________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહા રાગ વૈરાફી. દુખ દાવાનલ ભયક ભવકાનને અપાર; ભમે જીવ તિહાં એકલુ, કર્મવશે પડયુ. ગમાર નિશ્ચયે સહીએ જીવને, પુણ્યને પાપ સખાઈ; પરભવ હીંડે એકલુ, અધવ કેડ ન જાઈ. જે દુખ ભર્વસે અધિયાં, સુખ જે મુગતિ નિવાસ; જીવ એકલા ભાગવે, સ્વજન તણી કુણુ આશ. ઢાળ ૭ મી.
5
For Private And Personal Use Only
3
ા. ૩૧
વૈરાગ્ય. ઠાકર કુઅર વૈરાગીઓ, નિજ ચિતને સમઝાવેરે; એ સંસાર અસાર પદારથ, અથિરપણે ચિત ભાવેરે. ઠાકર કુઅર વૈરાગીઓ–આંચલી. ૨૯ જન્મ જરા દુઃખ પાર ન લડીએ, એહ સસાર ફ્લેરે; રાગ મરણુ ભય સાથે વહીએ, જિહાં સુખ નહીં લવલેશારે. ઠા. ૩૦ ખડ્ગ, પજરમાંહિ: જીવ રમતા, ચતુર રંગ ચમૂ, પરમરીયારે; રંક તણી પરિ તાણી લીજે, જ્યમ ક્રિકર કર ધરિયાર, ચાંચલ તનુન જોખન જીવિત, જીવતિ જનસુખ ભાગારે; માતપિતા અધવ સ્વજનાદિક, ચચલ સવે સ ંજોગારે કનજી માતપિતા કુણુ ખંધવ, સ્વજન કુટુબ પરિવાર; જનમ જનમ બહુ સગપણ કીધાં, સરણ નહિ કાઇ તાહર્ મમ જાણિ સિવું પ્રાણી મનસીઉં, પુત્ર કલત્ર સુખદાઇરે; નિખિડ ખંધનનું જાણે જીવન, સ્વજન કુટુંબ ભિજીતાઈરે. સુરસુખ ક્ષીણુ હાવે જીવન, નરસુખની કુણુ વાત, ઇંદ્રાદિક ચવતા દીસે, એ જિન વાત વિખ્યાતરે. ધન્ય અઈહમ'તાદિક જે મુનિવર, માહમધન દૂર કીધાંરે તપ સંમ્ નિર્મલ આરાધી, અનંત શિવસુખ લીધાંરે. દેહ અશુચિ મલ કૃમિ કુલ મન્દિર, અન્ન પટલ પરિ છીજેરે; સાર એટલ” જીવ દેહમાંહિ, સાહન ધરમ કરીગેરે. કરોડી કુઅર એમ બેલે, મુઝ મિલીએ ગુરૂ જ્ઞાનીરે; હું ભવભયથી ખીહને માગુ', ધા દીક્ષા કલ્યાણીર.
ઠા ૩૪
ઠા. ૩૫
ઠા. ૩૭
ઠા. ૩૮
$1. 32
ઠા. ૩૬
ઠાક