________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૧
અભિનવ વિદ્યાસાગર, વર વાચક વૈરાગર;
www.kobatirth.org
સયમ શુદ્ધ સુહાવે એ, સાચા સાધુ કહાવે એ;
આગર નેમિસાગર ગુરૂ ગુણતણું એ. ૬
આવે એ જિણે મારગે જલ લાગનું એ. ૭૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિશું કરે ડાછતા, સખલ સદા ભવિતવ્યતા;
પિતા આગમ વાત એ શી કહી એ. ૦૮ કોઈ વખરટી ક્રીએ, નીરસ લેાજન તૂરીએ;
પૂરીએ શુદ્ધ માન તે વિ લહીએ. ૭૯ વિષમ વિહારજ કીધું એ, માઠુ પાણી પીધું એ;
દીધું એ સુરપતિ સે’ચકારડુ એ. ૮૦
બીજા તવ લાવી નવું મત માંડીગ એ,
એમ અનુક્રમે માંડલગઢ, મુનિવર મયગલ જિમ ચઢે; મને દ્રઢ સુગુરૂ વચન અનેાહારડુ એ ૮૧ ઢાળ ડી.
વિજયદેવ સૂરિ પ્રતે, સવાઈ મહાતપા એ,
( આવે આવે ભરતન' એ દેશી. )
જહાંગીર બદશાહના એલાય શ્રી વિજયદેવસૂરીશએ વંદે, શ્રી ઉષાય કે,
નેમિસાગર વરૂ એ.‘૮૨ માંડવગઢ મોટુ ઘણું એ, વળી શ્રાવક પાતથાહું કે, ગચ્છપતિ તિહાં મિલ્યા એ, આણી અધિક ઉત્સાહ કેજય જય જગદ્ગુરૂ એ. ૮૩ શ.હે સુગુરૂ દેખી કરીએ, પામ્યા હરખ અપાર કે, વચન ઈશ્યાં કહીએ, તમ્હે પય સેવે જે સહીએ,
ધન્ય ધન્ય તસ અવતાર જય. ૮૪ એ, કીધી જેણે ઉપાધિ કે શાહે વૈદ સાચુ મિલ્યા એ,
ટાલી તસ મદ વ્યાધિ કે જય. ૮૫ એમ મેલે જહાંગીર, હરખ્યા મીર હુમીર.
For Private And Personal Use Only
જય.