Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/022525/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
समविमाणरतिरियनोयनिराजवणासवामरिंदणे
)
yajej
ભાગ-૧૬
વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત
શ્રીતત્વાર્થાધિગમસૂત્ર
|| /
/ /
પદાર્થસંગ્રહ
તથા મૂળસૂત્ર - શબ્દાર્થ
આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
U
Page #2
--------------------------------------------------------------------------
________________
Sca
can
Sઇ
દર્દક
પદાર્થ પ્રHIBI.
ભાગ-૧૬
વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત
| શ્રીતત્વાર્થાધિગમસૂત્ર
પદાર્થસંગ્રહ
તથા મૂળસૂત્ર - શબ્દાથ
• સંકલન-સંપાદન ૦
પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
વીર સં. ૨૫૩૯
૦
વિ.સં. ૨૦૬૯
૦
ઈ.સ. ૨૦૧૩
પ્રકાશક છે સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ રસ્થાપક - શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ
આ વિજય ગીગો ગ્રંથ છે. હું
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન
પી.એ. શાહ વેલર્સ ૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ-૪૦૦૦૨૬. ફોન : ૨૩૫૨૨૩૭૮, ૨૩૫૨૧૧૦૮ દિલીપ રાજેન્દ્રકુમાર શાહ ૬, નંદિત એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : ૨૬૬૩૧૮૯ બાબુભાઈ સરેમલજી બેડાવાળા સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : ૯૪૨૬૫૮૫૯૦૪ ચંદ્રકાંત એસ. સંઘવી. ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.). ફોન : ૦૨૭૬૬-૨૩૧૬૦૩ ડૉ. પ્રકાશભાઈ પી. ગાલા બી-૬, સર્વોદય સોસાયટી, સાંઈનાથનગર, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોન : ૨૫૦૦૫૮૩૭, મો. : ૯૮૨૦૫૯૫૦૪૯ અક્ષયભાઈ જે. શાહ ) ૫૦૨, પદ્મ એપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. ફોન : ૨૫૬૭૪૭૮૦, મો : ૫૯૪પપપપ૦૫
પ્રથમ આવૃત્તિ
નકલ ૫૦૦
ટ))
મૂલ્ય : રૂા. ૧૫૦-૦૦
મુક : ભરત ગ્રાફિક્સ ૭, ન્યૂ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________
એક =
C
છને
પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય સમતાસાગર પંન્યાસપ્રવર
શ્રી પદ્મવિજયજી ગણિવર્ય આ પૂજ્યોના ચરણોમાં અનંતશ: વંદના
શુભાશિષ
પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર
ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અમીદેષ્ટિ સદા અમારી ઉપર વરસતી રહો.
BOODS
GDADOR ROODDOGO
dapa ac ac do DP SORDOOR જYYYWRTY
is Espapbhuropearas part
m
DOOgoga
Page #5
--------------------------------------------------------------------------
________________
CC પ્રકાશકીય ‘પદાર્થપ્રકાશ ભાગ-૧૬’ને પ્રકાશિત કરતા અમે આજે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાં પરમ પૂજ્ય ગુરુદેવ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજ રચિત શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના પદાર્થસંગ્રહ અને કારિકા-મૂળસૂત્ર-શબ્દાર્થનું સુંદર અને સરળ સંકલન કરેલા છે. આ પૂર્વે પૂજ્યશ્રી દ્વારા સંકલિત ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમેગ્રંથ, બૃહત્સંગ્રહણિ, ક્ષેત્રસમાસ, કર્મપ્રકૃતિ અને પ્રકીર્ણક ગ્રંથોના પદાર્થસંગ્રહ અને મૂળગાથા-શબ્દાર્થ પદાર્થપ્રકાશ ભાગ ૧ થી ૧૫ રૂપે પ્રકાશિત કરવાનો અમને અમૂલ્ય લાભ મળ્યો છે. પદાર્થપ્રકાશ શ્રેણીના આ પુસ્તકોનું સંકલન પૂજ્યશ્રીએ સુંદર, સરળ, સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ અને સચોટ શૈલીથી કર્યું હોવાથી અભ્યાસીઓને આ પુસ્તકો ખૂબ જ ઉપયોગી બને છે અને તેમને સુંદર અને શીધ્ર બોધ થાય છે. અમે પૂજ્યશ્રીના ભગીરથ કાર્યની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આવા અનેક પદાર્થગ્રંથોનું સંકલન કરી પૂજ્યશ્રી. અભ્યાસી આત્માઓ ઉપર કૃપા વરસાવતાં રહે એવી પૂજ્યશ્રીને વિનંતિ.
આ પુસ્તકનું સંપૂર્ણ મેટર પંડિતવર્ય શ્રી પારસભાઈએ તપાસી આપ્યું છે. તેમની આ પ્રસંગે ધન્યવાદ આપવાપૂર્વક અનુમોદના કરીએ છીએ.
આ પુસ્તકનું મુદ્રણકાર્ય ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈ અને મહેન્દ્રભાઈએ ખૂબ ખંતપૂર્વક કરેલ છે. તેમને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ.
આ પુસ્તકનું આકર્ષક ટાઈટલ મલ્ટી ગ્રાફિક્સવાળા મુકેશભાઈએ તૈયાર કરેલ છે. તેમને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ.
અનેક પદાર્થરત્નોના મહાસાગર સમાન શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના પદાર્થોને આ પુસ્તકના માધ્યમે બરાબર સમજીને, પોતાના જીવનમાં સમ્યજ્ઞાનને વધારીને, આસવ અને બંધને ત્યજીને, સંવર અને નિર્જરાને ભજીને જીવો અજીવ સાથેનો સંપર્ક છોડીને કાયમ માટે મોક્ષને પામે એ જ અભ્યર્થના.
લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના
ટ્રસ્ટીગણ, ૧. તારાચંદ અંબાલાલ શાહ ૨. ધરણેન્દ્ર અંબાલાલ શાહ ૩. પંડરીક અંબાલાલ શાહ ૪. મુકેશ બંસીલાલ શાહ
૫. ઉપેન્દ્ર તારાચંદ શાહ
Page #6
--------------------------------------------------------------------------
________________
એક શેઠ હતા. તેમણે એક નોકર રાખેલો. તે મૂર્ખ | હતો. તે મશ્કરી, ચેષ્ટાઓ, ગમત વગેરે કરીને બધાને થોડા
હસાવતો. શેઠે ખુશ થઈને તેને એક લાકડી આપી અને માં. કહ્યું, ‘તારાથી વધુ મૂર્ખ માણસ મળે ત્યાં સુધી તારે આ
લાકડી રાખવી. તારાથી વધુ મૂર્ખ માણસ મળે એટલે તારે [ આ લાકડી તેને આપવી.” $ ઘણાં વરસો વીતી ગયા. એકવાર શેઠ માંદા પડ્યા.
શેઠની બીમારી અસાધ્ય હોવાથી મરણ નજીકમાં હતું. બધા સ્વજનો શેઠને મળવા આવતાં હતાં. પેલો નોકર પણ શેઠ પાસે આવ્યો. શેઠે કહ્યું, “હું આ દુનિયા છોડીને જાઉં છું.' નોકર- ‘ક્યાં પધારો છો ?” શેઠ - “પરલોકમાં'. નોકર - “પાછા ક્યારે પધારશો ? એક મહિના પછી ?' શેઠ – ‘ના’. નોકર – ‘એક વરસ પછી ?' શેઠ - ‘ના’. નોકર - ‘તો ક્યારે પધારશો ?” શેઠ - “ક્યારેય નહીં.' નોકર - “હે! આપ ક્યારેય પાછા નહીં પધારો ? તો તો આપ આપની સાથે ખજાનામાંથી ધન લેતા જજો . તેથી પરલોકમાં સુખી થશો.' શેઠ – “મારી ઈચ્છા તો બધું લઈ જવાની છે. પણ મારી સાથે પરલોકમાં કંઈ આવે તેમ નથી.' નોકર – ‘આપે સાથે ભાથું લીધું કે નહીં ?' શેઠ – “ના.” નોકર - ‘આપે જવા માટેની કંઈ તૈયારી કરી કે નહીં.' શેઠ – “ના. મારે જવું નથી, પણ જવું પડે છે. મને બહુ બીક લાગે છે.' નોકર – “પરલોકમાં શું થશે ? એની આપે કશી ચિંતા કરી જ નથી. પરલોકમાં સદ્ધર બનવા માટે આપે કશી તૈયારી કરી જ નથી. આમ તૈયારી કર્યા વિના જ આપ પરલોકમાં જવા ઉપડ્યા છો. તો આ મારી લાકડી આપ જ રાખો. આપ મોટામાં મોટા મૂર્ખ છો. આપના જેવો મૂર્ખ બીજો કોઈ જોયો નથી.” નોકર શેઠને લાકડી પકડાવી રવાના થઈ ગયો.
આ પ્રસંગ એટલું જ કહે છે કે જે માત્ર આ ભવને જ સુધારવા મહેનત કરે છે અને પરભવની ઉપેક્ષા કરે છે તે મૂર્ખ છે. આ ભવમાં મળેલા સુખોની ઉપેક્ષા કરી પરભવમાં કાયમ માટે મોક્ષના સુખો મળે એ માટેની મહેનત જે કરે છે તે પંડિત છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
જીવ પરભવની ઉપેક્ષા કરે છે અને સંસારમાં ભટકે છે તેનું કારણ તેનામાં રહેલું અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે તેને ભૌતિક પદાર્થોમાં સુખ દેખાય છે. તેને મેળવવા તે દોડે છે. પરિણામે તેને સુખ તો મળતું નથી, પણ તે વધુ ને વધુ દુઃખી થાય છે. માટે દુ:ખ અને સંસારભ્રમણને નિવારવા અજ્ઞાનને દૂર કરવું જરૂરી છે. અજ્ઞાનને દૂર કરવા સમ્યજ્ઞાનને પામવું આવશ્યક છે. સમ્યજ્ઞાનના સૂર્યનો આત્મામાં ઉદય થતાં આત્માનો અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે.
સમ્યજ્ઞાન એટલે વીતરાગ સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા પદાર્થો પરની શ્રદ્ધાપૂર્વકનું તેમનું જ્ઞાન. સમ્યજ્ઞાનથી જીવને સાચા સ્વરૂપનું ભાન થાય છે. તેથી તેના જીવનમાંથી નકામી પ્રવૃત્તિઓ બંધ થાય છે. તે પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા ઉદ્યમ કરે છે. એક દિવસ તેને પોતાનું ખોવાયેલું સ્વરૂપ અવશ્ય પાછું મળે છે. તે
ગણધર ભગવંતો અને પરંપરામાં થયેલા મહાપુરુષોએ રચેલા શાસ્ત્રોના અધ્યયન દ્વારા સમ્યજ્ઞાન થાય છે. જૈનદર્શનમાં આવા અનેક શાસ્ત્રો રચાયા છે. તે શાસ્ત્રોમાંનું એક શાસ્ત્ર એટલે શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર.
આ ગ્રન્થની રચના વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે કરેલી છે. તેમનો જીવનકાળ વીર સં. ૭૧૪ થી ૭૯૮ સુધીનો હતો. તેમનો જન્મ ન્યગ્રોધિકા ગામમાં થયો હતો. વત્સ ગોત્રવાળા ઉમાદેવી તેમના માતાજી હતા. કુભીષણ ગોત્રવાળા સ્વાતિ તેમના પિતાજી હતા. માતા-પિતાના નામ પરથી તેમનું ‘ઉમાસ્વાતિ' એવું નામ પડેલું. તેઓ જન્મથી બ્રાહ્મણ હતા. પણ જિનપ્રતિમાના દર્શનથી તેમણે જૈનદીક્ષા લીધી હતી. તેઓ પૂર્વધર થયા હતા અને તેમને ‘વાચક'નું બિરૂદ મળ્યું હતું. તેઓ વાચકમુખ્ય શિવશ્રીજીના પ્રશિષ્ય હતા, ઘોષનંદી ક્ષમાશ્રમણજીના શિષ્ય હતા અને વાચનાથી મહાવાચક ક્ષમણમુંડયાદના શિષ્ય વાચક મૂલના શિષ્ય હતા. તેઓ ઉચ્ચનાગરશાખાના હતા. તેમણે પાંચ સો પ્રકરણોની રચના કરી હતી. હાલ તેમાંથી થોડા જ ગ્રંથો મળે છે. તેમના નામ નીચે મુજબ
Page #8
--------------------------------------------------------------------------
________________
(૧) તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) તત્ત્વાર્થાધિગમસૂત્રનું ભાષ્ય (૩) પ્રશમરતિ (૪) જંબૂદ્વીપસમાપ્રકરણ (૫) પૂજાપ્રકરણ (૬) શ્રાવકપ્રજ્ઞપ્તિ (૭) ક્ષેત્રવિચાર
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર અને તેનું ભાષ્ય તેમણે કુસુમપુરમાં એટલે કે પાટલીપુત્રનગરમાં રચેલું. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં થયેલા. દિગંબર સંપ્રદાયવાળા તેમને દિગંબર સંપ્રદાયના માને છે. પણ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના અનેક સૂત્રો અને તેમની ટીકાઓ પરથી તેમની માન્યતા ખોટી હોવાનું સિદ્ધ થાય છે.
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનમાં શ્રીઉમાસ્વાતિવાચકજીની પ્રશંસા કરતાં કહ્યું છે, “સંગ્રહ કરનારાઓમાં શ્રીઉમાસ્વાતિવાચક સૌથી શ્રેષ્ઠ છે.” આનું કારણ એ છે કે શ્રીઉમાસ્વાતિવાચકજીએ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રમાં સંક્ષેપમાં ઘણા બધા પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રમાં ગ્રન્થકારે દશ અધ્યાયોમાં કુલ ૩૪૪ સૂત્રો રચ્યા છે.
પહેલા અધ્યાયમાં ૩૫ સૂત્રો છે. તેમાં મોક્ષમાર્ગ, સમ્યગ્દર્શન, સાત તત્ત્વો, નિક્ષેપો, અનુયોગદ્વારો, સમ્યજ્ઞાન , નય વગેરે વિષયોનું સ્વરૂપ બતાવ્યું છે.
બીજા અધ્યાયમાં ૫૧ સૂત્રો છે. તેમાં જીવતત્ત્વ, પાંચ ભાવો, જીવોના ભેદ, ઈન્દ્રિયો, જન્મ, યોનિ, શરીર, આયુષ્ય વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે.
ત્રીજા અધ્યાયમાં ૧૮ સૂત્રો છે. તેમાં નરકમૃથ્વીઓ, નારકો, તિચ્છલોક, મનુષ્યક્ષેત્ર, મનુષ્ય-તિર્યંચની સ્થિતિ વગેરેનું નિરૂપણ કર્યું છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
ચોથા અધ્યાયમાં પ૩ સૂત્રો છે. તેમાં ચાર પ્રકારના દેવોના સ્વરૂપ, ભેદ, આયુષ્ય વગેરે પદાર્થો બતાવ્યા છે.
પાંચમા અધ્યાયમાં ૪૪ સૂત્રો છે. તેમાં અજીવતત્ત્વ, પાંચ દ્રવ્યો, તેમના ઉપકાર, સતુ, પુદ્ગલોનો બંધ, કાળ, ગુણ, પરિણામ વગેરેનું વર્ણન કર્યું છે.
છઠ્ઠી અધ્યાયમાં ૨૬ સૂત્રો છે. તેમાં આસ્રવતત્ત્વના સ્વરૂપ, ભેદ વગેરે બતાવ્યા છે.
સાતમા અધ્યાયમાં ૩૪ સૂત્રો છે. તેમાં અણુવ્રત, મહાવ્રત, મહાવ્રતોની ભાવના, અવ્રત, શ્રાવકના બાર વ્રત, વ્રતોના અતિચારો, દાન વગેરેનું વર્ણન કર્યું છે.
આઠમા અધ્યાયમાં ૨૬ સૂત્રો છે. તેમાં બંધતત્ત્વ, બંધહેતુઓ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ, પુષ્ય, પાપ વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે.
નવમા અધ્યાયમાં ૪૯ સૂત્રો છે. તેમાં સંવરતત્ત્વ, નિર્ચન્થો વગેરેનું વર્ણન કર્યું છે.
દશમા અધ્યાયમાં ૭ સૂત્રો છે. તેમાં મોક્ષતત્ત્વ, સિદ્ધોની બાર દ્વારોથી વિચારણા વગેરે પદાર્થોનું નિરૂપણ કર્યું છે. '
આમ આ નાના ગ્રંથમાં ગ્રન્થકારે અનેકાનેક પદાર્થોનો સંગ્રહ કર્યો છે. તેમણે બિંદુમાં સિંધુ સમાવવા પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથ લગભગ ૧૯૮ શ્લોકપ્રમાણ છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર શ્રીઉમાસ્વાતિવાચકજીએ ભાષ્ય પણ રચેલું છે. તે ૨, ૨૦૦ શ્લોક પ્રમાણ છે. તેમાં શરૂઆતમાં ૩૧ સંબંધકારિકાઓ છે. અંતે અંતિમોપદેશની ૩૨ કારિકાઓ અને પ્રશસ્તિની ૬ ગાથાઓ છે. ભાષ્યમાં ગ્રન્થકારે મૂળસૂત્રોના રહસ્યો સંક્ષેપમાં ખોલ્યા છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. તેમાં વર્તમાનકાળે ઉપલબ્ધ ટીકાઓમાં સૌથી મોટી ટીકા શ્રીસિદ્ધસેનગણિ
Page #10
--------------------------------------------------------------------------
________________
મહારાજે રચી છે. આ ટીકા તેમણે ભાષ્યને અનુસારે રચી છે. તે ૧૮,૨૮૨ શ્લોકપ્રમાણ છે. તેમાં ટીકાકારે ભાષ્યના પદાર્થોનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર, તેનું ભાષ્ય અને તેની શ્રીસિદ્ધસેનગણિજી કૃત ટીકાના આધારે અમે આ પુસ્તકમાં પદાર્થોનું નિરૂપણ કર્યું છે. આ પુસ્તકમાં બધા પદાર્થો સહેલાઈથી સમજાઈ શકે એવી સરળ શૈલીથી લખ્યા છે. લાંબી અને ક્લિષ્ટ ચર્ચાઓને આમાં અવકાશ અપાયો નથી. પદાર્થોનો સરળ અને સહજ રીતે બોધ થાય તે રીતે પદાર્થોનું વર્ણન કર્યું છે. પહેલા બધા પદાર્થોનું નિરૂપણ કરાયું છે. તેમાં અધ્યાયો અને સૂત્રોના ક્રમ મુજબ નિરૂપણ કર્યું નથી. પણ સહેલાઈથી, સ્પષ્ટ, સંપૂર્ણ અને શીઘ્ર બોધ થાય એ માટે ભિન્ન ભિન્ન પ્રકરણો પ્રમાણે પદાર્થોનું નિરૂપણ કર્યું છે. તે પ્રકરણો અને તેમના વિષયો વિષયાનુક્રમણિકામાંથી જાણી શકાશે. બધે કોઠાઓ દ્વારા પદાર્થોને એકદમ સ્પષ્ટ કરાયા છે. જરૂરી સ્થળોએ પદાર્થોને સ્પષ્ટ કરવા ચિત્રો પણ મૂક્યા છે. આ ચિત્રો પૂજ્ય પંન્યાસ શ્રી નિત્યાનંદવિજયજી મહારાજ સંપાદિત ‘બહત્શેત્રસમાસ' પુસ્તકમાંથી સાભાર લીધા છે. પદાર્થોના નિરૂપણમાં તે તે સૂત્રોના નંબરો પણ લખ્યા છે જેથી તે તે પદાર્થો કયા કયા સૂત્રના છે ? તે સમજી શકાય. પુસ્તકની શરૂઆતમાં સૂત્રાનુક્રમણિકા પણ આપી છે. તેનાથી તે તે સૂત્રોના પદાર્થો કયા કયા પાના પર છે ? તે જાણી શકાય છે. પદાર્થોના નિરૂપણ બાદ તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યની સંબંધકારિકા અને તેમના શબ્દાર્થો આપ્યા છે. ત્યાર પછી શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના મૂળસૂત્રો અને તેમના શબ્દાર્થો આપ્યા છે. ત્યાર પછી શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્યની અંતિમોપદેશકરિકાઓ, પ્રશસ્તિ અને તેમના શબ્દાર્થો આપ્યા છે.
આમ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના સાંગોપાંગ અભ્યાસ માટે આ પુસ્તક ‘Master Piece’ છે. માત્ર પદાર્થોની રૂચિવાળા જીવો માટે પણ આ પુસ્તક ઉપાદેય છે, કેમકે પહેલા માત્ર પદાર્થોનું નિરૂપણ કર્યું છે. માત્ર સૂત્રોની રૂચિવાળા જીવો માટે પણ આ પુસ્તક ઉપાદેય છે, કેમકે અંતે સૂત્ર અને તેમના શબ્દાર્થોનું નિરૂપણ કર્યું છે. સૂત્રો પરથી પદાર્થો જાણવાની
Page #11
--------------------------------------------------------------------------
________________
રુચિવાળા જીવો માટે પણ આ પુસ્તક ઉપાદેય છે, કેમકે પદાર્થોના નિરૂપણમાં તે તે સૂત્રોના નંબરો મૂક્યા છે. આમ આ પુસ્તક બધા જીવો માટે ઉપયોગી છે.
[ આ ગ્રંથમાં મુખ્યતયા જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ સાત તત્ત્વોનું વર્ણન કર્યું છે. તેમાં જીવ અને અજીવ જાણવા યોગ્ય છે. આસ્રવ અને બંધ છોડવા યોગ્ય છે. સંવર, નિર્જરા અને મોક્ષ આદરવા યોગ્ય છે.
આ ગ્રંથ માત્ર વાંચી જવાનો નથી. આ ગ્રંથને વાંચીને તેના પદાર્થો બરાબર સમજવાના છે, તે પદાર્થો ઉપર મજબુત શ્રદ્ધા ઊભી કરવાની છે, તે પદાર્થો કહેનાર પરમાત્મા ઉપર અત્યંત બહુમાન ઊભું કરવાનું છે, તે પદાર્થોને કંઠસ્થ કરી તેમનો દરરોજ પાઠ કરવાનો છે, તે પદાર્થોને જીવનમાં ઉતારવાના છે. તેના દ્વારા હેયને છોડીને - ઉપાદેયને આદરીને આત્માને તેના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવાની છે. આટલું થશે તો જ આ ગ્રંથનો સંપૂર્ણ અભ્યાસ થશે, અન્યથા અધુરો રહેશે. બધાએ તે માટે અવશ્ય પ્રયત્નશીલ બનવું.
પરમ પૂજય પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા , પરમ પૂજય પ્રગુરુદેવ વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવ સમતાસાગર પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજા - આ ત્રણે ગુરુદેવોની અચિંત્ય કૃપાના બળે જ આ કાર્ય સંપન્ન થયું છે. આ ત્રણે ગુરુદેવોના ચરણોમાં અનંતશઃ વંદના. આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેની ક્ષમા યાચું છું.
આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ જીવો મુક્તિસુખને વરે એ જ અભ્યર્થના. ફાગણ સુદ-૫,
- પરમ પૂજ્ય સંયમૈકનિષ્ઠ વીર સં. ૨૫૩૯, વિ.સં. ૨૦૬૯ ના
પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી ઈ.સ. ૧૬-૩-૨૦૧૩, પાવાપૂરી તીર્થધામ (રાજ.)
મહારાજનો ચરણકજમધુકર આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ
Page #12
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ
ગુજરાતી સાહિત્ય Awad Alexdra)
(૧) પદાર્થપ્રકાશ ભાગ-૧
(જીવવિચાર-નવતત્ત્વનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૨) પદાર્થપ્રકાશ ભાગ-૨
(દંડક-લઘુસંગ્રહણીનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૩) પદાર્થપ્રકાશ ભાગ-૩
(૧લા, ૨જા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૪) પદાર્થપ્રકાશ ભાગ-૪
(૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૫) પદાર્થપ્રકાશ ભાગ-૫
(ત્રણ ભાષ્યનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
(૬) પદાર્થપ્રકાશ ભાગ-૬
(પાંચમા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
(૭) પદાર્થપ્રકાશ ભાગ-૭
(છટ્ઠા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (૮) પદાર્થપ્રકાશ ભાગ-૮
(બૃહત્સંગ્રહણિનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
(૯) પદાર્થપ્રકાશ ભાગ-૯
(૧૦) પદાર્થપ્રકાશભાગ-૧૦
(બૃહત્સેત્રસમાસ અને લઘુક્ષેત્રસમાસનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
பழை (કર્મપ્રકૃતિ બંધનકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
શહ
(૧૧) પદાર્થપ્રકાશભાગ-૧૧
Qu
(on)
(કર્મપ્રકૃતિ સંક્રમકરણ, ઉદ્ઘર્દનાકરણ અને અપવર્તનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
Page #13
--------------------------------------------------------------------------
________________
(૧૨) પદાર્થપ્રકાશ ભાગ-૧૨
(કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિત્તિકરણ અને નિકાચનાકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ)
(૧૩) પદાર્થપ્રકાશ ભાગ-૧૩
(કર્મપ્રકૃતિ ઉદયાધિકાર તથા સત્તાધિકારનો પદાર્થસંગ્રહ તથા ગાથાશબ્દાર્થ)
(૧૪) પદાર્થપ્રકાશ ભાગ-૧૪
(શ્રીક્ષુલ્લકભવાવલિપ્રકરણ, શ્રીસિદ્ધદંડિકાસ્તવ, શ્રીયોનિસ્તવ અને શ્રીલોકનાલિદ્વાત્રિંશિકાનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવસૂરિ) (૧૫) પદાર્થપ્રકાશ ભાગ-૧૫
(શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુઅલ્પબહુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ, શ્રીકાલસપ્તતિકાપ્રકરણ, શ્રીવિચારપંચાશિકા, શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર, શ્રીઅંગુલસત્તરી, શ્રીસમવરણસ્તવનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથાઅવસૂરિ)
(૧૬) મુક્તિનું મંગલદ્વાર" નડ્ય
(ચતુઃશરણ સ્વીકાર, દુષ્કૃતગહ, સુકૃતાનુમોદનાનો સંગ્રહ)
(૧૭) શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે) (૧૮) ચાતુર્માસિક અને જીવનના નિયમો
(૧૯) વીશવિહરમાન જિન સચિત્ર
(૨૦) વીશવિહરમાન જિનપૂજા
(૨૧) બંધનથી મુક્તિ તરફ (બારવ્રત તથા ભવઆલોચનાવિષયક સમજણ) (૨૨) નમસ્કાર મહામંત્ર મહિમા તથા જાપનોંધ
(૨૩) પંચસૂત્ર (સૂત્ર ૧લુ) સાનુવાદ
(૨૪) તત્ત્વાર્થ ઉષા (લે. પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.)
(૨૫) સાત્ત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં. પદ્મવિજયજી મ.નું જીવનચરિત્ર) (૨૬) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ. પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ)
(૨૭) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦શ્લોકો સાનુવાદ) (૨૮) પ્રેમપ્રભા ભાગ-૩
(બ્રહ્મચર્યસમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો-સાનુવાદ) (૨૯) સાધુતાનો ઉજાસ (લે.પૂ.પં. પદ્મવિજયજી મ.) (પ્રેમપ્રભા ભાગ-૪)
Page #14
--------------------------------------------------------------------------
________________
(૩૦) વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજયશતક, સિંદૂરપ્રકર, ગૌતમકુલક સાનુવાદ
(લે.પૂ.આ. જયઘોષસૂરિ મ.સા.) (પ્રેમપ્રભા ભાગ-૫) (૩૧) ગુરુદીવો, ગુરુ દેવતા. (પ્રેમપ્રભા ભાગ-૨) (૩૨) પ્રભુ! તુજ વચન અતિભલું (પ્રેમપ્રભા ભાગ-૭) (૩૩) સમાધિસાર (પ્રેમપ્રભા ભાગ-૮) (૩૪) પ્રભુ! તુજ વચન અતિ ભલું ભાગ-૨ (પ્રેમપ્રભા ભાગ-૯) (૩૫) કામસુભટ ગયોહારી (પ્રેમપ્રભા ભાગ-૧૦). (૩૬-૩૭) ગુરુની શીખડી, અમૃતની વેલડી ભાગ-૧-૨ (પ્રેમપ્રભા ભાગ-૧૧-૧૨) (૩૮) પરમપ્રાર્થના (અરિહંત વંદનાવલી, રત્નાકર પચ્ચીશી, આત્મનિંદા
કાત્રિશિકા આદિ સ્તુતિઓનો સંગ્રહ) (૩૯) ભક્તિમાં ભીંજાણા (લે. પં. પદ્યવિજયજી ગણિવર્ય)
(પૂ. શ્રીવીરવિજયજી મ. કૃત સ્નાત્રપૂજાનું ગુજરાતીમાં વિવેચન). (૪૦) આદીશ્વર અલબેલો રે (સં. પૂ.ગણિ કલ્યાણબોધિવિજયજી)
(શત્રુંજય તીર્થના ચૈત્યવંદનો-સ્તુતિઓ-સ્તવનોનો સંગ્રહ) (૪૧) ઉપધાનતપવિધિ (૪૨) રત્નકુક્ષી માતા પાહિણી (૪૩) સતીસોનલ (૪૪) નેમિદેશના (૪૫) નરકદુઃખવેદના ભારી (૪૬) પંચસૂત્રનું પરિશીલન (૪૭) પૂર્વજોની અપૂર્વ સાધના (મૂળ) - (૪૮) પૂર્વજોની અપૂર્વ સાધના (સાનુવાદ) (૪૯) અધ્યાત્મયોગી (આ. કલાપૂર્ણસૂરિજીનું સંક્ષિપ્ત જીવન દર્શન) (૫૦) ચિત્કાર (૫૧) મનોનુશાસન (૫૨) ભાવે ભજો અરિહંતને (૫૩) લક્ષ્મી સરસ્વતી સંવાદ (૫૪-૫૬) અરિહંતની વાણી હૈયે સમાણી ભાગ-૧, ૨, ૩ (૫૭-૬૦) રસથાળ ભાગ-૧, ૨, ૩, ૪
Page #15
--------------------------------------------------------------------------
________________
(૬૧) સમતાસાગર (પૂ.પં. પદ્મવિ. મ.ના ગુણાનુવાદ) (૬૨) પ્રભુ દરિસણ સુખ સંપદા (૬૩) શુદ્ધિ (ભવઆલોચના) (૬૪) ઋષભજિનરાજ મુજ આજ દિન અતિભલો (૬૫) જયવીયરાય | (૬૬) આઈન્ચ (૬૭) બ્રહ્મવૈભવ (૬૮) પ્રતિકાર (૬૯) તીર્થ-તીર્થપતિ (૭૦) વેદના-સંવેદના
અંગ્રેજી સાહિત્ય (1) A Shining Star of Spirituality
(સાત્ત્વિકતાનો તેજ સિતારોનો અનુવાદ)
PadarthaPrakashPart1 (જીવવિચાર-નવતત્ત્વ) (3) Pahini-A Gem-womb Mother (રત્નકુક્ષી માતા પાહિણીનો અનુવાદ)
સંસ્કૃત સાહિત્ય (૧) સમતાસીર ચરિતY( ) (પં. પદ્મવિજયજી મ.નું જીવનચરિત્ર) ઉપરોક્ત પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તકની પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા
શ્રાવક-શ્રાવિકાઓને જરૂર હોય તો અમને જાણ કરશો.
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
મ
વિષય
પાના નં.
..
૧
. . ૨૫
કે
છે
૦
જ
જ
ટ
&
. .
-૩૧
D
જ
છે
૦
e
. ૧૦
m
શ્રીતત્ત્વાથધિગમસૂત્રનો પદાર્થસંગ્રહ. .
• . . ૧-૪૪૪ A મોક્ષમાર્ગ પ્રકરણ. . . . .
સમ્યગ્દર્શન પ્રકરણ . . . . . . . સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ . . .
નિસર્ગ સમ્યગ્દર્શન . ૩ અધિગમ સમ્યગ્દર્શન. ૪ પ્રથમઉપશમસમ્યકત્વપ્રાપ્તિનું ચિત્ર.
સાત તત્ત્વ પ્રકરણ . .
સાત તત્ત્વો . . . . . . . . ૨ ચાર નિક્ષેપોની વ્યાખ્યા .. ૩ જીવના નિક્ષેપો... ... . ૪ અજીવના નિક્ષેપો.....
આસ્રવના નિક્ષેપો....
બંધના નિક્ષેપો.. ૭ સંવરના નિક્ષેપો. ૮ નિર્જરાના નિક્ષેપો . . .
• . . ૧૧-૧૨ મોક્ષના નિક્ષેપો ......
. . . . . ૧૨ ૧૦ સમ્યગ્દર્શનના નિક્ષેપો . . . . .
. . . . ૧૨-૧૩ ૧૧ સમ્યજ્ઞાનના નિક્ષેપો.
. . . . . . ૧૩ ૧૨ સમ્યક્યારિત્રના નિક્ષેપો ...
. ... ૧૩-૧૪ ૧૩ દ્રવ્યના નિક્ષેપો ....
. . . . . . . ૧૪ ૧૪ પ્રમાણ, નય ..............
. . . . ૧૪-૧૫ ૧૫ છ અનુયોગદ્વારો .......
. . . . . . . ૧૫ ૧૬ છ અનુયોગદ્વારોથી જીવતત્ત્વની વિચારણા ....... .... ૧૫-૧૬ ૧૭ છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા... .... ૧૬-૨૩ ૧૮ આઠ અનુયોગદ્વારો .....
. . . . . ૨૩ ૧૯ આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા . .... ૨૩-૩૧
Page #17
--------------------------------------------------------------------------
________________
સભ્યજ્ઞાન પ્રકરણ. .
છે
,
૯
ક્રમ વિષય
પાના નં.
. . ૩૨-૪૪ ૧ સમ્યજ્ઞાનના પાંચ પ્રકાર...
......... ૩૨ ૨ પ્રત્યક્ષપ્રમાણ, પરોક્ષપ્રમાણ. .
• . ૩૨-૩૪ મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો...
. . . . . ૩૪ ૪ મતિજ્ઞાનના પ્રકારો . . . . . .
... ૩૪-૩૮ ૫ શ્રુતજ્ઞાનના પ્રકારો. ....
. . ૩૮-૩૯ ૬ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ભેદ .
. . . . . . . . ૩૯ અવધિજ્ઞાનના પ્રકારો . .....
. . . . ૪૦-૪૧ ૮ મનઃપર્યાયજ્ઞાનના પ્રકારો.
. . . . . . . . . ૪૧ ઋજુમતિમનઃપર્યાયજ્ઞાન અને
વિપુલમતિમનઃપર્યાયજ્ઞાનનો ભેદ...... ૧૦ અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાનનો ભેદ. ૧૧ પાંચ જ્ઞાનના વિષયો ...... ૧૨ એક સમયે એક જીવને કેટલા જ્ઞાન હોય? .
૪૩ ૧૩ કેવળજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો હોય કે ન હોય? ..
• • • • • • • ૪૩-૪૪ કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયોગ સંબંધી ત્રણ મતો . . . . . ૪૪ ૧૫ અજ્ઞાન. . . . . . . . . . . .
. . . . . . . . . ૪૪ E નય પ્રકરણ . . . . . . . . . . . . . . . . . . . . . . ૪૫-૪૯ ૧ નયના પાંચ પ્રકાર . . . . . .
૪૫-૪૮ કયા નયો કેટલા જ્ઞાન અને કેટલા અજ્ઞાનને માને છે? . . . . ૪૮-૪૯ FE જીવતત્વ • • •
. . . . . . ૫૦-૨૧૯ (i) ભાવ પ્રકરણ ...
. ૫૦-૫૪ ૧ પાંચ ભાવો. .
ઔપથમિક ભાવ ..
ક્ષાયિકભાવ . ...... ૪ ક્ષાયોપથમિકભાવ
૫૧ ૫ ઔદયિકભાવ .
૫૧-૫૨ - પારિણામિકભાવ
૫૨-૫૩ જીવનું લક્ષણ . . .
• • • • . . . ૫૩
૧૪
w
•
•
•
Page #18
--------------------------------------------------------------------------
________________
કમ
• • • • . . ૫૩
X
2
૧
૦"
Cu
w
:
વિષય
પાના નં. ૮ સાકારોપયોગ. ..... ૯ અનાકારોપયોગ . . . .
. . . . ૫૩-૫૪ (i) જીવભેદ પ્રકરણ. . .
... પપ-૬૦ ૧ જીવોના બે ભેદ .......
. . . . . ૫૫ ૨ સમનસ્ક જીવો. . . . .
. . . . . . ૫૫ ત્રણ પ્રકારની સંજ્ઞાઓ..
. . . પપ-પ૬ ચાર પ્રકારની સંજ્ઞાઓ ...
. . . . . . પ૬ ૫ અમન જીવો . . . .
. . . . . . ૫૬ ૬ સ્થાવર જીવો. .
. . . પ૬-૫૯ ૭ ત્રસ જીવો .......
. . . ૫૯-૬૦ (iii) ઈન્દ્રિય પ્રકરણ . . ..
. . . ૬૧-૬૫ ઈન્દ્રિયોના પાંચ પ્રકાર .
. . . . . . ૬૧ ૨ નિવૃત્તિઈન્દ્રિય......
. . . ૬૧-૬ ૨ ઉપકરણઈન્દ્રિય...... ૪ લબ્ધિઈન્દ્રિય. . . . . . . . . .
ઉપયોગઈન્દ્રિય • • • • • • • • • ઈન્દ્રિયો-અનિન્દ્રિયના વિષયો . . . . . . . . . . . . . . . . . . . . ૬૩
ઈન્દ્રિયો-અનિન્દ્રિયની પ્રાપ્યકારિતા-અપ્રાપ્યકારિતા . . . . . ૬ | ૮ કઈ ઈન્દ્રિયો કેટલે દૂર રહેલા કે કેટલે દૂરથી આવેલા વિષયોને ગ્રહણ કરે ?.........
. . . . . . ૬૪ ૯ કયા જીવોને કેટલી ઈન્દ્રિયો હોય? ..
. . . . . . ૬૫ | (iv) યોગ પ્રકરણ . . . . . . .
. . . ૬૬-૬૯ ૧ મનોયોગ. . . . . . . . . . . . . . . - ૨ વચનયોગ .......
... ૬૬-૬૭ = ૩ કાયયોગ. . . . . . . . - ૪ કયા યોગો કયા જીવોને હોય છે? .
૬૮-૬૯ ૫ કયા જીવોને કયા યોગો હોય?. ..
. . . . . . ૬૯ (v) ગતિ પ્રકરણ . .
. . ૭૦-૭૫ - ૧ જીવની બે પ્રકારની ગતિ . . . . . .
૭૦-૭૧ ૨ વિગ્રહગતિમાં આહારકપણું-અનાહારકપણું.. ... . . . ૭૧-૭૨
૩
w
• . . . . . . . . . . . . ૬૩
m
છે :
૬૩-૬૪
Page #19
--------------------------------------------------------------------------
________________
કામ
વિષય
:
.
૭૭
, ૭૮
• • • ૭૮
પાના નં. ૩ ઋજુગતિ-વિગ્રહગતિના ચિત્રો .
૭૨-૭૪ ૪ આહારના ત્રણ પ્રકાર..
૭૫ (vi) જન્મ પ્રકરણ . . . .
૭૬-૭૭ ૧ સમૂચ્છનજન્મ. . . . . . . .
. . . ૭૬ ૨ ગર્ભજન્મ . . .
. . . . . . . . . ૭૬ ૩ ગર્ભજન્મવાળા જીવોના ત્રણ પ્રકાર
૭૬-૭૭ ૪ ઉપપાતજન્મ. (vii) યોનિ પ્રકરણ. . .
. ૮-૮૦ ૧ સચિત્ત-અચિત્ત-મિશ્ર યોનિ... ૨ શીત-ઉષ્ણ-મિશ્ર યોનિ ........ ૩ સંવૃત-વિવૃત-મિશ્ર યોનિ . . . . . . . ૪ જીવોને વિષે યોનિની સંખ્યા
. ૭૯-૮૦ viii) શરીર પ્રકરણ. . . . . . .
૮૧-૮૮ ૧ શરીરના પાંચ પ્રકારો . . . . . . . . . . . . . . . . . . . ૮૧-૮૩ ૨ પાંચ શરીરોની નવ દ્વારોથી વિચારણા . . . . . . . . . . . . . ૮૪-૮૭ ૩ એક સાથે કેટલા શરીર કયા જીવોને હોય? . . . . . . . . . . ૮૭-૮૮ (ix) વગણા પ્રકરણ . . . . . . . . . . . . . . . . . . . . . ૮૯-૯૫ ૧ ઔદારિક વગેરેની ગ્રહણયોગ્ય-અગ્રહણયોગ્ય વર્ગણાઓ . . ૮૯-૯૪ ૨ ગ્રહણયોગ્ય-અગ્રહણયોગ્ય પગલવર્ગણાઓનો કોઠો . .... ૯૪-૯૫ ૩ જીવોને વિષે ત્રણ પ્રકારના વેદ. ... . . . . . . . . . ૯૫ આયુષ્ય પ્રકરણ . . . . . . . . . .
. ૬-૯૮ ૧ પરભવનું આયુષ્ય ક્યારે બંધાય?... ર સોપક્રમ આયુષ્ય ..... ૩ નિરુપક્રમ આયુષ્ય. ....... ૪ અનાવર્તનીય આયુષ્ય ... ૫ અપવર્તનીય આયુષ્ય . . . . (x) નરકગતિ પ્રકરણ . . . . .
૯૯-૧૨૨ ૧ લોકનું સ્વરૂપ . . . . . .
• . ૯૯-૧૦૨ ૨ ચૌદ રાજલોકના સ્વરૂપનું ચિત્ર . . . . . . . . . . . . ૧૦૦ ૩ સાત નરકમૃથ્વીઓના ગોત્ર, નામ, જાડાઈ, - લંબાઈ અને પહોળાઈ .........
.. ૧૦૨
(x).
,, ૯૭
૯૭
૯૮
Page #20
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૪
૫
૬ નરકાવાસ . . .
6
८ નરકમાં લેશ્યા. ..
૯ નરકમાં દશ પ્રકારનો પુદ્ગલપરિણામ
૧૦ નરકમાં જીવોના શરીર અને તેમની અવગાહના ૧૧ નરકમાં વેદના.
૧૨ નરકમાં વિક્રિયા. .
૧૩ નરકમાં ક્ષેત્રસ્વભાવજનિત વેદના . ૧૪ - નરકમાં પરસ્પરોદીરિત વેદના.
વિષય
નરકપૃથ્વીઓના છેડે ઘનોદધિ, ઘનવાત અને તનવાતના વલયોની જાડાઈ રત્નપ્રભાપૃથ્વીના ત્રણ કાંડ .
૧૫ નરકમાં પરમાધામીકૃત વેદના . ૧૫ પ્રકારના પરમાધામી. .
૧૬
૧૭ પરમાધામી વડે નારકીને કરાતી પીડા ૧૮ પરમાધામી દેવોનું ભાવિ
૧૯ કઈ નરકપૃથ્વીમાં કેટલા પ્રકારની વેદના હોય ? ૨૦ નરકમાં આયુષ્ય
નરકના એક પ્રતરના નરકાવાસોનું ચિત્ર
૨૧ કયા જીવો કેટલી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે ? ૨૨ કઈ નરકપૃથ્વીમાંથી નીકળેલા જીવને કઈ લબ્ધિ પ્રાપ્ત થાય ?
૩
૪
-
૫
૨૩ નરકપૃથ્વીઓમાં દેવોની ઉત્પત્તિ અને ગમન (xii) તિÍલોક પ્રકરણ
૧
દ્વીપો-સમુદ્રોના નામો . જંબૂઢીપ . તિર્જાલોકનું ચિત્ર જંબુઢીપની જગતીનું ચિત્ર
જગતી, વેદિકા, વનખંડ તથા ગવાક્ષકટકના દેખાવનું ચિત્ર જગતીના મધ્યભાગે ગવાક્ષકટકના દેખાવનું ચિત્ર .
મેરુપર્વત . . . . મેરુપર્વતનું ચિત્ર.
1 )
८
પાના નં.
૧૦૩
૧૦૪
૧૦૪-૧૦૬
૧૦૭
૧૦૮-૧૦૯
૧૦૯-૧૧૦
૧૧૦-૧૧૧
૧૧૨-૧૧૩
૧૧૩
૧૧૩-૧૧૪
૧૧૪
૧૧૪-૧૧૭
૧૧૫
૧૧૬-૧૧૭
૧૧૭-૧૧૮
11310
૧૧૯
૧૨૦
૧૨૦-૧૨૧
૧૨૧
૧૨૨
૧૨૩-૧૬૬
૧૨૩
૧૨૩
૧૨૪
૧૨૫
૧૨૬
૧૨૭
૧૨૮-૧૩૧
૧૩૦
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૪
૧૪૧
૧૪૨ • . ૧૪૩
ક્રમ વિષય
પાના નં. ૯ દિશા-વિદિશા ......
• • • • • ૧૩૧-૧૩૨ ૧૦ જંબુદ્વીપના ક્ષેત્રો-પર્વતો.......
. . ૧૩૨-૧૩૩ ૧૧ જંબૂદ્વીપના ક્ષેત્રો-પર્વતોનું ચિત્ર ....... ... . . . . . ૧૩૪ ૧૨ જંબુદ્વીપના ક્ષેત્રો-પર્વતોના વિસ્તારનું ચિત્ર .............. ૧૩૫ ૧૩ દીર્ઘતાત્ય પર્વત................ . . . . . . . . . ૧૩૬ ૧૪ દીર્ઘતાઠ્યપર્વતના ચિત્રો .................... ૧૩૬-૧૩૭ ૧૫ દેવકુરુ-ઉત્તરકુરુ....................... ૧૩૬-૧૩૮ ૧૬ દેવકુરુ, ઉત્તરકુરુ, ગજદંતપર્વત, ચિત્ર-વિચિત્ર પર્વત,
યમકપર્વત અને કંચનગિરિનું ચિત્ર ... . . . . . .. ૧૩૯ ૧૭ મહાવિદેહક્ષેત્ર.. ૧૮ મહાવિદેહક્ષેત્રનું ચિત્ર .. ૧૯ કૂટો . . . . . .
૧૪૨ ૨૦ વર્ષધર પર્વતો ઉપરના દ્રહો. . ૨૧ નદીઓ ........ ૨૨ વૃત્તવેતારા પર્વતો ........
. . . . . . . ૧૪૩ ૨૩ જંબૂદ્વીપની મહાનદીઓનું ચિત્ર ......
૧૪૪ ૨૪ મહાવિદેહક્ષેત્રની એક વિજયનું ચિત્ર ... ..... ૧૪૫ ૨૫ વૃષભકૂટ. .............. ૨૬ જીવા, ઈર્ષા, ધનઃપૃષ્ઠ, બાહા વગેરે ..... ૨૭ જંબુદ્વીપની પરિધિ
૧૪૬-૧૪૮ ૨૮ જંબૂદ્વીપનું ક્ષેત્રફળ ....
૧૪૮-૧પ૦ ૨૯ જીવા લાવવા માટેનું કરણ ...
. ૧૫૧-૧૫૨ ૩૦ ઈષ લાવવા માટેનું કરણ .......
. . . ૧૫૨-૧૫૩ ૩૧ ધનુપૃષ્ઠ લાવવા માટેનું કરણ .......... . . . ૧૫૩-૧૫૪ ૩૨ જંબુદ્વીપની પહોળાઈ લાવવાનું કરણ .... . . . . . . . ૧૫૫ ૩૩ બાહા લાવવાનું કરણ . . . . . . .
. . . . . . . ૧૫૬ ૩૪ જંબુદ્વીપના ક્ષેત્ર-પર્વતના પહોળાઈ, ઈષ અને ...... ૧૫૭-૧૫૮
જીવાનો કોઠો ૩૫ જંબૂદ્વીપના ક્ષેત્ર-પર્વતના ધનુપૃષ્ઠ, બાહા અને ઊંચાઈનો કોઠો . . . . . . .
. . . . ૧૫૮-૧પ૯
.. ૧૪૬
. . ૧૪૬
Page #22
--------------------------------------------------------------------------
________________
કમ.
વિષય
છે !
. ૧૬૪
૧૬૫
પાના નં. ૩૬ જંબૂદ્વીપના ક્ષેત્ર-પર્વતના પ્રતરગણિત, ઘનગણિત અને
શેના બનેલા છે? તેનો કોઠો . . . . . . . . . . . . . . . . ૧૬૦-૧૬૧ ૩૭ ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધ દ્વીપના મેરુપર્વતોનું ચિત્ર...... ૧૬૨ ૩૮ ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધ દ્વીપના મેરુપર્વતો . . . . . . . . . . ૩૯ ધાતકીખંડ દ્વીપ . . . . ૪) ધાતકીખંડનું ચિત્ર... ૪૧ પુષ્કરવરાર્ધ દ્વીપ ....... ૪૨ પુષ્કરવરાર્ધદ્વીપનું ચિત્ર...
. . . . . . . ૧૬૬ (xiii) મનુષ્યક્ષેત્ર પ્રકરણ.
... ૧૬૯-૧૬૯ ૧ મનુષ્યક્ષેત્ર................
૧૬૭ ૨ મનુષ્યક્ષેત્રનું ચિત્ર.........
. . . . . . . ૧૬૮ ૩ મનુષ્યક્ષેત્રનું પ્રમાણ ......
.......૧૬૮ ૪ મનુષ્યક્ષેત્રમાં આવતા ક્ષેત્રો, પર્વતો વગેરે..
• . . . . . . ૧૬૯ (xiv) મનુષ્યપ્રકાર પ્રકરણ . . . . . .
. . . ૧૦૦-૧૦૧ ૧ આર્ય મનુષ્યો . ................... . . ૧૭૦-૧૭૧ ૨ મ્લેચ્છ મનુષ્યો ........
. . . . . . . ૧૭૧ (xy) અંતરદ્વીપ પ્રકરણ . . . . . . . .
. . ૧૦૨-૧૦૪ ૧ અંતરદ્વીપોનું સ્વરૂપ અને નામ....
૧૭૩-૧૭૪ ૨ અંતરદ્વીપોનું ચિત્ર. ... .........
. . . . . ૧૭૩ (xvi) કર્મભૂમિ-અકર્મભૂમિ પ્રકરણ. . .
. . . . . . ૧૦૫ (xvii)મનુષ્ય-તિર્યંચ સ્થિતિ પ્રકરણ ..
. . ૧૦-૧૦૯ ૧ મનુષ્યોની ભવસ્થિતિ. ૨ મનુષ્યોની કાયસ્થિતિ.
. . . . . . ૧૭૬ ૩ તિર્યંચોની ભવસ્થિતિ.........
૧૭૭ ૪ પૃથ્વીકાયમાં વિશેષ ભવસ્થિતિ ...
. . . . . . . ૧૭૭ પ પંચેન્દ્રિય તિર્યંચની વિશેષ ભવસ્થિતિ. . . . . . . . ૧૭૮ ૬ તિર્યંચોની કાયસ્થિતિ ...
૧૭૮-૧૭૯ (xviii) દેવગતિ પ્રકરણ . . . . .
. . . ૧૮૦-૧૮૧ ૧ દેવોના પ્રકાર . . . . . . . . . . . . . . . . . • • • • • • • 1 911 (xix) ભવનપતિદેવ પ્રકરણ . . . . .
. . ૧૮૨-૧૮૬ ૧ ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર અને નરકના સ્થાનનું ચિત્ર ... ૧૮૨
• • • • • • ૧૭૬
Page #23
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૨ ભવનપતિના દશ પ્રકાર
૩ ભવનપતિદેવોના ઈન્દ્રો, ભવનો, ચિહ્નો, શરીરનો વર્ણ
અને વસ્ત્રનો વર્ણ
ભવનપતિ દેવ-દેવીની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ . ભવનપતિદેવોની લેશ્યા
૪
૫
(xx) વ્યંતરદેવ પ્રકરણ વ્યંતરદેવોના પ્રકારો.
૧
વિષય
-
૨
વ્યંતરદેવોના ઈન્દ્રોના નામ, વર્ણ અને ચિહ્ન ૩ વ્યંતરદેવ-દેવીની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ. વ્યંતરદેવોની લેશ્યા . . .. વાણવ્યંતરદેવો
४
૫
૧
(xxi) જ્યોતિષદેવ પ્રકરણ જ્યોતિષદેવો ... જ્યોતિષવિમાનોના સ્થાનોનું ચિત્ર. ૩ મનુષ્યક્ષેત્રમાં સૂર્ય વગેરેની સંખ્યા .
૨
૪ સૂર્યના મંડલ. . .
ચંદ્રના મંડલ.
2
૫
૬
ચંદ્ર-સૂર્યના મંડલક્ષેત્રનું ચિત્ર. ૭ સૂર્યના મંડલ અને તેના આંતરાનું ચિત્ર . ચંદ્રના મંડલ અને તેના આંતરાનું ચિત્ર . . . જ્યોતિષવિમાનોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ
८
૧૦ જ્યોતિષવિમાનોને વહન કરનારા દેવો ૧૧ જ્યોતિષ દેવ-દેવીની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ. ૧૨ જ્યોતિષદેવોની લેશ્યા ..
४
(xxii) વૈમાનિકદેવ પ્રકરણ. વૈમાનિકદેવોના પ્રકારો
૧
૨ દેવલોકના નામના હેતુઓ .
વૈમાનિક દેવ-દેવી જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ . . . . . વૈમાનિકદેવોના પ્રભાવ, સુખ, દ્યુતિ, લેશ્યા, ઈન્દ્રિયોનો વિષય અને અવધિજ્ઞાનનો વિષય
પાના નં.
૧૮૩-૧૮૪
૧૮૫
૧૮૬
૧૮૬
૧૮૦-૧૯૧
૧૮૭-૧૮૯
૧૯૦
૧૯૦
૧૯૧
૧૯૧
૧૯૨-૨૦૧
૧૯૨-૧૯૪
૧૯૩
૧૯૫
૧૯૫-૧૯૬
૧૯૬
૧૯૭
૧૯૮
૧૯૯
૨૦૦
૨૦૧
૨૦૧
૨૦૧
૨૦૨-૨૧૯
૨૦૨-૨૦૩
૨૦૩-૨૦૪
૨૦૪-૨૦૬
૨૦૬-૨૦૮
Page #24
--------------------------------------------------------------------------
________________
કમ
વિષય
પાના નં. ૫ વૈમાનિકદેવોનો ગમનનો વિષય . . . . . . . . . . . . . . ૨૦૮-૨૦૯ ૬ વૈમાનિકદેવોની શરીરની અવગાહના. . . . . . . . . . . . . ૨૦૯ ૭ વૈમાનિક દેવલોકના એક પ્રતરના વિમાનોનું ચિત્ર . . . . . . . ૨૧૦ ૮ વૈમાનિક દેવલોકના વિમાનો. . . . . . . . . . . . . . . . ૨૧૧-૨૧૨ ૯ વૈમાનિકદેવોના અભિમાન, શ્વાસોચ્છવાસ, આહાર, વેદના . . . . . . . .
. . ૨૧ ૨-૨ ૧૩ ૧૦ દેવોમાં ઉપપાત . . . . . . . .
.. ૨૧૩-૨૧૪ ૧૧ લોકાંતિકદેવો, કૃષ્ણરાજીઓ ..
.. ૨૧૪-૨૧૬ ૧૨ કૃષ્ણરાજીઓનું ચિત્ર . . . . . . . .
. . . . . . ૨૧૫ ૧૩ દેવોનું સિદ્ધિગમન .....
. . . . . . ૨૧૭ ૧૪ દેવોના પ્રવીચાર-અપ્રવીચાર . . . . . . . . .
૨૧૭-૨૧૮ ૧૫ કેટલા આયુષ્યવાળી અપરિગુહીતા દેવીઓ. | કયા દેવોના ઉપભોગ માટે હોય?. ...
. . ૨૧૮-૨૧૯ G અજીવતત્વ • • • • • •
. . . ૨૨૦-૨૫૪ (i) દ્રવ્ય પ્રકરણ. . . . . . .
. . ૨૨૦-૨૨૩ ૧ દ્રવ્યના પાંચ પ્રકાર . . . . . . .
. . ૨ ૨૦-૨૨ ૨ પાંચ દ્રવ્યોના ઉપકારો . . . . . . .
. . . ૨૨૨-૨૨૩ (ii) પુદ્ગલ પ્રકરણ . . . . . . . . .
•. . ૨૨૪-૨૩૦ ૧ પુદ્ગલના દશ પ્રકારના પરિણામો..
. . ૨૨૪-૨૩૬ ૨ પુગલોનો બંધ કેવી રીતે થાય? .
.. ૨૨૫-૨૨૯ ૩ જીવોના શરીરના સંસ્થાન ......
૨૩૦-૨૩૧ ૪ અજીવોના સંસ્થાન . . . . . . . .
.. ૨૩૧-૨૩૫ ૫ પુગલોના બે પ્રકાર . . . . . . . .
.. ૨૩૬-૨૩૭ (iii) કાળ પ્રકરણ . . .
. ૨૩૮-૨૫૪ કાળ એ દ્રવ્ય છે કે પર્યાય છે?. .. . . . . . . . . . ૨૩૮ દિ ૨ કાળનો વિભાગ . . . . . . . . . . . .
. . ૨૩૮-૨૫) સંખ્યાતકાળ.. • • • • • •
. . ૨૩૯-૨૪૨ ( ૪ પાંચ પ્રકારના માસ-વર્ષ
. . ૨૪૨-૨૪૩ અસંખ્યકાળ, પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ. . . . . . . ૨૪૩-૨૪૫ ૬ અવસર્પિણી-ઉત્સર્પિણી . . . . . . . . . . . . . . . . . . . ૨૪૬-૨૪૮
....
રે
Page #25
--------------------------------------------------------------------------
________________
કમ
• • • • • • . ૨૪૭
F
T
H
2
m
-
૪
૨૬O
-
૦
વિષય
પાના નં. ૭ કાળચક્રનું ચિત્ર . . . . . . ૮ અનંતકાળ, પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ • • • • .. ૨૪૮-૨૫૦ કાળના ઉપકાર . . . .
. ૨૫૦-૨૫૪ સત પ્રકરણ . . . .
• . . . . ૫૫-૨૫૮ ૧ સત્-અસત્ . . . .
. ૨૫૫ ૨ ઉત્પત્તિ. . . . .
. . . . . . . . ૨૫૫ ૩ વિનાશ. . . . . . . ..
૨૫૫-૨૫૬ ૪ સ્થિતિ . . . . . . . . • • •
......... ૨૫૬ અર્પિતથી અનર્પિતાની સિદ્ધિ
. . . . . . . . ૨૫૬ સના ચાર પ્રકાર. ......
1. ૨૫૭-૧૫૮ સપ્તભંગી પ્રકરણ . . . . . .
. . . . ૨૫૦-૨૬૦ ૧ સાત ભાંગા ...
. . . . . . . . . ૨૫૯ નયોની અપેક્ષાએ સપ્તભંગી. . . આસવતત્ત્વ . . . . . ..
૨૬૧-૨૦૭ ત્રણ પ્રકારનો યોગ . . . . . . .
૨૬૧-૨૬૨ ૨ પુણ્યના ૪૨ પ્રકાર . . . . . . . .
. . . . . ૨૬૨ પાપના ૮૨ પ્રકાર. . . . . . . . . .
.... ૨૬૩ ૪ સાંપરાયિક કર્મોના ૩૯ આસ્રવો. ..... ૫ ૨૫ ક્રિયા
.... ૨૬૮-૨૬૮ ૬ આસ્રવની તરતમતાના કારણો અને ફળ .. . . . . . . . . . ૨૬૮ ૭ અધિકરણ . . . . . . . . . .
. . . . ૨૬૮-૨૭૨ ૮ કર્મોના વિશેષ આસ્રવો
. . . . . ૨૭૦-૨૭૭ વ્રત પ્રકરણ . .
. . . . . ૨૭૮-૨૯૪ ૧ અણુવ્રત . . . . . . . . . .
. . . . . ૨૭૮-૨૭૯ ૨ મહાવ્રત . . . . . . . . .
. . . . ૨૭૯-૨૮૦ ૩ રાત્રિભોજનનો ત્યાગ કરવાના કારણો ..... .......... ૨૮૦ ૪ પાંચ અવ્રતો ... .
. . . . . ૨૮૧-૨૮૩ ૫ મહાવ્રતોની સ્થિરતા માટેની ૨૫ ભાવનાઓ . . . . . . . ૨૮૩-૨૮૫ ૬ બધા મહાવ્રતોની સામાન્ય ભાવનાઓ ......... ૨૮૫-૨૮૭ ૭ ચાર ભાવનાઓ. . . . . . . . . . . . . . . . . ૨૮૭-૨૮૮
છે
m
Page #26
--------------------------------------------------------------------------
________________
ક્રમ
ow my
વિષય
- પાના નં. ૮ જગતના સ્વભાવની અને કાયાના સ્વભાવની ભાવના . . ૨૮૮-૨૮૯ ૯ વ્રતીના બે પ્રકાર. . . . . . . . .
. . . . . . . . ૨૮૯-૨૯૧ ૧૦ શલ્યના ત્રણ પ્રકાર . . . .
. . . . . . . ૨૮૯ ૧૧ શ્રાવકના બાર વ્રતો . .
, ૨૯૧-૨૯૪ ૧૨ સંલેખના વ્રત ..
. . . . . . . ૨૯૪ L વ્રતઅતિચાર પ્રકરણ. . .
. . ૨૯૫-૩૦૬ ૧ સમ્યક્ત્વના પાંચ અતિચારો
. . . . . . . ૨૯૫ ૨ ૩૬૩ પાખંડીઓ . . . . . . .
. . ૨૯૫-૨૯૯ ૩ બાર વ્રતના અતિચારો ..
... ૨૯૯-૩૦૫ સંલેખનાના અતિચારો ........... . . . ૩૦૫-૩૦૬ M દાન પ્રકરણ. . .
. . ૩૦૦-૩૦૮ ૧ દાનનું સ્વરૂપ, વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્ર. . . . . . . . ૩૦૭-૩૦૮ N બંધતત્ત્વ . . . . . . . . . . . . . . . . . . . . . . ૩૦૯-૩૫૮ ૧ બંધના હેતુઓ. ..........
૩૦૯-૩૧૦ ગુણસ્થાનકે બંધહેતુઓ.
. . . . . . ૩૧૧ ૩ બંધના ચાર પ્રકાર. ......
. . . . . ૩૧ ૨ મૂળપ્રકૃતિબંધ . .......
૩૧ ૨-૩૧૩ ઉત્તરપ્રકૃતિબંધ . ......
૩૧૩-૩૪૨ ૬ મૂળ પ્રકૃતિમાં સ્થિતિબંધ .
૩૪૨-૩૪૩ ૭ ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ........
૩૪૩-૩૫૧ ૮ રસબંધ . . . . . . . . • • • • • • •
.. ૩૫૨-૩૫૪ ૯ ફળની અપેક્ષાએ કર્મોના ચાર પ્રકાર.
૩૫૨-૩૫૩ ૧૦ કર્મોનું ફળ બે રીતે મળે છે ..
૩૫૩-૩૫૪ ૧૧ ઉદ્વર્તના, અપવર્તના. . . . . . .
• .... ૩૫૪ ૧૨ પ્રદેશબંધ . . . . . . . . ૧૩ પુણ્યકર્મના ૪૫ ભેદ ... ...
. . . . ૩પ૬ ૧૪ પાપકર્મના ૮૧ ભેદ ..
. . . . . . ૩૫૭ ૧૫ પુણ્યકર્મ-પાપકર્મ અંગે બે મતોમાં ભેદ . . . . . . . . . . . . ૩૫૮ o સંવરતત્ત્વ . . . . . . . . . .. • • • • . . . ૩૫૯-૪૦૬ સંવરના પ૭ ભેદ. .
૩૫૯
• . . . ૩૫૫
Page #27
--------------------------------------------------------------------------
________________
ક્રમ
વિષય
m
૨ ત્રણ ગુપ્તિ. . . . . . ૩ પાંચ સમિતિ. . . . . . . ૪ દશ પ્રકારનો યતિધર્મ........ ૫ ક્રોધનો નિગ્રહ કરવાના ઉપાયો... ૬ માનના આઠ સ્થાન. . . .
૭ ચાર પ્રકારની બુદ્ધિ . . . . . . ૮ સંયમના ૧૭ પ્રકાર. . . . ૯. બાહ્ય તપ . . . . . . . . . ૧૦ અનશનના પ્રકારો. . . . . . . ૧૧ ઊણોદરીના પાંચ પ્રકાર ૧૨ ચાર પ્રકારના અભિગ્રહ .... ૧૩ ચાર મહાવિગઈ . ૧૪ છ વિગઈ . ૧૫ અત્યંતર તપ . . . . . . . ૧૬ પ્રાયશ્ચિત્તના નવ ભેદ . . ૧૭ વિનયના ચાર ભેદ . . . . . . ૧૮ આઠ પ્રકારનો જ્ઞાનાચાર .. ૧૯ આઠ પ્રકારનો દર્શનાચાર. ... ૨૦ આઠ પ્રકારનો ચારિત્રાચાર. ... ૨૧ વૈયાવચ્ચના દશ ભેદ . ૨૨ સ્વાધ્યાયના પાંચ ભેદ . . . . . . ૨૩ વ્યુત્સર્ગના ભેદ . . . . . . . ૨૪ ધ્યાનના ચાર પ્રકાર. .... ૨૫ પ્રકીર્ણક તપ. . . . . . . ૨૬ સાધુની બાર પ્રતિમા . . . ૨૭ બાર ભાવનાઓ. ૨૮ ૨૨ પરીષહો . ૨૯ સ્થવિરકલ્પ . . . . . . ૩0 જિનકલ્પ. . . . . ૩૧ યથાલંદકલ્પ.....
પાના નં.
૩૫૯-૩૬૦ . . . . . . . . ૩૬૦
૩૬૦-૩૯૪ .. ૩૬૧-૩૬૨ . . . . ૩૬ ૨-૩૬૩ . . . . . . . . ૩૬ ૨ . . . ૩૬૪-૩૬૫
. ૩૬૬-૩૭૧ . ૩૬૬-૩૬૭ • ૩૬૭-૩૬૮
. . . . ૩૬૮ . . . . . . . . ૩૬૯
- ૩૬૯-૩૭૦ . ૩૭૧-૩૮૩ ૩૭૧-૩૭૩
૩૭૩-૩૭૫ . . . . . . . . ૩૭૪
. . ૩૭૪-૩૭૫ . . . . . . . . ૩૭૫
, ૩૭૬-૩૭૭ ... . . . . . ૩૭૮
૩૭૮ . . ૩૭૮૩૮૩ . ૩૮૩-૩૯૦
૩૯૦-૩૯૩ ૩૯૪-૩૯૭ ૩૯૭-૪૦૩ ૩૯૭-૩૯૮
૩૯૮-૪૦૦ . . . . . . . . ૪૦૧
Page #28
--------------------------------------------------------------------------
________________
n my woonomy 3 W 1 =
ક્રમ વિષય
પાના નં. ૩૨ કયા ગુણઠાણે કેટલા પરીષહ હોય? ....
. . . . . ૪૦૩ ૩૩ કયા કર્મોના ઉદય વગેરેથી કયા પરીષહો?. . . . . . . ૪/૪ ૩૪ ચારિત્રના પાંચ ભેદ. . . . .
. ૪૦૪-૪૦૬ P નિર્જરાતત્ત્વ . . • • • •
. . ૪૦૯-૪૧૫ નિર્જરાના બે પ્રકાર . .
. . . . . ૪૦૭ ર ચૌદ ગુણઠાણાનું સ્વરૂપ .....
. ૪૦૭-૪૧૦ ચૌદ ગુણસ્થાનકોનો જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ . . ....... . . . . . ૪૧૧ ઉપશમશ્રેણિ..
.. ૪૧૨-૪૧૩ ક્ષપકશ્રેણિ
. . ૪૧૩-૪૧૪ જીવોની નિર્જરા........
. . . . ૪૧૫ @ નિર્ચન્જ પ્રકરણ . . . . . . .
. . ૪૧૬-૪૨૧ નિર્ગસ્થના પાંચ પ્રકાર . . . . . .
૪૧૬-૪૧૮ ૨ નિર્ચન્થોની આઠ અનુયોગદ્વારો વડે વિચારણા . . . . . . ૪૧૮-૪૨૧ R મોક્ષતત્વ . . . . •
• • • • • • • • • • ૪૨૨-૪૪૪ મોક્ષનું સ્વરૂપ. . . . . . . . . . . . . . . . .
. ૪૨૨ કયા ગુણઠાણે કઈ પ્રકૃતિઓનો ક્ષય થાય છે? . . . . ૪૨ ૨-૪૨૪ કર્મક્ષય થયા પછી જીવની ગતિ . . . . . . . .. ૪૨૪-૪૨૫
બાર અનુયોગદ્વારોથી સિદ્ધોની વિચારણા.... . . ૪૨૫-૪૩૯ ૫ ઋદ્ધિઓ ....
• • ૪૩૯-૪૪૨ સિદ્ધશિલાનું સ્વરૂપ......................... .. ૪૪૨-૪૪૪ સિદ્ધશિલા અને સિદ્ધભગવંતોનું ચિત્ર...... . . . . . . ૪૪૩ સુખના ચાર અર્થો......
. . . . . . . ૪૪૪ શ્રીતત્ત્વાધિગમસૂત્રની કારિકાના મૂળગાથા અને શબ્દાર્થ . . . . . . . . . . . . . . . . . . . . ૪૪૫-૪૫૨
શ્રીતત્વાથધિગમસૂત્રના મૂળસૂત્ર અને શબ્દાર્થ . . . . ૪૫૩-૫૦૦ IV
શ્રીતત્ત્વાધિગમસૂત્રની અન્તિમોપદેશકારિકા અને
ભાષ્યગત પ્રશસ્તિના મૂળગાથા અને શબ્દાર્થ. . . . . ૫૦૧-૫૦૯ V સુવાક્ય. . . . . . . . . . . . . . . . . . . . . . . ૫૧૦-૫૧૩
૬ ,
Page #29
--------------------------------------------------------------------------
________________
સૂત્રવિષયાનુક્રમણિકા
૦
૦
૧/૩
m
9૮
૧/૫
6
૨૨
૫૩
સૂત્રક્ર. પાના નં. | સૂત્રક્ર. પાના નં. | સૂત્રક્ર. પાના નં. | સૂત્રક્ર. પાના નં. ૧/૧ ૧ ૧/૩૩ ૪૪ ૨/૩૦ ૭૦ ૩/૬ ૧ ૨0 ૧/૨ - ૨ | ૧/૩૪ ૪૫ | ૨/૩૧ ૭૧ ૩/૭ ૧૨૩
૧/૩૫ ૪૫, ૪૭] ૨/૩૨ ૭૬ ૩/૮ ૧૨૩ ૧/૪ ૨/૧ ૫0. ૨/૩૩
૩/૯
૧૨૩ ૫૦. ૨/૩૪ ૭૭ ૩/૧૦ ૧૩૨ ૧/૬ ૧૪ | ૨/૩ ૫૦ ૨/૩૫ ૭૭ ૩/૧૧ ૧૩૨ ૧/૭ ૧૫ | ૨/૪ ૫૦. | ૨/૩૬ ૭૬ ૩/૧૨ ૧૬૩ ૧/૮ ૨૩ | ૨/૫ ૫૧ ૨/૩૭.
૩/૧૩ ૧૬૫ ૧/૯ ૩૨. ૨/૬ ૫૧ ૨/૩૮
| ૩/૧૪ ૧૬૭ ૧/૧૦ ૩૨ ૨/૭ પર ૨/૩૯
૩/૧૫ ૧૭૦ ૧/૧૧ ૩૩ ૨/૮
૨/૪૦ ૮૫ | ૩/૧૬ ૧૭૫ ૧/૧૨ ૩૩
૨૯ ૫૩ ૨/૪૧
| ૩/૧૭ ૧૭૬ ૧/૧૩ ૩૪ ૨/૧૦ ૫૫ ૨/૪૨ ૮૩ | ૩/૧૮ ૧૭૭ ૧/૧૪ ૩૪ ૨/૧૧ પપ ૨/૪૩ ૮૩ ૪/૧ ૧૮૦ ૧/૧૫ ૩૫ ૨/૧૨ પ૬ ૨/૪૪ ૮૭. ૪/ ૨૦૧ ૧/૧૬ ૩૬ | ૨/૧૩ ૫૭ ૨/૪૫ ૮૩ ૪/૩ ૧/૧૭ ૩૫ ૨/૧૪ પ૯ ૨/૪૬ ૮૧ ૧/૧૮ ૩૫ ૨/૧૫ ૬૧ ૨/૪૭
૧૯૨, ૧/૧૯ ૩૫ ૨/૧૬ ૬૧ ૨/૪૮ ૮૧
૨૦૨ ૧/૨૦ ૩૮ ૨/૧૭ ૬૧ ૨/૪૯ ૮૨
૧૮૦ ૧/૨ ૧ ૪૦ ૨/૧૮ ૬ ૨ ૨/૫૦ ૯૫
૧૮૧ ૧/૨૨ ૪૦ ૨/૧૯ ૬૩ ૨/૫૧ ૯૫ ૪/૬ ૧૮૪, ૧/૨૩ ૪૦ ૨/૨૦ ૬૩ | ૨/૫૨ ૯૭.
૧૮૯ ૧/૨૪ ૪૧ ૨/૨૧ ૬૩ | ૩/૧ ૧૦૨
૧૮૬, ૧/૨૫ ૪૧ | ૨/૨૨ ૬૩ ૩/૨ ૧૦૫
૧૯૧ ૧/૨૬ ૪૨ | ૨/૨૩ ૬૫ ૩/૩ ૧૦૮, ४/८ ૧/૨૭ ૪૨ ૨/૨૪ ૬૫
૧૦૯, ૪/૯ ૨૧૮ ૧/૨૮ ૪૨ ૨/૨૫ પપ
૧૧૦, ૪/૧૦ ૨૧૮ ૧/૨૯ ૪૨ | ૨/૨૬ ૭૧
૧૧૨, ૪/૧૧ ૧૮૩ ૧/૩૦ ૪૨ ૨/૨૭ ૭૦
૧૧૩ |૪/૧૨ ૧૮૭ ૧/૩૧ ૪૩ ૨/૨૮ ૭૧ ૩/૪ ૧૧૪ ૪/૧૩ ૧૯૨ ૧/૩૨ ૪૪ | ૨/૨૯ ૭૦, ૭૧ | ૩/પ ૧૧૪ ૪/૧૪ ૧૯૪
૧૮૩, ૧૮૭,
૧
૨૧૮
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૫૬
૭/૨
૭/૮
સૂત્રક્ર. પાના નં.| સૂત્રક. પાના નં. | સૂત્રક્ર. પાના નં. | સૂત્રક્ર. પાના નં. ૪/૧૫ ૨૩૮ | ૪/૫૦ ૨૦૧ | પ/૩૧ || ૬/૨૨ ૨૭૬ ૪/૧૬ ૧૯૪ ૪/૫૧ ૨૦૧] | ૫/૩૨ ૨૨૫ | ૬/૨૩ ૨૭૬ ૪/૧૭ ૨૦૨ |૪/૫૨ ૨૦૧ | ૫૩૩ ૨૨૫ | ૬/૨૪ ૨૭૭ ૪/૧૮ ૨૦૨ ૪/પ૩ ૨૦૧ ૫/૩૪ ૨૨૫ ૬/૨૫ ૨૭૭ ૪/૧૯ ૨૦૩ ૫/૧ ૨૨૩ ૫/૩૫ ૨૨૬ ૬/૨૬ ૨૭૭ ૪/૨૦ ૨૦૩ ૫/૨ ૨૨૦ | ૫/૩૬ ૨૨૬ /૧ ૨૭૮ ૪/૨૧ ૨૦૪ [૫/૩ ૨૨૦ ૫/૩૭ ૨૨૦
૨૭૮ ૪/૨૨ ૨૦૮ | ૫/૪ ૨૨૨ ૫/૩૮ ૨૩૮ ૭/૩ ૨૮૩ ૪/૨૩ ૨૦૭ | ૫/૫ ૨૨૦ ૫/૩૯ કે ૨૪૯ /૪ ૨૮૫ ૪/૨૪ ૨૦૩ ૨૨૦ ૫/૪૦ ૨૨૦
૨૮૭ ૪/૨૫ ૨૧૪ | ૫/૭ ૨૨૦ | ૫/૪૧ ૨૫૧
૨૮૭ ૪/૨૬ ૨૧૬ ૫/૮ ૨૨૧ ૫/૪૨ ૨૫૧
૨૮૮ ૪/૨૭ ૨૧૭ ૨૨૧ | ૫/૪૩ ૨૫૨
૨૮૧ ૪/૨૮ ૧૭૫ | ૫/૧0 ૨૨૨ | ૫/૪૪ ૨૫૨ ૭/૯ ૨૮૨ ૪/૨૯ ૧૮૬ ૫/૧૧ ૨૨૨ ૬/૧ ૨૬૧ ૭/૧0 ૨૮૩ ૪/૩૦ ૧૮૬ પ/૧૨ ૨૨૦- ૬/૨ ૨૬૧ ૭/૧૧ ૨૮૩ ૪/૩૧ ૧૮૬
૨ ૨ ૨ ૬/૩ ૨૬ ૨ ૭/૧૨ ૨૮૩ ૪/૩૨ ૧૮૬ | પ/૧૩ ૨૨૦ ૬/૪ ૨૬ ૨ ૭/૧૩ ૨૮૯ ૪/૩૩ ૨૦૪ ૫/૧૪ ૨૨૨
૨૬૩ ૭/૧૪ ૨૮૯ ૪/૩૪ ૨૦૪ | ૫/૧૫ ૨૨૧ ૬/૬ ૨૬૪ ૭/૧૫ ૨૯૦ ૪/૩૫ ૨૦૪ | ૫/૧૬ ૨૨૧
/૧૬ ૨૯૧ ૪/૩૬ ૨૦૪ | ૫/૧૭ ૨૨૨ ६/८ ૨૬૮ ૭/૧૭ ૨૯૪ ૪/૩૭ - ૨૦૪ | ૫/૧૮ ૨૨૨
૨૭૦ ૭/૧૮ ૨૯૫ ૪/૩૮ ૨૦૪ ૫/૧૯ ૨૨૨ ૬/૧૦ ૨૭૧ ૭/૧૯ ૨૯૫ ૪/૩૯ ૨૦૪ ૫/૨૦ ૨૨ ૨ ૬/૧૧ ૨૭૩ ૭/૨૦ ૨૯૯ ૪/૪૦ ૨૦૪ | ૫/૨૧ ૨૨૨ ૬/૧૨ ૨૭૩ ૭/૨૧ ૩00 ૪/૪૧ ૨૦૪ ૫/૨૨ ૨૫૦ ૬/૧૩ ૨૭૩ ૭/૨૨ ૩૦૧ ૪/૪૨ ૨૦૪ ૫૨૩ ૨૨૨ ૬/૧૪ ૨૭૪ | ૭/૨૩ ૩૦૧ ૪/૪૩ ૧૨૦ | ૫/૨૪ ૨૨૪ ૬/૧૫ ૨૭૪ ૭/૨૪ ૩૦૨ ( ૪/૪૪ ૧૨૦ ૫/૨૫ ૨૩૬ ૬/૧૬ ૨૭૫ ૭/૨૫ ૩૦૨ ૪/૪૫ ૧૮૬ | પ/૨૬ ૨૩૭ ૬/૧૭ ૨૭૫ ૭/૨૬ ૩૦૪ ૪/૪૬ ૧૯૦ | ૫/૨૭ ૨૩૬ ૬/૧૮
૭/૨૭ ૩૦૩ ૪/૪૭ ૧૯૦ ૫/૨૮ ૨૩૭ ૬/૧૯ ૨૭૫ ૭/૨૮ ૩૦૩
૪/૪૮ ૨૦૧ | ૫/૨૯ ૨૫૫ ૬/૨૦ ૨૭૫ ૭/૨૯ ૩૦૪ જ ૪/૪૯ ૨૦૧ [૫/૩૦ ૨૫૬ | ૬/૨ ૧ ૨૭૬ | ૭/૩૦ ૩૦૩
૨૬૮
ર૭૫
Page #31
--------------------------------------------------------------------------
________________
સૂત્રક. પાના નં. સૂત્રક, પાના નં. | સૂત્રક્ર. પાના નં. | સૂચક્ર. પાના નં. ૭/૩૧ ૩૦૫ |૮/૨૦ ૩૪૨ ૧૯/૧૬ ૪૦૪ ૯/૩૮ ૩૮૧ ૭/૩૨ ૩૦૫ ૮/૨૧ ૩૪૨ ૯/૧૭ ૪૦૪ ૯/૩૯ ૩૮૨ ૭/૩૩ ૩૦૭ ૮/૨૨ ૩પર ૯/૧૮ ૪૦૪ ૯/૪૦ ૩૮૨, ૭/૩૪ ૩૦૭ ૮/૨૩ ૩૫૪ ૯/૧૯ ૩૬૬
૩૮૩ ૮/૧ ૩૦૯ ૮/૨૪ ૩૫૪ ૯૨૦ ૩૭૧ ૯/૪૧ ૩૮૨ ૮/૨ ૩૦૯ ૮/૨૫ ૩૫૫ ૯/૨૧ ૩૭૧ ૯/૪૨ ૩૮૨, ૮/૩ ૩૦૯ ૮/૨૬ ૨૫૬ ૯/૨૨ ૩૭૧
૩૮૩ ८/४ ૩૧૨
૩૫૯ ૯/૨૩ ૩૭૩ ૯/૪૩ ૩૮૨ ૮/૫ ૩૧ ૨ ૯/૨ ૩પ૯ ૯/૨૪ ૩૭૬ (૯/૪૪ ૩૮૨ ૮/૬ ૩૧૨ ૯/૩ ૩પ૯, ૯/૨૫ ૩૭૭ ૯/૪૫ ૩૮૨ ૩૧૩
૪૦૭. ૯/૨૬ ૩૭૮ ૯/૪૬ ૩૮૨ ૩૧૪ ૯/૪ ૩પ૯ ૯/૨૭ ૩૭૮ ૯/૪૭ ૪૧૫ ૮/૯ ૩૧૫ |૯/પ ૩૬૦ [૯/૨૮ ૩૭૯ ૯/૪૮ ૪૧૬ ૮/૧૦ ૩૧૫ ૯/૬ ૩૬ ૧ |૯/૨૯ ૩૭૯ |૯/૪૯ ૪૧૮ ૮/૧૧ ૩૨૨ |૯/૭ ૩૯૪ ૯/૩૦ ૩૮૨, | ૧૦/૧ ૪૨૨ ૮/૧૨ ૩૨૨ | |૮ ૩૯૭.
૩૮૩ | ૧0/૨ ૪૨ ૨ ૮/૧૩ ૩૪૧ ele ૩૯૭. ૯/૩૧ ૩૭૯ | ૧૦/૩ ૪૨૨ ૮/૧૪ ૩૪૧ ૯/૧૦ ૪૦૩ ૯/૩૨ ૩૭૯ ૧૦/૪ ૪૨૪ ૮/૧૫ ૩૪૨
૯/૧૧
४०३ ૯/૩૩ ૩૭૯ ૧૦/૫ ૪૨૪ ૮/૧૬ ૩૪૨ ૯/૧૨ ૪૦૩ ૯/૩૪ ૩૭૯ | ૧૦/૬ ૪૨૪ ૮/૧૭ ૩૪૨ ૯/૧૩ ૪૦૪ ૯/૩૫ ૩૭૯ ૧૦/૭ ૪૨૫ ૮/૧૮ ૩૪૨ ૯/૧૪ ૪૦૪ ૯/૩૬ ૩૮૦ ૮/૧૯ ૩૪૨ ૯/૧૫ ૪૦૪ ૯/૩૭ ૩૮૧
૮/૭
૮/૮
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રીઉમાસ્વાતિ વાચકવર્ય વિરચિત છે શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર -
પદાર્થસંગ્રહ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર વાચકવર શ્રીઉમાસ્વાતિજી મહારાજે રચેલ છે. તેની ઉપર તેમણે ભાષ્ય પણ રચેલ છે. શ્રીસિદ્ધસેનગણિ મહારાજે આ ભાષ્ય ઉપર ટીકા રચી છે. આ ત્રણેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
જ મોક્ષમાર્ગ પ્રકરણ (સૂત્ર-૧૧) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર આ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે. આ ત્રણે ભેગા મળીને મોક્ષના સાધનરૂપ બને છે. ત્રણમાંથી કોઈ પણ એકના અભાવમાં બાકીના બે મોક્ષના સાધન બનતા નથી. આ ત્રણમાંથી પૂર્વ-પૂર્વનાનો લાભ હોય ત્યારે પછી-પછીનાનો લાભ હોય અથવા ન હોય, પછી-પછીનાનો લાભ હોય ત્યારે પૂર્વ-પૂર્વનાનો લાભ અવશ્ય હોય. એટલે કે સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યક્રચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યગ્દર્શન અવશ્ય હોય, સમ્યક્રચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યક્રચારિત્ર હોય ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય હોય. સમ્યગ્દર્શન | સમ્યજ્ઞાન , સમ્યફચારિત્ર
|| હોય ન હોય | હોય ન હોય
સ
સમ્યફચારિત્ર હોય ન હોય
સમ્યજ્ઞાન
હોય હોય સમ્યફચારિત્ર | સમ્યગ્દર્શન
હોય | હોય
સમ્યજ્ઞાન
હોય
Page #33
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દર્શન પ્રકરણ :
જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષરૂપી તત્ત્વોની ભાવપૂર્વક શ્રદ્ધા કરવી એ સમ્યગ્દર્શન છે. (સૂત્ર-૧/૨) સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ છે – ૧) પ્રશમ - જિનપ્રવચનના રાગથી દોષો શાંત થવા તે પ્રશમ, અથવા
ઈન્દ્રિયોના વિષયોના ભોગવટાનો ત્યાગ કરવો તે પ્રશમ. ૨) સંવેગ - જૈનપ્રવચનને અનુસાર નરક વગેરે ગતિઓને જોઈને
ભય પામવો તે સંવેગ, અથવા મોક્ષની તીવ્ર અભિલાષા તે
સંવેગ. ૩) નિર્વેદ - વિષયો પ્રત્યેની અનાસક્તિ તે નિર્વેદ, ૪) અનુકંપાને કોઈ જાતના સ્વાર્થ વિના જીવો ઉપર કરુણા તે અનુકંપા. ૫) આસ્તિક્ય - જૈનપ્રવચનમાં કહેલા જીવ, પરલોક વગેરે બધા
અતીન્દ્રિય પદાર્થો વિદ્યમાન છે એવી શ્રદ્ધા તે આસ્તિક્ય. આ પાંચ લક્ષણો દ્વારા જીવમાં રહેલું સમ્યગ્દર્શન ઓળખાય છે. પ્રશમાદિ પાંચની પ્રાપ્તિ પડ્યાનુપૂર્વીના ક્રમે થાય છે. પહેલા આસ્તિક્ય પ્રાપ્ત થાય, પછી ક્રમશઃ અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમની પ્રાપ્તિ થાય છે.
સમ્યગ્દર્શનના બે પ્રકાર છે. તે આ પ્રમાણે - (સૂત્ર-૧/૩)
(૧) નિસર્ગ સમ્યગ્દર્શન - તીર્થકર વગેરેના ઉપદેશ વિના જીવને જાતે જ કર્મોના ઉપશમ વગેરેથી જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. તે પામવાની પ્રક્રિયા આ પ્રમાણે છે
Page #34
--------------------------------------------------------------------------
________________
યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ
(i) યથાંપ્રવૃત્તકરણ - જેમ પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહમાં તણાઈ રહેલો પર્વતનો પથ્થર અથડાતો, કૂટાતો પોતાની મેળે જ લીસો થઈ જાય છે તેમ અનાદિકાળથી સંસારમાં ભમતો જીવ ક્યારેક અનાભોગથી સાજિક રીતે જ યથાપ્રવૃત્તકરણના શુભ અધ્યવસાયો પામે છે. તેનાથી તે સત્તામાં રહેલા આયુષ્ય સિવાયના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરે છે. તેમાંથી પણ તે પલ્યોયમ/અસંખ્ય પ્રમાણ સ્થિતિ ખપાવે છે. તે વખતે તે ગાઢ રાગ-દ્વેષના પરિણામરૂપ વજ્ર જેવી દુર્ભેદ્ય અને કઠણ ગ્રન્થિને ભેદવાની નજીક આવે છે. આ ગ્રન્થિ અનાદિકાળથી જીવને વળગેલી છે. ભવ્યજીવો અને અભવ્યજીવો અનંતીવાર અહીં સુધી આવે છે.
૩
(ii) અપૂર્વકરણ - ચરમાવર્તકાળવર્તી વિશુદ્ધ પરિણામવાળો કોઈક ભવ્ય જીવ અપૂર્વક૨ણ વડે તે ગ્રંથિને ભેદે છે. અનાદિકાળમાં પહેલા ક્યારેય નહિ આવેલો વિશુદ્ધ અધ્યવસાય તે અપૂર્વકરણ. અપૂર્વકરણમાં જીવ પૂર્વે ક્યારેય નહિ કરેલ એવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ કરે છે.
સ્થિતિઘાત - સત્તામાં રહેલા આયુષ્ય સિવાયના સાત કર્મોની દીર્ઘ સ્થિતિને અપવર્તનાકરણ વડે ઘટાડીને અલ્પ કરવી તે સ્થિતિઘાત.
રસઘાત - સત્તામાં રહેલા અશુભ કર્મોના તીવ્રરસને અપવર્તનાકરણ વડે ઘટાડીને અલ્પ કરવો તે રસઘાત.
ગુણશ્રેણી - ઉદયવાળી પ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવાળી પ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપરના સમયથી અંતર્મુહૂર્ત સુધીના નિષેકોમાં કર્મદલિકોને અસંખ્યગુણાકારે ગોઠવવા તે ગુણશ્રેણી.
અપૂર્વસ્થિતિબંધ - પછી પછીનો સ્થિતિબંધ પલ્યોપમ/સંખ્યાત પ્રમાણ ન્યૂન કરવો તે અપૂર્વસ્થિતિબંધ.
અપૂર્વકરણ વડે ગ્રન્થિને ભેદીને જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
અનિવૃત્તિકરણ, અધિગમ સમ્યગ્દર્શન iii) અનિવૃત્તિકરણ - એકસાથે અનિવૃત્તિકરણમાં પ્રવેશેલા જીવોના અધ્યવસાય સરખા હોય છે. અનિવૃત્તિકરણના સંખ્યાતાબહુભાગો વીત્યા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જીવ અંતરકરણ કરે છે, એટલે કે અંતર્મુહૂર્ત સુધીના નિષેકોમાંથી મિથ્યાત્વમોહનીયકર્મના દલિકો ખાલી કરે છે. અંતરકરણની નીચેની સ્થિતિને પ્રથમ સ્થિતિ કહેવાય છે અને ઉપરની સ્થિતિને બીજી સ્થિતિ કહેવાય છે. અંતરકરણ કર્યા પછી જીવ પ્રથમ સ્થિતિને ઉદય-ઉદીરણાથી ભોગવે છે અને બીજી સ્થિતિમાં રહેલા કર્મદલિકોને અસંખ્યગુણાકારે ઉપશમાવે છે. પ્રથમસ્થિતિ ભોગવાઈ જતા મિથ્યાત્વમોહનીયકર્મના બંધ અને ઉદય અટકી જાય છે અને બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીય કર્મના બધા દલિકો ઉપશાંત થઈ જાય છે. ત્યારે અનિવૃત્તિકરણ પૂર્ણ થાય છે.
ત્યાર પછીના સમયે જીવ અંતરકરણમાં પ્રવેશે છે. અંતરકરણના પ્રથમસમયે જીવને તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ પથમિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જન્મથી અંધને આંખ મળતા જેટલો આનંદ થાય તેના કરતા વધુ આનંદ જીવને ઔપથમિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે થાય છે.
કોઈક જીવ ગ્રંથિદેશે આવી પાછો ફરે છે. કોઈક જીવ ગ્રંથિદેશે આવી ત્યાં જ રહે છે.
સાદિ મિથ્યાદૃષ્ટિ કે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ અનાદિ સંસારમાં ભમતા ભમતા કોઈના પણ ઉપદેશ વિના પરિણામવિશેષથી અપૂર્વકરણ પામી જે સમ્યગ્દર્શન પામે છે, તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. (૨) અધિગમ સમ્યગ્દર્શન - બીજાના ઉપદેશ વગેરે નિમિત્તને પામીને જીવાદિ તત્ત્વો ઉપર જે શ્રદ્ધા થાય તે અધિગમ સમ્યગ્દર્શન છે.
નિષેકકતે તે સમયે ગોઠવાયેલા કર્મદલિકો.
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રથમઉપશમસમ્યક્તપ્રાપ્તિ
– ઉપશાંતાદ્ધા–
-અનિવૃત્તિકરણ
–
દ્વિતીય સ્થિતિ
મિથ્યાત્વમોહનીય
યથા
અંતરકરણ –
અપૂર્વકરણ સંખ્યાતા બહુભાગને કરણ
મિશ્રમોહનીય
પ્રથમઉપશમસમ્યકત્વપ્રાપ્તિનું ચિત્ર
તિ .
સંખ્યાતમો ભાગ
સમ્યક્વમોહનીય ૨-૩--૨૨.
+ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૪
૧૧ ૧૨ અપૂર્વકરણનો પ્રથમ સમય, સ્થિતિઘાતાદિ પ્રારંભ ૧ - અંતરકરણક્રિયાકાળ ૨ - મિથ્યાત્વમોહનીયનો ગુણસંક્રમકાળ ૩ - મિથ્યાત્વમોહનીયની પ્રથમ સ્થિતિ ૪ - અપૂર્વકરણના પ્રથમ સમયે ગુણશ્રેણીશીર્ષ ૫ - પ્રથમ સ્થિતિની બે આવલિકા શેષે આગાલવિચ્છેદ તથા મિથ્યાત્વમોહનીયનો ગુણશ્રેણીવિચ્છેદ ૬ - પ્રથમ સ્થિતિની આવલિકા શેષે મિથ્યાત્વમોહનીયના સ્થિતિઘાત-રસઘાત અટકે તથા મિથ્યાત્વમોહનીયનો ઉદીરણાવિચ્છેદ ૭ - અનિવૃત્તિકરણનો ચરમ સમય, મિથ્યાત્વમોહનીયનો બંધોદયવિચ્છેદ ૮ - ઉપશમસમ્યક્તની પ્રાપ્તિ, ત્રિપુંજીકરણ, મિથ્યાત્વમોહનીયના ગુણસંક્રમનો પ્રારંભ ૯ - આવલિકા બાદ મિશ્રમોહનીયના ગુણસંક્રમનો પ્રારંભ ૧૦ - ગુણસંક્રમ અટકી જાય. શેષકર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી પણ અટકી જાય ૧૧ - અંતરકરણની સમયાધિક આવલિકા શેષે દ્વિતીય સ્થિતિમાંથી દર્શન-૩ના દલિક લઈ ચરમાવલિકામાં ગોપુચ્છાકારે ગોઠવે ૧૨ - દર્શન-૩ માંથી કોઈપણ એકનો ઉદય
Page #37
--------------------------------------------------------------------------
________________
છે. સાત તત્વ પ્રકરણ (સૂત્ર-૧/૪)
તત્ત્વો સાત પ્રકારના છે. તે આ પ્રમાણે – (૧) જીવ - જીવો ઔપશમિક વગેરે ભાવોથી યુક્ત છે, સાકાર
અનાકાર ઉપયોગવાળા છે, શબ્દ વગેરે વિષયોને જાણનારા છે, ત્રણે કાળમાં સમાન કર્તાવાળી ક્રિયા કરનારા છે, ક્રિયાના ફળને ભોગવનારા છે, અમૂર્ત સ્વભાવવાળા છે. અજીવ - જીવના ધર્મો વિનાના હોય તે અજીવ. તે ચાર પ્રકારના છે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. આસવ - શુભ અને અશુભ કર્મોને ગ્રહણ કરવાના કારણો તે આસ્રવ. બંધ - આગ્નવો વડે ગ્રહણ કરેલા કર્મોનો આત્માની સાથે જે સંયોગ તે બંધ. તે ચાર પ્રકારે છે – પ્રકૃતિબંધ, સ્થિતિબંધ,
રસબંધ, પ્રદેશબંધ. ૫) સંવર - ગુતિ વગેરે વડે આગ્નવોને અટકાવવા તે સંવર. ૬) નિર્જરા - ઉદયથી કે તપથી કર્મોનો ક્ષય થવો તે નિર્જરા.
મોક્ષ - જ્ઞાન, શમ, વીર્ય, દર્શન, આત્મત્તિક – એકાન્તિક - અવ્યાબાધ - નિરૂપમ સુખ સ્વરૂપ આત્માનું પોતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષ.
સાકાર ઉપયોગજ્ઞાનોપયોગ, અનાકાર ઉપયોગ દર્શનોપયોગ.
Page #38
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ
અન્યત્ર ઉપર કહેલા સાત તત્ત્વો અને પુણ્ય-પાપ એમ નવ તત્ત્વો કહ્યા છે. અહીં પુણ્ય-પાપ તત્ત્વોનો બંધ તત્ત્વમાં સમાવેશ કર્યો હોવાથી સાત તત્ત્વો કહ્યા છે. જે કર્મના ઉદયથી સંસારી જીવને સુખનો અનુભવ થાય તે પુણ્ય. જે કર્મના ઉદયથી સંસારી જીવને દુઃખનો અનુભવ થાય
તે પાપ.
પ્રશ્ન - મિથ્યાદર્શન વગેરે રૂપ આસ્રવ એ જીવનો પરિણામ છે. કર્મયુગલોનો આત્માની સાથેનો સંબંધ તે બંધ છે. આગ્નવોના નિરોધરૂપ અને દેશ-સર્વ ભેટવાળો સંવર પણ આત્માના પરિણામરૂપ છે. આત્મા ઉપરથી કર્મોનું જુદા થવું એ નિર્જરા છે. બધા કર્મો રહિત આત્મા એ મોક્ષ છે. આમ આસ્રવ વગેરે પાંચ તત્ત્વોનો જીવ-અજીવ તત્ત્વોમાં જ સમાવેશ થઈ જાય છે. તો પછી એ પાંચ તત્ત્વોને જુદા કેમ બતાવ્યા?
જવાબ - આ શાસ્ત્ર દ્વારા “જ્ઞાનાદિ કારણોને સેવવાથી મોક્ષ થાય છે, અન્યથા સંસાર થાય છે” એમ બતાવી શિષ્યની મોક્ષ તરફ પ્રવૃત્તિ કરાવવી છે. “આસ્રવ અને બંધ એ સંસારના કારણો છે તથા સંવર અને નિર્જરા એ મોક્ષના કારણો છે એમ કહેવાથી શિષ્ય સંસારના કારણોને છોડવા પ્રયત્ન કરશે અને મોક્ષના કારણોને ગ્રહણ કરવા પ્રયત્ન કરશે. વળી મોક્ષ એ તો મુખ્ય સાધ્ય છે કે જેના માટે પ્રવૃત્તિ કરવાની છે. આમ આસ્રવ વગેરે પાંચ તત્ત્વોના જ્ઞાનથી જીવની મોક્ષ તરફ પ્રવૃત્તિ થાય છે. માટે આસ્રવ વગેરે પાંચ તત્ત્વોનો જીવ-અજીવ તત્ત્વોમાં સમાવેશ થવા છતાં તેમને જુદા બતાવ્યા છે.
• નિક્ષેપ - વસ્તુના પ્રતિવિશિષ્ટ સ્વરૂપને જાણવા નામ વગેરે વડે રચના કરવી તે નિક્ષેપ. તે ચાર પ્રકારે છે- નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ.
Page #39
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ
(૧) નામનિક્ષેપ - વસ્તુનું નામ તે નામનિક્ષેપ છે. અથવા જે વસ્તુમાં પોતાના નામનો અર્થ ઘટતો ન હોય તે નામનિક્ષેપ છે. દા.ત. ઈન્દ્ર' એવું નામ તે ઈન્દ્રનો નામનિક્ષેપ છે. અથવા કોઈ સામાન્ય મનુષ્યનું “ઈન્દ્ર’ એવું નામ પાડવામાં આવે તો તે મનુષ્ય એ ઈન્દ્રનો નામનિક્ષેપ છે.
(૨) સ્થાપનાનિક્ષેપ - જે વસ્તુમાં અન્ય વસ્તુની સ્થાપના કરાય તે વસ્તુ તે અન્ય વસ્તુનો સ્થાપનાનિષેપ છે. સ્થાપનાનિષેપના બે પ્રકાર
(I) સદ્ભતસ્થાપનાનિક્ષેપ - જે વસ્તુમાં અન્ય વસ્તુની સ્થાપના કરાય તે વસ્તુમાં તે સ્થપાતી વસ્તુનો આકાર હોય તો તે વસ્તુ તે અન્ય વસ્તુનો સબૂત સ્થાપનાનિલેપ છે. દા.ત. ઈન્દ્રના ચિત્ર, મૂર્તિ, પૂતળા વગેરેમાં ઈન્દ્રની સ્થાપના કરાય તો તે ચિત્ર, મૂર્તિ, પૂતળા વગેરે ઈન્દ્રના સદ્ભતસ્થાપનાનિષેપ છે.
(ii) અસભૂત સ્થાપનાનિક્ષેપ - જે વસ્તુમાં અન્ય વસ્તુની સ્થાપના કરાય તે વસ્તુમાં તે સ્થપાતી વસ્તુનો આકાર ન હોય તો તે વસ્તુ તે અન્ય વસ્તુનો અસભૂત સ્થાપનાનિક્ષેપ છે. દા.ત. પુસ્તક, લાકડી વગેરેમાં ઈન્દ્રની સ્થાપના કરાય તો તે પુસ્તક, લાકડી વગેરે ઈન્દ્રના અસદ્ભતસ્થાપનાનિલેપ છે.
(૩) દ્રવ્યનિક્ષેપ - વસ્તુની ભૂતકાળની એ ભવિષ્યકાળની અવસ્થા એ તે વસ્તુનો દ્રવ્યનિક્ષેપ છે. અથવા વસ્તુના ભાવનિક્ષેપનું જે કારણ હોય તે દ્રવ્યનિક્ષેપ છે. અથવા વસ્તુના નામનો અપ્રધાન અર્થ જેમાં હોય તે દ્રવ્યનિક્ષેપ છે. દા.ત. જે સાધુ આવતા ભવમાં ઈન્દ્ર થવાના હોય તે સાધુ ઈન્દ્રનો દ્રવ્યનિક્ષેપ છે. ઈન્દ્ર ઍવીને
Page #40
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ મનુષ્ય થાય તો તે મનુષ્ય ઈન્દ્રનો દ્રવ્યનિક્ષેપ છે. માટી એ ઘડાનું કારણ છે, તેથી માટી એ ઘડાનો દ્રવ્યનિક્ષેપ છે. બંધનો મુખ્ય અર્થ છે કર્મથી બંધાવું. સાંકળથી બંધાવું એ બંધનો ગૌણ અર્થ છે. તેથી સાંકળ એ બંધનો દ્રવ્યનિક્ષેપ છે.
(૪) ભાવનિક્ષેપ - વસ્તુનું વર્તમાન સ્વરૂપ એ તે વસ્તુનો ભાવનિક્ષેપ છે. અથવા વસ્તુના નામનો મુખ્ય અર્થ જેમાં હોય એ તે વસ્તુનો ભાવનિક્ષેપ છે. દા.ત. વર્તમાનકાળે દેવલોકમાં બધા દેવોના જે માલિક હોય તે ઈન્દ્રનો ભાવનિક્ષેપ છે. બંધનો મુખ્ય અર્થ “કર્મથી બંધાવું એવો છે. તેથી કર્મબંધ એ બંધનો ભાવનિક્ષેપ છે.
આ ચાર અનુયોગદ્વારો વડે જીવ વગેરે તત્ત્વોના નિક્ષેપ થાય છે. (સૂત્ર-૧/૫) બધી વસ્તુઓના સ્વરૂપને જાણવા નિક્ષેપ કરવા. (૧) જીવ -
નામજીવ - જીવ એવું નામ તે નામજીવ. અથવા જીવના અર્થ વિનાની કોઈ વસ્તુનું જીવ એવું નામ રાખવામાં આવે તો તે વસ્તુ નામજીવ કહેવાય.
સ્થાપનાજીવ - જે લાકડા, વસ્ત્ર, ચિત્ર વગેરેમાં અને શંખ વગેરેમાં જીવની સ્થાપના કરાય તે લાકડા વગેરે અને શંખ વગેરે સ્થાપનાજીવ છે. લાકડા વગેરેમાં જીવની સભાવ (આકારવાળી) સ્થાપના થાય છે. શંખ વગેરેમાં જીવની અસદૂભાવ (આકાર વિનાની) સ્થાપના થાય છે.
દ્રવ્યજીવ - અનાદિ પારિણામિક ભાવવાળો, ગુણ-પર્યાય વિનાનો બુદ્ધિથી કલ્પાયેલો જીવ તે દ્રવ્યજીવ. અથવા જે અજીવ ભવિષ્યમાં જીવ બને તે અજીવ એ દ્રવ્યજીવ. આ શક્ય નથી. તેથી આ નિક્ષેપ શૂન્ય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૦.
નિક્ષેપ
- ભાવજીવ - ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક, પારિણામિક ભાવોથી યુક્ત, ઉપયોગ લક્ષણવાળો જીવ તે ભાવજીવ. (૨) અજીવ -
નામઅજીવ - અજીવ એવું નામ તે નામઅજીવ. અથવા જે સચેતન કે અચેતન વસ્તુનું અજીવ એવું નામ કરાય તે વસ્તુને નામઅજીવ કહેવાય.
સ્થાપનાઅજીવ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં અજીવની સ્થાપના કરાય તે સ્થાપનાઅજીવ.
દ્રવ્યઅજીવ - અજીવના ગુણ-પર્યાયો વિનાનો, બુદ્ધિથી કલ્પાયેલો અજીવ તે દ્રવ્યઅજીવ.
ભાવઅજીવ - પોતાના ગુણ-પર્યાયોથી યુક્ત એવા ધર્માસ્તિકાય વગેરે તે ભાવઅજીવ. (૩) આસવ -
નામઆસ્રવ - આસ્રવ એવું નામ તે નામ આગ્નવ. અથવા આગ્નવના અર્થ વિનાની જે વસ્તુનું આસ્રવ એવું નામ કરાય તે નામઆગ્નવ.
સ્થાપનાઆસ્રવ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં આમ્રવની સ્થાપના કરાય તે સ્થાપનાઆગ્નવ.
દ્રવ્યઆસ્રવ - આત્માની સાથે જોડાયેલા, ઉદયમાં નહિ આવેલા કર્મપુદ્ગલો તે દ્રવ્યઆસ્રવ.
ભાવઆસ્રવ - આત્માની સાથે જોડાયેલા, ઉદયમાં આવેલા કર્મપુદ્ગલો તે ભાવઆગ્નવ.
Page #42
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ
(૪) બંધ -
નામબંધ - બંધ એવું નામ તે નામબંધ. અથવા બંધના અર્થ વિનાની જે વસ્તુનું બંધ એવું નામ કરાય તે નામબંધ.
૧૧
સ્થાપનાબંધ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં બંધની સ્થાપના કરાય તે સ્થાપનાબંધ.
દ્રવ્યબંધ - જે દ્રવ્યથી વસ્તુને બંધાય તે દ્રવ્યબંધ. દા.ત. સાંકળ વગેરે.
ભાવબંધ - આત્માની સાથે કર્મોનો સંબંધ થવો તે ભાવબંધ. દા.ત. પ્રકૃતિબંધ વગેરે.
(૫) સંવર -
નામસંવર - સંવર એવું નામ તે નામસંવર. અથવા સંવરના અર્થ વિનાની જે વસ્તુનું સંવર એવું નામ કરાય તે નામસંવર.
સ્થાપનાસંવર - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સંવરની સ્થાપના કરાય તે સ્થાપનાસંવર.
દ્રવ્યસંવર - જે દ્રવ્યથી વસ્તુ ઢંકાય તે દ્રવ્યસંવર. દા.ત. ઢાંકણું વગેરે.
ભાવસંવર - ગુપ્તિ વગેરેના પરિણામને પામેલો જીવ તે ભાવસંવ૨. (૬) નિર્જરા -
નામનિર્જરા - નિર્જરા એવું નામ તે નામનિર્જરા. અથવા નિર્જરાના અર્થ વિનાની જે વસ્તુનું નિર્જરા એવું નામ કરાય તે નામનિર્જરા.
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૨
નિક્ષેપ
સ્થાપનાનિર્જરા - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં નિર્જરાની સ્થાપના કરાય તે સ્થાપનાનિર્જરા.
દ્રવ્યનિર્જરા - મોક્ષના અધિકાર વિનાનું એવું જે દ્રવ્યનું છૂટું પડવું તે દ્રવ્યનિર્જરા. દા.ત. ડાંગર વગેરેનું છોડમાંથી છૂટું પડવું તે.
ભાવનિર્જરા - આત્મા ઉપરથી કર્મોનું છૂટા પડવું તે ભાવનિર્જરા. (૭) મોક્ષ -
નામમોક્ષ - મોક્ષ એવું નામ તે નામમોક્ષ. અથવા મોક્ષના અર્થ વિનાની જે વસ્તુનું મોક્ષ એવું નામ કરાય તે નામમોક્ષ.
સ્થાપનામોક્ષ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં મોક્ષની સ્થાપના કરાય તે સ્થાપનામોક્ષ.
દ્રવ્યમોક્ષ - દ્રવ્યમાંથી છૂટવું તે દ્રવ્યમોક્ષ. દા.ત. બેડી વગેરેમાંથી છૂટવું તે.
ભાવમોક્ષ - બધા કર્મોનો ક્ષય થવો તે ભાવમોક્ષ. (૮) સમ્યગ્દર્શન -
નામસમ્યગ્દર્શન - સમ્યગ્દર્શન એવું નામ તે નામસમ્યગ્દર્શન. અથવા સમ્યગ્દર્શનના અર્થ વિનાની જે વસ્તુનું સમ્યગ્દર્શન એવું નામ કરાય તે નામસમ્યગ્દર્શન કહેવાય.
સ્થાપનાસમ્યગ્દર્શન - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સમ્યગ્દર્શનની સ્થાપના કરાય તે સ્થાપનાસમ્યગ્દર્શન.
દ્રવ્યસમ્યગ્દર્શન - ભવ્ય જીવોના મિથ્યાત્વમોહનીયના જે પુદ્ગલો સમ્યક્ત્વમોહનીયરૂપે પરિણમવાના હોય તે દ્રવ્યસમ્યગ્દર્શન. અથવા
Page #44
--------------------------------------------------------------------------
________________
નિક્ષેપ
૧૩ ઉદયમાં નહીં આવેલા સમ્યકત્વમોહનીયના પુદ્ગલો તે દ્રવ્યસમ્યગ્દર્શન.
ભાવસમ્યગ્દર્શન - મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીયના ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમથી આત્મામાં ઉત્પન્ન થયેલો પરિણામ તે ભાવસમ્યગ્દર્શન. (૯) સમ્યજ્ઞાન -
નામસમ્યજ્ઞાન - સમ્યજ્ઞાન એવું નામ તે નામસમ્યજ્ઞાન. અથવા સમ્યજ્ઞાનના અર્થ વિનાની જે વસ્તુનું સમ્યજ્ઞાન એવું નામ કરાય તે નામસમ્યજ્ઞાન.
સ્થાપનાસમ્યજ્ઞાન - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સમ્યજ્ઞાનની સ્થાપના કરાય તે સ્થાપનાસમ્યજ્ઞાન.
દ્રવ્યસમ્યજ્ઞાન - પુસ્તકાદિમાં આલેખાયેલું સમ્યજ્ઞાન તે દ્રવ્યસમ્યજ્ઞાન. અથવા શાસ્ત્રો ભણતી વખતે જે અનુપયુક્ત હોય તેનું સમ્યજ્ઞાન તે દ્રવ્યસમ્યજ્ઞાન.
ભાવસ જ્ઞાન - આત્મામાં પરિણમેલું સમ્યજ્ઞાન તે ભાવસમ્યજ્ઞાન. અથવા શાસ્ત્રો ભણતી વખતે જે ઉપયુક્ત હોય તેનું જ્ઞાન તે ભાવસમ્યજ્ઞાન. (૧૦) સમ્યકક્યારિત્ર -
નામસમ્યક્યારિત્ર સમ્યફચારિત્ર એવું નામ તે નામસમ્યફચારિત્ર. અથવા સમ્મચારિત્રના અર્થ વિનાની જે વસ્તુનું સમ્યફચારિત્ર એવું નામ કરાય તે નામસમ્મચારિત્ર.
સ્થાપનાસમ્યફચારિત્ર - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સમ્યફચારિત્રની સ્થાપના કરાય તે સ્થાપનાસમ્યક્યારિત્ર.
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રમાણ, નય
દ્રવ્યસમ્મચારિત્ર - અભવ્યનું ચારિત્ર અથવા ભવ્યનું ઉપયોગ વિનાનું ચારિત્ર તે દ્રવ્યસમ્યફચારિત્ર.
ભાવસમક્યારિત્ર - ભવ્યનું ઉપયોગપૂર્વકનું ચારિત્ર તે ભાવસમ્મચારિત્ર. (૧૧) દ્રવ્ય -
નામદ્રવ્ય - દ્રવ્ય એવું નામ તે નામદ્રવ્ય. અથવા દ્રવ્યના અર્થ વિનાની જે વસ્તુનું દ્રવ્ય એવું નામ કરાય તે નામદ્રવ્ય.
સ્થાપનાદ્રવ્ય - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં દ્રવ્યની સ્થાપના કરાય તે સ્થાપનાદ્રવ્ય. દ્રવ્યદ્રવ્ય - ગુણ-પર્યાય વિનાનું બુદ્ધિથી કલ્પાયેલું દ્રવ્ય તે દ્રવ્યદ્રવ્ય.
ભાવદ્રવ્ય - ગુણ-પર્યાયથી યુક્ત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો તે ભાવદ્રવ્ય. • પ્રમાણ, નય - (સૂત્ર-૧૬)
પ્રમાણો અને નયો વડે જીવાદિ તત્ત્વોનું વિસ્તારપૂર્વક જ્ઞાન થાય છે.
પ્રમાણ - અનંતધર્માત્મક વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને જણાવનારું જ્ઞાન તે પ્રમાણ. પ્રમાણના બે પ્રકાર છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રમાણ એ સમ્યજ્ઞાન છે.
નય - અનંતધર્માત્મક વસ્તુને એક જ ધર્મરૂપે જણાવે તે નય. નયોના પાંચ પ્રકાર છે – નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ. નયો એ મિથ્યાજ્ઞાન છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
છ અનુયોગદ્વારો
૧૫ કેટલાક એમ કહે છે કે – અનંતધર્માત્મક વસ્તુને એક ધર્મરૂપે જણાવે તે નય. પરસ્પર સાપેક્ષ એવા નૈગમ વગેરે નયો તે સુનય છે. પરસ્પર સાપેક્ષ એવા નયો વડે થતું જ્ઞાન તે પ્રમાણ છે. પરસ્પર નિરપેક્ષ એવા નૈગમ વગેરે નયો તે નયાભાસ છે. નયાભાસ એ મિથ્યાજ્ઞાન છે.
પ્રમાણ અને નયનું વિસ્તૃત સ્વરૂપ આગળ બતાવાશે.
છ અનુયોગદ્વારો - (સૂત્ર-૧૭) - નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન - આ છ અનુયોગદ્વારો વડે જીવાદિ તત્ત્વોનું વિસ્તારપૂર્વક જ્ઞાન થાય છે.
(૧) નિર્દેશ - ઉદ્દેશ વિના નિર્દેશ ન હોય. સામાન્ય અર્થને જણાવનારું વચન તે ઉદ્દેશ. વિશેષ અર્થને જણાવનારું વચન તે નિર્દેશ.
(૨) સ્વામિત્વ - માલિકપણું. (૩) સાધન - જેનાથી સધાય તે સાધન. (૪) અધિકરણ - આધાર. (૫) સ્થિતિ - પોતાના સ્વરૂપમાંથી ભ્રષ્ટ ન થવાનો કાળ. (૬) વિધાન - પ્રકાર. નિર્દેશાદિ દ્વારોથી જીવતત્ત્વની વિચારણા -
(૧) નિર્દેશ - જીવ કોણ છે? જીવ ઔપથમિક વગેરે ભાવોથી યુક્ત દ્રવ્ય છે. . (૨) સ્વામિત્વ - જીવ કોનો સ્વામી છે? અથવા, જીવના કોણ
સ્વામી છે? જીવ ધર્માસ્તિકાય વગેરે ચારે ઉપર મૂચ્છ કરે છે, તેમને ભોગવે છે, શરીર તરીકે ગ્રહણ કરે છે. માટે જીવ ધર્માસ્તિકાય વગેરે
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૬
છ અનુયોગદ્વારોથી જીવતત્ત્વની વિચારણા ચારેનો સ્વામી છે. જીવની ઉપર પણ બીજા જીવો મૂર્છા વગેરે કરે છે. તેથી જીવના પણ બીજા જીવો સ્વામી છે.
(૩) સાધન - જીવ કોનાથી સધાય છે ? જીવ હંમેશા અવસ્થિત હોવાથી કોઈથી પણ સધાતો નથી. અથવા બાહ્ય પુદ્ગલો વડે દેવ વગેરે જીવો સધાય છે, એટલે કે તે તે સ્થાનમાં લઈ જવાય છે.
(૪) અધિકરણ - જીવનો આધાર શું? નિશ્ચયથી જીવ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, વ્યવહારથી જીવ શરીર-આકાશ વગેરેમાં પ્રતિષ્ઠિત છે.
(૫) સ્થિતિ - જીવ જીવ તરીકે કેટલો કાળ રહે છે? ભવોની અપેક્ષા વિના જીવ જીવ તરીકે સર્વકાળ રહે છે. દેવાદિ ભવોની અપેક્ષાએ જ્યાં જેટલી સ્થિતિ હોય ત્યાં તેટલો કાળ દેવ વગેરે તરીકે જીવ રહે છે.
(૬) વિધાન - જીવના પ્રકાર કેટલા છે? ત્રસ-સ્થાવર વગેરે જીવોના પ્રકારો છે. તે આગળ કહેવાશે.
આમ શેષ તત્ત્વોની પણ આ છ દ્વારોથી વિચારણા કરવી. નિર્દેશાદિ દ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા -
(૧) નિર્દેશ - સમ્યગ્દર્શન શું છે ? સમ્યક્ત્વમોહનીયના પુગલોના ભોગવટાથી જીવ (ક્ષાયોપથમિક) સમ્યગ્દર્શન પામે છે. તેથી (કારણમાં કાર્યનો ઉપચાર કરીને) સમ્યગ્દર્શન એ દ્રવ્ય છે. મુખ્યતય સમ્યગ્દર્શન એ આત્માનો પરિણામ હોવાથી દ્રવ્યનયની અપેક્ષાએ સમ્યગ્દર્શન એ દ્રવ્ય છે અને પર્યાયનયની અપેક્ષાએ સમ્યગ્દર્શન એ ગુણ છે.
| Lદ્રવ્યને મુખ્યરૂપે માનનારો નય તે દ્રવ્યનય.
A પર્યાયને મુખ્યરૂપે માનનારો નય તે પર્યાયનય.
Page #48
--------------------------------------------------------------------------
________________
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
૧૭ (૨) સ્વામિત્વ-સમ્યગ્દર્શન કોને હોય? અહીં ત્રણ વિકલ્પો છે
(૧) આત્મસંયોગથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના પ્રતિમા વગેરે બાહ્ય નિમિત્તોની અપેક્ષા ન કરાય ત્યારે આત્મસંયોગથી સમ્યગ્દર્શન થયું, એમ કહેવાય. આત્મસંયોગથી સમ્યગ્દર્શન જીવને હોય છે.
(૨) પરસંયોગથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના પ્રતિમા વગેરે બાહ્ય નિમિત્તોની અપેક્ષા કરાય ત્યારે પરસંયોગથી સમ્યગ્દર્શન થયું, એમ કહેવાય. પરસંયોગથી સમ્યગ્દર્શન જે નિમિત્તથી તે થયું હોય તેને હોય છે. અહીં છ વિકલ્પો છે – (i) જીવનું - જ્યારે જીવને એક સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું છે, એમ કહેવાય. (i) અજીવનું - જ્યારે જીવને પ્રતિમા વગેરે કોઈ એક અજીવ પદાર્થને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન અજીવનું છે, એમ
કહેવાય. (i) બે જીવોનું - જ્યારે જીવને બે સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે જીવોનું છે, એમ કહેવાય. (iv) બે અજીવોનું - જ્યારે જીવને બે પ્રતિમા વગેરે અજીવ પદાર્થોને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે અજીવોનું છે,
એમ કહેવાય. (૫) ઘણા જીવોનું - જ્યારે જીવને ઘણા સાધુ વગેરેને જોઈને
સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન ઘણા જીવોનું છે, એમ કહેવાય.
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૮
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા (i) ઘણા અજીવોનું - જ્યારે જીવને ઘણી પ્રતિમા વગેરે અજીવ
પદાર્થોને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન ઘણા અજીવોનું છે, એમ કહેવાય. (૩) ઉભયસંયોગથી - જ્યારે સમ્યગ્દર્શનના આત્મારૂપ અત્યંતર નિમિત્ત અને સાધુ, પ્રતિમા વગેરે રૂપ બાહ્ય નિમિત્તની વિવક્ષા કરાય ત્યારે ઉભયસંયોગથી સમ્યગ્દર્શન થયું, એમ કહેવાય. ઉભયસંયોગથી સમ્યગ્દર્શન આત્માને અને પરને બંનેને હોય છે. અહીં છ વિકલ્પો છે – (i) જીવનું અને જીવનું - જ્યારે જીવને એક સાધુ વગેરેને જોઈને
સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શને જીવનું અને જીવનું છે,
એમ કહેવાય. (i) જીવનું અને અજીવનું જયારે જીવને એક પ્રતિમા વગેરેને જોઈને
સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું અને અજીવનું છે,
એમ કહેવાય. (ii) જીવનું અને બે જીવોનું - જ્યારે જીવને બે સાધુ વગેરેને જોઈને
સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું અને બે જીવોનું
છે, એમ કહેવાય. (iv) જીવનું અને બે અજીવોનું - જયારે જીવને બે પ્રતિમા વગેરેને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું અને બે
અજીવોનું છે, એમ કહેવાય. (V) જીવનું અને ઘણા જીવોનું - જ્યારે જીવને ઘણા સાધુઓ વગેરેને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શને જીવનું અને ઘણા
જીવોનું છે, એમ કહેવાય. (vi) જીવનું અને ઘણા અજીવોનું - જયારે જીવને ઘણી પ્રતિમા વગેરેને
Page #50
--------------------------------------------------------------------------
________________
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
૧૯ જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવનું અને ઘણા
અજીવોનું છે, એમ કહેવાય. (૩) સાધન - સમ્યગ્દર્શન શેનાથી થાય છે? સમ્યગ્દર્શન બે રીતે થાય છે –
(૧) નિસર્ગથી - સ્વાભાવિક રીતે. (૨) અધિગમથી - બીજાના ઉપદેશ વગેરેથી.
આ બંને રીતે થનારું સમ્યગ્દર્શન તેને આવરનારા કર્મોના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થાય છે.
(૪) અધિકરણ -સમ્યગ્દર્શન શેમાં હોય? અહીં ત્રણ વિકલ્પો છે -
(૧) આત્મસંનિધાનથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના બાહ્ય નિમિત્તની વિવક્ષા ન કરાય ત્યારે સમ્યગ્દર્શન આત્મસંનિધનથી થયું એમ કહેવાય. આત્મસંનિધાનથી સમ્યગ્દર્શન જીવમાં હોય છે.
(૨) પરસંનિધાનથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના બાહ્ય નિમિત્તની વિવક્ષા કરાય ત્યારે સમ્યગ્દર્શન પરસંનિધાનથી થયું, એમ કહેવાય. પરસંનિધનથી સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્તમાં હોય છે. અહીં છ વિકલ્પો છે – (i) જીવમાં - જ્યારે જીવને એક સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં છે, એમ કહેવાય. (ii) અજીવમાં જ્યારે જીવને એક પ્રતિમા વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન અજીવમાં છે, એમ કહેવાય. (ii) બે જીવોમાં જયારે જીવને બે સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન
થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે જીવોમાં છે, એમ કહેવાય.
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૦
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
(iv) બે અજીવોમાં - જ્યારે જીવને બે પ્રતિમા વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન બે અજીવોમાં છે, એમ કહેવાય.
(v) ઘણા જીવોમાં - જ્યારે જીવને ઘણા સાધુઓ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન ઘણા જીવોમાં છે, એમ કહેવાય.
(vi) ઘણા અજીવોમાં - જ્યારે જીવને ઘણી પ્રતિમાઓ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન ઘણા અજીવોમાં છે, એમ કહેવાય.
(૩) ઉભયસંનિધાનથી - જ્યારે ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શનના આત્મારૂપ અત્યંતર નિમિત્ત અને સાધુ, પ્રતિમા વગેરે રૂપ બાહ્ય નિમિત્તની વિવક્ષા કરાય ત્યારે તે સમ્યગ્દર્શન ઉભયસંનિધાનથી થયું, એમ કહેવાય. ઉભયસંનિધાનથી સમ્યગ્દર્શન આત્મામાં અને બાહ્ય નિમિત્તમાં બંનેમાં હોય છે. અહીં છ વિકલ્પો છે -
(i) જીવમાં અને જીવમાં - જ્યારે જીવને એક સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને જીવમાં છે, એમ કહેવાય.
(ii) જીવમાં અને અજીવમાં - જ્યારે જીવને એક પ્રતિમા વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને અજીવમાં છે, એમ કહેવાય.
(iii) જીવમાં અને બે જીવોમાં - જ્યારે જીવને બે સાધુ વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને બે જીવોમાં છે, એમ કહેવાય.
(iv) જીવમાં અને બે અજીવોમાં - જ્યારે જીવને બે પ્રતિમા વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને બે અજીવોમાં છે, એમ કહેવાય.
Page #52
--------------------------------------------------------------------------
________________
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
૨૧ (V) જીવમાં અને ઘણા જીવોમાં - જ્યારે જીવને ઘણા સાધુઓ વગેરેને
જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં અને ઘણા
જીવોમાં છે, એમ કહેવાય. (vi) જીવમાં અને ઘણા અજીવોમાં - જ્યારે જીવને ઘણી પ્રતિમા
વગેરેને જોઈને સમ્યગ્દર્શન થાય ત્યારે તે સમ્યગ્દર્શન જીવમાં
અને ઘણા અજીવોમાં છે, એમ કહેવાય. ૫) સ્થિતિ - દર્શનમોહનીય કર્મના ઉપશમ કે ક્ષયોપશમથી થયેલા સમ્યગ્દર્શનને સમ્યગ્દર્શન કહેવાય છે. દર્શનમોહનીય કર્મના ક્ષયથી થયેલા સમ્યગ્દર્શનને સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
સમ્યગ્દષ્ટિ બે પ્રકારે છે – (૧) સાદિસાત - શ્રેણિક વગેરેની જેમ. દર્શન ૭ નો ક્ષય થાય ત્યારે સાદિ. કેવળજ્ઞાન પામે ત્યારે સાંત. (અહીં સમ્યગ્દષ્ટિ રૂપી રૂચિને મતિજ્ઞાનનો ભેદ માની કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મતિજ્ઞાનના નાશની સાથે સમ્યગ્દષ્ટિનો પણ અંત થાય, એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ સાદિસાંત કહી છે. બાકી સમ્યગ્દષ્ટિ સાદિઅનંત જ હોય.)
(૨) સાદિઅનંત - સયોગી કેવલી ભગવંતો, અયોગી કેવલી ભગવંતો અને સિદ્ધ ભગવંતોને હોય.
સમ્યગ્દર્શન સાદિસાત જ હોય -
(૧) પથમિકસમ્યગ્દર્શનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
(૨) ક્ષાયોપથમિકસમ્યગ્દર્શનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. અહીં ૮ વર્ષની વયે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન પામી દીક્ષા લઈદેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી તેને પાળીસમ્યગ્દર્શન સહિત વિજયાદિ ચાર વિમાનોમાં ઉત્પન્ન થાય. ત્યાં ૩૩ સાગરોપમ સુધી
Page #53
--------------------------------------------------------------------------
________________
છ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા સમ્યગ્દર્શન પાળી સમ્યગ્દર્શન સાથે મનુષ્યમાં આવી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમ પાળી ફરી સમ્યગ્દર્શન સાથે વિજયાદિ વિમાનોમાં જાય. ત્યાં ૩૩ સાગરોપમ સુધી સમ્યગ્દર્શન પાળી મનુષ્યમાં આવી દેશોન પૂર્વક્રોડ વર્ષનું સંયમ પાળી સિદ્ધ થાય. આમલાયોપથમિકસમ્યગ્દર્શનનો કુલ કાળ ૬૬ સાગરોપમ +૩ પૂર્વક્રોડ વર્ષ થયો. અથવા બે વાર વિજયાદિ વિમાનમાં ઉત્પન્ન થવાના બદલે ત્રણ વાર અય્યત દેવલોકમાં ઉત્પન્ન થઈને પણ ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનનો સાધિક ૬૬ સાગરોપમ કાળ થઈ શકે.
(૬) વિધાન - સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર છે - (૧) ઔપથમિક સમ્યગ્દર્શન - તેના બે પ્રકાર છે. (i) પ્રથમ ઔપશમિક સમ્યગ્દર્શન - મિથ્યાત્વમોહનીયકર્મના
ઉપશમથી એટલે કે પ્રદેશોદય અને વિપાકોદય બન્નેના અભાવથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન તે પ્રથમ ઔપથમિક
સમ્યગ્દર્શન. (ii) ઉપશમશ્રેણિનું ઓપશમિક સમ્યગ્દર્શન - દર્શન ૭ (દર્શન
મોહનીય ૩ અને અનંતાનુબંધી ૪)ના ઉપશમથી ઉત્પન્ન થતું
સમ્યગ્દર્શન તે ઉપશમશ્રેણિનું ઔપથમિક સમ્યગ્દર્શન. (૨) ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન - દર્શન ૭ ના ક્ષયોપશમથી એટલે કે
ઉદયમાં આવેલા દલિતોના ક્ષયથી અને ઉદયમાં નહીં આવેલા દલિકોના ઉપશમથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન તે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન છે. આમાં સમ્યક્વમોહનીયનો વિપાકોદય હોય છે Uતત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિકૃત ટીકામાં સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર આ રીતે બતાવ્યા છે. (૧) ઔપથમિકસમ્યગ્દર્શન-દર્શન ૭ અને જ્ઞાનાવરણ કર્મના ઉપશમથી થતું સમ્યગ્દર્શન તે ઔપથમિક સમ્યગ્દર્શન છે. (૨) ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન - દર્શન ૭ અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થતું સમ્યગ્દર્શન તે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન છે. (૩) ક્ષાયિક સમ્યગ્દર્શન - દર્શન ૭ અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી થતું સમ્યગ્દર્શન તે ક્ષાયિક સમ્યગ્દર્શન છે. આનું કારણ એ છે કે ત્યાં સમ્યગ્દર્શનરૂપી રુચિને જ્ઞાનનો ભેદ માન્યો છે,
Page #54
--------------------------------------------------------------------------
________________
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
અને બાકીના છ કર્મોનો પ્રદેશોદય હોય છે. (૩) ક્ષાયિક સમ્યગ્દર્શન - દર્શન ૭ના ક્ષયથી ઉત્પન્ન થતું સમ્યગ્દર્શન
તે ક્ષાયિકસમ્યગ્દર્શન છે.
ઔપથમિક સમ્યગ્દર્શન સૌથી મલિન છે, અંતર્મુહૂર્ત માત્ર ટકતું હોવાથી અને ત્યાર પછી જીવ ફરી મિથ્યાત્વે જતો હોવાથી. આગમનો મત એવો છે કે ઔપથમિક સમ્યગ્દર્શનના કાળમાં મૃત્યુ ન પામે તો અંતર્મુહૂર્તકાળ પૂર્ણ થતા અવશ્ય મિથ્યાત્વ પામે. ઔપશમિક સમ્યગ્દર્શન કરતાં ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન વિશુદ્ધ છે, સાધિક ૬૬ સાગરોપમ ટકતું હોવાથી અને વધુ સ્પષ્ટ બોધ કરાવતું હોવાથી. તેના કરતાં ક્ષાયિક સમ્યગ્દર્શન વધુ વિશુદ્ધ છે, સાદિઅનંત કાળ ટકતું હોવાથી અને વસ્તુનો એકદમ સ્પષ્ટ બોધ કરાવતું હોવાથી. ૦ આઠ અનુયોગકારો - (સૂત્ર-૧૮)
સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વ - આ આઠ અનુયોગદ્વારો વડે બધા તત્ત્વોનું વિસ્તારપૂર્વક જ્ઞાન થાય છે.
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા - (૧) સત્ - સમ્યગ્દર્શન છે કે નહીં? સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન ક્યાં છે? સમ્યગ્દર્શન અજીવોમાં નથી, જીવોમાં વિકલ્પ હોય છે.
સમ્યગ્દર્શનની જીવોમાં ૧૩ અનુયોગદ્વારો વડે સદ્ભૂત પ્રરૂપણા - (૧) ગતિ – ગતિ | સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન પૂર્વે પામેલા પામનારા નિરકગતિ | હોય | હોય | પથમિક, ક્ષાયિક, લાયોપથમિક | તિર્યંચગતિ | હોય | હોય | પથમિક, ક્ષાયિક, લાયોપશમિક | મનુષ્યગતિ | હોય | હોય |ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક | દેવગતિ | હોય | હોય | પથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક
Page #55
--------------------------------------------------------------------------
________________
સચ્ચન
૨૪
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા (૨) ઈન્દ્રિય - જીવો.
સમ્યગ્દર્શન સમ્યગ્દર્શન
પૂર્વે પામેલા, પામનારા એકેન્દ્રિય
ન હોય | ન હોય વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય હોય | ન હોય સાસ્વાદન સંજ્ઞી પંચેન્દ્રિય
હોય !
ઔપથમિક, શાયિક, ક્ષાયોપથમિક
હોય
(૩) કાય -
હાય
સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન
પામનારા
ન હોય
પૃથ્વીકાય, અકાય, ન હોય તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય
| ન હોય | સાસ્વાદન
વિકલેન્દ્રિય ત્રસકાય, હિોય અસંજ્ઞી પંચેન્દ્રિય ત્રસકાયા
સંજ્ઞી પંચેન્દ્રિય ત્રસકાય હોય
| હોય
| ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક
| ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે કે સાસ્વાદન ગુણસ્થાનકવર્તી જીવો કાળ કરીને બાદર પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાં આ ગુણસ્થાનક લઈને જાય છે. તેથી ત્યાં તેમને અપર્યાપ્તાવસ્થામાં બીજુ ગુણસ્થાનક અલ્પકાળ માટે હોય છે. તેથી તેમને પૂર્વે પ્રાપ્ત થયેલું સાસ્વાદનસમ્યગ્દર્શન હોય.
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૫
જીવો
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા (૪) યોગ -
સમ્યગ્દર્શન સગદલ સમ્યગ્દર્શના
પૂર્વે પામેલા | પામનારા કાયયોગી
ન હોય (એકેન્દ્રિય) કાયયોગી + હોય [ ન હોય સાસ્વાદન વચનયોગી (વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય)
ન હોય!
હોય
| હોય
| ઔપથમિક, ક્ષાયિક,
ક્ષાયોપથમિક
કાયયોગી + વચનયોગી + મનોયોગી | (સંજ્ઞી પંચેન્દ્રિય)
(૫) કષાય -
જીવો
સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન સમ્યગ્દર્શન | પૂર્વે પામેલા | પામનારા
| ન હોય
| હોય
અનંતાનુબંધી ન હોય કષાયના ઉદયવાળા અપ્રત્યાખ્યાનાવરણીય હોય કષાયના ઉદયવાળા પ્રત્યાખ્યાનાવરણીય હોય કષાયના ઉદયવાળા
| હોય
ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક
હોય
| હોય
સંજવલન કષાયના ઉદયવાળા
Lપાના નં. ૨૪ની ટિપ્પણ જુઓ.
Page #57
--------------------------------------------------------------------------
________________
વેર
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા (૬) વેદ -
સમ્યગ્દર્શન| સમ્મરદર્શન સચ્ચન
પૂર્વે પામેલા પામનારા સ્ત્રીવેદ હોય | હોય ઔપથમિક, ક્ષાયિક,
લાયોપથમિક પુરુષવેદ હોય | હોય ઔપશમિક, ક્ષાયિક,
ક્ષાયોપથમિક નપુંસકવેદ(એકેન્દ્રિયો ન હોય | ન હોય નપુંસકવેદ (વિકલેન્દ્રિય, હોય | નહોય
સાસ્વાદન અસંજ્ઞી પંચેન્દ્રિય). નપુંસકવેદ
હોય હોય ઔપથમિક, ક્ષાયિક, (સંજ્ઞી પંચેન્દ્રિય)
ક્ષાયોપથમિક (૭) લેશ્યા -
સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન સમ્યગ્દર્શન
પૂર્વે પામેલા | પામનારા કૃષ્ણ, નીલ, કાપોત હોય ન હોય ઔપથમિક, ક્ષાયિક,
ક્ષાયોપથમિક તેજો,પદ્મ,શુક્લ હોય હોય ઔપથમિક, ક્ષાયિક,
Iક્ષાયોપથમિક (૮) સમ્યકત્વ - નિશ્ચયનયમતે સભ્યત્વ સમ્યગ્દર્શન સમ્યગ્દર્શન સચ્ચન
પૂર્વે પામેલા પામનારા સમ્યગ્દષ્ટિ હોય હોય ઔપથમિક, ક્ષાયિક,
ક્ષાયોપથમિક | મિથ્યાદષ્ટિ | ન હોય | ન હોય |
લેશ્યા
Lપાના નં. ૨૪ની ટિપ્પણ જુઓ. Aનિશ્ચયનય એમ માને છે કે વિદ્યમાન હોય એજ ઉત્પન્ન થાય, અસત્ ઉત્પન્નન થાય.
Page #58
--------------------------------------------------------------------------
________________
સાહત્વ
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
૨૭ વ્યવહારનચમતે
સમ્યગ્દર્શન| સમ્યગ્દર્શન સમ્યગ્દર્શન
પૂર્વે પામેલા પામનારા સમ્યગ્દષ્ટિ હોય ન હોય | ઔપથમિક, ક્ષાયિક,
લાયોપથમિક મિથ્યાષ્ટિ | ન હોય | હોય ઔપથમિક,
ક્ષાયોપથમિક
(૯) જ્ઞાન -
નિશ્ચયમHD જ્ઞાન |સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન પૂર્વે પામેલા | પામનારા જ્ઞાન હોય હોય | ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અજ્ઞાન ન હોય |ન હોય
વ્યવહારનયમને જ્ઞાન સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન પૂર્વે પામેલા | પામનારા જ્ઞાન હોય | ન હોય | ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અજ્ઞાન ન હોય | હોય | પથમિક, ક્ષાયોપથમિક
A વ્યવહારનય એમ માને છે કે જેની પાસે સમ્યગ્દર્શન ન હોય એને
એની પ્રાપ્તિ થાય. D નિશ્ચયનય એમ માને છે કે વિદ્યમાન હોય એ જ ઉત્પન્ન થાય, અસત્ ઉત્પન્ન ન
થાય.
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૮
(૧૦) દર્શન -
અચક્ષુદર્શન (એકેન્દ્રિય)
| અચક્ષુદર્શન (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય)
દર્શન
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન (ચરિન્દ્રિય, અસંજ્ઞી પંચે૦)
ચક્ષુદર્શન, અચક્ષુદર્શન (સંજ્ઞી પંચેન્દ્રિય)
અવધિદર્શન
કેવળદર્શન
(૧૧) ચારિત્ર -
ચારિત્ર
ચારિત્રી
અચારિત્રી
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
સમ્યગ્દર્શન
પૂર્વે પામેલા
હોય
હોય
સમ્યગ્દર્શન
પૂર્વે પામેલા
ન હોય
હોય
[] પાના નં. ૨૪ની ટિપ્પણ જુઓ.
હોય
હોય
હોય
હોય
સમ્યગ્દર્શન સમ્યગ્દર્શન
પામનારા
હોય
ન હોય
ન હોય
ન હોય
હોય
હોય
ન હોય
સમ્યગ્દર્શન
પામનારા
ન હોય
日”
સાસ્વાદન
સાસ્વાદન
ઔપમિક,
ક્ષાયિક,
ક્ષાયોપશમિક
ઔપશમિક,
ક્ષાયિક,
ક્ષાયોપશમિક
ક્ષાયિક
સમ્યગ્દર્શન
ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક
ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક
Page #60
--------------------------------------------------------------------------
________________
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
૨૯
(૧૨) આહારક -
જીવો.
સમ્યગદર્શન
સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન પૂર્વે પામેલા
પામનારા હોય હોય
આહારક
ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક
અનાહારક
હોય
ન હોય
(૧૩) ઉપયોગ -
ઉપયોગ
સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન પૂર્વે પામેલા પામનારા
સાકારોપયોગ
હોય
| હોય
ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક
અનાકારોપયોગ | હોય
| ન હોય
ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક
(૨) સંખ્યા - સમ્યગ્દર્શની કેટલા છે? સમ્યગ્દર્શની અસંખ્ય છે.
સમ્યગ્દષ્ટિ કેટલા છે? સમ્યગ્દષ્ટિ અનંત છે. (૩) ક્ષેત્ર - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ કેટલા ક્ષેત્રમાં છે?
એક સમ્યગ્દર્શની લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બધા સમ્યગ્દર્શની લોકના અસંખ્યાતમા ભાગમાં છે. એક સમ્યગ્દષ્ટિ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બધા સમ્યગ્દષ્ટિ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
Dમતાંતરે અનાહારકને ઔપથમિક સમ્યગ્દર્શન ન હોય.
Page #61
--------------------------------------------------------------------------
________________
૩)
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા (૪) સ્પર્શના - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ લોકના કેટલા ભાગને સ્પર્શે?
સમ્યગ્દર્શની જઘન્યથી લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે અને ઉત્કૃષ્ટથી દેશોન ૮/૧૪ લોકને સ્પર્શે. અય્યત દેવલોકનો દેવ જન્માંતરના કે એ જ ભવના સ્નેહથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધીના દેવને બારમા અશ્રુત દેવલોક સુધી લઈ જાય છે. બારમા દેવલોકે ગયેલ સહસ્ત્રાર સુધીનો દેવ ત્યાંથી ઉત્તરવૈક્રિય શરીર બનાવી ત્રીજી નરકમાં જાય. અથવા સહસ્ત્રાર દેવલોક સુધીનો સમ્યગ્દર્શની દેવ એક રૂપે બારમા દેવલોકમાં જાય અને બીજા રૂપે નીચે ત્રીજી નરક સુધી જાય. તિચ્છલોકના મધ્યભાગથી અશ્રુત દેવલોક સુધી પ રાજ છે અને ચોથી નરકના ઉપરના તલ સુધી ૩ રાજ છે. વળી દેવો ધજા સુધી જતા નથી, દેવસભા સુધી જ જાય છે. એથી ઉપરનો ધજાનો ભાગ બાકી રહે છે. નીચે ચોથી પૃથ્વીના ઉપરના તલે ૩ રાજ પૂર્ણ થાય છે. દેવો ત્યાં સુધી જતા નથી, પણ માત્ર ત્રીજી પૃથ્વી સુધી જ જાય છે. આથી ત્રીજી પૃથ્વી પછીનો ભાગ બાકી રહે છે. આમ સમ્યગ્દર્શની ન્યૂન ૮ રાજને સ્પર્શે છે, એટલે કે ન્યૂન ૮/૧૪ લોકને સ્પર્શે છે. સમ્યગ્દષ્ટિ સર્વલોકને સ્પર્શે છે. કેવળી સમુદ્યાતની અપેક્ષાએ
સમ્યગ્દષ્ટિને સર્વલોકની સ્પર્શના હોય છે. (૫) કાળ - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ કેટલો કાળ ટકે?
એક જીવને આશ્રયી સમ્યગ્દર્શનનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટકાળ સાધિક ૬૬ સાગરોપમ છે. બધા જીવોને આશ્રયી સમ્યગ્દર્શનનો કાળ સર્વકાળ છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૧
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
એક જીવને આશ્રયી સમ્યગ્દષ્ટિનો કાળ સાદિઅનંત છે. બધા જીવોને આશ્રયી સમ્યગ્દષ્ટિનો કાળ અનાદિઅનંત છે. અંતર - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિનું અંતર (એકવાર ગયા પછી ફરી મળે ત્યાં સુધીનો કાળો કેટલું છે? એક જીવને આશ્રયી સમ્યગ્દર્શનનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત છે. બધા જીવોને આશ્રયી સમ્યગ્દર્શનનું અંતર નથી.
સમ્યગ્દષ્ટિનું અંતર નથી. (૭) ભાવ - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ કયા ભાવમાં હોય?
સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ ઔદયિક અને પરિણામિક સિવાયના ત્રણ ભાવમાં હોય. ઔપથમિક સમ્યગ્દર્શન ઔપથમિક ભાવમાં હોય છે. ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ક્ષાયિકભાવમાં હોય છે. અલ્પબહુત - ઔપથમિક સમ્યગ્દર્શની સૌથી થોડા છે. તેના કરતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ (છબસ્થ) અસંખ્ય ગુણ છે. તેના કરતાં ક્ષાયોપથમિક સમ્યગ્દર્શની અસંખ્ય ગુણ છે. તેના કરતાં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ (કેવલી) અનંતગુણ છે. સમ્યગ્દર્શનની વિચારણા કરી. હવે સમ્યજ્ઞાનની પ્રરૂપણા કરાય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
સમ્યજ્ઞાન પ્રકરણ સમ્યજ્ઞાનના પાંચ પ્રકાર છે - (સૂત્ર-૧૯)
(૧) મતિજ્ઞાન - પાંચ ઈન્દ્રિયો અને મનથી થતું અક્ષર વિનાનું જ્ઞાન તે મતિજ્ઞાન.
(૨) શ્રુતજ્ઞાન - શબ્દ સાંભળતા, બોલતા, જોતાં કે પાંચ ઈન્દ્રિયો અને મનથી થતું અક્ષરવાળું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
(૩) અવધિજ્ઞાન - અમુક મર્યાદા સુધીમાં રહેલા રૂપી પદાર્થોનું ઈન્દ્રિય અને મન વિના થતું જ્ઞાન તે અવધિજ્ઞાન.
(૪) મન:પર્યવજ્ઞાન - સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના ભાવોને જણાવનારું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન.
(૫) કેવળજ્ઞાન - લોકાલોકના બધા દ્રવ્યોના ત્રણે કાળના બધા પર્યાયોનું એકસાથે એક સમયે થતું જ્ઞાન તે કેવળજ્ઞાન, અથવા મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો સિવાયનું જ્ઞાન તે કેવળજ્ઞાન.
આ પાંચ પ્રકારનું જ્ઞાન એ બે પ્રમાણરૂપ છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષ અને પરોક્ષ. (સૂત્ર-૧/૧૦).
પ્રત્યક્ષ પ્રમાણ - અક્ષ એટલે આત્મા. ઈન્દ્રિયોની સહાય વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ.
પરોક્ષ પ્રમાણ - આત્માથી પર એવી ઈન્દ્રિયો અને મનની સહાયથી થતું જ્ઞાન તે પરોક્ષ પ્રમાણ.
બૌદ્ધો બે પ્રમાણ માને છે – “પ્રત્યક્ષ, અનુમાન. D પ્રત્યક્ષ - ઇન્દ્રિયોથી થતું વિષયોનું સાક્ષાત્ જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ. અનુમાન - લિંગ દ્વારા લિંગીનું જ્ઞાન કરવું તે અનુમાન પ્રમાણ. દા.ત. ધૂમાડા ઉપરથી અગ્નિનું જ્ઞાન કરવું તે.
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ
૩૩ વૈશેષિકો બે કે ત્રણ પ્રમાણ માને છે – પ્રત્યક્ષ, અનુમાન અથવા પ્રત્યક્ષ, અનુમાન, આગમ.
સાંખ્યો ત્રણ પ્રમાણ માને છે – પ્રત્યક્ષ, અનુમાન, આગમ.
નૈયાયિકો ચાર પ્રમાણ માને છે - પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન.
મીમાંસકો છ પ્રમાણ માને છે - પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ, અભાવ.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણરૂપ છે, (સૂત્ર-૧/૧૧) કેમકે, (૧) મતિજ્ઞાન ઇન્દ્રિય અને મનરૂપી નિમિત્તથી થાય છે અને
(૨) શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વકનું હોય છે અને બીજાના ઉપદેશથી થાય છે.
અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે, કેમકે તે અતીન્દ્રિય છે. (સૂત્ર-૧/૧૨)
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન નિશ્ચયથી પરોક્ષ પ્રમાણરૂપ છે, વ્યવહારથી પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે.
ઉપમાન - એક વસ્તુની ઉપમાથી બીજી વસ્તુનું જ્ઞાન કરવું તે ઉપમાન પ્રમાણ. દા.ત. “ગાય જેવું ગવાય છે, એમ જાણ્યા પછી ગાય જેવા પ્રાણીમાં ગવયનું જ્ઞાન કરવું તે.'
આગમ - આપ્તપુરુષના વચનથી થતું જ્ઞાન તે આગમ પ્રમાણ. દા.ત. શાસ્ત્રો ભણવા દ્વારા જે જ્ઞાન થાય છે તે.
અર્થાપત્તિ - એક બાબત વિના ન સંભવતી બીજી બાબતના જ્ઞાનથી પહેલી બાબતનું જ્ઞાન કરવું તે અર્થાપત્તિ પ્રમાણ. દા.ત. “પુષ્ટ દેવદત્ત દિવસે જમતો નથી. એવું જાણ્યા પછી તેના રાત્રિભોજનનું જ્ઞાન થવું તે.
અભાવ - વસ્તુ ન હોવાથી તેના અભાવનું જ્ઞાન થવું તે અભાવ પ્રમાણ. દા.ત. જમીન ઉપર ઘડો ન હોવાથી તેના અભાવનું જ્ઞાન થાય તે.
Page #65
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો
અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એકાંતે પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે.
૩૪
પ્રશ્ન - અન્ય દર્શનવાળા અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ, અભાવરૂપ પ્રમાણો પણ માને છે, તો શું એ પ્રમાણરૂપ નથી ?
જવાબ - અનુમાન વગેરે પ્રમાણો ઈન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષના નિમિત્તથી થાય છે. તેથી તેમનો સમાવેશ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં થઈ જાય છે. અથવા અનુમાન વગેરે પ્રમાણો મિથ્યાદૃષ્ટિઓએ સ્વીકાર્યા હોવાથી તે પ્રમાણરૂપ નથી.
♦ મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો - મતિજ્ઞાન, સ્મૃતિજ્ઞાન, સંજ્ઞાજ્ઞાન, ચિંતાજ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન - આ બધા મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે. (સૂત્ર-૧/૧૩)
મતિજ્ઞાન - ઈન્દ્રિય અને મનના નિમિત્તે થનારું વર્તમાનકાળનું જ્ઞાન તે મતિજ્ઞાન.
સ્મૃતિજ્ઞાન - ઈન્દ્રિયોથી જણાયેલા રૂપાદિ વિષયો કાલાંતરે નાશ થાય તો પણ તેમનું જે સ્મરણ થાય તે સ્મૃતિજ્ઞાન.
સંજ્ઞાજ્ઞાન - ઈન્દ્રિયો વડે પૂર્વે અનુભવેલ પદાર્થને ફરી જોઈને ‘આ તે જ છે જેને મેં પૂર્વે જોયું હતું' એવું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન.
ચિંતાજ્ઞાન - આગામી વસ્તુ આ રીતે થશે, આ રીતે નહીં - એમ વિચારવું તે ચિંતાજ્ઞાન.
આભિનિબોધિકજ્ઞાન - વસ્તુને સન્મુખ નિશ્ચિત જ્ઞાન તે આભિનિબોધિકજ્ઞાન.
મતિજ્ઞાનના પ્રકાર -
મતિજ્ઞાનના બે પ્રકાર છે - (સૂત્ર-૧/૧૪)
Page #66
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાનના પ્રકારો
૩૫
(૧) ઈન્દ્રિયનિમિત્તક - પાંચ ઈન્દ્રિયોના નિમિત્તે થતું જ્ઞાન તે ઈન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન છે.
(૨) અનિન્દ્રિયનિમિત્તક - મનથી થતું જ્ઞાન અને ઓઘજ્ઞાન એ અનિન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન છે. વેલડી વગેરેનું દિવાલ વગેરે તરફ સરકવું તે ઓઘજ્ઞાન છે.
આ બંને પ્રકારનું મતિજ્ઞાન ચાર પ્રકારે છે - (સૂત્ર-૧/૧૫) (૧) અવગ્રહ ઈન્દ્રિયો અને મન વડે થતું પોતાના વિષયોનું સ્વરૂપ-નામ-જાતિ વગેરેની કલ્પના વિનાનું વસ્તુસામાન્યનું અવ્યક્ત જ્ઞાન તે અવગ્રહ. અવગ્રહ, ગ્રહ, ગ્રહણ, આલોચન, અવધારણ - આ પર્યાયવાચી શબ્દો છે. અવગ્રહ બે પ્રકારના છે -
-
·
(૧) વ્યંજનાવગ્રહ - વ્યંજનનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. (સૂત્ર૧/૧૮) ઈન્દ્રિયોના વિષયોનો ઈન્દ્રિયોની સાથેનો સંબંધ તે વ્યંજન. ઇન્દ્રિયોના વિષયોનો ઇન્દ્રિયોની સાથે સંબંધ થયા પછી થતો અત્યંત અવ્યક્ત બોધ તે વ્યંજનાવગ્રહ. ચક્ષુરિન્દ્રિય અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી. શેષ ચાર ઈન્દ્રિયોથી વ્યંજનાવગ્રહ થાય છે. (સૂત્ર-૧/૧૯)
(૨) અર્થાવગ્રહ - અર્થનો અવગ્રહ તે અર્થાવગ્રહ. ઈન્દ્રિયો અને મનના વિષયો તે અર્થ. વ્યંજનાવગ્રહ થયા પછી ‘આ કંઈક છે’ એવું અવ્યક્ત જ્ઞાન થાય તે અર્થાવગ્રહ. (સૂત્ર-૧/૧૭) અર્થાવગ્રહ બે પ્રકારના છે –
(i) નૈયિક અર્થાવગ્રહ - વ્યંજનાવગ્રહ થયા પછી ‘આ કંઈક છે’ એવું અવ્યક્ત જ્ઞાન થાય તે નૈશ્ચયિક અર્થાવગ્રહ. તે એક સમયનો હોય છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૬
મતિજ્ઞાનના પ્રકારો
(ii) વ્યવહારિક અર્થાવગ્રહ - જે અપાય પછી ફરી ઈહા, અપાય, ધારણા થાય તે વ્યવહારિક અર્થાવગ્રહ છે.
(૨) ઈહા - વિષયના સામાન્ય સ્વરૂપનું જ્ઞાન કર્યા પછી વિશેષ ભેદની વિચારણા કરવી તે ઈહા. ઈહા, ઊહા, તર્ક, પરીક્ષા, વિચારણા, જિજ્ઞાસા – આ પર્યાયવાચી શબ્દો છે. દા.ત. આ પુરુષ હોવો જોઈએ.
(૩) અપાય - ઈહા પછી વસ્તુના ગુણ-દોષને વિચારીને વસ્તુમાં નહીં રહેલા ધર્મને દૂર કરવા પૂર્વક વસ્તુનો નિશ્ચય કરવો તે અપાય. અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ, અપેત, અપગત, અપવિદ્ધ, અપનુત્ય - આ પર્યાયવાચી શબ્દો છે. દા.ત. આ પુરુષ જ છે.
(૪) ધારણા - નિશ્ચિત કરેલ વસ્તુને મતિમાં ધારણ કરી રાખવી તે ધારણા. તેના ત્રણ પ્રકાર છે
-
(i) અવિચ્યુતિ - નિશ્ચિત કરેલ વસ્તુનો મતિમાંથી નાશ ન થવો તે. (ii) સંસ્કાર - નિશ્ચિત કરેલ વસ્તુને મતિમાં લબ્ધિરૂપે ધારણ કરવી તે.
(III) સ્મૃતિ - નિશ્ચિત કરેલ વસ્તુને કાલાન્તરે યાદ કરવી તે. ધારણા, પ્રતિપત્તિ, અવધારણ, અવસ્થાન, નિશ્ચય, અવગમ, અવબોધ - આ પર્યાયવાચી શબ્દો છે.
ઈહા, અપાય, ધારણા- અર્થના જ હોય છે, વ્યંજનના નહીં. આ ચારે પ્રકારનું મતિજ્ઞાન બાર પ્રકારે છે - (સૂત્ર-૧/૧૬) ૧) બહુ - દા.ત. ઘણી વસ્તુઓના સ્પર્શ વગેરેને જાણે તે. ૨) અલ્પ - દા.ત. એક વસ્તુના સ્પર્શ વગેરેને જાણે તે. ૩) બહુવિધ - દા.ત. એક જ વસ્તુના સ્પર્શના ઘણા પર્યાયોને જાણે તે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૭
મતિજ્ઞાનના પ્રકારો
૪) એકવિધ - દા.ત. એક વસ્તુના સ્પર્શના એક પર્યાયને જાણે તે. ૫) ક્ષિપ્ર - જલ્દી જાણે તે. ૬) ચિર - ઘણા કાળે જાણે તે. ૭) અનિશ્રિત - લિંગ વિના જાણે તે. ૮) નિશ્રિત - લિંગ વડે જાણે તે. ૯) અસંદિગ્ધ - નિશ્ચિત જાણે તે. ૧૦) સંદિગ્ધ - શંકાવાળુ જાણે તે. ૧૧) ધ્રુવ - હંમેશા જાણે છે. ૧૨) અધ્રુવ - ક્યારેક જાણે, ક્યારેક ન જાણે તે. આમ મતિજ્ઞાનના ૧) બે પ્રકાર છે – ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિયનિમિત્તક ૨) ચાર પ્રકાર છે – અવગ્રહ, ઈહા, અપાય, ધારણા ૩) ૨૮ પ્રકાર છે – પાંચ ઈન્દ્રિય અને મન = ૬ x અર્થાવગ્રહાદિ ૪ = ૨૪ મન અને ચક્ષુરિન્દ્રિય સિવાયની ચાર ઈન્દ્રિય x વ્યંજનાવગ્રહ = ૪ ૨૪ + ૪ = ૨૮ (૪) ૧૬૮ પ્રકાર છે – ૨૮ x બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવ== ૧૬૮ (૫) ૩૩૬ પ્રકાર છે –. --- ૨૮ x બહુ, બહુવિધ વગેરે ૧૨ = ૩૩૬
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રુતજ્ઞાનના પ્રકારો (૬) ૩૪૦ પ્રકાર છે. પહેલા કર્મગ્રંથમાં મતિજ્ઞાનના બે ભેદ બતાવ્યા છે – (૧) કૃતનિશ્ચિત મતિજ્ઞાન- શાસ્ત્ર(પરોપદેશ, આગમ વગેરે)થી પરિકર્મિત બુદ્ધિવાળા જીવને શાસ્ત્રાર્થને વિચાર્યા વિના જ એકાએક જે જ્ઞાન ઉત્પન્ન થાય તે ધૃતનિશ્રિતમતિજ્ઞાન. તેના ૩૩૬ ભેદ છે. તે ઉપર કહ્યા મુજબ જાણવા. (૨) અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનજેણે ક્યારેય શાસ્ત્રો ભણ્યા કે વિચાર્યા નથી તેવા જીવને તેવા પ્રકારના ક્ષયોપશમથી એકાએક જે જ્ઞાન ઉત્પન્ન થાય તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન. તેના ચાર ભેદ છે- ઔત્પાતિક બુદ્ધિ, જૈનયિકીબુદ્ધિ, કાર્મિકીબુદ્ધિ અને પારિણામિકબુદ્ધિ. તેમનું સ્વરૂપ આગળ (પાના નં. ૩૬૨-૩૬૩ ઉપર) બતાવાશે. આમ મતિજ્ઞાનના ૩૩૬+૪=૩૪૦ ભેદ છે. ૦ શ્રુતજ્ઞાન
શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વકનું હોય છે. (સૂત્ર-૧/૨૦)
શ્રુતજ્ઞાન, આતવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન, જિનપ્રવચન - આ પર્યાયવાચી શબ્દો છે.
શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે -
(૧) અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન - તીર્થકર ભગવાને કહેલું અને ગણધર ભગવંતોએ રચેલું શ્રુતજ્ઞાન તે અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન. તે બાર પ્રકારનું
છે -
૧) આચારાંગ ૨) સૂત્રકૃતાંગ ૩) સ્થાનાંગ ૪) સમવાયાંગ ૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૬) જ્ઞાતાધર્મકથા
૭) ઉપાસકદશાંગ ૮) અંતકૃદશાંગ ૯) અનુત્તરોપપાતિકદશાંગ ૧૦) પ્રશ્નવ્યાકરણ ૧૧) વિપાકસૂત્ર ૧૨) દષ્ટિવાદ
Page #70
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ભેદ
૩૯ (૨) અંગબાહ્ય શ્રુતજ્ઞાન-ગણધર ભગવંતોની પરંપરામાં આવેલા સાધુ ભગવંતોએ રચેલું શ્રુતજ્ઞાન તે અંગબાહ્ય શ્રુતજ્ઞાન. તે અનેક પ્રકારનું છે – ૧) સામાયિક
૭) દશવૈકાલિક સૂત્ર ૨) ચતુર્વિશતિસ્તવ ૮) ઉત્તરાધ્યયન સૂત્ર ૩) વંદન
૯) દશાશ્રુતસ્કંધ ૪) પ્રતિક્રમણ
૧૦) બૃહત્કલ્પસૂત્ર ૫) કાયોત્સર્ગ
૧૧) વ્યવહારસૂત્ર ૬) પ્રત્યાખ્યાન
૧૨) નિશીથ સૂત્ર
૧૩) ઋષિભાષિત વગેરે • મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ભેદ - મતિજ્ઞાન
શુતજ્ઞાન,
તે વર્તમાનકાળવિષયક છે. | ૧/તે ત્રિકાળવિષયક છે.
૨ | તેવિશુદ્ધ છે
તે વ્યવધાનવાળા, દૂરના, અનેક, સૂક્ષ્મ વગેરે પદાર્થોને ગ્રહણ કરતું હોવાથી મતિજ્ઞાન
કરતા વધુ વિશુદ્ધ છે. ૩] તે પાંચ ઈન્દ્રિય અને મનથી | ૨. તે મતિજ્ઞાનપૂર્વક થાય છે.
થાય છે.
૪] તે સંસારમાં ભમતા જીવને |૩| તે આપ્તના ઉપદેશથી થાય છે.
હંમેશા હોય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૦
આ અવધિજ્ઞાનના પ્રકારો
• અવધિજ્ઞાન -
તે બે પ્રકારનું છે - (સૂત્ર-૧/૨૧)
૧) ભવપ્રત્યય અવધિજ્ઞાન - ભવના કારણે થતું અવધિજ્ઞાન તે ભવપ્રત્યય અવધિજ્ઞાન છે. તે નારકીઓ અને દેવોને હોય છે. (સૂત્ર૧/૨૨)
૨) ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન - અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થતું અવધિજ્ઞાન તે ક્ષયોપશમનિમિત્તક અવધિજ્ઞાન છે. તે મનુષ્યો અને તિર્યંચોને હોય છે. તે જ પ્રકારનું છે - (સૂત્ર-૧/૨૩)
(૧) અનાનુગામિક - જીવને જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે ક્ષેત્રથી અન્યત્ર જતાં જે અવધિજ્ઞાન ચાલ્યું જાય તે અનાનુગામિક અવધિજ્ઞાન છે. જેમ કોઈ નિમિત્તિયો પૂછેલ બાબતને અમુક ચોક્કસ સ્થાનમાં જ બરાબર કહી શકે, અન્યત્ર નહીં, તેમ.
૨) આનુગામિક - જીવને જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાંથી અન્યત્ર જતાં પણ જે અવધિજ્ઞાન સાથે આવે તે આનુગામિક અવધિજ્ઞાન છે. સૂર્યના પ્રકાશની જેમ, ઘડાની લાલાશની જેમ.
(૩) હીયમાન - જે અવધિજ્ઞાન ઘણા ક્ષેત્રનું થયા પછી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્ર સુધી ક્રમશઃ ઘટતું જાય તે હીયમાન અવધિજ્ઞાન છે. પરિમિત ઇંધનવાળા અગ્નિની જેમ.
(૪) વર્ધમાન - જે અવધિજ્ઞાન અલ્પષેત્રનું ઉત્પન્ન થયા પછી ક્રમશઃ સર્વલોક સુધી વધતું જાય તે વર્ધમાન અવધિજ્ઞાન છે. ઇંધનથી વધુ ને વધુ પુષ્ટ થતા અગ્નિની જેમ.
(૫) અનવસ્થિત - જે અવધિજ્ઞાનમાં વધ-ઘટ થયા કરે અથવા જે અવધિજ્ઞાન વારંવાર ઉત્પન્ન થાય અને નાશ પામે તે અનવસ્થિત
Page #72
--------------------------------------------------------------------------
________________
મન:પર્યાયજ્ઞાનના પ્રકારો
અવધિજ્ઞાન છે. સમુદ્રના મોજાની જેમ. આને પ્રતિપાતી અવધિજ્ઞાન પણ કહેવાય છે.
(૬) અવસ્થિત - જે અવધિજ્ઞાન કેવળજ્ઞાન સુધી કે ભવક્ષય સુધી ટકે કે બીજા ભવમાં પણ સાથે આવે તે અવસ્થિત અવધિજ્ઞાન. પુરુષવેદ વગેરે લિંગની જેમ. આને અપ્રતિપાતી અવધિજ્ઞાન પણ કહેવાય છે.
૦ મન:પર્યાયજ્ઞાન -
આને મન:પર્યવજ્ઞાન પણ કહેવાય છે. તે બે પ્રકારનું છે - (સૂત્ર૧/૨૪)
(૧) ઋજુમતિમન:પર્યાયજ્ઞાન - જેનાથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવે વિચારેલા ઘડો વગેરે પદાર્થો સામાન્યથી જણાય તે ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન છે. દા. ત. ‘આણે ઘડો વિચાર્યો છે' એમ જણાય.
(૨) વિપુલમતિમન:પર્યાયજ્ઞાન - જેનાથી સંશી પંચેન્દ્રિય જીવે વિચારેલા ઘડો વગેરે પદાર્થો અનેક પર્યાયો સહિત જણાય તે વિપુલમતિમન:પર્યાયજ્ઞાન છે. દા. ત. ‘આણે માટીનો, લાલ રંગનો, વાપીમાં બનેલો, નવો ઘડો વિચાર્યો છે' એમ જણાય.
ઋજુમતિમન:પર્યાયજ્ઞાન અને વિપુલમતિમનઃપર્યાયજ્ઞાનનો ભેદ - (સૂત્ર-૧/૨૫)
જુમતિમન:પર્યાયજ્ઞાન
૧| તે અલ્પ પર્યાયોને જાણતું હોવાથી અલ્પવિશુદ્ધ છે.
૨| તે આવ્યા પછી ચાલ્યુ જાય.૨
ક.
૪૧
5.
૧
વિપુલમતિમન:પર્યાયજ્ઞાન
તે ઘણા પર્યાયોને જાણતું હોવાથી વધુ વિશુદ્ધ છે.
તે આવ્યા પછી કેવળજ્ઞાન સુધી ન જાય.
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૨
અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાનનો ભેદ - (સૂત્ર-૧/૨૬)
ક.
મન:પર્યાયજ્ઞાન
૧ | વિશુદ્ધિ - મન:પર્યાયજ્ઞાની વિચારાતા તે જ રૂપી દ્રવ્યોને ઘણા પર્યાયવાળા જાણે. તેથી વધુ વિશુદ્ધ હોય છે.
5.
અવધિજ્ઞાન
૧ વિશુદ્ધિ - અવધિજ્ઞાની અલ્પ પર્યાયવાળા રૂપી દ્રવ્યોને જાણે. તેથી અલ્પવિશુદ્ધ હોય છે.
૨ |ક્ષેત્ર - અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને સર્વલોક સુધીનું થાય છે. ૩ સ્વામી-અવધિજ્ઞાનસંયતને, અસંયતને કેસંયતાસંયતનેથાય. અવધિજ્ઞાન ચારે ગતિમાં હોય.
અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાનનો ભેદ
ક.
૪
|૪|વિષય - અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો અને તેના અમુક પર્યાયો છે, બધા પર્યાયો નહીં.
પાંચ જ્ઞાનના વિષયો - (સૂત્ર-૧/૨૭ થી ૧/૩૦)
જ્ઞાન
વિષય
૧,૨ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન સર્વદ્રવ્યો, અસર્વપર્યાયો રૂપી દ્રવ્યો, અસર્વપર્યાયો
અવધિજ્ઞાન
મન:પર્યાયજ્ઞાન
૫
કેવળજ્ઞાન
૨ | ક્ષેત્ર - મન:પર્યાયજ્ઞાન મનુષ્યક્ષેત્રનું જ થાય છે.
૩ | સ્વામી-મન:પર્યાયજ્ઞાન સંયતને જહોય. મન:પર્યાયજ્ઞાન મનુષ્યગતિમાં જ હોય.
| વિષય - મન:પર્યાયજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના
વિષયભૂત દ્રવ્યો અને પર્યાયોનો અનંતમો ભાગ છે.
૪
અવધિજ્ઞાનના વિષયભૂત રૂપી દ્રવ્યોનો અનંતમો ભાગ. તે પણ મનથી વિચારાયેલા રૂપી દ્રવ્યો. અસર્વપર્યાયો સર્વદ્રવ્યો, સર્વપર્યાયો
Page #74
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન હોય ત્યારે શેષ ચાર જ્ઞાન હોય કે નહીં ?
એક સમયે એક જીવને કેટલા જ્ઞાન હોય ? (સૂત્ર-૧/૩૧)
એક સમયે એક જીવને એક જ્ઞાન હોય - મતિજ્ઞાન અથવા કેવળજ્ઞાન. જે નિસર્ગ સમ્યગ્દર્શન પામે છે તેને માત્ર મતિજ્ઞાન જ હોય છે, શ્રુતજ્ઞાન હોતું નથી, કેમકે તેને સામાયિક વગેરે શ્રૃતનું જ્ઞાન હોતું નથી. શ્રુતજ્ઞાન વિના પણ તે અષ્ટપ્રવચનમાતાને જાણે છે. અથવા, એક સમયે એક જીવને બે જ્ઞાન હોય મતિજ્ઞાન,
-
-
૪૩
શ્રુતજ્ઞાન.
અથવા, એક સમયે એક જીવને ત્રણ જ્ઞાન હોય - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. અથવા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન. અથવા, એક સમયે એક જીવને ચાર જ્ઞાન હોય - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન.
કેવળજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો હોય કે ન હોય ? અહીં બે મત છે
(૧) કેટલાક આચાર્યો માને છે કે - કેવળજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો હોય છે, પણ જેમ સૂર્યના પ્રકાશમાં અગ્નિ, મણિ, ચંદ્ર, નક્ષત્ર વગેરેનો પ્રકાશ આવરાઈ જવાથી અકિંચિત્કર બને છે, તેમ કેવળજ્ઞાનની પ્રભામાં મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનોની પ્રભા આવરાઈ જવાથી તે અકિંચિત્કર બને છે.
(૨) કેટલાક આચાર્યો માને છે કે - કેવળજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો ન હોય. કેમકે,
(i) મતિજ્ઞાન અપાયપૂર્વક થાય છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. અવધિજ્ઞાન-મન:પર્યાયજ્ઞાન રૂપી દ્રવ્યો વિષયક છે. કેવળજ્ઞાનીને અપાય હોતો નથી. તેથી મતિજ્ઞાન ન હોય. મતિજ્ઞાન ન હોવાથી કેવળજ્ઞાનીને શ્રુતજ્ઞાન ન હોય. કેવળજ્ઞાન સર્વદ્રવ્યવિષયક હોવાથી કેવળજ્ઞાનીને અવધિજ્ઞાન-મન:પર્યાયજ્ઞાન ન હોય.
Page #75
--------------------------------------------------------------------------
________________
४४
અજ્ઞાન
| (i) મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનોમાં ઉપયોગ ક્રમશઃ હોય છે. કેવળજ્ઞાનમાં એકસાથે ઉપયોગ હોય છે.
(i) મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનો ક્ષાયોપથમિકભાવે છે. કેવળજ્ઞાન ક્ષાયિકભાવે છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયોગ સંબંધિ ત્રણ મત છે -
(૧) મલ્લવાદીજીનો મત-કેવળજ્ઞાન અને કેવળદર્શન ભિન્ન છે અને તેમનો સમયાંતરે ઉપયોગ હોય છે. આ મત ભેદગ્રાહી વ્યવહારનયના આધારે છે.
(૨) જિનભદ્રગણિક્ષમાશ્રમણજીનો મત - કેવળજ્ઞાન અને કેવળદર્શન ભિન્ન છે અને તેમનો એક સમયે ઉપયોગ હોય છે. આ મત શુદ્ધ ઋજુસૂત્રનયના આધારે છે.
(૩) સિદ્ધસેનદિવાકરસૂરિજીનો મત - વળજ્ઞાન અને કેવળદર્શન અભિન્ન છે. આ મત અભેદગ્રાહી સંગ્રહનયના આધારે છે. અજ્ઞાન - (સૂત્ર-૧/૩૨)
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના વિપરીતજ્ઞાનો હોય છે. મિથ્યાષ્ટિનું મતિજ્ઞાન એ મતિઅજ્ઞાન છે. મિથ્યાદૃષ્ટિનું શ્રુતજ્ઞાન એ શ્રુતઅજ્ઞાન છે. મિથ્યાદૃષ્ટિનું અવધિજ્ઞાન એ વિર્ભાગજ્ઞાન છે. કેમકે, (સૂત્ર-૧/૩૩)
(૧) મિથ્યાષ્ટિને વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનો યથાવત્ બોધ હોતો નથી.
(૨) મિથ્યાદષ્ટિનું જ્ઞાન પાગલની જેમ વિચાર્યા વિનાનું હોય છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
નય પ્રકરણ -
અનંતધર્માત્મક વસ્તુના એક ધર્મને જણાવે તે નય. નયો પાંચ પ્રકારના છે – (સૂત્ર-૧/૩૪)
(૧) નૈગમનય - લોકોમાં ઉચ્ચારાતા શબ્દોનું જ્ઞાન જેનાથી થાય તે નૈગમનય. નૈગમનય સામાન્ય વગેરે પદાર્થોને પરસ્પર ભિન્ન માને છે. નૈગમનય પદાર્થને અનેક પ્રકારે સ્વીકારે છે. તેના બે પ્રકાર છે – (સૂત્ર-૧/૩૫)
(૧) વિશેષગ્રાહી (દેશગ્રાહી) - વિશેષનો બોધ કરાવે તે. (૨) સામાન્યગ્રાહી (સર્વગ્રાહી) - સામાન્યનો બોધ કરાવે તે. વૈશેષિકદર્શન નૈગમનય ઉપર આધારિત છે.
નૈગમનયને સમજવા શાસ્ત્રમાં વસતિ અને પ્રસ્થકના બે દષ્ટાંત જણાવ્યા છે. તે આ પ્રમાણે -
(૧) વસતિનું દષ્ટાંત - પાટલીપુત્રમાં રહેતા કોઈ પુરુષને બીજો પુરુષ પૂછે છે કે “તું ક્યાં રહે છે?” અવિશુદ્ધ નૈગમનયને અનુસારે તે પુરુષ કહે છે કે, “હું લોકમાં રહું છું.” વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું તિસ્કૃલોકમાં રહું છું.” વિશુદ્ધતર નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું જંબૂદ્વીપમાં રહું છું.” વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું ભરતક્ષેત્રમાં રહું છું.” વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું દક્ષિણ ભરતાર્ધમાં રહું છું.' વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું પાટલીપુત્રમાં રહું છું.' વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે પુરુષ કહે છે કે, “હું દેવદત્તના ઘરમાં રહું છું.' વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૬
નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય તે પુરુષ કહે છે કે, “હું અંદરના ઓરડામાં રહું છું.” આમ નૈગમનય પદાર્થને અનેક પ્રકારે સ્વીકારે છે.
(૨) પ્રસ્થકનું દૃષ્ટાંત - કોઈ માણસ પ્રસ્થક (અનાજ માપવાનું માપ) બનાવવા માટેનું લાકડું લેવા કુહાડી લઈને જંગલ તરફ જાય છે. બીજો પુરુષ તેને પૂછે છે કે, “તું ક્યાં જાય છે?” અવિશુદ્ધનૈગમનયને અનુસારે તે માણસ જવાબ આપે છે કે, “હું પ્રસ્થક લેવા જાઉં છું.” લાકડું કાપતા તેને કોઈ પુરુષ પૂછે છે કે, “તું શું કાપે છે?” વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે જવાબ આપે છે કે, “હું પ્રસ્થક કાપું છું.' લાકડું છોલતા તેને કોઈ પૂછે છે કે, “તું શું છોલે છે?” વિશુદ્ધતર નૈગમનયને અનુસાર તે જવાબ આપે છે કે, “હું પ્રસ્થક છોલું છું. અંદરથી ખોતરતા તેને કોઈ પૂછે છે કે, “તું શું કરે છે?” વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે કહે છે કે, “હું પ્રસ્થક ખોતરું છું.” કાચ કાગળથી ઘસતા તેને કોઈ પૂછે છે કે, “તું શું ઘસે છે?” વધુ વિશુદ્ધ નૈગમનયને અનુસાર તે કહે છે કે, “હું પ્રસ્થક ઘણું છું.” આમ નૈગમનય પદાર્થને અનેક પ્રકારે સ્વીકારે છે.
(૨) સંગ્રહનય - ઘડો વગેરે પદાર્થોના સામાન્ય અને વિશેષને એક કરીને સામાન્ય રૂપે ગ્રહણ કરે તે સંગ્રહનય. સંગ્રહનય એમ માને છે કે વિશેષને સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ ન હોવાથી વાસ્તવિક રીતે સામાન્ય 'જ સત્ છે.
(૩) વ્યવહારનય - જે લોકોના વ્યવહારની સમાન હોય, ઉપચારની બહુલતાવાળો હોય અને વિસ્તૃત અર્થવાળો હોય તે વ્યવહારનય. તે એમ માને છે કે સામાન્યનું જ્ઞાન થતું ન હોવાથી સામાન્ય અસત્ છે, વિશેષ જ સત્ છે.
ભમરા વગેરેમાં વાસ્તવિક રીતે પાંચે રંગો હોવા છતાં લોકમાં તે
Page #78
--------------------------------------------------------------------------
________________
ઋજુસૂત્રનય, શબ્દનયા
૪૭
કાળા રંગે સ્વીકારાય છે, કેમકે તે કાળો રંગ સ્પષ્ટરૂપે તેમાં વિશેષ જણાય છે. વ્યવહારનય પણ લોકાનુયાયી હોવાથી તે કાળા રંગને જ સ્વીકારે છે, પણ બીજા સફેદ વગેરે રંગો તેમાં હોવા છતાં માનતો નથી.
(૪) ઋજુસૂત્રનય - વર્તમાનકાળના પદાર્થોનું જ્ઞાન કરે તે ઋજુસૂત્રનય. ઋજુસૂત્રનય એમ માને છે કે જે પદાર્થ અર્થક્રિયા (પ્રયોજનને સિદ્ધ કરનારી ક્રિયા) કરી શકે તે જ સત્ છે. ભૂતભવિષ્યના પદાર્થો અર્થક્રિયા કરવા સમર્થ નથી, કેમકે ભૂતકાળના પદાર્થો નાશ પામ્યા છે અને ભવિષ્યના પદાર્થો ઉત્પન્ન થયા નથી, તેથી તે સતું નથી. વર્તમાનકાલીન પદાર્થો અર્થક્રિયા કરવા સમર્થ છે. તેથી તે સત્ છે. ઋજુસૂત્રનય પારકી વસ્તુને વાસ્તવિકપણે અસત્ માને છે, કેમકે તે બીજાના ધનની જેમ પ્રયોજન વિનાની છે.
(૫) શબ્દનય - વસ્તુના અર્થકૃત વિશેષને ગૌણ કરીને તેના શબ્દકૃત વિશેષને માને તે શબ્દનય. તેના ત્રણ ભેદ છે – (સૂત્ર-૧/૩૫)
(i) સાસ્મતનય - પૂર્વે જાણેલા વાચ્ય-વાચક સંબંધ દ્વારા શબ્દથી પદાર્થને જણાવે તે સામ્મતનય. તે લિંગ, વચન, વિભક્તિ, કાળ, કારક વગેરેથી શબ્દોના વાચ્યાર્થને ભિન્ન ભિન્ન માને છે. દા.ત. તરસ, તટી, ૮ - આ ત્રણેથી વાચ્ય પદાર્થો ભિન્ન છે – એમ માને છે. | (ii) સમભિરૂઢનય - એક જ પદાર્થના વાચક ભિન્ન ભિન્ન પર્યાયવાચી શબ્દોના વાચ્યાર્થ ભિન્ન-ભિન્ન માને તે સમભિરૂઢનય. દા.ત. પટ, ર, વનરા થી વાચ્ય પદાર્થો ભિન્ન છે – એમ માને છે.
(iii) એવંભૂતનય - તે તે પદાર્થના વાચક એવા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ક્રિયા જ્યારે થતી હોય તે વખતે જ તે શબ્દથી તે પદાર્થને
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૮
કયા નયો કેટલા જ્ઞાન અને કેટલા અજ્ઞાનને માને છે ?
વાચ્ય માને તે એવંભૂતનય. દા.ત. સ્ત્રીના માથા પર રહેલ જે ઘડો પાણી લાવવાની વિશિષ્ટ ક્રિયા કરતો હોય તે જ ઘડો પટ શબ્દથી વાચ્ય છે, જે ઘડો તે ક્રિયા કરતો નથી તે ષટ શબ્દથી વાચ્ય નથી-એમ માને છે.
દેશગ્રાહી નૈગમનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, સામ્પ્રતનય, સમભિરૂઢનય - આ નયો ‘જીવ’ એમ બોલવા પર પાંચમાંથી કોઈપણ ગતિમાં રહેલા જીવનું જ્ઞાન કરે છે, કેમકે આ નયો ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક ભાવોથી યુક્ત પદાર્થોને ગ્રહણ કરે છે, ‘નોજીવ' એમ બોલવા પર અજીવદ્રવ્યનું જ્ઞાન કરે છે અથવા જીવના દેશ-પ્રદેશનું જ્ઞાન કરે છે, ‘અજીવ' એમ બોલવા પર અજીવદ્રવ્યનું જ્ઞાન કરે છે, ‘નોઅજીવ’ એમ બોલવા પર જીવનું જ્ઞાન કરે છે અથવા અજીવના દેશ-પ્રદેશનું જ્ઞાન કરે છે.
એવંભૂતનય ‘જીવ’ એમ બોલવા પર સંસારી જીવનું જ્ઞાન કરે છે, કેમકે આ નય ઔદિયકભાવથી યુક્ત જીવને ગ્રહણ કરે છે, ‘નોજીવ' એમ કહેવા પર અજીવનું જ્ઞાન કરે છે અથવા સિદ્ધનું જ્ઞાન કરે છે, ‘અજીવ’ એમ કહેવા પર અજીવનું જ્ઞાન કરે છે, ‘નોઅજીવ’ એમ કહેવા પર સંસારી જીવનું જ્ઞાન કરે છે.
કયા નયો કેટલા જ્ઞાન અને કેટલા અજ્ઞાનને માને છે ?
નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને માને છે.
ઋજુસૂત્રનય મતિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને મતિઅજ્ઞાન સિવાયના બે અજ્ઞાનને માને છે, કેમકે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું ઉપગ્રાહક હોવાથી તેનાથી અભિન્ન છે અને મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાનનું ઉપગ્રાહક હોવાથી તેનાથી અભિન્ન છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
કયા નયો કેટલા જ્ઞાન અને કેટલા અજ્ઞાનને માને છે? ૪૯
શબ્દનય શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને માને છે, શેષ જ્ઞાનો અને અજ્ઞાનોને માનતો નથી, કેમકે મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન શ્રુતજ્ઞાનના ઉપગ્રાહક હોવાથી તેનાથી અભિન્ન છે અને જીવ જ્ઞસ્વભાવવાળો હોવાથી કોઈ મિથ્યાષ્ટિ નથી, તેથી અજ્ઞાન નથી.
જ્ઞાન-અજ્ઞાન | નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય | પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ઋજુસૂત્રના
મતિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન, મતિઅજ્ઞાન સિવાયના બે અજ્ઞાન શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન
ય
શબ્દનય
રોગનો ઈલાજ ન કરાવે, બેદરકાર રહે એનો રોગ વધી જાય, એ રોગ અસાધ્ય બની જાય અને એક દિવસ એ રોગીનું મરણ થઈ જાય. કર્મરોગનો ઈલાજ ન કરાવે, બેદરકાર રહે તો કર્મરોગ વધી જાય, જીવ ભારેકર્મી બને, અનંતસંસારી બને અને અનંત જન્મ-મરણનો આભાગી બને. સંકુલેશ વિનાનું મન એ આંતરધન છે. અબજપતિ પાસે પણ જો આ ધન નથી તો એ ભિખારી છે. ફૂટપાથ પર સૂનારા પાસે પણ જો આ ધન છે તો એ શ્રીમંત છે. જે મનથી ક્ષપકશ્રેણી માંડવાની છે એ મનને ખરાબ વિચારોના કાદવમાં રગદોડવું નહીં. કાદવમાં શરીર અને કપડાને ખરાબ કરનારા પુત્રને પિતાજી તેમ ન કરવા સમજાવે. છતા તે ન સમજે તો પિતાજી તેને લાફો મારીને પણ તેમ કરતો અટકાવે. તેમ ખરાબ વિચારોમાં રગદોડાતા મનને સમજાવીને પાછું વાળવું. કદાચ એ ન માને તો પરાણે પણ તેને પાછું વાળવું.
Page #81
--------------------------------------------------------------------------
________________
છે. જીવતત્ત્વ ( ભાવ પ્રકરણ
• પાંચ ભાવો - (સૂત્ર-૨/૧, ૨/૨) ભાવ એ જીવનું સ્વરૂપ એટલે કે સ્વભાવ છે. તે પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે -
૧) ઔપથમિકભાવ - રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ કર્મોના ઉપશમથી થયેલ ભાવતે ઔપથમિકભાવ. તેના બે ભેદ છે - (સૂત્ર-૨/૩) ક્ર. | પથમિકભાવો
ગુણસ્થાનક | ૧ | ઔપથમિક સમ્યક્ત્વ | ૪થા થી ૧૧મુ ૨ | પથમિક ચારિત્ર ૬ઠ્ઠા થી ૧૧મુ
૨) ક્ષાયિકભાવ- કર્મોના ક્ષયથી થયેલ ભાવ તે ક્ષાયિકભાવ. તેના નવ ભેદ છે – (સૂત્ર-૨/૪) ક્ષાસિકભાવ
ગુણસ્થાનક સાયિક સમ્યક્ત્વ
૪થા થી ૧૪મુ ક્ષાયિક ચારિત્ર
| ૧૨મા થી ૧૪મુ કેવળજ્ઞાન
૧૩મુ, ૧૪મુ કેવળદર્શન
૧૩મુ, ૧૪મુ દાનલબ્ધિ
૧૩મુ, ૧૪મુ ૬ | લાભલબ્ધિ
૧૩મુ, ૧૪મું ભોગલબ્ધિ
૧૩મુ, ૧૪મું ઉપભોગલબ્ધિ
૧૩મુ, ૧૪મુ વીયલબ્ધિ
૧૩મુ, ૧૪મુ
Page #82
--------------------------------------------------------------------------
________________
ક્ષાયોપથમિકભાવ
પ૧ (૩) ક્ષાયોપથમિકભાવ - કર્મોનો ક્ષયોપશમથી થયેલ ભાવ તે ક્ષાયોપથમિકભાવ. તેના અઢાર ભેદ છે – (સૂત્ર-૨/પ) ક્ષારોપથમિકભાવ
ગુણસ્થાનક
૧-૪
૫-૭.
| | મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, | | ૪થા થી ૧૨મુ
અવધિજ્ઞાન, મનઃ પર્યાયજ્ઞાન મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, | ૧લા થી રજુ કે ૩જુ
વિર્ભાગજ્ઞાન ૮-૧૦ | ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, | ૧લા થી ૧૨મુ
અવધિદર્શન ૧૧-૧૫ | દાનલબ્ધિ, લાભલબ્ધિ, ૧લા થી ૧૨મુ
| ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, વીર્યલબ્ધિ ક્ષાયોપથમિક સભ્યત્વ ૪થા થી ૭મુ ક્ષાયોપથમિક ચારિત્ર ૬ઠ્ઠ, મુ દેશવિરતિ
૧૬
મુ.
૪) ઔદયિકભાવ - કર્મોના ઉદયથી થયેલ ભાવ તે ઔદયિકભાવ. તેના ૨૧ ભેદ છે – (સૂત્ર-૨/૬) ઔદયિકભાવ
ગુણસ્થાનક
નરકગતિ દેવગતિ | તિર્યંચગતિ
૧લા થી ૪થુ ૧લા થી ૪થુ ૧લા થી પમુ
Page #83
--------------------------------------------------------------------------
________________
પર
.
૪
મનુષ્યગતિ
૫-૭ ક્રોધ, માન, માયા
८ લોભ
૯-૧૧ પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ
૧૨
મિથ્યાત્વ
૧૩
અજ્ઞાન
અવિરતિ
૧૫
અસિદ્ધત્વ
૧૬ કૃષ્ણલેશ્યા
૧૭
નીલલેશ્યા
કાપોતલેશ્યા
ઔદચિકભાવ
૧૪
૧૮
૧૯ તેજોલેશ્યા
પદ્મલેશ્યા
શુક્લલેશ્યા
૨૦
૨૧
ઔયિકભાવ
ગુણસ્થાનક
૧લા થી ૧૪મુ
૧લા થી ૯મુ
૧લા થી ૧૦મુ
૧લા થી ૯મુ
૧૩
૧લા થી ૨જુ કે ૩જુ
૧લા થી ૪થુ
૧લા થી ૧૪મુ
૧લા થી ઢુ
૧લા થી ૬ઠ્ઠું
૧લા થી ૬
૧લા થી મુ
૧લા થી ૭મુ
૧લા થી ૧૩મુ
૫) પારિણામિકભાવ - પરિણામ એ જ પારિણામિકભાવ છે. તેના ત્રણ ભેદ છે - (૧) જીવત્વ (૨) ભવ્યત્વ (૩) અભવ્યત્વ (સૂત્ર-૨/૭)
આ ત્રણ પારિણામિકભાવો જીવના છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
ઉપયોગના બે પ્રકાર
અન્ય પારિણામિકભાવો જીવના અને અજીવના નીચે પ્રમાણે છે(૧) અસ્તિત્વ
(૬) અસર્વગતત્વ (૨) અન્યત્વ
(૭) અનાદિકર્મસંતાનબદ્ધત્વ (૩) કર્તુત્વ
(૮) પ્રદેશવત્ત્વ (૪) ભોક્તત્વ
(૯) અરૂપીત્વ (૫) ગુણવત્ત્વ
(૧૦) નિત્યત્વ બીજા પણ ક્રિયાવન્દ્ર વગેરે અનાદિપારિણામિકભાવો છે.
