________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીઠે દુખ જાયે દુર, પ્રભુ મુખ જોતાં રે; હરખ તણે નહીં પાર, પાતિક ધોતાં રે. આદીસર મહારાજ, પ્રતિમા ભારી રે; ભુંયરામાં સુખકાર, ત્રણ બેસારી રે. જિન મંદીર તે કીધ, શાંતી શાહજી રે; પ્રતિમાને નહી પાર, દીઠે દિલ રાજી રે સિદ્ધગિરિ આદિ ણંદ, સાંભરે તેહી રે; દીઠાં દરિસણ જાસ, અને પમ એહી રે. શ્રી ચીંતામણ પાસ, દેહરૂં સાર રે; નથુશાહ તે કીધ, દુખડાં વારે રે. અછત છણંદ મહારાજ દેહરૂ સેહે રે, વખતચંદ જસ લીધ, દીઠે મન મેહે રે. દેહરૂં વીર જીણંદ, એહના ઘરથી; મેટા દેહેરાં કીધ, શિવપુર અર્થે રે. બીજા દેહરાસાર, જવેરીવાડે રે; જેની સાર સંભાળ, લીએ તે વારે. દેવળ સંભવનાથ, શોભા સારી રે; દેહરા દેહરા માંહી, જે ધારી રે. એમ જિન મંદિર સાર, લીએ ભલેરી રે; દિન પ્રતે જાત્રા કરે, પ્રભુ મુખે હેરી રે. જવેરીવાડે એમ, સત્તાવીશ દેહરાં રે, શિવ સુખના દાતાર, નહીં ભવ ફેરા રે. સાગરગચ્છ પસાળ, શેઠજી આવે રે, વખાણ સુણે નિત, વાંદે ભાવે છે. પૂજા વિવિધ પ્રકાર, શ્રી જિન થાય છે, માદલના દેકાર, આગળ ગવાય રે. અઠતરી કરી તેહ, રેગ નિવારે રે, સંઘ તણું લીએ સાર, દયા મન ધારે છે. જિન શાસન જયકાર, ધરમ હીએ ધરતાં,
૧૭
For Private And Personal Use Only