________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં મુએ કુમરી તણ, હું. તુમે આજથી એહરે, હું. રાજનગર સુબાડરી, . સપિ તુમ ગુણ ગેહરે. હું. 2. ૨૮ રાજા રાજ પ્રજા સુખી, હું. નગરશેઠ પદદીધરે; હું. ચતુરંગી સેના વળી, હું. રાજ સમેવડ કીધરે. હું. 2. ૨૯ ઈહાં ઘણી છે વારતા, હું. સંક્ષેપે કહ્યું જેયરે હું. બીજી ઢાળ સેહામણી, હું. પુજે ક્ષેમ સુખ હોય; હું. 2. ૩૦
દુહા
રાજસાગરને સૂરિપદ. ગુરૂ તેઢ ભક્તિ કરી, કહે “એ તુમ રાજ;” ગુરૂ કહે “દેવાણુપિયા! એ સ્યુ બેલ્યા આજ. પંચમહાવ્રત ઉચ્ચર્યા, નિઃસ્પૃહ અણુગાર; શ્રીપૂજ્ય તેડી કરી, ત્યે લાહા સુખકાર. વિજયસેન સૂરિ તીહાં, તેડીને શુભ રીત, ભક્તિ કરી એમ વીનવે, જે હાથ વિનીત.
ઉપાધ્યાય પદ આપીએ, સ્વામી કહુ તુમ એહ રાજસાગર ગુણવંત ઘણા, વીનતી એ ગુણગેહ.” ૪
એમ પદવી જે દીજીએ, ઠામ ઠામ હાઈ જાય; તે માટે તુમ વિનતી, માની મુજ નવી જાય.” ૫ પાઘી ખેળે મુકીને, વીનતી વારેવાર; ‘ગુણ ઓશીંગલ મુજ હવે, માને વચન ઉદાર. ૬ એમ કહેતાં માન્યું નહિ, શેઠનું વચન લગાર; ઘણું સ્પં કહીએ આજથી, માથે એ ગુરુ ધાર.
૧
શ્રો.
(ધવલ શેઠ લઈ ભેટશું. એ-દેશી. ) શ્રેતા સુણે હવે આગલે, સહેજે વાત ઉદેરી રે, ખોટું લાગ્યું શેઠને, આંટી પદ્ધ મન કેરીરે. રીસાઈ ઘરે આવીયા, એહ કરે વિચારરે; શ્રી પૂજ્ય હવે આપીટ્યું, રાજસાગર ગણધારરે. * સ્પૃહા-ઇચ્છા વગરના. + મુનિ. * લાભ.
For Private And Personal Use Only