________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
એહવે આસા માસ કે આયા હૈ સખીરે,
એ મુનિ માટા મેહ કે મડલિ અખીરે; ઘરે ઘરે રગ મડાણુ કે મન વષ્ઠિત મળેરે, દુઃખ હગ ઉચાટ સર્વ જાયે વળીરે, દુહા.
શાહ જહાંગીરનું આમંત્રણ.
તિણે અવસરે અકબર નૃપતિ, નંદન સાહસ ધીર; માંડવગઢ આવી ઘણું, જગ કરે જહાંગીર. રવિ ઉગે આર આથમે, ત્યાં લગી તેની આણુ; વિજયદેવસૂરિ તેડવા, લખી મેલ્યે કુરમાણુ. શ્રી ગુરૂ વાંચી હરખી, પાતિશાહી કુરમાણુ; સૉંચ કરે ચાલવા તણા, અવસર દેખી સુજાણુ. ખભાયતા પુરવર થકી, પાંગરીઆ ગુરૂરાય; રાધનપુરથી તેડીઆ, નેમિસાગર ઉવજ્ઝાય. સદ્ગુરૂ સાથે ચાલવા, હરખ ધરે ઉવજ્ઝાય; રાધનપુરથી પાંગરી, પડિત સાધુ સહાય.
ઢાળ ૪ થી.
( મધુકરની દેશી. )
વિહાર માંડલગઢ.
સધ્ધ સહુકા વનવે, વાટે વિષમ વિહાર, ગુરૂજી; મુનિવર મારગ દોહિલેા, કરીએ કાયા સાર, ગુરૂજી આલી માહનપુર તણે, મારગે પાહીપુર; વારી વિશેષે લાગણું, તે પરહરા દૂર. પ્રાઢ પલ્લિ ભીલેા તણી, નહિ શ્રાવક સમવાય; વૈરાગી અતિ ઘણા, એણિ મારગે મત જાય. સાંપણી વીંછીણી દાઈ નદી, નામે તેસી પરણામે; પગ ભીને જીવિત હરે, નવિ જઇએ તિણે ઠામે, ૧ પુત્ર-જહાંગીર. ૨ જેવા નામ છે તેવાજ તેના
૩૨
For Private And Personal Use Only
૫૩
૫૪
૫
પ
પહ
૫૮
સંઘ. ૫૯
શુ.
શુ. સબ્ધ. ૬૦
શુ.
શુ. સબ્ધ. ૬૧
ગુ.
ગુ. સધ. ૬ર
પરિણામ છે.