આ પાંચ ભાવો અને તેના પ૩ ભેદો જીવોનું સ્વરૂપ છે. • જીવનું લક્ષણ -
ઉપયોગ એ જીવનું લક્ષણ છે. (સૂત્ર-૨/૮)
જ્ઞાન-દર્શનનો પોતાના વિષય તરફનો નજીકનો વ્યાપાર તે ઉપયોગ. જેનાથી વસ્તુ ઓળખાય તે લક્ષણ. લક્ષણ એટલે અસાધારણ ધર્મ. ઉપયોગના બે પ્રકાર છે – (સૂત્ર-૨૯)
(૧) સાકારોપયોગ - સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગ. તેના આઠ પ્રકાર છે - ૧) મતિજ્ઞાનોપયોગ
૫) કેવળજ્ઞાનોપયોગ ૨) શ્રુતજ્ઞાનોપયોગ
૬) મતિઅજ્ઞાનોપયોગ ૩) અવધિજ્ઞાનોપયોગ
૭) ચુતઅજ્ઞાનોપયોગ ૪) મન:પર્યાયજ્ઞાનોપયોગ ૮) વિર્ભાગજ્ઞાનોપયોગ | (૨) અનાકારોપયોગ - અનાકારોપયોગ એટલે દર્શનોપયોગ. તેના ચાર પ્રકાર છે –
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૪
મા ઉપયોગના બે પ્રકાર ૧) ચક્ષુદર્શનોપયોગ - આંખથી થતો સામાન્ય બોધ.
૨) અચક્ષુદર્શનોપયોગ - આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મનથી થતો સામાન્ય બોધ.
૩) અવધિદર્શનોપયોગ – અમુક મર્યાદામાં રહેલ રૂપી પદાર્થોનો સામાન્ય બોધ.
૪) કેવળદર્શનોપયોગ – લોકાલોકના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોનો સામાન્ય બોધ.
જે બહારથી ખાલી થાય છે તે અંદરથી ભરાય છે. જે બહારથી શૂન્ય બને છે તે અંદરથી પૂર્ણ બને છે. જેને કંઈ જોઈતું નથી તેને બધું મળે છે. જે દોડે છે તે ભટકે છે. જે સ્થિર થાય છે તે પહોંચે છે. સૂતેલાઓની વચ્ચે જાગતા રહેવું. તીવ્ર બુદ્ધિવાળા પંડિત આયુષ્યનો વિશ્વાસ ન કરવો. કાળ નિર્દય છે. શરીર અબળ
છે. માટે ભારેડ પક્ષીની જેમ અપ્રમત્ત રહેવું. • કીર્તિનો જાદુ પ્રેમના તમામ આકર્ષણને ટપી જાય છે, કારણ
કે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ પણ તેને દૂર કરી શકતા નથી • ચિંતન કરવા માટે ટોળાથી દૂર જવું જોઈએ અને ક્રિયાશીલ
બનવા માટે ટોળામાં ઓગળી જવું જોઈએ. • પ્રભુ તો એવા પ્રેમાળ છે કે તેને મેળવવા તમે એકાદું પગલું
ભરશો તો તે તમને મળવા સામેથી આવશે. • હે પ્રભુ ! જો કોઈવાર તારા આહ્વાનથી મારી ઊંઘ ન ઊડી
જાય તો તું મને પજવેદનાથી જગાડજે, પાછો ન ચાલ્યો જતો.
Page #86
--------------------------------------------------------------------------
________________
જીવભેદ પ્રકરણ જીવોના ભેદ – જીવોના બે પ્રકાર છે – (સૂત્ર-૨/૧૦)
૧) સંસારી જીવો - કર્મોથી યુક્ત, સંસારમાં ભમતા જીવો તે સંસારી જીવો.
૨) મુક્ત જીવો - કર્મોથી મુક્ત થયેલા, મોક્ષમાં ગયેલા જીવો તે મુક્તજીવો.
સંસારી જીવોના બે પ્રકાર છે - ૧) સમનસ્ક જીવો અને ૨) અમનસ્ક જીવો. (સૂત્ર-૨/૧૧)
૧) સમનસ્ક જીવો - મન બે પ્રકારનું છે. દ્રવ્યમન અને ભાવમન. વિચારવા માટે મનપર્યાતિથી ગ્રહણ કરેલ મનોવર્ગણાના પુદ્ગલો તે દ્રવ્યમન. જીવનો ઉપયોગ તે ભાવમન. દ્રવ્યમાન અને ભાવમન બંનેથી યુક્ત જીવો તે સમનસ્ક જીવો. નારકીઓ, દેવો, ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો એ સમનસ્ક જીવો છે.
સંશી જીવો સમનસ્ક છે. (સૂત્ર-૨/૨૫) જેને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તેવા સંજ્ઞી જીવો અહીં લેવા. સંજ્ઞા એટલે વિજ્ઞાન. તે ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે -
(૧) હેતુવાદોપદેશિકી સંજ્ઞા - જેમાં માત્ર વર્તમાનકાળનું જ જ્ઞાન હોય તે.
દ્રવ્યમન ઘરડાની લાકડી જેવું છે. તેના આધારે જીવ સ્પષ્ટ રીતે વિચારી શકે છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
પદ
અમનસ્ક જીવો
(૨) દીર્ઘકાલિકી સંજ્ઞા - જેમાં ઈહા-અપોહ થાય, ગુણ-દોષની વિચારણા થાય, ત્રણે કાળની વિચારણા થાય તે.
(૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા - સમ્યગ્દષ્ટિ જીવોને હોય તે. બીજી રીતે સંજ્ઞાઓ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે –
૧) આહારસંશા - અસાતાવેદનીયના ઉદયથી આહારની અભિલાષા થવા પૂર્વક વિશિષ્ટ પુગલોને ગ્રહણ કરવા તે આહાર સંજ્ઞા. ૨) ભયસંજ્ઞા - ભય પામવો તે ભયસંશા.
૩) મૈથુનસંજ્ઞા - પુરુષવેદ વગેરે વેદના ઉદયથી દિવ્ય-દારિક સંબંધની અભિલાષા થવી તે મૈથુનસંજ્ઞા.
૪) પરિગ્રસંશા - મૂચ્છ એ પરિગ્રહસંજ્ઞા.
૨) અમનસ્ક જીવો - જે જીવોને માત્ર ભાવમન હોય, પણ દ્રવ્યમન ન હોય તે અમનસ્ક જીવો. સંમૂચ્છિમ મનુષ્યો, સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યંચો, વિકલેન્દ્રિય અને એકેન્દ્રિય એ અમનસ્ક જીવો છે.
અસંશી જીવો અમનસ્ક છે. જેને દીર્ઘકલિકી સંજ્ઞા ન હોય તેવા અસંજ્ઞી જીવો અહીં લેવા.
સંસારી જીવોના બીજી રીતે બે પ્રકાર છે - સ્થાવર અને ત્રાસ. (સૂત્ર-૨/૧૨)
૧) સ્થાવર - જેઓ તાપ આદિથી પીડિત થયે છતે એક સ્થાનથી બીજા સ્થાને જઈ શકતા નથી, જેમના સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ વગેરે અસ્પષ્ટ હોય છે તે સ્થાવર નામકર્મના ઉદયવાળા જીવો તે સ્થાવર.
Page #88
--------------------------------------------------------------------------
________________
સ્થાવર જીવો
પ૭
તેમને સ્પર્શનેન્દ્રિય નામની એક જ ઇન્દ્રિય હોય છે. તે પાંચ પ્રકારના છે – (સૂત્ર-૨/૧૩)
() પૃથ્વીકાય - પૃથ્વીરૂપ શરીરવાળા જીવો તે પૃથ્વીકાય. દા.ત. શુદ્ધ પૃથ્વી, કાંકરા, રેતી, પથ્થર, શિલા, મીઠું, ક્ષાર, લોઢું, સીસુ, તાંબુ, ચાંદી, સોનુ, વજ, હરતાળ, હિંગળોક, પારો, સમ્યકરન, સુરમો, પરવાળા, અબરખ, ગોમેદ રત્ન, ચક રત્ન, અંક રત્ન,
સ્ફટિક રત્ન, લોહિતાક્ષ રત્ન, મરકત રત્ન, મસારગલ રત્ન, ભુજંગ રત્ન, ઈન્દ્રનીલ રત્ન, ચંદન રત્ન, નૈરિક રત્ન, હંસગર્ભ રત્ન, પુલક રત્ન, સૌગન્ધિક રત્ન, ચંદ્રકાંત મણિ, સૂર્યકાંત મણિ, વૈડૂર્ય રત્ન, જલકાન્ત રત્ન વગેરે. તેમના શરીરનો આકાર મસુરની દાળ જેવો છે. | (૨) અપકાય - પાણીરૂપ શરીરવાળા જીવો તે અકાય. દા.ત.
ઓસ, ઝાકળ, ધૂમ્મસ, કરા, વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું પાણી, શુદ્ધ પાણી, ગરમ પાણી વગેરે. તેમના શરીરનો આકાર પાણીના પરપોટા જેવો છે.
(૩) તેઉકાય - અગ્નિરૂપ શરીરવાળા જીવો તે તેઉકાય. દા.ત. અંગારા, વાળા, અંબાળીયુ, અગ્નિ, તણખા વગેરે. તેમના શરીરનો આકાર સોયના સમૂહ જેવો છે.
(૪) વાયુકાય - વાયુરૂપ શરીરવાળા જીવો તે વાયુકાય. દા.ત. પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, ઉત્કલિકા વાયુ, ગોળ ગોળ ફરતો વાયુ, ઘનવાત, તનવાત વગેરે. તેમના શરીરનો આકાર ધજા જેવો છે.
(૫) વનસ્પતિકાય - વનસ્પતિરૂપ શરીરવાળા જીવો તે વનસ્પતિકાય. તેમના શરીરનો આકાર અનેક પ્રકારનો છે. તેમના બે પ્રકાર છે –
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૮
સ્થાવર જીવો (૧) પ્રત્યેક વનસ્પતિકાય - જે વનસ્પતિકાયના એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય. દા.ત. વૃક્ષ, ગુચ્છા, ગુલ્મ, લતા
વગેરે.
(૨) સાધારણ વનસ્પતિકાય - જે વનસ્પતિકાયના એક શરીરમાં અનંતા જીવો હોય તે સાધારણ વનસ્પતિકાય. દા.ત. સેવાળ, ફૂગ, લીલી હળદર, આદુ, મૂળા, આલુ વગેરે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાયના દરેકના બે-બે ભેદ છે – સૂક્ષ્મ અને બાદર.
(૧) સૂક્ષ્મ - એક કે બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીર ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી જોઈ ન શકાય તે સૂક્ષ્મ જીવો.
(૨) બાદર - એક કે બે કે સંખ્યાતા કે અસંખ્યાતા જીવોના શરીરો ભેગા થાય ત્યારે ચર્મચક્ષુથી જોઈ શકાય તે બાદર જીવો. પ્રત્યેક વનસ્પતિકાય બાદર જ હોય છે.
આમ સ્થાવર જીવોના ૧૧ ભેદ થયા. તે દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદ છે. એટલે સ્થાવર જીવોના ૨૨ ભેદ થયા.
પર્યાપા - સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી હોય અથવા પૂર્ણ કરીને જ મરવાના હોય તે પર્યાપ્તા જીવો.
અપર્યાપ્તા - સ્વયોગ્ય પર્યામિ પૂર્ણ ન કરી હોય અથવા પૂર્ણ કર્યા વિના જ મરવાના હોય તે અપર્યાપ્તા જીવો.
પર્યાપ્તિનું સ્વરૂપ આગળ (પાના નં. ૩૩૭-૩૩૯ ઉપર) બતાવાશે.
• જેમાં વધુ નિર્જરા થાય તે યોગને મહત્ત્વ આપવું.
Page #90
--------------------------------------------------------------------------
________________
ત્રસ જીવો
પC
સ્થાવર જીવોના ૨૨ ભેદ અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય |૧૨| પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય | ૨ | અપર્યાપ્યા બાદર પૃથ્વીકાય ૧૩] પર્યાપ્યા બાદર પૃથ્વીકાય ૩ | અપર્યાપ્તા સૂક્ષ્મ અપકાય ૧૪| પર્યાપ્તા સૂક્ષ્મ અપકાય
અપર્યાપ્યા બાદર અપકાય ૧૫| પર્યાપ્તા બાદર અપકાય અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય |૧૬ | પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય અપર્યાપ્યા બાદ તેઉકાય |૧૭| પર્યાપ્યા બાદ તેઉકાય અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય /૧૮ | પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય અપર્યાપ્ત બાદર વાયુકાય | |૧૯| પર્યાપ્યા બાદ વાયુકાય અપર્યાપ્યા બાદર પ્રત્યેક | |૨૦) પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય
વનસ્પતિકાય અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ [૨૧] પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય અપર્યાપ્ત બાદર સાધારણ ૨૨ | પર્યાપ્ત બાદર સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય ૨) ત્રસ - જેઓ તાપ આદિથી પીડિત થયે છતે એક સ્થાનથી બીજા સ્થાને જઈ શકે છે, જેમના સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ વગેરે સ્પષ્ટ હોય છે તે ત્રસ નામકર્મના ઉદયવાળા જીવો તે ત્રસ. ત્રપણું બે પ્રકારે હોય છે – (સૂત્ર-૨/૧૪)
૧) ક્રિયાથી - ક્રિયા એટલે હલન-ચલન કરવું તે અથવા અન્ય સ્થાનમાં જવું તે. ક્રિયાથી ત્રસ તેઉકાય, વાયુકાય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય છે.
૧૧ |
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૦
ત્રસ જીવો
૨) લબ્ધિથી - લબ્ધિ એટલે સ નામકર્મનો ઉદય. લબ્ધિથી ત્રસ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય છે.
વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય.
બેઈન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિય રૂપ બે ઈન્દ્રિયોવાળા જીવો તે બેઈન્દ્રિય. દા.ત. કૃમિ, શંખ, કીડા, વાસી ભોજનમાં થતા લાળીયા જીવો વગેરે.
તેઈન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-૨સનેન્દ્રિય-ઘ્રાણેન્દ્રિય રૂપ ત્રણ ઈન્દ્રિયોવાળા જીવો તે તેઈન્દ્રિય. દા.ત. કીડી, ઇયળ, જૂ, માંકડ, કાનખજૂરા વગેરે.
ચઉરિન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિય-ઘ્રાણેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય રૂપ ચાર ઇન્દ્રિયોવાળા જીવો તે ચરિન્દ્રિય. દા.ત. ભમરા, માખી, મચ્છર, ડાંસ, વીંછી, તીડ, પતંગિયા વગેરે.
પંચેન્દ્રિય - પાંચે ઇન્દ્રિયોવાળા જીવો તે પંચેન્દ્રિય. દા.ત.માછલા, સર્પ, દેડકા, પક્ષી, ગાય, નારકી, મનુષ્ય, દેવ વગેરે.
સાધ્વીજી કે શ્રાવિકાઓ જોડે કારણ પ્રસંગે વાત કરવી પડે તો પણ અતિનિકટ ન આવે, થોડું અંતર રહે, તેનો ખ્યાલ રાખવો તથા સાથે ત્રીજાને બેસાડવા.
મોટી આયંબિલની ઓળીઓ કે વિશિષ્ટ ઉગ્ર તપના પારણાના થોડા જ દિવસો હોય તો જ વિગઈઓ વાપરવી. અન્યથા અતિ સાદુ અલ્પવિગઈવાળુ ભોજન કરવું.
સંસારીપણાના માતા-બેન વગેરે વિજાતીય સગા જોડે પણ એકાંતમાં ન બેસવું. જરૂર પડે બધાની દૃષ્ટિ પડે તે રીતે બેસવું અને ટુંકામાં પતાવવું.
Page #92
--------------------------------------------------------------------------
________________
{ ઇન્દ્રિય પ્રકરણ
• ઇન્દ્રિય – ઈન્દ્ર એટલે જીવ, કેમકે તે બધા દ્રવ્યોમાં ઐશ્વર્યવાળો છે અથવા વિષયોને વિષે પરમ ઐશ્વર્યવાળો છે, તેને ઓળખવાનું ચિહ્ન તે ઈન્દ્રિય. ઇન્દ્રિયો પાંચ છે. (સૂત્ર-૨/૧૫) તે આ પ્રમાણે છે
૧) સ્પર્શનેન્દ્રિય - ચામડી ૨) રસનેન્દ્રિય – જીભ ૩) ઘ્રાણેન્દ્રિય – નાક ૪) ચક્ષુરિન્દ્રિય – આંખ ૫) શ્રોત્રેન્દ્રિય - કાન આ દરેક ઈન્દ્રિયો બે પ્રકારની છે – (સૂત્ર-૨/૧૬) ૧) દ્રવ્યેન્દ્રિય અને ૨) ભાવેન્દ્રિય
૧) દ્રવ્યન્દ્રિય - દ્રવ્યરૂપ ઇન્દ્રિય તે દ્રવ્યેન્દ્રિય. તેના બે પ્રકાર છે – (૧) નિવૃત્તિઈન્દ્રિય અને (૨) ઉપકરણઈન્દ્રિય. (સૂત્ર-૨/૧૭)
(૧) નિવૃત્તિઈન્દ્રિય - નિર્માણ નામકર્મ અને અંગોપાંગ નામકર્મના ઉદયથી થયેલ ઈન્દ્રિયોનો આકાર તે નિવૃત્તિઈન્દ્રિય. તે બે પ્રકારે છે –
(a) અત્યંતર નિવૃત્તિ ઈન્દ્રિય - ઇન્દ્રિયોનો અંદરનો આકાર તે અત્યંતર નિવૃત્તિ ઈન્દ્રિય. તે બધા જીવોને એક સરખી હોય છે. તે આ પ્રમાણે –
(i) સ્પર્શનેન્દ્રિય – વિવિધ આકારની (i) રસનેન્દ્રિય - અસ્ત્રાના આકારની (iii) ઘ્રાણેન્દ્રિય - અતિમુક્તના પુષ્પના આકારની (iv) ચક્ષુરિન્દ્રિય – મસુરના આકારની (V) શ્રોત્રેન્દ્રિય – નાલિક પુષ્પના આકારની સ્પર્શનેન્દ્રિય અને દ્રવ્યમન કાયપ્રમાણ છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
ભાવેન્દ્રિય
શેષ ચાર ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (b) બાહ્ય નિવૃત્તિઈન્દ્રિય - ઇન્દ્રિયોનો બહા૨નો આકાર તે બાહ્ય નિવૃત્તિઇન્દ્રિય. તે બધા જીવોને ભિન્ન ભિન્ન હોય છે.
૬૨
(૨) ઉપકરણઇન્દ્રિય - નિવૃત્તિઈન્દ્રિયની પોતપોતાના વિષયોને ગ્રહણ કરવાની શક્તિ તે ઉપકરણઇન્દ્રિય. નિવૃત્તિઈન્દ્રિય તલવાર જેવી છે અને ઉપકરણઈન્દ્રિય તલવારની ધાર જેવી છે. ઉપકરણઈન્દ્રિયના બે પ્રકાર છે -
(a) અત્યંતર ઉપકરણઈન્દ્રિય - અત્યંતર નિવૃત્તિઈન્દ્રિયની શક્તિ તે અત્યંતર ઉપકરણઈન્દ્રિય.
(b) બાહ્ય ઉપકરણઈન્દ્રિય - બાહ્ય નિવૃત્તિઈન્દ્રિયની શક્તિ તે બાહ્ય ઉપકરણઈન્દ્રિય.
આગમમાં ઉપકરણઈન્દ્રિયના અત્યંતર અને બાહ્ય એવા કોઈ ભેદ બતાવ્યા નથી. આચારાંગની શીલાંકાચાર્યજી કૃત ટીકામાં ઉપકરણઈન્દ્રિયના અત્યંતર અને બાહ્ય એમ બે ભેદ બતાવ્યા છે.
૨) ભાવેન્દ્રિય - ભાવરૂપ એટલે કે આત્માના પરિણામરૂપ ઈન્દ્રિય તે ભાવેન્દ્રિય. તેના બે પ્રકાર છે - (૧) લબ્ધિઈન્દ્રિય અને (૨) ઉપયોગઈન્દ્રિય. (સૂત્ર-૨/૧૮)
(૧) લબ્ધિઇન્દ્રિય - ગતિ-જાતિ વગેરે નામકર્મના ઉદયથી, તે તે વિષયોના જ્ઞાનને આવરનારા કર્મોના ક્ષયોપશમથી અને નિર્માણ નામકર્મ-અંગોપાંગ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ તે તે વિષયોનું જ્ઞાન કરવાની લબ્ધિ તે લબ્ધિઇન્દ્રિય. તે પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે – (i) સ્પર્શનેન્દ્રિય લબ્ધિઇન્દ્રિય
(ii) રસનેન્દ્રિય લબ્ધિઇન્દ્રિય
(iii) પ્રાણેન્દ્રિય લબ્ધિઇન્દ્રિય
Page #94
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયો-અનિન્દ્રિયના વિષયો
(iv) ચક્ષુરિન્દ્રિય લબ્ધિઇન્દ્રિય (v) શ્રોત્રેન્દ્રિય લબ્ધિઇન્દ્રિય
૨) ઉપયોગઇન્દ્રિય - ઇન્દ્રિયોનો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવારૂપ વ્યાપાર તે ઉપયોગઇન્દ્રિય. ઉપયોગ એટલે પ્રણિધાન, એકાગ્રતા. (સૂત્ર-૨/૧૯)
પહેલા નિવૃત્તિઇન્દ્રિય હોય. નિવૃત્તિઇન્દ્રિય હોતે છતે ઉપકરણઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય હોય. લબ્ધિઇન્દ્રિય હોતે છતે નિવૃત્તિઇન્દ્રિય, ઉપકરણેન્દ્રિય અને ઉપયોગેન્દ્રિય હોય.
નિવૃત્તિઇન્દ્રિય, ઉપકરણઇન્દ્રિય, લબ્ધિઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય આ ચારમાંથી એક પણ ન હોય તો વિષયોનું જ્ઞાન ન થાય. • ઇન્દ્રિયો-અનિન્દ્રિયના વિષયો - (સૂત્ર-૨/૨૦, ૨/૨૧, ૨/૨૨)
.. ઇન્દ્રિયો-અનિન્દ્રિય
૧ સ્પર્શનેન્દ્રિય
રસનેન્દ્રિય
ઘ્રાણેન્દ્રિય
ચક્ષુરિન્દ્રિય
શ્રોત્રેન્દ્રિય
~
૩
૪
૫
૬
મન
૬૩
વિષયો
સ્પર્શ
રસ
ગંધ
રૂપ
શબ્દ
શ્રુતજ્ઞાન
• ઇન્દ્રિયો-અનિન્દ્રિયની પ્રાપ્યકારિતા-અપ્રાપ્યકારિતા -
૧) પ્રાપ્યકારિતા - ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંબંધ થયા પછી વિષયોનું જ્ઞાન થવું તે પ્રાપ્યકારિતા.
Page #95
--------------------------------------------------------------------------
________________
૬૪
ઈન્દ્રિયો-અનિન્દ્રિયની પ્રાપ્યકારિતા-અપ્રાપ્યકારિતા
૨) અપ્રાપ્યકારિતા - ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંબંધ થયા વિના વિષયોનું જ્ઞાન થવું તે અપ્રાપ્યકારિતા. ક્ર. | ઇન્દ્રિયો-અનિષ્ક્રિય | પ્રાપ્યકારી/અપ્રાપ્યકારી
સ્પર્શનેન્દ્રિય | પ્રાપ્યકારી રસનેન્દ્રિય પ્રાપ્યકારી ધ્રાણેન્દ્રિય
પ્રાપ્યકારી શ્રોત્રેન્દ્રિય | પ્રાપ્યકારી ૫ | ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી | ૬ | મન
અપ્રાપ્યકારી
مياه | به |
કઈ ઈન્દ્રિયો કેટલે દૂર રહેલા કે કેટલે દૂરથી આવેલા વિષયોને ગ્રહણ કરે ?
ઈન્દ્રિયો
કેટલે દૂર રહેલા કે કેટલે દૂરથી આવેલા
વિષયોને ગ્રહણ કરે ?
જઘન્ય
ઉત્કૃષ્ટ ૧|સ્પર્શનેન્દ્રિય | અંગુલીઅસંખ્ય | ૯ યોજન ૨ રસનેન્દ્રિય | અંગુલીઅસંખ્ય | ૯ યોજન ૩ ધ્રાણેન્દ્રિય | અંગુલઅસંખ્ય | ૯ યોજના ૪|ચક્ષુરિન્દ્રિય | અંગુલ/સંખ્યાત | સાધિક ૧ લાખ યોજન ૫|શ્રોત્રેન્દ્રિય | અંગુલીઅસંખ્ય | ૧૨ યોજના
Page #96
--------------------------------------------------------------------------
________________
૬૫
કયા જીવોને કેટલી ઈન્દ્રિયો હોય?
• કયા જીવોને કેટલી ઇન્દ્રિયો હોય? (સૂત્ર-૨/૨૩, ૨/૨૪) | ૪. | જીવો
ઇન્દ્રિય પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, સ્પર્શનેન્દ્રિય વાયુકાય, વનસ્પતિકાય બેઈન્દ્રિય
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય તેઈન્દ્રિય
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય
GU
૪ | ચઉરિન્દ્રિય
૫ | પંચેન્દ્રિય
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય
સાધુએ સાધ્વીઓ કે શ્રાવિકાઓને ભણાવવા નહિ, ગાથા આપવી નહીં. (સ્વ. પ્રેમસૂરિ મ.ને આનો અભિગ્રહ હતો.) બહેનોને પ્રશ્નોના ખુલાસા માટે સાધ્વીજી મ. પાસે મોકલવા. • વ્યાખ્યાનમાં કે વાચનામાં જ સાધ્વીઓ કે શ્રાવિકાઓ વંદન
કરી લે તેવી પ્રથા રાખવી. • મુખ્યતયા સાધુઓએ સાધ્વીઓને વાચના ન આપવી. અધ્યયનમાં કાવ્યો વગેરેમાં આવતાં શૃંગારરસના વર્ણનના શ્લોકો છોડી દેવા.
Page #97
--------------------------------------------------------------------------
________________
- ચોગ પ્રકરણ
યોગ-મનોવર્ગણાનાપુદગલો, ભાષાવર્ગણાના પુદગલો અને ઔદારિક વગેરે શરીર યોગ્ય વર્ગણાના પુદ્ગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે યોગ. ટૂંકમાં, મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે યોગ.
તેના ત્રણ પ્રકાર છે –
૧) મનોયોગ - મનોવર્ગણાના પુગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે મનોયોગ. તેના ચાર પ્રકાર છે –
(૧) સત્યમનોયોગ - સાચું વિચારવું તે સત્યમનોયોગ. દા.ત. “જીવ છે” એમ વિચારવું.
(૨) અસત્યમનોયોગ - ખોટું વિચારવું તે અસત્યમનોયોગ. દા.ત. જીવ નથી' એમ વિચારવું.
(૩) સત્યાસત્યમનોયોગ - જેમાં સાચું પણ હોય અને ખોટું પણ હોય તેવું વિચારવું તે સત્યાસત્યમનોયોગ. દા.ત. “જીવ છે, જીવ અનિત્ય છે' એમ વિચારવું.
(૪) અસત્યામૃષામનોયોગ - જેમાં સાચું પણ ન હોય અને ખોટું પણ ન હોય તેવું વિચારવું તે અસત્યામૃષામનોયોગ. દા.ત. “ઘડો લાવવો જોઈએ, તપ કરવો જોઈએ એમ વિચારવું.
૨) વચનયોગ - ભાષાવર્ગણાના પુદ્ગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે વચનયોગ. તેના ચાર પ્રકાર છે –
(૧) સત્યવચનયોગ - સાચું બોલવું તે સત્યવચનયોગ. દા.ત. જીવ છે” એમ બોલવું.
(૨) અસત્યવચનયોગ - ખોટું બોલવું તે અસત્યવચનયોગ. દા.ત. “જીવ નથી' એમ બોલવું.
(૩) સત્યાસત્યવચનયોગ - જેમાં સાચું પણ હોય અને ખોટું પણ
Page #98
--------------------------------------------------------------------------
________________
કાયયોગ
હોય તેવું બોલવું તે સત્યાસત્યવચનયોગ. દા.ત. “જીવ છે, જીવ અનિત્ય છે' એમ બોલવું.
(૪) અસત્યામૃષાવચનયોગ - જેમાં સાચું પણ ન હોય અને ખોટું પણ ન હોય તેવું બોલવું તે અસત્યામૃષાવચનયોગ. દા.ત. “ઘડો લાવ, તપ કર” એમ બોલવું.
૩) કાયયોગ - ઔદારિક વગેરે શરીર યોગ્ય વર્ગણાના પુદ્ગલોના આલંબનથી જીવના જે વીર્યનો ઉપયોગ થાય તે કાયયોગ. તેના સાત પ્રકાર છે -
(૧) દારિકકાયયોગ - ઔદારિક શરીરથી થતી પ્રવૃત્તિ તે ઔદારિકકાયયોગ.
(૨) વૈક્રિયકાયયોગ-વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ તે વૈક્રિયકાયયોગ.
(૩) આહારકકાયયોગ - આહારક શરીરથી થતી પ્રવૃત્તિ તે આહારકકાયયોગ.
(૪) ઔદારિકમિશ્રકાયયોગ - ઔદારિક શરીર ન બને ત્યાં સુધી ઔદારિક અને કાર્મણ પુદ્ગલોની અથવા વૈક્રિય અને ઔદારિક પુગલોની અથવા આહારક અને ઔદારિક પુગલોની ભેગી પ્રવૃત્તિ તે ઔદારિકમિશ્રકાયયોગ.
(૫) વૈક્રિયમિશ્ર કાયયોગ - વૈક્રિય શરીર ન બને ત્યાં સુધી વૈક્રિય અને કાશ્મણ પુગલોની અથવા વૈક્રિય અને ઔદારિક પુદ્ગલોની ભેગી પ્રવૃત્તિ તે વૈક્રિયમિશકાયયોગ.
(૬) આહારકમિશકાયયોગ - આહારક શરીર ન બને ત્યાં સુધી આહારક અને ઔદારિક પુદ્ગલોની ભેગી પ્રવૃત્તિ તે આહારકમિશ્રકાયયોગ.
(૭) કાર્મણકાયયોગ - તૈજસ અને કાર્મણ શરીરથી થતી પ્રવૃત્તિ તે કાર્મણકાયયોગ.
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૮
ક.
યોગ
૧ સત્યમનોયોગ
કયા યોગો કયા જીવોને હોય ?
જીવો
સંશી મિથ્યાદષ્ટિથી સયોગી કેવલી સુધીના જીવો
૬
૨ | અસત્યમનોયોગ
૩ | સત્યાસત્યમનોયોગ
સંજ્ઞી મિથ્યાદૃષ્ટિથી ક્ષીણકષાય વીતરાગછદ્મસ્થ સુધીના જીવો
૪ | અસત્યામૃષામનોયોગ | સંજ્ઞી મિથ્યાદૃષ્ટિથી સયોગી કેવલી
સુધીના જીવો
૫ | સત્યવચનયોગ
અસત્યવચનયોગ
કયા યોગો કયા જીવોને હોય ?
૯ | ઔદારિકકાયયોગ
૧૦ | વૈક્રિયકાયયોગ
૧૧ આહારકકાયયોગ
સંશી મિથ્યાદષ્ટિથી ક્ષીણકષાય વીતરાગછદ્મસ્થ સુધીના જીવો
સંશી મિથ્યાદષ્ટિથી સયોગી કેવલી સુધીના જીવો
૭ | સત્યાસત્યવચનયોગ
સંશી મિથ્યાદષ્ટિથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ સુધીના જીવો
૮ | અસત્યામૃષાવચનયોગ બેઈન્દ્રિય મિથ્યાદૅષ્ટિથી સયોગી કેવલી
સુધીના જીવો
મનુષ્યો, તિર્યંચો
સંજ્ઞી મિથ્યાદષ્ટિથી ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થ સુધીના જીવો
દેવો, નારકો, ઉત્તરવૈક્રિયશરીર કરેલ મનુષ્યો-તિર્યંચો
પ્રમત્ત-અપ્રમત્ત સંયત. આહારકકાયયોગનો પ્રારંભ પ્રમત્ત સંયત કરે, પછી અપ્રમત્ત સંયતને પણ હોય.
Page #100
--------------------------------------------------------------------------
________________
કયા જીવોને કયા યોગો હોય?
ક્ર. | યોગા
જીવો ૧૨ | ઔદારિકમિશ્રરકાયયોગ| અપર્યાપ્તા મનુષ્યો, અપર્યાપ્ત તિર્યંચો,
કેવળી સમુદ્દઘાતમાં બીજા, છઠ્ઠા,
સાતમા સમયે રહેલા જીવો. ૧૩ | વૈક્રિયમિશ્રકાયયોગ અપર્યાપ્ત દેવો, અપર્યાપ્તા નારકો,
ઉત્તરવૈક્રિય શરીર કરતા મનુષ્યો-તિર્યંચો ૧૪ | આહારકમિશ્રકાયયોગ | આહારકશરીર કરતા પ્રમત્તસંયત ૧૫ | કાર્પણ કાયયોગ વિગ્રહગતિમાં અને કેવળી સમુદ્યાતમાં
ત્રીજા-ચોથા-પાંચમા સમયે રહેલા જીવો.
કયા જીવોને કયા યોગો હોય? જીવો
યોગો ૧-૬ | અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયથી| ઔદારિકમિશ્નકાયયોગ, કાર્પણ
અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય | કાયયોગ ૭ અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય | ઔદારિકમિશ્નકાયયોગ,
વૈક્રિયમિશ્રકાયયોગ,
કાર્મણકાયયોગ ૮| પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય | ઔદારિકકાયયોગ ૯| પર્યાપ્ત બાદર એકેન્દ્રિય | ઔદારિકકાયયોગ, વૈક્રિય
કાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ ૧૦-૧૩/ પર્યાપ્તા બેઈન્દ્રિયથી પર્યાપ્તા | ઔદારિકકાયયોગ, અસત્યામૃષા
અસંજ્ઞી પંચેન્દ્રિય વચનયોગ ૧૪| પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય સર્વયોગ
Page #101
--------------------------------------------------------------------------
________________
નગતિ પ્રકરણ :
• ભવાંતરમાં જતા જીવની ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસાર થાય છે.
પુદ્ગલની સ્વાભાવિક ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસાર થાય છે. (સૂત્ર-૨/૨૭)
ભવાંતરમાં જતા જીવની ગતિ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ આકાશપ્રદેશોની વિશ્રેણીમાં ન થાય. એટલે કે ભવાંતરમાં જતા જીવની ગતિ અને પુદ્ગલની સ્વાભાવિક ગતિ સીધી જ થાય, ત્રાંસી કે વાંકીચૂકી ન થાય.
જીવની બે પ્રકારની ગતિ -
૧) ઋજુગતિ - વળાંક વિનાની સીધી ગતિ તે ઋજુગતિ. તે એક સમયની હોય છે. સૂત્ર-૨૩૦)
૨) વિગ્રહગતિ - વળાંકવાળી ગતિ તે વિગ્રહગતિ. તેમાં વળાંક એટલે વક્ર. ૧ વર્કવાળી વિગ્રહગતિ ર સમયની હોય છે. ૨ વક્રવાળી વિગ્રહગતિ ૩ સમયની હોય છે. ૩ વક્રવાળી વિગ્રહગતિ ૪ સમયની હોય છે. ૪ વક્રવાળી વિગ્રહગતિ ૫ સમયની હોય છે. (સૂત્ર-૨/૨૯)
૧ વક્રવાળી વિગ્રહગતિ - દા.ત. એક જ પ્રતરમાં એક દિશામાંથી બીજી દિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે મરણદેશની દિશામાંથી વિદિશામાં આવે અને બીજા સમયે વિદિશામાંથી ઉત્પત્તિદેશની દિશામાં આવે. આમ આમાં એક વળાંક થયો.
૨ વક્રવાળી વિગ્રહગતિ - દા.ત. એક દિશામાંથી ઉપર બીજી દિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે મરણદેશની દિશામાંથી
Page #102
--------------------------------------------------------------------------
________________
વિગ્રહગતિ
વિદિશામાં આવે, બીજા સમયે ઉપર જાય અને ત્રીજા સમયે વિદિશામાંથી ઉત્પત્તિદેશની દિશામાં આવે. આમ આમાં બે વળાંક થયા.
૭૧
૩ વક્રવાળી વિગ્રહગતિ - દા.ત. અધોલોકમાં ત્રસનાડીની બહારની દિશામાંથી ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહારની વિદિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે અધોલોકમાં ત્રસનાડીની બહારની દિશામાંથી ત્રસનાડીમાં આવે, બીજા સમયે ઉપ૨ જાય, ત્રીજા સમયે ત્રસનાડીની બહાર દિશામાં જાય અને ચોથા સમયે ત્રસનાડીની બહાર દિશામાંથી વિદિશામાં જાય. આમ આમાં ત્રણ વળાંક થયા.
