SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાપ્ત થતી બીના ઉપરાંત બીજા સ્થળેથી ઉપલબ્ધ થયેલી સર્વ વિગત મૂકી છે, અને દરેક રાસના કર્તાની બધી વિગત મૂકી છે. આવા રાસે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણા ઉપયોગી છે, અને તેવા રાસ ઘણા ભંડારોમાં પડેલા છે, એવું લીંબડી, પાટણ, જેસલમીર આદિ ભંડારેની ટીપ જોતાં માલૂમ પડે છે, તે તેવા ભંડારવાળા આવા રાસો પૂરાં પાડશે તો જૈન ઉપર મહાન ઉપકાર કરશે. હમણાંજ થયેલા પંડિત શ્રી વીર વિજયને “વીરનિર્વાણુ રાસ” અમદાવાદમાં તેમની સ્વર્ગ તીથિએ દરવર્ષે વંચાય છે, અને તેની નકલ મેળવવા ઘણે પ્રયાસ કર્યો, છતાં મળી શકી નથી. આશા છે કે લાગતા વળગતા તે “રાસ” પૂરી પાડી યા છપાવી સને આભારી કરશે. આ પુસ્તક કે જે અધ્યાત્મ પ્રસારક મંડળ તરફથી બહાર પડેલ છે તે મંડળે આવા અતિહાસિક રાસ સંશોધન કરાવી ગ્રંથરૂપે છપા વી આપવાનું માથે લીધું છે તે માટે ખરેખર તે મંડળને ધન્યવાદ ઘટે છે. | ગમે તેટલી સાવચેતી રાખવા છતાં આમાં અશુદ્ધિ રહી ગઈ છે, અને તે જોઈ શકાય તેટલી શુદ્ધિ કરી આ સાથે “શુદ્ધિ પત્રક" એ મથાળાં નીચે આપી છે તે સુજ્ઞ જને સુધારી વાંચશે એ વિનતી છે. તેમ વળી આ ગ્રથના સંશોધનમાં જે કંઈ ખલન, દેષ આદિ પ્રમાદવશાત બુદ્ધિમતાથી રહેલ હોય તેને માટે વિદજજનેને સુધારવા સૂચના કરવાની વિનંતિ કરી મિથ્યા દુષ્કૃત” ચાહું છું. મુંબઈ. પ્રિન્સેસ સ્ટ્રીટ તા. ૭ એપ્રિલ ૧૯૧૨. સંતસેવક મેહનલાલ દલીચંદ શાઈ. બી. એ. એસ્ એ. બી. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy