________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ઘણું મડાણે આવીઆ એ, તપગચ્છને શણુગાર કે, મહાચ્છવ સઘ કરે એ, દિન દિન જય જયકાર. અંગ પૂજા અધિકી કરે એ, શ્રાવક ચતુર સુજાણુ કે; અવસર ઓળખે એ, પરમ પ્રભાવના નિત કરે એ, સુણિ સુગુરૂ વખાણુ કે—જય. ૮૮ ચંદ્રપાલ સંઘવી સુખી એ, બીજી અંદીદાસ કે અનિશિ પૂરવે, ઇહણ જણુકી આશ કે. નામ નાનજી નિર્દેલું એ, જ્ઞાતિ ભલી શ્રીમાલ કે; શામળશાહ સુત પદમશી, જેસંઘશાહ સુચાલ. વીરદાસ છાજૂ વળી એ, શાહ જગ્ ગુણુજાણુ કે, પાટણે તે વસે ઇત્યાદિક શ્રાવક ઘણા એ,
જગજીપક પદવી
શ્રી જિનશાસન જાણુ, નેમિસાગર ઉવઝાય, અકબર સુત આગે લીઆ, જગજીપક સવાય. સુગુરૂ જશ જીવાજી, જીવા જીવા શ્રી ઉવઝાય, આવે ઢાલ વાય, વિજયદેવ પસાય. જે અહંકારી અતિ ઘણા એ, તેહ મનાવ્યા હાર, નેમિસાગર વાચક તણી એ, હું જાઉં ખલિહાર.
For Private And Personal Use Only
જય. ૮૭
જય. ૮૯
પાળે ગુરૂની આણુ કે. જય. ૯૧ નેમિસાગર વાચકવર્ એ, તેઠે શ્રી જહાંગીર, નરેસર નિરખવા એ, શ્રી ઉવજ્ઝાય સુધીર. પાતશાહ પૂછે તિહાં એ, પુસ્તક કેરી વાત કે, ભટ્ટ કહી ભલુ એ, આણી રાય અવઢાત કે. પુસ્તક સાચું છે સહી એ, કૂંડુ મ મ્હા કાઇ કે, સહુ કે વાંચ્યા એ, સાચું ફૂડ ન હોય કે. વાચક ૧ર જય જય લહીએ, દુશ્મન પડી માન મુર્હુત ગયું એ, વળતા ન શકે ઉઠી કે.. ઢાળ ૭ મી.
જા કે,
ટાઢમલજી તુંરે—એ દેશી.
જય. ૯૦
જય. ર
જય. ૩
જય. ૪
જય. ૫
૯
સુગુરૂ. ૯૦
સુ ૯.