________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
હાલ ૪ થી, (ઘહિ તે આઈ થારા દેશમાં મારૂજીએ દેશી.) સ્વજન સંઘ બહુ આદરે, સાજનજી વારણ દિએ ધરી રાગ –
વ્રતધારી સુગુરૂ મુજ તારિયે સાહિબજી. સંઘ સ્વજને નિત પર સા. શ્લેક સુણે વડભાગ હે. વ્ર. ૧ ગુરૂ પણ આગમ દેશના સા. દેઈ સમજાવે તાસ હે. ત્ર. કેધાદિ પરણુતિ કરે સા. શુદ્ધ સ્વભાવને નાશ છે. વ. સમતા અમૃત પાનથી સા. કરવું અનુભવજ્ઞાન હે. વ્ર. રત્નત્રયી અભ્યાસથી સા. ધરવું ધર્મનું સ્થાન છે. વ્ર. ૩ કર્મ શત્રુ ઉમૂલવા સા. કરે શ્રુત અભ્યાસ હે. . ત્રિવિધ અવંચક જોગથી સા. રામઢેષ હાય નાય છે. . ૪ ઇંદ્રિય રંગમ જીતવા સા. ધરવું નિર્મલ શીલ હે. વ્ર. સાહસ અઢાર શીલાંગને સા. રથ વહે ધરી છલ છે. વ. ૫ હિંસાદિક આશ્રવ સમે સા. ત્રિવિધ પરિહાર છે. વ. ભાવ અહિંસકતા ભજી સા. કરો સ્વપર ઉપગાર છે. વ. ૬ એહવાં ગુરૂવયણાં સુણ સા. બેલે કુમાર તિવાર હે. વ્ર. સચિત ચમો કરજોડીને સા. ભવવારિધિ મુજ તાર હે. વ્ર. ૭ તિમ મુજ પ્રવીણ આરખા સા. મલિયા પ્રભુ નિરધાર છે. વ. તત્વમા સમજાવતાં સા. પામું ભવને પાર હે. વ. ૮ વિષય કષાય દાવાનલે સા. હું દાઝ નિશદિશ હે. વ. તુમ સમતામૃત દેશના સા. સુણિ થયે શાંત મુનિશ હે.ત્ર. ૯ એમ એક માસ લગી સદા સા. ગુરૂ મુખે સુણે ઉપદેશ હે. વ્ર. રાતિ જગે પરભાવના સા. જેથી કરી સુવિશેષ છે. વ. ૧૦ સંયમ જેહની સા. રંગાણી સાતે ધાત છે. . પુજ્યા શામલ પાસજી સા. નિર્મલ થઈ પરભાત હ. . ૧૧ ચેથી ચઉગતિ વાણી સા. ઢલકતી ભાખી ઢાલ છે. વ. રૂપવિજય કહે પામિચે સા. સંચમે મંગળમાલ હ. બ્ર. ૧૨
For Private And Personal Use Only