________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ગુરૂ કહે “દેવાયુપીયા, ધરમ ઓષધ કરે સાર; સે સાંધે થીર નવી રહે, ઓષધ કરે હજાર.
ચતઃ " इदं शरीरं परिणामदुर्बलं, पतत्यवश्यं शतसंधीजर्जर, किमोषधं पश्यसि मूढ दुर्मते, निरामयं धर्मरसायणं पुनः" १ “હાડના કડકા કટકા ખડકી, પુતળું ઉભું કીધું રે; માંસની જાળમાં લેટની લાળમાં, ચામડે મઢી લીધું છે. ૧ મળમૂત્રના ઢગલે ઢગલા, કર્મની ગતિમાં વળગું રે; સુખાનંદ સ્વરૂપને જાણજે, જીવડા ઓળીયા માંહીથી અલગું રે૨
દુહા,
છે
જ
૮
*
તે માટે કહું શેઠજી, વયણ અમારે ધાર; ધરમ ઓષધથી સુખ લહા, જેહથી ભવ નિસ્તાર, ૩ ભવ અનંત લગે જીવડે, ભમિ એ ભવમાંહી; રાગ દ્વેષ ભવ મૂળ એ, નવિ ધરજે મનમાંહી. એ સમ બંધન કે નહી, એ સમ કેઈન આધિ, શેઠજી કહીએ તુમ તણી, ધરજો ચીત સમાધિ. એમ હિત શિક્ષા શેઠજી, સાંભળે મન દ્રઢ રાખ; સડણ પડણ વિવંસ છે, એવી સિદ્ધાંતે સાખ.
ઢાલ ૪૧ મી,
(નિંદરડી વેરણ થઈ રહી. એ દેશી.) કહે ગુરૂ ભવિયણને તદા, પ્રતિબુજે હે લઈ નરભવ અવતાર મુકે મુકે નિદ્રા મેહની, જાગે જાગે રહેજે હુશી આર. ૧ આત્મ તત્વને આદરે, પરહર પરભવને સંગ; કુમતિ કુટીલ નારી તજી, કરે અહનીશ હો સુમતા સુરંગ. આ. ૨ *નંદની મેહનરીંદની, મુમતીના હે પીયરીયા કષાય; એ બહુ ભલા મિલે, ચેતનની હે શુભમતિ મુંઝાય. " આ. ૩ ધરમ સ્વરૂપની વાસના, મત મુકે હો અહનીશ ગુણવંત; કલ્પતરૂની છાંયડી, સહી ફળ સે ફળ સુખ અનંત. આ. ૪
૧ સડવું. ૨ પડવું. ૩નાશ થવો. ૪ દીકરી,
For Private And Personal Use Only