૪ વક્રવાળી વિગ્રહગતિ અધોલોકમાં ત્રસનાડીની બહારની વિદિશામાંથી ઊર્ધ્વલોકમાં ત્રસનાડીની બહારની વિદિશામાં ઉત્પન્ન થવાનું હોય ત્યારે પહેલા સમયે અધોલોકમાં ત્રસનાડીની બહાર વિદિશામાંથી દિશામાં આવે, બીજા સમયે ત્રસનાડીમાં આવે, ત્રીજા સમયે ઉપર જાય, ચોથા સમયે ત્રસનાડીમાંથી બહાર દિશામાં જાય અને પાંચમા સમયે ત્રસનાડીની બહાર દિશામાંથી વિદિશામાં જાય. આમ આમાં ચાર વળાંક થયા.
-
૪ વક્રવાળી ૫ સમયની વિગ્રહગતિ ક્યારેક જ થતી હોવાથી મૂળકારે તે કહી નથી.
મોક્ષમાં જતા જીવની ગતિ સરળ જ હોય છે, એટલે કે ઋજુગતિ હોય છે. (સૂત્ર-૨/૨૮)
ભવાંતરમાં જતા સંસારી જીવની ગતિ ઋજુગતિ અને વિગ્રહગતિ એમ બે પ્રકારની હોય છે. (સૂત્ર-૨/૨૯) વિગ્રહગતિમાં કાર્યણકાયયોગ હોય છે. (સૂત્ર-૨/૨૬)
વિગ્રહગતિમાં આહારકપણું - અનાહારકપણું - (સૂત્ર-૨/૩૧) એક વક્રવાળી વિગ્રહગતિમાં જીવ બંને સમયે આહારક હોય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
વિગ્રહગતિમાં આહારકપણું-અનાહારકપણું બે વર્કવાળી વિગ્રહગતિમાં જીવ પહેલા અને ત્રીજા સમયે આહારક હોય છે, બીજા સમયે અનાહારક હોય છે.
ત્રણ વક્રવાળી વિગ્રહગતિમાં જીવ પહેલા અને ચોથા સમયે આહારક હોય છે, બીજા અને ત્રીજા સમયે અનાહારક હોય છે.
ચાર વક્રવાળી વિગ્રહગતિમાં જીવ પહેલા અને પાંચમા સમયે આહારક હોય છે, બીજા-ત્રીજા-ચોથા સમયે અનાહારક હોય છે.
પહેલા સમયે મરણદેશમાં પૂર્વ શરીરનો ત્યાગ હોવાથી આહારક હોય છે. છેલ્લા સમયે ઉત્પત્તિદેશમાં નવા શરીરનું ગ્રહણ હોવાથી આહારક હોય છે. વચ્ચેના સમયોમાં અનાહારક હોય છે.
ઋજુગતિ -
૧ સમય, આહારક
મરણશ
ઉત્પતિદેશ
એક વકવાળી વિગ્રહગતિ
ર
મરણાદેશ
પહેલો સમય,
આહારક
એક વક્ર
બીજો સમય,
આહારક
jપૂર્વ ઉત્પત્તિ દેશ
Page #104
--------------------------------------------------------------------------
________________
બે-ત્રણ વક્રવાળી વિગ્રહગતિનું ચિત્ર
બે વક્રવાળી વિગ્રહગતિ
બીજે વક્ર
હત્પનિશ
ની ઉત્તર
ત્રીજે સમય, આહારક
બીજ સમય, અનાહારક
પશ્ચિમ
પહેલો સમય,
પહેલો વક
મરણદેશે આહારક
ત્રણ વક્રવાળી વિગ્રહગતિ
નાડી
વિદિશા
બીજે જ
-ઉત્પતિદેશ
ચોથો સમય, આહાર
ત્રીજી અમય, . અનારક
- ઊર્વલોક
e
,
બીજ સમય, અનાહારક
અધોલોક
દિશા
કહેલો સમય,
આGરક મરણદેશ
પહેલો વક
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૪
મરણદેશ
દિશા
પહેલો વા
પહેલો સમય,
વિદિશા
સમાર
ચાર વક્રવાળી વિગ્રહગતિનું ચિત્ર
ચાર વક્રવાળી વિગ્રહગતિ
ભેંસનાડી
શ્રીને વા
શોથો સમય અનારક
ત્રીજો સમય, અનાહાક
બીજો સમય, અનાહારક બીજો વક
table teleph
વિદિશા
આહારક
←
↑
ચોથો વ
ઉત્પત્તિદેશ
દિશ
ઊર્ધ્વલોક
• અઘોલોક
Page #106
--------------------------------------------------------------------------
________________
આહારના ત્રણ પ્રકાર
| વિગ્રહગતિ | સમય પહેલા સમરો વચ્ચેના સમયોમાં છેલ્લા સમયે ૧ વક્રવાળી | આહારક
આહારક ૨ વક્રવાળી | ૩ | આહારક એક સમય અનાહારક| આહારક ૩ વક્રવાળી આહારક બે સમય અનાહારક આહારક ૪ વક્રવાળી | ૫ | આહારક ત્રણ સમય અનાહારક| આહારક
આહારના ત્રણ પ્રકાર છે –
૧) ઓજાહાર - ઉત્પત્તિ સમયે તૈજસ-કાશ્મણ શરીરથી અને ત્યાર પછી શરીરપર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી ઔદારિકમિશ્ર કે વૈક્રિયમિશ્ર કાયયોગથી જીવ જે ઔદારિક વગેરે શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તે ઓજાહાર. તે શરીરપર્યામિ પૂર્ણ ન થાય ત્યાં સુધીની અપર્યાપ્તાવસ્થામાં હોય છે. તે અંતર્મુહૂર્ત સુધી હોય છે.
૨) લોમાહાર - શરીરપર્યાતિથી પર્યાપ્ત થયા પછી ભવના અંત સુધી સ્પર્શનેન્દ્રિય વડે જીવ જે પુગલોનું સતત ગ્રહણ કરે છે તે લોમાહાર.
૩) પ્રક્ષેપાહાર - મુખમાં કોળીયો નાંખવારૂપ આહાર તે પ્રક્ષેપાહાર. તે ક્યારેક ક્યારેક હોય છે.
• છ'રી પાળતા સંઘ વગેરેમાં પણ જયણાપૂર્વક ચાલવું. અનેક સાધુઓએ સાથે રહેવું તથા સાધ્વીઓ કે શ્રાવિકાઓ સાથે ન ચાલવું. સાધુઓ અને શ્રાવકો પહેલા નીકળી જાય, થોડીવાર પછી સાધ્વીઓ કે શ્રાવિકાઓ નીકળે જેથી રસ્તામાં સાથે ન થવાય. પૂજયપાદ પરમ ગુરુદેવ પ્રેમસૂરિ મહારાજ મોટા ભાગે સંઘમાં જવાની ના પાડતા હતા.
Page #107
--------------------------------------------------------------------------
________________
ના જન્મ પ્રકરણ
• જન્મ - પૂર્વભવના આયુષ્યનો ક્ષય થવા પર પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી ઉત્પત્તિક્ષેત્રને પામેલો જીવ શરીર બનાવવા માટે પુદ્ગલોને જે ગ્રહણ કરે તે જન્મ. જન્મના ત્રણ પ્રકાર છે. (સૂત્ર-૨૩૨) તે આ પ્રમાણે –
૧) સંમૂડ્ઝનજન્મ - જીવ જે સ્થાનમાં ઉત્પન્ન થવાનો હોય ત્યાંના પુદ્ગલોને ગ્રહણ કરીને શરીર બનાવતો થકો જે જન્મ પામે તે સંપૂર્ઝન જન્મ. દા.ત. લાકડા વગેરેમાં થતો કૃમિ વગેરેનો જન્મ તે સંપૂર્ઝનજન્મ. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂચ્છિમ મનુષ્ય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચને સંમૂડ્ઝનજન્મ હોય છે. (સૂત્ર-૨૩૬)
૨) ગર્ભજન્મ - જે જન્મમાં જીવ માતાની યોનિમાં આવી વીર્ય અને લોહીને ગ્રહણ કરે અને માતાએ વાપરેલા આહારના રસથી પોષણ મેળવે તે ગર્ભજન્મ. ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને ગર્ભજન્મ હોય છે. ગર્ભજ મનુષ્ય જરાયુજ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો ત્રણ પ્રકારના છે – જરાયુજ, અંડજ, પોતજ. | (i) જરાયુજ -કરાયુથી વીંટાયેલા થકા જેઓ જન્મે છે તે જરાયુજ જીવો.દા.ત.મનુષ્ય, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, ઊંટ, હરણ, ભૂંડ, રોઝ, સિંહ, વાઘ, રીંછ, ચિત્તો, કૂતરો, શિયાળ, બિલાડી વગેરે.
(ii) અંડજ - જેમનો જન્મ ઇંડારૂપે થાય છે તે અંડજ જીવો. દા.ત. સર્પ, ગરોળી, માછલી, કાચબો, મગર, રૂંવાટાની પાંખવાળા કાગડા, મોર વગેરે પક્ષીઓ વગેરે.
એ જરાયુ–ગર્ભને વીંટાઈ વળતું ચામડું.
Page #108
--------------------------------------------------------------------------
________________
ઉપપાતજન્મ
(iii) પોતજ – જરાયુ કે ઇંડા વિના જ જેમનો સીધો બચ્ચારૂપે જન્મ થાય છે તે પોતજ જીવો. દા.ત. હાથી, સસલા, નોળિયો, ઉંદર, ચામડાની પાંખવાળા જળો, વાગોળ, ભારંડ વગેરે પક્ષીઓ
વગેરે.
જરાયુજ, અંડજ, પોતજ જીવોને ગર્ભજન્મ હોય છે. (સૂત્ર૨/૩૪)
(૩) ઉપપાતજન્મ - ઉત્પન્ન થવાના ક્ષેત્રને માત્ર પ્રાપ્ત કરવાથી જે જન્મ થાય તે ઉપપાતજન્મ. ઉપપાતજન્મ નારકીઓ અને દેવોને હોય છે. (સૂત્ર-૨/૩૫) જીવ નરકના નિષ્ફટોમાં ઉત્પન્ન થઇ વૈક્રિયપુગલોને ગ્રહણ કરીને શરીર બનાવે છે. તે ઉપપાતજન્મ. જીવ દેવલોકમાં ઉત્પન્ન થઈ દેવશયાના પ્રચ્છદપટ (ઢાંકવાના વસ્ત્રોની ઉપર અને દેવદૂષ્યની નીચેના વૈક્રિયપુદ્ગલોને ગ્રહણ કરીને શરીર બનાવે છે. તે ઉપપાતજન્મ.
• વક્તાઓએ વ્યાખ્યાનમાં શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવો. તથા વ્યાખ્યાનમાં પણ સાધ્વીજીઓ કે બેનો સામે ન આવે, સાઈડમાં બેસે તેવી વ્યવસ્થા ગોઠવવી. જેથી દૃષ્ટિ ન પડે. કામનો ઉપાય કામ છે. માટે સ્વાધ્યાય વગેરે કાર્યપ્રવૃત્તિનો બોજો માથે રાખવો, જેથી નવરાશ ન મળે. તથા વૈરાગ્ય ભાવનાઓથી આત્માને ભાવિત રાખવો. તપ-ત્યાગ પણ ઘોર કરવા. અનાયતન એટલે સ્ત્રી-પશુ આદિથી સંસક્ત વસતિનો ત્યાગ
કરવો.
| નિષ્ફટ એટલે નારકીને ઉત્પન્ન થવાના સ્થાન. તે સાંકડા મોઢાવાળા, પહોળા પેટવાળા, વજની દિવાલવાળા અને ભીંતમાં હોય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
યોનિ પ્રકરણ યોનિ - પૂર્વશરીરનો ત્યાગ કરી જે સ્થાનમાં આવી જીવ શરીર બનાવવા માટે પુગલોને ગ્રહણ કરે અને તેમને કાશ્મણ શરીર સાથે મિશ્રિત કરે તે યોનિ.
યોનિ ત્રણ રીતે ત્રણ પ્રકારની છે - (સૂત્ર-૨૩૩)
(૧) પહેલી રીત - સચિત્ત, અચિત્ત, સચિત્ત-અચિત્ત જીવો
યોનિ દેવો, નારકીઓ
અચિત્ત ગર્ભજ મનુષ્ય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ સચિત્ત-અચિત્ત સ્થાવર ૫, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ સચિત્ત, અચિત્ત, મનુષ્ય, સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યંચ સચિત્ત-અચિત્ત
(૨) બીજી રીત - શીત, ઉષ્ણ, શીતોષ્ણ જીવો
સોનિ ગર્ભજ મનુષ્ય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, દેવો | શીતોષ્ણ તેઉકાય
ઉષ્ણ સ્થાવર ૫, વિકસેન્દ્રિય, સંમૂછિમ મનુષ્ય, શીત, ઉષ્ણ, સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ, નારકી
શીતોષ્ણ
Page #110
--------------------------------------------------------------------------
________________
ત્રણ પ્રકારની યોનિ (૩) ત્રીજી રીત - સંવૃત, વિવૃત, સંવૃત-વિવૃત જીવો
યોનિ સ્થાવર ૫, દેવો, નારકી
સંવૃત ગર્ભજ મનુષ્ય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ | સંવૃત-વિવૃત વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ મનુષ્ય, સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ
વિવૃત
જીવો
જીવોને વિષે યોનિની સંખ્યા
યોનિ પૃથ્વીકાય
૭ લાખ અપૂકાય
૭ લાખ તેઉકાય
૭ લાખ વાયુકાય
૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાય
૧૦ લાખ સાધારણ વનસ્પતિકાય
૧૪ લાખ બેઈન્દ્રિય
૨ લાખ તેઈન્દ્રિય
૨ લાખ ચઉરિન્દ્રિય
૨ લાખ પંચેન્દ્રિય તિર્યંચ
૪ લાખ નારકી
૪ લાખ | સંવૃત–ઢંકાયેલી, વિવૃત=ખુલ્લી
Page #111
--------------------------------------------------------------------------
________________
ZO
૮૪ લાખ યોનિ
.
| જીવો | દેવો
મનુષ્યો
- | યોનિ |
| ૪ લાખ
૧૪ લાખ
કુલ
૮૪ લાખ
જીવોને ઉત્પન્ન થવાના ઘણા સ્થાનો છે. છતાં સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા ઘણા સ્થાનોનો એક યોનિમાં સમાવેશ કર્યો છે. તેથી કુલ યોનિ ૮૪ લાખ છે.
• સાધુની વસતિમાં (ઉપાશ્રયમાં) સૂર્યાસ્ત પછી બેનો ન પ્રવેશી
શકે, સાધ્વીજીની વસતિમાં સૂર્યાસ્ત પછી ભાઈઓ ન પ્રવેશી શકે તેમ વ્યવસ્થા કરાવવી. દિવસે પણ અતિમહત્ત્વના કારણ સિવાય સાધુની વસતિમાં બહેનો વંદન કરવા કે સાતા પૂછવા ન આવે. સાધ્વીજીઓને પણ વાચના-વ્યાખ્યાન તથા આઠમચૌદસ સિવાય આવવાનું નથી. ગોચરી એકલા ન જવું. ગોચરી જઈએ ત્યાં સાવધાની રાખવી. ગોચરી સિવાયની બીજી કોઈ પણ વાતચીત વહોરાવનાર શ્રાવિકા જોડે કરવી નહિ. ઉપદેશ પણ ત્યાં આપવો નહિ. બ્રહ્મચર્યની નવ વાડોનું ચુસ્તપણે પાલન કરવું. લોકસંજ્ઞા જેની જિંદગીનો ધુવકાંટો છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધુવકાંટો છે તે જિંદગી ગમે તેવી એકાંકી અને નિર્ધન-નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
શરીર પ્રકરણ : • શરીર પાંચ પ્રકારના છે. (સૂત્ર-૨/૩૭) તે આ પ્રમાણે –
૧) ઔદારિક શરીર - પુદ્ગલવિપાકી ઔદારિકશરીરનામકર્મના ઉદયથી થયેલ અને સ્થૂલ એવા ઔદારિક વર્ગણા યોગ્ય પુગલોથી બનેલ શરીર તે ઔદારિક શરીર. ગર્ભજન્મથી અને સંપૂર્ઝનજન્મથી ઔદારિક શરીર ઉત્પન્ન થાય છે. (સૂત્ર-૨/૪૬) એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ મનુષ્ય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચને ઔદારિક શરીર હોય છે. ઔદારિક શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, ઉત્કૃષ્ટ અવગાહના સાધિક ૧,૦૦૦ યોજન છે.
૨) વૈક્રિય શરીર - પુગલવિપાકી વૈક્રિયશરીરનામકર્મના ઉદયથી થયેલ, વિવિધ ગુણો-ઋદ્ધિથી યુક્ત એવા વૈક્રિય વર્ગણા યોગ્ય પુદ્ગલોથી બનેલ, જેનાથી ઘણા રૂપો કરી શકાય એવું શરીર તે વૈક્રિય શરીર. વૈક્રિય શરીર ઉપપાતજન્મથી અને લબ્ધિથી ઉત્પન્ન થાય છે. (સૂત્ર-૨/૪૭, ૨/૪૮) ઉપપાતથી ઉત્પન્ન થતું વૈક્રિય શરીર દેવોને અને નારકીઓને હોય છે. દેવો અને નારકીઓનું વૈક્રિય શરીર બે પ્રકારનું હોય છે – ભવધારણીય વૈક્રિય શરીર અને ઉત્તરવૈક્રિય શરીર.
દેવો અને નારકીઓના વૈક્રિયશરીરની અવગાહના શરીર
વૈકિય શરીરની
જઘન્ય અવગાહના| ઉત્કૃષ્ટ અવગાહના ભિવધારણીય
અંગુલઅસંખ્ય ૫૦૦ ધનુષ્ય વૈક્રિય શરીર (નારકી) ભવધારણીય વૈક્રિય અંગુલીઅસંખ્ય | ૭ હાથ શરીર (દવો) ઉત્તરવૈક્રિય શરીર (નારકી) |અંગુલ/સંખ્યાત | ૧૦૦૦ ધનુષ્ય | ઉત્તરવૈક્રિય શરીર (દવો) | અંગુલ,સંખ્યાત | ૧ લાખ યોજના
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૨
આહારક શરીર લબ્ધિથી ઉત્પન્ન થતું વૈક્રિય શરીર કેટલાક ગર્ભજ મનુષ્યો, કેટલાક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને કેટલાક પર્યાપ્યા બાદર વાયુકાયને હોય છે. મનુષ્યો અને તિર્યંચોના લબ્ધિપ્રત્યય વૈક્રિયશરીરની અવગાહના જીવો
લધિપ્રત્યય વક્રિય શરીરની
જઘન્ય અવગાહના | ઉત્કૃષ્ટ અવગાહના | ગર્ભજ મનુષ્ય | અંગુલ/સંખ્યાત | સાધિક ૧ લાખ યોજન ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અંગુલસંખ્યાત |૨૦૦ થી ૯૦૦ યોજના પર્યાપ્ત બાદર વાયુકાય અંગુલીઅસંખ્ય |અંગુલીઅસંખ્ય
૩) આહારક શરીર- (સૂત્ર-૨/૪૯) પુદ્ગલવિપાકી આહારકશરીરનામકર્મના ઉદયથી થયેલ, અતિશુભ-શુક્લ-વિશુદ્ધ એવા આહારક વર્ગણા યોગ્ય પુદ્ગલોથી બનેલ, વિશિષ્ટ પ્રયોજન માટે જે શરીર બનાવાય તે આહારક શરીર. આહારક શરીરની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. આહારક શરીરની જઘન્ય અવગાહના દેશોન ૧ હાથ છે અને ઉત્કૃષ્ટ અવગાહના ૧ હાથ છે. આહારક શરીર સમચતુરગ્નસંસ્થાનવાળુ છે. એ હિંસાદિ પાપોમાં પ્રવર્તતું નથી. એ હિંસાદિની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતું નથી. એ કોઈને હણતું નથી. એ કોઈનાથી હણાતું નથી. એ કોઈનાથી અલના પામતું નથી. ચૌદ પૂર્વધર મહાત્માને અતિગહન એવા કોઈક પદાર્થમાં શંકા પડે ત્યારે આહારક શરીર બનાવી મહાવિદેહક્ષેત્રમાં ભગવાન પાસે જઈ પોતાની શંકા પૂછી તેનું સમાધાન મેળવે. ચૌદ પૂર્વધર મહાત્મા તીર્થંકરની ઋદ્ધિ જોવા આ શરીર બનાવી મહાવિદેહક્ષેત્રમાં જાય અને પ્રભુની ઋદ્ધિ જુવે. તે અંતર્મુહૂર્ત પછી અહીં આવી આહારક શરીરનું વિસર્જન કરે.
(૪) તૈજસ શરીર - પુદ્ગલવિપાકી તૈજસશરીરનામકર્મના ઉદયથી થયેલ અને તૈજસ વર્ગણાના પુગલોનું બનેલું હોય તે તૈજસ શરીર. જો
Page #114
--------------------------------------------------------------------------
________________
૮૩
તૈજસ શરીર, કામણ શરીર ઉત્તરગુણલબ્ધિ ન હોય તો તૈજસ શરીર ગ્રહણ કરેલા આહારને પચાવે છે. જો ઉત્તરગુણલબ્ધિ હોય તો ગુસ્સાવાળો જીવ ઉષ્ણ તેજથી બીજાને બાળે અને પ્રસન્ન જીવ શીત તેજથી બીજા ઉપર કૃપા કરે. ઉષ્ણ તેજ તે તેજોલેશ્યા છે અને શીત તેજ તે શીતલેશ્યા છે. તૈજસ શરીરની જઘન્ય અવગાહના અંગુલીઅસંખ્ય છે અને ઉત્કૃષ્ટ અવગાહના લોકાકાશ પ્રમાણ છે. તૈજસ શરીર લોકાંત સિવાય ક્યાંય અલના પામતું નથી. (સૂત્ર૨૪૧) તે બધા સંસારી જીવોને હોય છે. (સૂત્ર-૨૪૩) તેનો જીવની સાથેનો સંબંધ અનાદિકાળનો છે. (સૂત્ર-૨/૪૨) કેટલાક આચાર્યો માને છે કે કાર્મણશરીરનો જ જીવની સાથે અનાદિકાળનો સંબંધ હોય છે. તૈજસશરીર તો લબ્ધિની અપેક્ષાએ હોય છે. તેથી તે બધાને ન હોય, અને જીવની સાથે તેનો અનાદિકાળનો સંબંધ ન હોય.
૫) કાર્મણ શરીર - પુદ્ગલવિપાકી કાર્મણશરીરનામકર્મના ઉદયથી થયેલ, કાર્મણ વર્ગણાના પુદ્ગલોનું બનેલું, કુંડ જેમ બોરોનો આધાર છે તેમ બધા કર્મોના આધારભૂત એવું જે શરીર તે કાર્મણ શરીર. આ વ્યાખ્યા ભેદનયની અપેક્ષાએ થઈ. અભેદનયની અપેક્ષાએ કાર્પણ શરીરની વ્યાખ્યા આ પ્રમાણે છે – આત્મા ઉપર લાગેલા કર્મોનો સમૂહ એ જ કાર્મણ શરીર. કાર્પણ શરીરની જઘન્ય અવગાહના અંગુલ/અસંખ્ય છે અને ઉત્કૃષ્ટ અવગાહના લોકાકાશ પ્રમાણ છે. કાશ્મણ શરીર લોકાંત સિવાય ક્યાંય સ્કુલના પામતું નથી. (સૂત્ર-૨/૪૧) તે બધા સંસારી જીવોને હોય છે. (સૂત્ર-૨૪૩) તેનો જીવની સાથેનો સંબંધ અનાદિકાળનો છે. (સૂત્ર-૨૪૨)
કાર્પણ શરીરથી સુખદુ:ખનો ઉપભોગ થતો નથી, કર્મ બંધાતું નથી, કર્મ વેદાતું નથી, કર્મની નિર્જરા થતી નથી. (સૂત્ર-૨/૪૫) શેષ ચાર શરીરોથી સુખ-દુ:ખનો ઉપભોગ થાય છે, કર્મ બંધાય છે, કર્મ વેદાય છે, કર્મની નિર્જરા થાય છે.
ઔદારિક વગેરે પાંચ શરીરોમાં ઉત્તરોત્તર શરીરમાં પરમાણુ વધુ છે અને સૂક્ષ્મતા પણ વધુ છે. (સૂત્ર-૨/૩૮)
Page #115
--------------------------------------------------------------------------
________________
વિષય
પાંચ શરીરોની નવ દ્વારોથી વિચારણા • પાંચ શરીરોની નવ કારોથી વિચારણા -
૧) કારણ - ઔદારિક શરીર સ્થૂલ પુદ્ગલોથી બનેલું છે. ત્યાર પછી ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ-સૂક્ષ્મ પુદ્ગલોથી બનેલા છે. ૨) વિષય - ગમનનો વિષય
શરીર | ઔદારિક વિદ્યાધરોને નંદીશ્વરદ્વીપ સુધી, જંઘાચારણોને
રુચક પર્વત સુધી, ઉપર બંનેને પાંડકવન સુધી. વૈક્રિય તીર્ફે અસંખ્ય દ્વીપસમુદ્ર સુધી, ઉપર બારમા
દેવલોક સુધી, નીચે સાતમી નરક સુધી. આહારક મહાવિદેહક્ષેત્ર તૈજસ | સર્વ લોક કામણ | સર્વ લોક
૩) સ્વામી -
શરીર
|
ઔદારિક
વૈક્રિય
રવામી મનુષ્ય, તિર્યંચ દેવો, જરકીઓ, લબ્ધિધર મનુષ્યો-તિર્યંચો કેટલાક ચૌદ પૂર્વધર સંયતો સર્વ સંસારી જીવો સર્વ સંસારી જીવો
આહારક
તૈજસ
કાર્પણ
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રયોજન, પ્રમાણ, પ્રદેશસંખ્યા ૪) પ્રયોજન - શરીર
પ્રયોજન • • ઔદારિક ધર્મ, અધર્મ, સુખ, દુઃખ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ વગેરે વૈક્રિય | સ્કૂલત્વ, સૂક્ષ્મત્વ, એકત્વ, અનેકત્વ, આકાશગમન,
પૃથ્વીગમન વગેરે અનેક પ્રકારની વિભૂતિ આહારક અતિગહન સૂક્ષ્મ પદાર્થોનો સંશય છેદવો, તીર્થંકર
પ્રભુની ઋદ્ધિ જોવી તૈજસ આહાર પચાવવો, શાપ આપવો, અનુગ્રહ કરવો કાર્પણ | ભવાંતરમાં જવું
૫) પ્રમાણ -[ શરીર | ઉત્કૃષ્ટ પ્રમાણ | જઘન્ય પ્રમાણ
| ઔદારિક સાધિક 1000 યોજન|અંગુલ,અસંખ્ય
વૈક્રિય સાધિક ૧ લાખ યોજના અંગુલીઅસંખ્ય | આહારક | હાથ
દેશોન ૧ હાથ તૈજસ
શિ પ્રમાણ અંગુલઅસંખ્ય કાર્યણ લોકાકાશ પ્રમાણ અંગુલીઅસંખ્ય ૬) પ્રદેશસંખ્યા - | શરીર પ્રદેશસંખ્યા (સૂત્ર-૨/૩૯, ૨૪૦) ઔદારિક અલ્પ
વૈક્રિય
અસંખ્યગુણ આહારક અસંખ્યગુણ તૈજસ
અનંતગુણ કાર્પણ અનંતગુણ
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૬
૭) અવગાહના -
શરીર
આહારક
ઔદારિક
વૈક્રિય
તૈજસ-કાર્મણ
૮) સ્થિતિ -
શરીર
આહારક
|તૈજસ
કાર્મણ
અવગાહના, સ્થિતિ
અવગાહના
અલ્પ પ્રદેશોમાં અવગાઢ સંખ્યાતગુણ પ્રદેશોમાં અવગાઢ
સંખ્યાતગુણ પ્રદેશોમાં અવગાઢ
અસંખ્યગુણ પ્રદેશોમાં અવગાઢ (પરસ્પર તુલ્ય)
સ્થિતિ
જયન્ય
ઉત્કૃષ્ટ
ઔદારિક
અંતર્મુહૂર્ત
૩ પલ્યોપમ
ભવધારણીય વૈક્રિય | ૧૦,૦૦૦ વર્ષ
૩૩ સાગરોપમ
ઉત્તરવૈક્રિય
અંતર્મુહૂર્ત
અર્ધમાસ
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત
અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત
વિશિષ્ટ આચાર્ય પણ એકલા એકાંતમાં એક સાધ્વીને કે એક શ્રાવિકાને આલોચના ન આપે, સાથે અન્યને રાખે.
સ્ત્રીઓની અવર-જવર ન હોય તેવા જ સ્થાને સ્થંડિલ જવું તથા માતુ પરઠવવા જવું.
Page #118
--------------------------------------------------------------------------
________________
અલ્પબદુત્વ
૯) અલ્પબદુત્વ - શરીર
અલ્પાબહત્વ આહારક અલ્પ
હેતુ ક્યારેક હોય, ક્યારેક ન હોય. હોય ત્યારે પણ જઘન્યથી ૧ અને ઉત્કૃષ્ટથી ૯,૦૦૦ હોય. દેવો-નારકો અસંખ્ય હોવાથી તિર્યંચ-મનુષ્યના શરીર અસંખ્ય હોવાથી દરેક સંસારી જીવને હોવાથી
વૈક્રિય ઔદારિક
અસંખ્યગુણ અસંખ્યગુણ
તૈજસ-કાર્પણ
અનંતગુણ (પરસ્પર તુલ્ય)
ર
• એક સાથે કેટલા શરીર કયા જીવોને હોય? (સૂત્ર-૨/૪૪) | ૪. | શરીર
જીવ | ૧ | તૈજસ, કાર્પણ
વિગ્રહગતિવાળા તૈજસ, કાર્મણ, ઔદારિક | ભવસ્થ મનુષ્યો-તિર્યંચો | ૩ | તૈજસ, કાર્મણ, વૈક્રિયા ભવસ્થ દેવો-નારકીઓ ૪ | તૈજસ, કામણ, ઔદારિક, વૈક્રિયલબ્ધિધરમનુષ્ય-તિર્યંચવૈક્રિય - | વૈક્રિય
શરીર બનાવે ત્યારે ત્યારે ઔદારિક શરીર સાથે અવિચ્છિન્ન આત્મપ્રદેશ
હોય છે.) | ૫ | તૈજસ, કાર્મણ, ઔદારિક, આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર આહારક
મહાત્મા આહારક શરીર બનાવે ત્યારે. (ત્યારે ઔદારિક શરીર સાથે અવિચ્છિન્ન આત્મપ્રદેશ હોય છે.)
* આહારક શરીરનું અંતર જઘન્યથી ૧ સમય છે અને ઉત્કૃષ્ટથી ૬ માસ છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૮૮
એક સાથે કેટલા શરીર કયા જીવોને હોય છે? કેટલાક આચાર્યો આહારને પચાવવામાં કારણભૂત તૈજસ શરીરને કાર્પણ શરીરની અંતર્ગત માને છે, જુદું માનતા નથી. તેઓ તૈજસ શરીરનો અર્થ શાપ અને અનુગ્રહમાં કારણભૂત એવી તૈજસ લબ્ધિથી છોડાતું ઉષ્ણતેજ કે શીતતેજ એવો કરે છે. તેમના મતે એક સાથે કેટલા શરીર કયા જીવોને હોય? તેની વિચારણા નીચે પ્રમાણે સંભવે છે. || શરીર : ૧ | કાર્પણ
વિગ્રહગતિવાળા ૨ | કાર્મણ, ઔદારિક ભવસ્થ મનુષ્યો-તિર્યંચો ૩| કાશ્મણ, વૈક્રિય
ભવસ્થ દેવો-નારકીઓ ૪| કાર્મણ, ઔદારિક, વૈક્રિય વૈક્રિયલબ્ધિધર મનુષ્ય-તિર્યંચ વૈક્રિય
શરીર બનાવે ત્યારે ૫ | કાર્મણ, ઔદારિક, આહારક આહારક લબ્ધિધર ચૌદ પૂર્વધર
મહાત્મા આહારકશરીર બનાવે ત્યારે ૬ | કાર્મણ, ઔદારિક, તૈજસ તૈજસ લબ્ધિવાળા મનુષ્ય-તિર્યંચ
તેજોવેશ્યા કે શીતલેશ્યા મૂકે ત્યારે ૭ | કાર્મણ, તૈજસ, ઔદારિક, વૈક્રિય લબ્ધિવાળા અને તૈજસ વૈક્રિય
લબ્ધિવાળા મનુષ્ય-તિર્યંચ લબ્ધિનો
ઉપયોગ કરે ત્યારે ૮ | કાર્મણ, તેજસ, ઔદારિક, આહારક લબ્ધિવાળા અને તૈજસ આહારક
લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મહાત્મા
લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે વૈક્રિય શરીર અને આહારક શરીર એક જીવને એક સાથે ક્યારેય ન હોય. એક જીવને એક સાથે પાંચે શરીર ક્યારેય ન હોય.
Page #120
--------------------------------------------------------------------------
________________
વર્ગણા પ્રકરણ :
• ઔદારિક વગેરેની ગ્રહણયોગ્ય - અગ્રહણયોગ્ય વર્ગણાઓ -
લોકમાં જેટલા ૧-૧ પરમાણુ છે, તેમની ૧ વર્ગણા છે. બે-બે પ્રદેશોવાળા સ્કંધોની ૧ વર્ગણા છે. ૩-૩ પ્રદેશોવાળા સ્કંધોની ૧ વર્ગણા છે. એમ સંખ્યાતા પ્રદેશોવાળા સ્કંધોની સંખ્યાતી વર્ગણા છે. અસંખ્યાતા પ્રદેશોવાળા સ્કંધોની અસંખ્યાતી વર્ગણા છે. અનંતા પ્રદેશોવાળા સ્કંધોની અનંતી વર્ગણા છે. આ બધી વર્ગણાઓ અલ્પ પ્રદેશવાળી અને સ્કૂલ હોવાથી જીવને માટે અગ્રહણયોગ્ય છે. અનંતાનંત પ્રદેશવાળા અનંત સ્કંધોની અનંતાનંત વર્ગણાઓમાંથી કેટલીક વર્ગણાઓ અગ્રહણયોગ્ય છે અને કેટલીક વર્ગણાઓ ગ્રહણયોગ્ય છે.
ઔદારિકની ગ્રહણયોગ્ય વર્ગણા - અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા પ્રદેશવાળા સ્કંધોની વર્ગણા તે
ઔદારિકની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. ઔદારિકની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઔદારિકની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની ઔદારિકની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
ઔદારિકની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુને અભવ્ય કરતાં અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વણાઓ છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
વૈક્રિય-આહારકની વર્ગણા
વૈક્રિયની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ ૫૨માણુ ઉમેરતા જે આવે તેટલા ૫૨માણુવાળા સ્કંધોની વૈક્રિયની ધન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. વૈક્રિયની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની વૈક્રિયની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની વૈક્રિયની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
૯૦
વૈક્રિયની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુને અભવ્ય કરતાં અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણવાથી જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
આહારકની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની આહારકની જધન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. આહારકની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની આહારકની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની આહારકની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
આહારકની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ ૫૨માણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૧
તૈજસ-ભાષાની વર્ગણા જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
તૈજસની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની તૈજસની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. તૈસની • જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની તૈજસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની તૈજસની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
તૈજસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
ભાષાની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ભાષાની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. ભાષાની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ભાષાની
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૨
શ્વાસોચ્છવાસની વર્ગણા ઉત્કૃષ્ટ પ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની ભાષાની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ
ભાષાની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
શ્વાસોચ્છવાસની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની શ્વાસોચ્છવાસની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. શ્વાસોચ્છવાસની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતાં જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની શ્વાસોચ્છવાસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની શ્વાસોચ્છવાસની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
શ્વાસોચ્છવાસની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
મન-કર્મની વર્ગણા
૯૩
મનની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની મનની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. મનની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની મનની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મનની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
મનની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
કર્મની ગ્રહણયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની કર્મની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. કર્મની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની કર્મની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની કર્મની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
આમ ઔદારિક વગેરે દરેકની ત્રણ-ત્રણ પ્રકારની વર્ગણાઓ થઈ. અગ્રહણયોગ્ય, ગ્રહણયોગ્ય અને અગ્રહણયોગ્ય. પહેલી અગ્રહણયોગ્ય
Page #125
--------------------------------------------------------------------------
________________
ગ્રહણયોગ્ય-અગ્રહણયોગ્ય પુદ્ગલવર્ગણાઓ
વર્ગણાઓ અલ્પ પરમાણુવાળી અને સ્થૂલ હોવાથી અગ્રહણયોગ્ય છે. છેલ્લી અગ્રહણયોગ્ય વર્ગણાઓ વધુ પરમાણુવાળી અને સૂક્ષ્મ હોવાથી અગ્રહણયોગ્ય છે. વચ્ચેની વર્ગણાઓ અનુરૂપ હોવાથી ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
૯૪
ક્રમ
ગ્રહણયોગ્ય-અગ્રહણયોગ્ય પુદ્ગલવર્ગણાઓ -
વર્ગણાના
હવામ
૧ અગ્રહણયોગ્ય | એક
૨|ઔદાકિની ગ્રહણયોગ્ય
૩ અગ્રહણયોગ્ય | ઉત્કૃષ્ટ ઔદારિક
ગ્રહણયોગ્ય+૧
જઘન્ય વર્ગણાના | ઉત્કૃષ્ટ વર્ગણાના અવગાહના દરેક સ્કંધમાં
દરેક સ્કંધમાં
પરમાણુ
૬| આહારકની ગ્રહણયોગ્ય
૪|વૈક્રિયની ગ્રહણયોગ્ય
૫ અગ્રહણયોગ્ય | ઉત્કૃષ્ટ વૈક્રિય
ગ્રહણયોગ્ય+૧
અભવ્ય કરતાં અનંતગુણ
૮ |તૈજસની ગ્રહણયોગ્ય
ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય+૧
ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય+૧
૭ અગ્રહણયોગ્ય | ઉત્કૃષ્ટ આહારક
ગ્રહણયોગ્ય+૧
ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય+૧
૯ | અગ્રહણયોગ્ય | ઉત્કૃષ્ટ તૈજસ
ગ્રહણયોગ્ય+૧
પરમાણુ
અનંતાનંત
અંગુલઅસંખ્ય
જઘન્ય+ અંગુલ/અસંખ્ય
જન્મ
અનંત
જધન્ય x અભવ્ય અંગુલ/અસંખ્ય
કરતા અનંતગુણ
જઘન્ય+ અંગુલ/અસંખ્ય
વન્ય
અનંત
જઘન્ય x અભવ્ય અંગુલ/અસંખ્ય કરતા અનંતગુણ
જયન્ય+ અંગુલ/અસંખ્ય
ન્ય
અનંત
જઘન્ય x અભવ્ય અંગુલ/અસંખ્ય કરતા અનંતગુણ
જઘન્યત અંગુલ/અસંખ્ય
જઘન્ય
અનંત
જઘન્ય x અભવ્ય અંગુલ/અસંખ્ય કરતા અનંતગુણ
Page #126
--------------------------------------------------------------------------
________________
ગ્રહણયોગ્ય-અગ્રહણયોગ્ય પુદ્ગલવર્ગણાઓ
વર્ગણાના
નામ
ક્રમ
પરમાણુ
૧૦ | ભાષાની ગ્રહણ- ઉત્કૃષ્ટ અગ્રહણ
યોગ્ય
યોગ્ય+૧
જઘન્ય વર્ગણાના
દરેક સ્કંધમાં
૧૧ | અગ્રહણયોગ્ય ઉત્કૃષ્ટ ભાષાગ્રહણયોગ્ય+૧
૧૨ | શ્વાસોચ્છ્વાસની ઉત્કૃષ્ટ અગ્રહણગ્રહણયોગ્ય યોગ્ય+૧
૧૩ અગ્રહણયોગ્ય | ઉત્કૃષ્ટ શ્વાસોચ્છુવાસગ્રહણયોગ્ય+૧
૧૪ | મનની ગ્રહણ
યોગ્ય.
