SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુહા રાગ વૈરાફી. દુખ દાવાનલ ભયક ભવકાનને અપાર; ભમે જીવ તિહાં એકલુ, કર્મવશે પડયુ. ગમાર નિશ્ચયે સહીએ જીવને, પુણ્યને પાપ સખાઈ; પરભવ હીંડે એકલુ, અધવ કેડ ન જાઈ. જે દુખ ભર્વસે અધિયાં, સુખ જે મુગતિ નિવાસ; જીવ એકલા ભાગવે, સ્વજન તણી કુણુ આશ. ઢાળ ૭ મી. 5 For Private And Personal Use Only 3 ા. ૩૧ વૈરાગ્ય. ઠાકર કુઅર વૈરાગીઓ, નિજ ચિતને સમઝાવેરે; એ સંસાર અસાર પદારથ, અથિરપણે ચિત ભાવેરે. ઠાકર કુઅર વૈરાગીઓ–આંચલી. ૨૯ જન્મ જરા દુઃખ પાર ન લડીએ, એહ સસાર ફ્લેરે; રાગ મરણુ ભય સાથે વહીએ, જિહાં સુખ નહીં લવલેશારે. ઠા. ૩૦ ખડ્ગ, પજરમાંહિ: જીવ રમતા, ચતુર રંગ ચમૂ, પરમરીયારે; રંક તણી પરિ તાણી લીજે, જ્યમ ક્રિકર કર ધરિયાર, ચાંચલ તનુન જોખન જીવિત, જીવતિ જનસુખ ભાગારે; માતપિતા અધવ સ્વજનાદિક, ચચલ સવે સ ંજોગારે કનજી માતપિતા કુણુ ખંધવ, સ્વજન કુટુબ પરિવાર; જનમ જનમ બહુ સગપણ કીધાં, સરણ નહિ કાઇ તાહર્ મમ જાણિ સિવું પ્રાણી મનસીઉં, પુત્ર કલત્ર સુખદાઇરે; નિખિડ ખંધનનું જાણે જીવન, સ્વજન કુટુંબ ભિજીતાઈરે. સુરસુખ ક્ષીણુ હાવે જીવન, નરસુખની કુણુ વાત, ઇંદ્રાદિક ચવતા દીસે, એ જિન વાત વિખ્યાતરે. ધન્ય અઈહમ'તાદિક જે મુનિવર, માહમધન દૂર કીધાંરે તપ સંમ્ નિર્મલ આરાધી, અનંત શિવસુખ લીધાંરે. દેહ અશુચિ મલ કૃમિ કુલ મન્દિર, અન્ન પટલ પરિ છીજેરે; સાર એટલ” જીવ દેહમાંહિ, સાહન ધરમ કરીગેરે. કરોડી કુઅર એમ બેલે, મુઝ મિલીએ ગુરૂ જ્ઞાનીરે; હું ભવભયથી ખીહને માગુ', ધા દીક્ષા કલ્યાણીર. ઠા ૩૪ ઠા. ૩૫ ઠા. ૩૭ ઠા. ૩૮ $1. 32 ઠા. ૩૬ ઠાક
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy