SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૧ સા. ૧૨ સા. ૧૩ કમલવિજય વિષ્ણુધને નિજ પદવી ક્રીએજી, શ્રી વિજયતિલક સૂરિાય; શ્રીવિજયાણુંદસૂરિ ઇતિ તસ તસ નામજ થાપીયુજી,સંઘ મન હર્ષિત થાય.૧૧ સાલ ખિતાલે જનમ્યા પ્રભૂ એકાવનેજી, આદરે સંયમ ભાર; સીતેરે પડિત થઇ છેતેરે થયાજી, તપગચ્છ નાયક સાર. જિનશાસન નંદન વનશ્રી ગુરૂ સુરતરૂજી, પ્રગટયા પુન્ય અક્રૂર; શ્રુતશાખા વિસ્તારે શીશ સુપલ્લપાજી, કીરતિ કુસુમ ભરપૂર. જલધર પરિવર વચન અમૃત વરસતાજી, હરતા તાપ કષાય; સુમતિલતા વન ધર્મધરા રૂઢ પોષતાજી, જગિ વિચરે મુનિરાય, સા. ૧૪ ગુરૂ ઉપદેશે દેશ વિરતિ બહુ આદરેજી, ચેાથુ વ્રત પણ જોય; બહુ ઉપધાન રહે માલ પહેરે ઘણાજી, સર્વ વિરતિ પણ કોય. સા. ૧૫ ગામ નયરે સામિયાદિક ઉછવ ઘણાજી, શ્રી સંધ ભગતિ અનેક; શ્રીફલ રૂપા નાણાદિક પરભાવનાજી, કરે શ્રાવક સુર્વિવેક. ૩૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળ ૨ જી. રાગ સામગ્રી. સાનીયડા પ્રાણી ભય સીંચનારીનેરે—એ દેશો. તપ, અનુષ્ઠાન, વિહાર. સૂરિ શિશમણિ શ્રીગુરૂ વિજયાણ દજીરે, મહુલ કરે તપ અનેક પ્રકારેરે; છઠે અઠમ ઉપવાસ નીવી આંખિલ ઘણારે, સિદ્ધ ચક્રથાનકની એલી ઉદારરે. ધ્યાન ધરે નિત ક્રિમે વાચના શીશને?, પુસ્તક શેાધે શ્રી સૂરિદ મહેતરે; ત્રણ માસ શુભ ધ્યાને માન તપવિધિ કરીરે, આરાધે ગુરૂ ગાતમ કે મત્રરે. આચાર્ય પદ શ્રી વિજયરાજ સૂરિકનેરે, દેઈ થાપે નિજ પાટે પટાધાર; દશ વાચક પદે બહુ પડિત પદ્મ ગુરૂ દીએરે, સયમ દીએ દીખે બહુ અણુગારરે. ટ્રીય વિમલગિરિ કેરી, એક ગિરિનાર્યનીર, અરખુદ તીરથ કેરી સાત; પાંચ સખેસરની એક શ્રી અતરિકનીરે, યાત્રા ગુરૂજી જગ વિખ્યાતરે. For Private And Personal Use Only સા. ૧૬ સૂ. ૧૭ સૂ. ૧૮ સ. ૧૯ સ. ૨૦
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy