________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ.
શેક તણી જે વારતા, તે કેતી કહેવાય; “ચય તણી રચના રચી, સુખડ કાઠ મંગાચ. ૧૪ ઘી ઉપર ધારા દીયે, અગર ખંડ વળી જાસ; દાવ દેઈ શુચિ થઈ કરી, આવ્યા સયણ આવાસ. ૧૫
ભેળ ૪૨ મી.
(વાલાજીના માસની દેશો.) એવડી ઉતાવળ કરીને પીઉં શું ચાલ્યા રે, વાલાજી. શું અવગુણ મુજમાંહી તમે ભાન્યા-મારા વાલાજી. હોઠ તણે સ્કારે કરૂં હું કામ. વગર ગુને રીસાઈ ન જાઓ શ્યામ.
મા. ૧ ટહીલ તમારી ચુકું નહી લગાર રે, ઉત્તર આપે એકવાર ધરી પ્યાર. હસી હસીને દિનમાં સે સે વાર રે, વા. બેલાવતા માન દેને વારેવાર.
મા. ૨ અબોલા કિમ લીધા એણી વેળા રે, સજન વર્ગ વિલપે એમ થઈ ભેળા, બેસવા આવે ગામ ને પરગામ રે, અથુપાત કરે તે લેઈ લેઈ નામ.
મા. ૩ ગુણ સંભારે તિમ તિમ લાગે દુખ રે, વા. એકવાર આવી દેખાડે અમને મુખ; મા. કઈ વેળાએ એવડે હઠ નવી રાખે રે, વા. દેવ અટારે મળીને કેઈ દેષ દાખે.
મા. ૪ પુત્ર તમારા એ સહુ ગુણવંત ૨, વા. પુછ્યા વિણ ન કરે કઈ કામ તે સંત, માવાતવગત મનસુબો પુછું કેરે, વા, તુમ જે હેતુ નહી જગમાં એને.
મા. ૫ સાંજ સવારે હાજરીમાં નિત આવે રે, વા. તુમ હુકમે રહે હાજર કામે જાવે; મા. ૧ કેટલી. ૨ ચિતા.
For Private And Personal Use Only