SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩ નાની મદદ સારી રીતે આપી છે. તેમણે કેશરીઆના સથ કાયેા હતા અને પચતીર્થના મોટા સધ કાઢ્યા હતા, તેમાં ધણા જૈને યાત્રાએ લખ જવામાં આવ્યા હતા. પાલીતાણાના ઠાકાર સાથે આ વખતે રખાયાની રકમ લેવા માટે ખટપટ થઈ હતી. આખર તેની રકમ શ અને પર હાર, દરવર્ષે આપવી એવું થયું હતું. પાલીતાણાના ઠાકોરે શેઠ પ્રેમાભાઈફ્ બરા કારણ વગર લૂટનું તહેામત મૂક્યું હતું; પણ આખરે ઠાકોરે પેાલીટીકલ એરટ દ્વારા, શેઠે પ્રેમાભાઈ ને માટે પેાતાની ભૂલ થઇ તે સમયે દીલગી રી જાહેર કરી હતી. જીએ, પેાલીટીકલ એજન્ટ-અપીલના કાગળની અંગ્રેજી નછ નં.૧૩ અને ખીજા પત્રની ૧૭ મૈં ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir આવું દજી કલ્યાણુજીની પેઢીની સ્થાપના અને તેના કાયદા તો અંધારઘુ શેઠ પ્રેમાભાઇના વખતમાં થયેલ હતાં. ધર્મશ્રવણમાં હુ અદ્દા હતી. પ્રથમ તેઓ વીરને ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા જતા હતા, પાછળથી ઉજમબાઈની ધર્મશાળામાં તેમજ પેાતાના સાગગચ્છના ઉપાશ્રયે વ્યાખ્યાન શ્રવણુ કરવા જતા હતા. અને ઉપાશ્રયની સારવાર કરતા હતા. પાતાના પિતા હેમાભાઇના મૃત્યુ પાછળ આખા અમદાવાદ શહેરની ન્યાત, તેમજ ચેારાશી ગચ્છના શ્રાવક શ્રાવિકાઓની નવકારશી કરી હતી. તેમજ જ્યાં જ્યાં તેમની દુકાના હતી ત્યાં ત્યાં તે પ્રમાણે કર્યું હતું. આ વખતે સધની સારી વ્યવસ્થા હતી. પેાતાના પિતાશ્રી હેમાભાઇ શેઠ, વડાદરા સરકારના શરાફ્ હતા તે તેમની પેઢી આ પ્રેમાભાઇના વખતમાં પણ ચાલતી હતી. આ સિવાય ખીજે ત્રણે સ્થળે પેાતાની પેઢી હતી. પ્રેમાભાઇ શેઠ વક્રમ સવત્ સ્વર્ગવાસ જીમ્યા. આથી આખા દેશ કીર્તિ હજી સુધી આવથળ છે. ૧૯૪૩ ના આશા દિ : તે ઉ પરદેશમાં કે સ્થાન કર્યું. તેમની નગર શેઠ મણિભાઈ શેઠ પ્રેમાભાઇના પુત્ર પ્રણિભાઇ શેઠને જન્મ ઈ. સ. ૧૮૬૩ ના વર્ષમાં થયા હતા. તેમણે અમદાવાદ ગવર્નમેન્ટ હાઈ સ્કુલમાં ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસ કર્યાં હતા. અઢાર વષૅ સુધી અભ્યાસાદિ કરી · uતાના પિતાની સાથે અને શબરી નીચે રહી કુશળતા મેળવી પેાતાના પિતાના મરજી પછી પાતે વેપાર ચલાવ્યા હતા. સત્તાવીશ વર્ષની વયે અમદાવાદની મ્યુનિસિપાલીટીના કમીશનર મીત્રા હતા અને ત્યાર પછી લગેાલગ બે વખત ગા તરથી ચુંટાઇ મ્યુનિસિપા For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy