________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ હાલ ૧૧ મી,
(દેશી નાણાની) નિવાણ, ઉત્તમવિજય પચાસરે, અને પમ અંગ અગ્યાર, મનહારીરે, વિદ્યાવંત વડા હુઆરે લોલ, ભાગ્યવત સરદાર, સુખકારી રે.
રાજનગરમાંહી રાજતારે લાલ ૧ રત્નત્રયી આરાધતારે લેલ, નિર્મલ ચિત્ત ચું ચંગ. સુ. પડા પેરે ન્યારા રહેરે લોલ, ન કરે વિષયને સંગ. સુ. ૨. ૨ ચંદ્ર પેરે જશ નિમેલે રે લોલ, મુનિમાં મુગટ સમાન. સુ. ગુણનિધાન ગુરૂજી ઘણુંરે લોલ, નિત કરતા પ્રભુ ધ્યાન. સુ. રા. ૩ પંડિત નાયક પ્રીછીએરે લોલ, મહીમાવંત મહંત મ. ' જિહાં ગયા તિહાં ફત્તેહ કરી લેલ, શાંત દાંત ગુણવંત સુ. રા. ૪ નિજ સમુદાય ગણેશજીરે, ઈમ નિજ શિષ્ય અનેક મ. જસ પ્રતાપ ગુણ ભર્યા રે લોલ, ધરતા હદય વિવેક. સુ. રા. ૫ વર્ધમાન શાસનપતિરે લોલ, સંભારે નિત નિત મ..
વર આ હવે એકદારે લેલ, પણ ધર્મે દઢચત્ત. સુ. રા. ૬ નવ દિન વર અતિ પીડી રે લોલ, પણ નવ પીડાયું મન સુ. નિજ કિરિયા વ્યવહારમાંરે લોલ, સાવધાન અતિપન્ન સુ. રા. ૭ ઈમ શુભ સ્થાન પરાયણા રે લોલ, પામ્યા ગુરૂ નિર્વાણ સુ. પવિજય કહે પ્રભુમિરે લેલ, ધન ધન ગુરૂજી સુજાણ સુ. રા. ૮
દુહા સંવત અઢાર સત્તાવીશ, માહ શુદ આઠમ જાણ; સૂર્યવાર સૂર્યોદયે, પામ્યા ગુરૂ નિર્વાણ.
દુહા સેઠી. અડત્રીશ વરસ ગ્રહવાસ, ઉગણત્રીશ દીક્ષાપણે; સવિ સડસઠ સુવિલાસ, ઉત્તમવિજય ગણું જીવિત. ૧
હાલ ૧૨ મી. , (છ છવન પ્રભુ કહાં ગયા–એ દેશી. ) શ્રાવક સહુ ભલા મલેરે, ધરતા દુખની શ્રેણીરે. ગાંધી અખા કરમચંદશારે, આંસુ ભરતા નયણેરે.
ગુરૂજીને કેદી હવે વંદશ્રે. ૧ ૧ કયે દિવસે
For Private And Personal Use Only