________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
દેહ. ઈમ ગુરૂ દેશના સાંભળી, મીઠી અમૃત ધાર; કુંઅર કરી કહે, મુજ તાર તાર પ્રભુ તાર. એટલા દિન એળે ગયા, ધર્મ વિના અણુજાણ; તરણતારણે હવે તું મીલ્ય, અમચે પુણ્ય પ્રમાણ. પડીઓ ભવ દાવાનલે, વનિ વિષ કષાય; દીન દયાળ કરી દયા, ઉધારીએ મહારાય. કર્મ નટવે મંક ઉપરે, ચઉગતી ચાર મહિં; વિવિધ વેશ કરી નાચવું, સુકા ગ્રહી બાંહી.
સાહ કરી હવે સાહીબા, દીજે મુજે ચારિત્ર, આદરૂં પરમ પ્રદશ્ય, કરવા જન્મ પવિત્ર.
* ઢાળ ૪ થી, રાગ-રાહી;
(નમે નમે મનક મહામુનિ, એહની દેશી.) સશુરૂ કહે કુંમર સુણો, દહીલે સંજમ જેગરે; પાળવો અપ્રમાદીપણે, ચાવન ભય તજી ભેગરે. સ ૧ જયણુએ બોલવું બેસવું, ચાલવું ભોજન તેરે; સુઓ જ્યણુએ સહી, મુનિવર મારગ એસેરે. સ ૨ દુવિધ છવ સંસારમાં, ત્રસ થાવર ભેદરે; મનવચન કાયા કરી, રક્ષા કરવી અને દોરે. સ. ૩ જુઠું કદી ન બોલવું, મેધાદિક ચઉઠાણેરે, અણદીધી પર વરતુ જે, મુનિવર ચિત્ત ન આણે રે.સ. ૪ ચેથું વ્રત ચિખે ચિત્તે, નવ વાડી વિશુદ્ધાર; સંનિધિ સંચય કરે નહિ, કુક્ષી સંબલ સુધરે. સ. ૫ પંચ મહાવ્રત ઈણ પરે, પાળવા ધરી પ્રેમેરે, રાત દિવસ સૂતાં જાગતાં, જિહાં જીવે તિહાં સીમેરે.સ. ૬ સૂર્ય તપે શિર આકરે, ઘરે ઘરે ગોચરી ભમવું; માથે લેચ કરાવ, શયનભૂમિકા કરવું. સ. ૭ ગુરૂ અણુએ ચાલવું, આપ છે. છાંવરે દશવિધ સામાચારીયે, રમવું રઢ માંગરે. સ. ૮
૧ અગ્નિ. ૨ સારસંભાળ. ૩ માંચડા.
For Private And Personal Use Only