________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ ઢાળ ૧૦ મી.
(મધુકરની દેશી. ) જંબુસરથી વિચરતાં, પવિત્ર કરે પુર ગામ હે; સુંદર. ધર્મ સુધારસ વરસતાં, દીપાવે જિન ધર્મ છે. મું. મિથ્યા ભરમ નિવારતા, દેઈ સમકત દાન હે . મેહ તિમિર વારતા, આપી નિર્મલ જ્ઞાન છે. સું. ૨ રાજનગરને પરિસરે, આવે ગુરૂજી જામ હો; સું. શ્રી જિનવિજય ગણી તદા, સાહમાં આવે તામ છે. સું. ૩ સંઘ સકલ મિલી મહાવે, પધરાવ્યા ગુરૂરાય હે, શું. ગુહલી ગાઈ શ્રાવીકા, હઈડે હરખ ન માય છે. સું. ૪ જ્ઞાન ભગતિ મનમાં ધરી, પહીરે માલ વહી ઉપધાન હે; સું. પોસા બાર વ્રત તણું, વહે શ્રાવક શ્રાવિકા જાણ હો. સું. ૫ કઠિન કરમના ભેગથી, થયે પથરીને ગુરૂ રેગ હ; મું. ગજસુકમાલ પ્રમુખ મુનિ, સંભારે શુભ યોગ હો. સું. ૬ વેદના અતિ અહીયાસતાં, નિજ ચરમ અવસ્થા જાણી હેસું. શ્રી જિનવિજય ગણું પ્રત્યે, કહે પાળા સંઘ સંતાન હેસું. ૭ સંવત સત્તર બાસીએ, શ્રી ખીમાવિજય પન્યાસ હ; સું. આસો સુદી એકાદશી લહે, સુર પદવી સુખવાસ હે. મું. ૮
દુહા
ગુણનિધાન ગુરૂજી હવે, દીપાવે ગુરૂ પાટ; જિન શાસન ઉન્નત કરે, રેપે ધર્મના ઘાટ.
હાલ ૧૧ મી. શ્રી જિનવિજ્ય પન્યાસજી, મહીઅલ કરે વિહાર
ભવિક ઉપગારીયારે, ભાવનગર જિન ભેટીયા, ઘેઘે ચેમાસું સાર.
સુસંયમ ધારીયારે. ૨ સિદ્ધાચલ યાત્રા કરી, શંખેસર ગુરૂ જાય; ભવિક. અનુક્રમે પાટણ આવીયારે, તિહાં વંદે પ્રભુ પાય. સુ. ૩ ૧ છેલ્લી-મરણું.
For Private And Personal Use Only