________________
Shri Mahavir Jain Aradhana Kendra
"
R
७
९. गु
www.kobatirth.org
૧૯૫
६
રૂંવ
शु
५
૬×
१२ के
o
श
११
ક
જન્મકુંડલી શ્રી પદ્મવિજયજીની.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંરે મ્હારે છેડે વરસે જનની પામ્યા ફાલજો, તાત સાતમે વરસે ભણ્વા પુત્રને રે. લે.
અભ્યાસ.
હાંરે મ્હારે ઉત્સવ અધિકે નિશાલે લેઈ જાય જો; માસ અગ્યારે નિશાલની વિદ્યા ભણિ રે, લે. હાંરે મ્હારે માસી ગુણની રાસી જીવી નામ જો, નવ તત્ત્વાદિક પ્રકરણ પાર્ડને અતિ ગુણી રે. લે. હાંરે મ્હારે તેર વરસના જમ થયા તેહ કુમાર જો, માંમા ગુરૂ શ્રી ઉત્તમવિજય ગણી તા રે; લે. હાંરે મ્હારે આવ્યા ભાગ્યા ભાવક શ્રાવક ચિત્તો; હર્ષે નિરખે મુખ શ્રાવક ગુરૂનુ' સદા રે. લા. હાંરે મ્હારે ગુરૂને વાંઢવા નિતનિત જાય કુમારો, પુછે રે મન હરખે પરખી ગુરૂ તદા રે; લે. હાંરે મ્હારે સૂત્ર ભણ્યા છે પ્રકરણ પણ નહિ અર્થો, તેતા ઉદક સમાન કહ્યા ગ્રંથે સદા રે. લા.
હાંરે મ્હારે દુધ સમાન અર્થનું અદ્ભુત જ્ઞાન જો, તેણે અભ્યાસ કરી આળસ ડિ સદા રે; લેા. હાંરે મ્હારે કરોડીને પલણે તામ કુમારો, જાગ્યારે મુજ ભાગ્ય ગુરૂ તૂટા ચદા રે. લે. હાંરે મ્હારે અર્થ અનુક્રમે આવ્યા ક્ષેત્ર સમાસ, ગણિત ઘણા જિહાં ગુછ્યા શિખ્યા તે સવે રે; લે.
For Private And Personal Use Only