________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૧
સા. ૧૨
સા. ૧૩
કમલવિજય વિષ્ણુધને નિજ પદવી ક્રીએજી, શ્રી વિજયતિલક સૂરિાય; શ્રીવિજયાણુંદસૂરિ ઇતિ તસ તસ નામજ થાપીયુજી,સંઘ મન હર્ષિત થાય.૧૧ સાલ ખિતાલે જનમ્યા પ્રભૂ એકાવનેજી, આદરે સંયમ ભાર; સીતેરે પડિત થઇ છેતેરે થયાજી, તપગચ્છ નાયક સાર. જિનશાસન નંદન વનશ્રી ગુરૂ સુરતરૂજી, પ્રગટયા પુન્ય અક્રૂર; શ્રુતશાખા વિસ્તારે શીશ સુપલ્લપાજી, કીરતિ કુસુમ ભરપૂર. જલધર પરિવર વચન અમૃત વરસતાજી, હરતા તાપ કષાય; સુમતિલતા વન ધર્મધરા રૂઢ પોષતાજી, જગિ વિચરે મુનિરાય, સા. ૧૪ ગુરૂ ઉપદેશે દેશ વિરતિ બહુ આદરેજી, ચેાથુ વ્રત પણ જોય; બહુ ઉપધાન રહે માલ પહેરે ઘણાજી, સર્વ વિરતિ પણ કોય. સા. ૧૫ ગામ નયરે સામિયાદિક ઉછવ ઘણાજી, શ્રી સંધ ભગતિ અનેક; શ્રીફલ રૂપા નાણાદિક પરભાવનાજી, કરે શ્રાવક સુર્વિવેક.
૩૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ૨ જી.
રાગ સામગ્રી. સાનીયડા પ્રાણી ભય સીંચનારીનેરે—એ દેશો. તપ, અનુષ્ઠાન, વિહાર.
સૂરિ શિશમણિ શ્રીગુરૂ વિજયાણ દજીરે,
મહુલ કરે તપ અનેક પ્રકારેરે; છઠે અઠમ ઉપવાસ નીવી આંખિલ ઘણારે,
સિદ્ધ ચક્રથાનકની એલી ઉદારરે. ધ્યાન ધરે નિત ક્રિમે વાચના શીશને?,
પુસ્તક શેાધે શ્રી સૂરિદ મહેતરે; ત્રણ માસ શુભ ધ્યાને માન તપવિધિ કરીરે, આરાધે ગુરૂ ગાતમ કે મત્રરે. આચાર્ય પદ શ્રી વિજયરાજ સૂરિકનેરે, દેઈ થાપે નિજ પાટે પટાધાર; દશ વાચક પદે બહુ પડિત પદ્મ ગુરૂ દીએરે, સયમ દીએ દીખે બહુ અણુગારરે. ટ્રીય વિમલગિરિ કેરી, એક ગિરિનાર્યનીર, અરખુદ તીરથ કેરી સાત; પાંચ સખેસરની એક શ્રી અતરિકનીરે, યાત્રા ગુરૂજી જગ વિખ્યાતરે.
For Private And Personal Use Only
સા. ૧૬
સૂ. ૧૭
સૂ. ૧૮
સ. ૧૯
સ. ૨૦