________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
(સ્થાપન-જ્ઞાનપ`ચમી વિસ‘વત ૨૪૩૫ )
જો તમારે તત્વવિચારના ઉત્તમ સિદ્ધાંતા, શરળ અને પ્રીય શૈલીમાં સમજવા હોય, તમારાં હૃદય નિર્મળ બનાવવાં હોય, તા
અવશ્ય વાંચા શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા,
મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થા પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવા. ઉત્તમ ગ્રન્થા એજ અ પૂર્વે સત્સંગ છે. ખચીત આ ગ્રન્થાના મનનથી ઘણું જાણુવા અને મેળવવા પામશે!–ગુરૂશ્રીની લેખન શૈલી-માધ્યસ્થ દૃષ્ટિવાળી હાવાથી, દરેક ધર્માવલ ખીએ! તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને મેધક, પદ-ભજતા–તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદેને સાર વિચારણીય છે. ટૂંકામાં કહીએ તે અનેકાન્ત દૃષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પૃથ્યવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
માત્ર વાંચકેાના હિતાË, ઉદાર ગૃહસ્થાની સ્પાય વડે, કાઇ પણ ગ્રન્થપ્રકાશક મંડળ કરતાં ઓછામાં ઓછી કી'મત રાખવાની પહેલ આ મ`ડળેજ કરી છે–આછી કીમત છતાં છપાઇ-કાગળ-અધાઈ વગેરે કામ સુંદર થાય છે, ઉપરાંત વધુ પ્રચારાર્થ–પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ, અને ભેટ આપનાર માટે વધુ નકલો મગાવનારને (જે ગ્રન્થા શીલીકમાં હશે તે) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે.
જેને પ્રગટ થઇ ચુકેલા અને થવાના ગ્રન્થેા પૈકી, કાઇ પણ ગ્રન્થા પેાતાના મુબ્બી કે સ્નેહી અને ઉપગારીએના સ્મણાર્થે, પ્રકટ કરવાને પા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. તે માટે,
પત્રવ્યવહાર—શ્રી મુખઇ-3, ચ"પાગલી,
વ્યવસ્થાપક શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, જોગ કરવા.
For Private And Personal Use Only