________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતપિતા કેહની સુતા હે, કેહના સુત કેહની નારી; દુર્ગતિ જાતાં જીવને છે, નહી કેઈ રાખણહાર. લ. ૨૧ સ્વારથને સહુ એ સગે છે, સ્વારથ પાલે સહુ નેહ, સ્વારથ જબ પહોંચે નહી હે, તુરત દેખાડે છે. ભ. ૨૨ માહરે માહરે મુરખ કહે છે, ધન ઘર એ પરિવાર; પરભવ જાતાં જીવ એકલે હે, કેઈ ન જાએ લાર. ભ. ૨૩ પહેલાં સમતા આદરે છે, જે સવિધર્મને મૂળ; સમકત વિણ એમ કહે છે, ખંડણ અસતુલ. અમૃતસમ સુણે દેશના હે, ધારે હૃદય મઝાર; હાલ થઈ એકત્રીશમી છે, એમ કહે ધરી પ્યાર.
દુહા, ગર્ભવાસમાં ચિતવે, જન્મી સત્ સદા કરીશ; ફરી દુખ એહવું ન પામીએ, ધર્મ ચિત્તે ધરીશ જન્મ થશે તે વિસારીને, ઉહાં રહે તે દુ; હવે તારા મનમાં વસે, કરી માને તે સુખ. બીજે દશકે વિદ્યા ભણે, જે કે હવે સુજાણ; ત્રીજે સ્ત્રીવિષયારસે, લુચ્ચે થઈ અજાણ. ચેાથે ધન ભણે ધાવતા, પાંચમે પુત્ર પરિવાર; સગપણ સારાં જેડ, એમ તે ભુલ્યો ગમાર. છકે દશકે ઈદ્રિય તણું, બળ ઘટયા તવ જોય; પ્રર્મ કરૂં એમ ચિંતવે, પણ તે કાંઈ ન હોય. સિતેરે થયે ડોસલેજરા પિોહતી તે આય; સજન વર્ગ માને નહી, મેં શ્વાસ ન માય. એસીએ બેવડ વળે, લાળ પડે બોલત; આંખ ગળે રેગ ઉપજે, હીંડતાં ડેલંત. નેવું પછી પડે ખાટલે, નિદ્રા નાવે તાસ; ભુખ મંદ મનિચ્છા. ઘણી, જિમ બાળક પેરે જાસ. . ૮ ૧ સાથે સાથે
For Private And Personal Use Only