૧૫ અગ્રહણયોગ્ય
૧૬ | કર્મની ગ્રહણ
યોગ્ય
ઉત્કૃષ્ટ અગ્રહણ
યોગ્ય+૧
ઉત્કૃષ્ટ મનગ્રહણયોગ્ય+૧
ઉત્કૃષ્ટ અગ્રહણ
યોગ્ય+૧
ઉત્કૃષ્ટ વર્ગણાના અવગાહના
દરેક સ્કંધમાં
પરમાણુ
જઘન્યા. અંગુલ/અસંખ્ય
ધન્ય
અનંત
દેવ
ગર્ભજ મનુષ્ય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ
જઘન્ય x અભવ્ય અંગુલ/અસંખ્ય કરતાં અનંતગુણ
જયન્ય અંગુલ/અસંખ્ય
ધન્ય
અનંત
જધન્ય x અભવ્ય અંગુલ/અસંખ્ય કરતાં અનંતગુણ
જઘન્ય+ અંગુલ/અસંખ્ય
ધન્ય અનંત
૯૫
જઘન્ય x અભવ્ય અંગુલ/અસંખ્ય
કરતાં અનંતગુણ
જઘન્ય અંગુલ/અસંખ્ય
જાન્ય
અનંત
• વેદ - વેદ ત્રણ પ્રકારે છે - પુરુષવેદ, સ્રીવેદ, નપુંસકવેદ (સૂત્ર૨૫૦, ૨/૫૧)
જીવો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ મનુષ્ય, નપુંસકવેદ સંમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ, નારકી
વેદ
પુરુષવેદ, સ્ત્રીવેદ પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ
Page #127
--------------------------------------------------------------------------
________________
૨ આયુષ્ય પ્રકરણ • પરભવનું આયુષ્ય ક્યારે બંધાય? જીવો
પરભવાયુષ્ય ક્યારે બાંધે ? નારકી, દેવો, અસંખ્ય વર્ષના | સ્વભવાયુષ્યના ૬ માસ બાકી
| આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ હોય ત્યારે એકેન્દ્રિય, વિલેન્દ્રિય, નિરુપક્રમ | સ્વભવાયુષ્યનો ત્રીજો ભાગ બાકી આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ હોય ત્યારે સોપક્રમ આયુષ્યવાળા મનુષ્ય- સ્વભવાયુષ્યનો ત્રીજો ભાગ બાકી પંચેન્દ્રિય તિર્યંચ
હોય ત્યારે, અથવા નવમો ભાગ બાકી હોય ત્યારે, અથવા સત્યાવીશમો ભાગ બાકી હોય
ત્યારે, અથવા છેલ્લા અંતર્મુહૂર્તમાં આયુષ્યના પ્રકાર - આયુષ્ય બે પ્રકારનું છે -
(i) સોપક્રમ આયુષ્ય - દીર્ઘ સ્થિતિવાળું આયુષ્ય અધ્યવસાય વગેરે જે કારણોથી અલ્પસ્થિતિવાળુ કરાય તે કારણો એટલે ઉપક્રમ. જે આયુષ્યને આ ઉપક્રમો લાગે તે સોપક્રમ આયુષ્ય.
ઉપક્રમ ૭ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧)અધ્યવસાય-તત્રણ પ્રકારે છે-(૧) રાગ, (૨)સ્નેહ, (૩) ભય.
I મતાંતરે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો સ્વભાવાયુષ્યનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુષ્ય બાંધે. આ મત પંચસંગ્રહના પાંચમા દ્વારની ૪૧મી ગાથામાં બતાવ્યો છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
આયુષ્યના બે પ્રકાર
(૨) નિમિત્ત - દંડ, ચાબૂક, શસ્ત્ર, દોરડુ વગેરે. (૩) આહાર - અતિસ્નિગ્ધ કે ઘણું ખાવું. (૪) વેદના - શૂળ વગેરે. (૫) પરાઘાત - ખાડામાં પડવું વગેરે. (૬) સ્પર્શ - અગ્નિ, સર્પ વગેરેનો. (૭) શ્વાસોચ્છવાસ - શ્વાસોચ્છવાસ વધી જવા કે રુંધાવા.
(i) નિરુપક્રમ આયુષ્ય - જે આયુષ્યને ઉપક્રમોનો સંપર્ક ન થાય તે નિરુપક્રમ આયુષ્ય.
બીજી રીતે પણ આયુષ્ય બે પ્રકારનું છે
૧) અનાવર્તનીય આયુષ્ય - પૂર્વભવમાં બાંધેલા જે આયુષ્યની સ્થિતિ તેટલી જ રહે, ઓછી ન થાય તે અનપવર્તનીય આયુષ્ય. તે બે પ્રકારનું છે – સોપક્રમ અને નિરુપક્રમ.
દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ, ચરમશરીરી, ઉત્તમ પુરુષો અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. (સૂત્ર-૨/પર) ચરમશરીરી એટલે જેઓ તે જ શરીર વડે મોક્ષમાં જાય છે. ઉત્તમ પુરુષો એટલે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો એટલે અકર્મભૂમિના, અંતરદ્વીપના, દેવગુરુ-ઉત્તરકુરુના, કર્મભૂમિમાં અવસપિણીના પહેલા-બીજા-ત્રીજા આરાના અને ઉત્સર્પિણીના ચોથા-પાંચમાછઠ્ઠા આરાના મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો. દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો નિરુપક્રમ આયુષ્યવાળા છે. ચરમશરીરી અને ઉત્તમ પુરુષો સોપમ આયુષ્યવાળા અને નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. સોપક્રમ આયુષ્યવાળા તેમને ઉપક્રમોનો સંપર્ક
Page #129
--------------------------------------------------------------------------
________________
૯૮
આયુષ્યના બે પ્રકાર
થવા છતાં તેમનું આયુષ્ય ગાઢ બંધાયેલું હોવાથી તેનું અપવર્તન થતું નથી.
૨) અપવર્તનીય આયુષ્ય - પૂર્વભવમાં બાંધેલા જે આયુષ્યની સ્થિતિ ઉપક્રમોથી ઓછી થાય તે અપવર્તનીય આયુષ્ય. અહીં “સ્થિતિ ઓછી થાય' નો અર્થ એમ સમજવો કે અલ્પકાળમાં આયુષ્યકર્મના દલિકો શીધ્ર ભોગવાઈ જાય, જેમ સૂકું ઘાસ છૂટું છૂટું હોય તો બળતા વાર લાગે, પણ ભેગું કરાયેલું તે જ ઘાસ જલ્દીથી બળી જાય છે તેમ. અપવર્તનીય આયુષ્ય સોપક્રમ જ હોય છે.
દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, ચરમશરીરી, ઉત્તમ પુરુષો સિવાયના શેષ મનુષ્યો-તિર્યંચો અનપવર્તનીય આયુષ્યવાળા અને અપવર્તનીય આયુષ્યવાળા હોય છે. અનપવર્તનીય આયુષ્યવાળા તેઓ નિરુપક્રમ આયુષ્યવાળા જ હોય છે. અપવર્તનીય આયુષ્યવાળા તેઓ સોપક્રમ આયુષ્યવાળા જ હોય છે.
નમો નમ: શ્રીધૂમકવામિને આ પદનો જાપ ઉછળતા હૈયાથી કરવો. એ જ રીતે હૈં નમો યોજવંમવયથાuિri
જ્ઞ સ્વાદ . આ પદનો જાપ રોજ કરવો. બંને પદોની ઓછામાં ઓછી એક માળા રોજ ગણવી. પૂજ્યપાદ પરમ ગુરુદેવ આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજનું પણ બ્રહ્મચર્ય અત્યંત ઉત્કૃષ્ટ કોટિનું હોઈ તેમના નામનો પણ
જાપ કરવો- નમો નમ: શ્રીપુરુષોમસૂરજે ! • નમો નો સવ્વસાહૂM | પદનો જાપ પણ બ્રહ્મચર્ય પાલન
માટે શ્રેષ્ઠ છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
નરકગતિ પ્રકરણ
લોકનું સ્વરૂપ- બે હાથ કેડે રાખીને અને બે પગ પહોળા કરીને ઊભેલા પુરુષ જેવો લોકનો આકાર છે. લોક પાંચ અસ્તિકાયાત્મક છે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. લોકપુરુષના કેડના સ્થાને તિફ્ળલોક છે. તિફ્ળલોકની મધ્યમાં સમતલભૂમિભાગે બે ક્ષુલ્લક પ્રતરો રહેલા છે. ત્યાંથી નવ સો યોજન ઉપર અને નવ સો યોજન નીચે એમ અઢાર સો યોજન પ્રમાણ તિર્હાલોક છે. તિફ્ળલોકની નીચે લોકના નીચેના અંત સુધી અધોલોક છે. તિતિલોકની ઉપર લોકના ઉપરના અંત સુધી ઊર્ધ્વલોક છે. અધોલોક ઊંધા વાળેલા કોળિયાના આકારનો છે. તિńલોક ઝાલરના આકારનો છે. ઊર્ધ્વલોક કોળિયાના સંપુટના આકારનો છે, એટલે કે એક સીધા કોળિયાની ઉપ૨ ૨ાખેલ ઊંધા કોળિયાના આકારનો એટલે કે મૃદંગ આકારનો છે.
૧ ૨જુ=અસંખ્ય યોજન. લોકના સૌથી નીચેના તલથી મહાતમ:પ્રભા પૃથ્વીના ઉપરના તલ સુધી પહેલુ રજ્જુ છે. મહાતમઃપ્રભાના ઉપરના તલથી તમઃપ્રભાના ઉપરના તલ સુધી બીજુ રજ્જુ છે. તમઃપ્રભાના ઉપરના તલથી ધૂમપ્રભાના ઉપરના તલ સુધી ત્રીજુ રજ્જે છે. ધૂમપ્રભાના ઉપરના તલથી પંકપ્રભાના ઉપરના તલ સુધી ચોથુ રજ્જુ છે. પંકપ્રભાના ઉપરના તલથી વાલુકાપ્રભાના ઉપરના તલ સુધી પાંચમુ રજુ છે. વાલુકાપ્રભાના
A તત્ત્વાર્થભાષ્યની સિદ્ધસેનગણિ કૃત ટીકામાં કહ્યું છે કે, ‘સમભૂતલથી નીચે ૯૦૦ યોજન જઈએ એટલે ૧ રજ્જુ વિસ્તારવાળા બે ક્ષુલ્લક પ્રતરો છે. ત્યાંથી નીચે સાતમી નરકપૃથ્વી પછી ૧૬ યોજન સુધી અધોલોક છે. ક્ષુલ્લક પ્રતરોથી ઉપર જ્યોતિષના ઉપરના તલ .સુધી ૧૮૦૦ યોજન પ્રમાણ તિર્આલોક છે. તિર્હાલોકની ઉપર સિદ્ધશિલા પછી-૧ યોજન સુધી ઊર્ધ્વલોક છે.'
] મૃદંગ = ઉપર-નીચે સાંકડુ અને વચ્ચે પહોળુ એવું એક પ્રકારનું વાજીંત્ર.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ચૌદ રાજલોકના સ્વરૂપનું ચિત્ર ચૌદ રાજલોકનું સ્વરૂપ તથા વૈમાનિક દેવલોકો અને નસ્કોના સ્થાનો
Biscaldia —
શિવભગવતો રતિશિલા
– અ
મર
| તેજુ
- RO - Weid
oney they
૪
મક
sice
| મુખ્ય
ક
-શાન der
| આબુનુ
RODILI
ગુજ
સમજ
અs
ang DION
પાંચમુ રજુ
પાન
મ
COW
| Gitar
MORENOW
અધોલic)
Bolala -ત-વાત -આકાશ
Page #132
--------------------------------------------------------------------------
________________
ચૌદ રાજલોકનું સ્વરૂપ
૧૦૧ ઉપરના તલથી શર્કરામભાના ઉપરના તલ સુધી છઠ્ઠ રજજુ છે. શર્કરા પ્રભાના ઉપરના તલથી રત્નપ્રભાના ઉપરના તલ સુધી સાતમુ રજુ છે. રત્નપ્રભાના ઉપરના તલથી સૌધર્મ દેવલોકના ઉપરના અંત સુધી આઠમુ રજુ છે. સૌધર્મ દેવલોકના ઉપરના અંતથી માહેન્દ્ર દેવલોકના ઉપરના અંત સુધી નવમુ રજુ છે. માહેન્દ્ર દેવલોકના ઉપરના અંતથી લાંતક દેવલોકના ઉપરના અંત સુધી દસમુ રજુ છે. લાંતક દેવલોકના ઉપરના અંતથી સહસ્ત્રાર દેવલોકના ઉપરના અંત સુધી અગિયારમું રજુ છે. સહસ્ત્રાર દેવલોકના ઉપરના અંતથી અશ્રુત દેવલોકના ઉપરના અંત સુધી બારમુ રજુ છે. અય્યત દેવલોકના ઉપરના અંતથી નવમા ગ્રેવેયકના ઉપરના અંત સુધી તેરમુ રજુ છે. નવમા રૈવેયકના ઉપરના અંતથી લોકના ઉપરના અંત સુધી ચૌદમુ રજુ છે. આ આવશ્યકસૂત્રની નિર્યુક્તિ અને ચૂર્ણિનો અભિપ્રાય છે. ભગવતીસૂત્રના અભિપ્રાયે રત્નપ્રભાપૃથ્વીની નીચે ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશનો અસંખ્યાતમો ભાગ મૂક્યા પછી લોકનો મધ્યભાગ આવેલ છે. તેથી અધોલોક સાધિક ૭ રજુ પ્રમાણ છે અને ઊર્ધ્વલોક ન્યૂન ૭ રજ્જુ પ્રમાણ છે.
યોગશાસ્ત્રવૃત્તિ, લોકનાલિસ્તવ વગેરેના અભિપ્રાયે સમભૂતલથી સૌધર્મ દેવલોક સુધી દોઢ રજુ છે, માહેન્દ્ર દેવલોક સુધી અઢી રજુ છે, બ્રહ્મલોક દેવલોક સુધી સાડાત્રણ રજુ છે, સહમ્રાર દેવલોક સુધી ચાર રજુ છે, અય્યત દેવલોક સુધી પાંચ રજુ છે, રૈવેયક સુધી છે રજુ છે અને લોકાંત સુધી સાત રજુ છે.
બૃહત્સંગ્રહણીના અભિપ્રાયે સમભૂતલથી સૌધર્મ દેવલોક સુધી દોઢ રજુ છે, માહેન્દ્ર દેવલોક સુધી અઢી રજુ છે, સહસ્રાર દેવલોક સુધી પાંચ રજુ છે, અય્યત દેવલોક સુધી છ રજુ છે અને લોકાંત સુધી સાત રજુ છે. પ્રશ્ન - લોક કેટલો મોટો છે?
જવાબ - છ દેવો જંબૂદીપના મેરુપર્વતની ચૂલિકા ઉપર ઊભા છે. ચાર દિÉમારીઓ જંબૂદ્વીપના ચાર દરવાજે બહારની તરફ મુખ રાખીને
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૨
- સાત નરકમૃથ્વીઓ ઊભી છે. તેઓ બહારની તરફ એક સાથે બલિપિંડ નાંખે છે. તે દરેક દેવ તે ચારેય બલિપિંડ ભૂમિ ઉપર પડ્યા પહેલા ગ્રહણ કરવા સમર્થ છે. તે ગતિથી તે છએ દેવો છ દિશામાં જાય છે. તે વખતે ૧૦૦૦ વર્ષના આયુષ્યવાળો બાળક જન્મે છે. તેના માતા-પિતા મરી જાય છે, તો પણ તે દેવો લોકના છેડાને પામતા નથી. તે બાળક મરી જાય છે, તો પણ તે દેવો લોકના છેડાને પામતા નથી. તે બાળકની સાતમી પેઢી મરી જાય છે, તો પણ તે દેવો લોકના છેડાને પામતા નથી. તે બાળકનું નામ પણ ભૂલાઈ જાય છે, તો પણ તે દેવો લોકના છેડાને પામતા નથી. તે વખતે તેઓ ઘણું ઓળંગી જાય છે, થોડું બાકી છે. તેઓ જેટલું ઓળંગ્યા તેનો અસંખ્યાતમો ભાગ બાકી છે. લોક આટલો મોટો છે.
• સાત નરકપૃથ્વીઓ- (સૂત્ર-૩/૧) સાત નરકપૃથ્વીઓના ગોત્ર, નામ, જાડાઈ, લંબાઈ-પહોળાઈ નીચે મુજબ છે. અન્વયવાળુ હોય તે નરપૃથ્વીનું નિરકપૃથ્વીનું |
| નરકમૃથ્વીની
- પૃથ્વી
રકમૃથ્વીની - જાડાઈ
ગોત્ર
નામ
લંબાઈ-પહોળાઈ
૧લી | રત્નપ્રભા. ઘર્મા ૧,૮૦,૦૦૦ યોજન | ૧ રજૂ | રજી | શર્કરપ્રભા | વંશા ૧,૩૨,૦૦૦ યોજન| ૨ ૧/ર રજુ | ૩જી | વાલુકાપ્રભા | શૈલા ૧,૨૮,૦૦૦ યોજન| ૪ રજૂ ૪થી | પંકપ્રભા અંજના ૧,૨૦,૦૦૦ યોજના પ રજુ પમી | ધૂમપ્રભા |રિષ્ઠ |૧,૧૮,૦૦૦ યોજન | ૬ રજુ
તમપ્રભા | માઘવ્યા૧,૧૬,૦૦૦ યોજન| ૬ ૧/૨ રજુ ૭મી | મહાતમ-પ્રભા| માથ્થી ૧,૦૮,૦૦૦ યોજન| ૭ રજુ
D બૃહત્સંગ્રહણિની ગાથા-૨૩૯ની ટીકામાં આને રિઝા કહી છે. A બૃહત્સંગ્રહણિની ગાથા-૨૩૯માં આને મઘા કહી છે.
બૃહત્યાગ્રહણિની ગાથા-૨૩૩ની ટીકામાં આને તમસ્તમપ્રભા કહી છે. ® બૃહત્સંગ્રહણિની ગાથા-૨૩૯માં આને માઘવતી કહી છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
નરકમૃથ્વીઓના વલયોની જાડાઈ
૧૦૩ ગોત્ર. અવ્ય વિનાનું હોય તે નામ. અધોલોકમાં ઊંધા છત્રાતિછત્રના આકારે સાત પૃથ્વીઓ આવેલી છે. નીચે નીચેની નરકમૃથ્વીઓ વધુ વિસ્તારવાળી છે.
આપણે જેની ઉપર રહીએ છીએ તે રત્નપ્રભા પૃથ્વીનું ઉપરનું પડ છે. તેની નીચે ક્રમશઃ સાત નરકમૃથ્વીઓ છે. દરેક નરકમૃથ્વી ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. ઘનોદધિ ઘનવાત ઉપર પ્રતિષ્ઠિત છે. ઘનવાત તનવાત ઉપર પ્રતિષ્ઠિત છે. તનવાત આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. આકાશ પોતાની ઉપર જ પ્રતિષ્ઠિત છે. ઘનોદધિની વચ્ચે જાડાઈ ૨૦,૦૦૦ યોજન છે. ઘનવાતની વચ્ચે જાડાઈ અસંખ્ય હજાર યોજન છે. તનવાતની વચ્ચે જાડાઈ અસંખ્ય હજાર યોજન છે. આકાશની જાડાઈ અસંખ્ય કોટાકોટી યોજના છે. ઘનોદધિ-ઘનવાત-તનવાતના વલયો દરેક નરકપૃથ્વીને વીંટીને નરકપૃથ્વીના છેડે એકદમ પાતળા થઈ જાય છે. વલયોથી વીંટાયેલી નરકપૃથ્વી અલોકને સ્પર્શતી નથી. દરેક નરકપૃથ્વીના છેડે તે વલયોની જાડાઈ આ પ્રમાણે છે –
પૃથ્વીનું અલોકથી અંતર
નવાતની જાડાઈ
તનવાતની જડાઈ
નરક
નરકપૃથ્વીના છેડે પૃથ્વી
વનોદધિની
જાડાઈ ૧લી ૬ યોજન | |૪ યોજન|૧ યોજન ૨ ગાઉ ૧૨ યોજન રજી દિયોજન ગાલ ૪ યોજનયોજન ૨ ગાઉ|૧૨ યોજન ૨ ગાઉ
યોજના | યોજના | યોજન ૨૩ ગાઉ|૧૩યોજન ૧ ગાઉ ૪થી | યોજના | યોજન|૧ યોજન૩ ગાઉ ૧૪ યોજન પામી | યોજન લ ગા યોજના ૧ યોજન ૩ ગાઉ ૧૪ યોજન ૨ ગાઉ રફી | યોજના | યોજના ૧ યોજન ૩૩ ગાઉ ૧૫ યોજન ૧ ગાઉ ૭મી | યોજના | યોજના | યોજન ૧૬ યોજન
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૪
- રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડ ઉપરથી નીચે જતા રત્નપ્રભા પૃથ્વીના ક્રમશઃ ત્રણ કાંડ છે. તે આ પ્રમાણે
૧)ખરપૃથ્વીકાંડ - તે ૧૬,000 યોજન જાડો છે. તેમાં ૧,૦૦૦૧,000 યોજનના ૧૬ કાંડ છે. તે આ પ્રમાણે – (૧) રત્નકાંડ (૬) હંસગર્ભકાંડ (૧૧) પુલકકાંડ (૨) વજકાંડ (૭) પુલકકડ (૧૨) રજતકાંડ (૩) વૈડૂર્યકાંડ (૮) સૌગન્ધિકકાંડ (૧૩) જાતરૂપકાંડ (૪) લોહિતાક્ષકાંડ (૯) જ્યોતિરસકાંડ (૧૪) અંકકાંડ (૫) મસારગલ્લકાંડ (૧૦) અંજનકાંડ (૧૫) સ્ફટિકકાંડ
(૧૬) અરિષ્ટકાંડ ૨) પંકબહુલકાંડ - તે ૮૪,000 યોજન જાડો છે. તેમાં કાદવની બહુલતા હોય છે.
૩) જલબહુલકાંડ - તે ૮૦,000 યોજન જાડો છે. તેમાં પાણીની બહુલતા હોય છે.
શર્કરામભામાં કાંકરાની બહુલતા છે. વાલુકાપ્રભામાં રેતીની બહુલતા છે. પંકપ્રભામાં કાદવની બહુલતા છે. ધૂમપ્રભામાં ધૂમાડાની બહુલતા છે. તમપ્રભામાં અંધકારની બહુલતા છે. મહાતમપ્રભામાં અત્યંત અંધકારની બહુલતા છે.
• નરકાવાસ- પહેલી છે પૃથ્વીઓમાં ઉપર-નીચે ૧,૦૦૦ - ૧,000 યોજન છોડી વચ્ચેના ક્ષેત્રમાં નરકાવાસ છે. સાતમી પૃથ્વીમાં
Page #136
--------------------------------------------------------------------------
________________
નરકાવાસ
૧૦૫
ઉપર-નીચે પ૨,૫00 – પર, ૫00 યોજન છોડી વચ્ચેના ૩,000 યોજનમાં નરકાવાસ છે. (સૂત્ર-૩/૨)
નારકીઓને રહેવાના સ્થાન તે નરકાવાસ. નરકાવાસો અસ્ત્રા આકારના વજના તળિયાવાળા, અત્યંત ગાઢ અંધકારના સમૂહથી ભરેલા, સર્પ-બિલાડી વગેરેના મડદાની ગંધ જેવી ગંધવાળા, કરવતશક્તિ-ભાલા-ત્રિશૂલના અગ્રભાગના સ્પર્શ જેવા સ્પર્શવાળા છે. બધા નરકાવાસો ૩,000 યોજન ઊંચા હોય છે. નીચે ૧,000 યોજન ઘન પૃથ્વીરૂપ પીઠ હોય છે, વચ્ચે ૧,000 યોજન પોલા હોય છે અને ઉપર ચૂલિકા સુધી ૧,૦00 યોજન સાંકડા હોય છે. | નરકપૃથ્વી | નારકાવાસોનું ક્ષેત્ર | પ્રતર બે પ્રતર વચ્ચેનું અંતર
૧લી | ૧,૭૮,૦00 યોજન | ૧૩ | ૧૧,૫૮૩ યોજન રજી | ૧,૩૦,૦૦૦ યોજન | ૧૧ |૯,૭૦૦ યોજન ૩જી | ૧, ૨૬,000 યોજન | ૯ | ૧૨,૩૭૫ યોજન ૪થી | ૧,૧૮,૦0 યોજન | ૭ | ૧૬,૧૬૬ યોજન
પમી | ૧,૧૬,000 યોજન | ૫ | ૨૫, ૨૫૦ યોજન
૬ઠ્ઠી | ૧,૧૪,000 યોજન | ૩ | પ૨,૫૦૦ યોજના ૭મી | ૩,000 યોજન | ૧ પ્રતર એટલે ઉપરાઉપરી માળ.
નરકાવાસોનું ક્ષેત્ર – (પ્રતરx3000) બે પ્રતર વચ્ચેનું અંતર =
(પ્રતર – ૧) નરકાવાસો બે પ્રકારના છે -
(૧) આવલિકાવિષ્ટ નરકાવાસ - પંક્તિમાં રહેલા નરકાવાસ તે આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ. તે ગોળ, ત્રિકોણ અને ચોરસ હોય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૬
નરકાવાસ
(૨) પુષ્પાવકીર્ણ નરકાવાસ - પુષ્પોની જેમ છૂટા-છવાયા રહેલા નરકાવાસ તે પુષ્પાવકીર્ણ નારકાવાસ. તે વિવિધ આકારના હોય છે.
દરેક પ્રતરની મધ્યમાં ગોળાકાર ઇન્દ્રક નરકાવાસ હોય છે. ત્યાર પછી દિશા-વિદિશામાં ક્રમશઃ ત્રિકોણ, ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ, ગોળ એ ક્રમે નરકાવાસો હોય છે. રત્નપ્રભાના પહેલા પ્રતરમાં ચાર દિશામાં ૪૯-૪૯ નરકાવાસો અને ચાર વિદિશામાં ૪૮-૪૮ નરકાવાસો હોય છે. નીચે-નીચેના પ્રતિરોમાં દિશા-વિદિશામાંથી અંતિમ ૧-૧ નરકાવાસ ઓછો થાય છે. સાતમી નરકમૃથ્વીમાં દિશામાં ૧-૧ નરકાવાસ છે અને વિદિશામાં નરકાવાસ નથી. સાતમી નરકમૃથ્વીના નરકાવાસ – પૂર્વમાં કાલ, પશ્ચિમમાં મહાકાલ, દક્ષિણમાં રૌરવ, ઉત્તરમાં મહારૌરવ, વચ્ચે અપ્રતિષ્ઠાન.
નરકપૃથ્વી | આવલિકામવિષ્ટ |
નરકાવાસ
કુલ નરકાવાસ
પુષ્પાવકીર્ણ નરકાવાસ
૧લી
૩જી
૪થી પામી
૪,૪૩૩ | ૨૯,૯૫,૫૬૭ | ૩૦,૦૦,૦૦૦ ૨,૬૯૫ | ૨૪,૯૭,૩૦૫ ૨૫,૦૦,૦૦૦ ૧,૪૮૫ ૧૪,૯૮,૫૧૫ ૧૫,૦૦,૦૦૦
૭૦૭ | ૯,૯૯, ૨૯૩ | ૧૦,૦૦,૦૦૦ ૨૬૫ | ૨,૯૯,૭૩૫ | ૩,૦૦,૦૦૦ ૬૩ | ૯૯,૯૩૨ ૯૯,૯૯૫ ૫ |
- ૯,૬૫૩ | ૮૩,૯૦,૩૪૭ | ૮૪,૦૦,૦૦૦
૬ઠ્ઠી
૭મી કુલ
| |
D બૃહત્સંગ્રહણિની ગાથા-૨૫પની ટીકામાં આને રોચક કહ્યો છે. A બૃહત્સંગ્રહણિની ગાથા-૨૫૫ની ટીકામાં આને મહારોક કહ્યો છે
Page #138
--------------------------------------------------------------------------
________________
નરકના એક પ્રતરના નરકાવાસોનું ચિત્ર
પ
થ્રિ
મ
વાયવ્ય
નૈઋત્ય
નરકના એક પ્રતરના નરકાવાસો
પુષ્પાવકીર્ણ નરકાવાસ
ઉત્તર
દક્ષિણ
આવલિકાપ્રષ્ટિ નરકાવાસ
ઇશાન
૦૦૦૦૦ ત્રિકોણ નરકાવાસ
નરકાવાસ ૦૦૦૦ ળ નરકાવાસ
અગ્નિ
૧૦૭
પૂર્વ
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૮
નરકમાં લેશ્યા આવલિકા પ્રવિષ્ટ નારકાવાસોમાં ગોળ, ત્રિકોણ, ચોરસ નરકાવાસોની સંખ્યા જાણવા દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ, બૃહત્સંગ્રહણિ, સંગ્રહણિસૂત્ર વગેરે શાસ્ત્રો જોવા.
રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસો અશુભ છે. નીચે નીચેની નરકપૃથ્વીના નરકાવાસો વધુ ને વધુ અશુભ છે.
નરકમાં લેશ્યા - (સૂત્ર-૩/૩) કૃષ્ણાદિ દ્રવ્યોના સાંનિધ્યથી આત્મામાં ઊભો થતો પરિણામ તે વેશ્યા. તેમાં કૃષ્ણાદિ દ્રવ્યો તે દ્રવ્યલેશ્યા છે અને પરિણામ તે ભાવલેશ્યા છે. વેશ્યાઓ છ પ્રકારની છે. તે આ પ્રમાણે –
(૧) કૃષ્ણલેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા (૪) તેજોવેશ્યા (૫) પદ્મશ્યા (૬) શુક્લલેશ્યા.
લેશ્વાના સ્વરૂપને સમજવા જાંબૂ ખાવા ઈચ્છતા છ મનુષ્યોનું દષ્ટાંત ઉપયોગી છે. તે આ પ્રમાણે -
છ મનુષ્યોને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. તેઓ જાંબૂના ઝાડ પાસે ગયા. પહેલા મનુષ્ય વિચાર્યું કે, “જાંબૂના ઝાડને મૂળમાંથી ઉખેડી નાંખીએ.” બીજા મનુષ્ય વિચાર્યું કે, “માત્ર મોટી ડાળીઓ તોડીએ.” ત્રીજા મનુષ્ય વિચાર્યું કે, “માત્ર નાની ડાળીઓ તોડીએ.” ચોથા મનુષ્ય વિચાર્યું કે, “માત્ર જાંબૂના ઝુમખા તોડીએ.” પાંચમા મનુષ્ય વિચાર્યું કે, “માત્ર જાંબૂ તોડીએ.” છઠ્ઠા મનુષ્ય વિચાર્યું કે, “નીચે પડેલા જાંબુ ખાઈએ.”
પહેલા મનુષ્ય જેવા અત્યંત ક્રૂર પરિણામ તે કૃષ્ણલેશ્યા. બીજા મનુષ્ય જેવા કંઈક ઓછા કુર પરિણામ તે નલલેશ્યા. ત્રીજા મનુષ્ય જેવા તેનાથી કંઈક ઓછા કુર પરિણામ તે કાપોતલેશ્યા. ચોથા મનુષ્ય જેવા કંઈક સારા પરિણામ તે તેજલેશ્યા. પાંચમા મનુષ્ય જેવા વધુ સારા પરિણામ તે પમલેશ્યા. છઠ્ઠા મનુષ્ય જેવા શ્રેષ્ઠ પરિણામ તે શુકૂલલેશ્યા.
Page #140
--------------------------------------------------------------------------
________________
નરકમાં ૧૦ પ્રકારનો પુદ્ગલપરિણામ
નારકીઓની લેશ્યા નિરંતર અશુભ હોય છે. (સૂત્ર-૩/૩) નરકપૃથ્વીમાં દ્રવ્યલેશ્યા આ પ્રમાણે હોય છે
નરકપૃથ્વી
લેશ્યા
૧લી
કાપોત લેશ્યા (તીવ્ર)
રજી
કાપોત લેશ્યા (તીવ્રતર)
૩જી
પ્રથમ પ્રત૨માં કાપોત લેશ્યા (તીવ્રતમ)
શેષ પ્રતરોમાં નીલ લેશ્યા (તીવ્ર)
નીલ લેશ્યા (તીવ્રતર)
પ્રથમ પ્રત૨માં નીલ લેશ્યા (તીવ્રતમ) શેષ પ્રતરોમાં કૃષ્ણ લેશ્યા (તીવ્ર)
કૃષ્ણ લેશ્યા (તીવ્રત૨)
કૃષ્ણ લેશ્યા (તીવ્રતમ)
ભાવલેશ્યા નારકીઓને છએ હોઈ શકે.
નરકમાં ૧૦ પ્રકારનો પુદ્ગલપરિણામ - (સૂત્ર-૩/૩)
નરકમાં પુદ્ગલોનો દશ પ્રકારનો પરિણામ નિરંતર અશુભ હોય છે. ૧) સ્પર્શ - નરકમાં પુદ્ગલોનો સ્પર્શ વિંછીના ડંખ, કપિકસ્કૂલતા, અંગારાના સ્પર્શ કરતાં વધુ દુ:ખદાયી હોય
૪થી
૫મી
૧૦૯
ઢી
૭મી
છે.
૨) રસ - નરકમાં પુદ્ગલોનો રસ લીંબડા, ઘોષાતકી (એક પ્રકારની વનસ્પતિ)ના રસ કરતા વધુ કડવો હોય છે.
૩) ગંધ - નરકમાં પુદ્ગલોની ગંધ કૂતરા, બિલાડા વગેરેના મડદાની ગંધ કરતાં પણ ખરાબ હોય છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૦
નરકમાં જીવોના શરીર અને તેમની અવગાહના ૪) વર્ણ - નરકમાં પુદ્ગલોનો વર્ણ અત્યંત કાળો હોય છે. તે
ભયાનક અને ત્રાસદાયક હોય છે.
શબ્દ - નરકમાં પુદ્ગલોનો શબ્દ કર્કશ અને નિષ્ઠુર હોય છે. ૬) સંસ્થાન - નરકાવાસોની આકૃતિ અને નારકીઓની આકૃતિ
(અત્યંત હુંડક સંસ્થાન) અત્યંત ઉગ કરાવનાર હોય છે. ભેદ - શરીર, નરકની દિવાલ વગેરેમાંથી ખરતા પુદ્ગલોનો પ્રહાર શસ્ત્રોના પ્રહાર કરતા પણ વધુ પીડાકારી હોય છે. ગતિ - અશુભ વિહાયોગતિ નામકર્મના ઉદયથી નારકીઓની
ગતિ ઊંટ, પતંગિયા વગેરેની જેમ અશુભ હોય છે. ૯) બંધ - નરકમાં શરીર વગેરેની સાથે સંબંધમાં આવતા
પુદ્ગલોનો પરિણામ મહાગ્નિના સંબંધ કરતા પણ વધુ વેદનાવાળો હોય છે. અગુરુલઘુ - બધા જીવોના શરીર પોતાનાથી ગુરુ પણ નથી અને લઘુ પણ નથી. એટલે અગુરુલઘુ પરિણામવાળા છે. નરકમાં તે અગુરુલઘુ પરિણામ અનેક દુઃખોના આશ્રયરૂપ
હોવાથી અનિષ્ટ હોય છે. • નરકમાં જીવોના શરીર અને તેમની અવગાહના - (સૂત્ર-૩/૩)
નરકમાં જીવોના શરીર અશુભ નામકર્મના ઉદયથી અશુભ અંગોપાંગવાળા હોય છે. શરીરના બધા અવયવો પ્રમાણ વિનાના હોય છે. શરીર હુડકસંસ્થાનવાળા હોય છે. તે પીંછા વિનાના પક્ષીના શરીરની જેમ બિભત્સ હોય છે. તે ભયાનક, દુઃખયુક્ત અને અશુચિથી ભરેલા હોય છે. નીચે નીચેની પૃથ્વીઓમાં શરીર વધુ ને વધુ અશુભ હોય છે.
નારકીઓનું શરીર બે પ્રકારનું હોય છે - ભવધારણીય અને ઉત્તરવૈક્રિય.
દરેક પ્રતરે નારકીઓના શરીરની અવગાહના બૃહત્સંગ્રહણિ વગેરેમાંથી જાણી લેવી.
Page #142
--------------------------------------------------------------------------
________________
સાત નરકમૃથ્વીઓમાં શરીરની અવગાહના
| નરક
|
ભવધારણીય શરીરની અવગાહના
ઉત્તરક્રિય શરીરની અવગાહના
જાન્ય
જાન્ય
ઉત્કૃષ્ટ હાથ | અંગુલ
સાત નરકમૃથ્વીઓમાં શરીરની અવગાહના
૧૨.
૧
ઉત્કૃષ્ટ | જઘન્ય | ધનુષ્ય | હાથી અંગુલ
ધનુષ્ય ૧લી અંગુલ/અસંખ્ય | ૭ | ૩ | ૬ | અંગુલસિંખ્યાત
૧૫ રજી અંગુલીઅસંખ્ય ૧૫ | ૨ | ૧૨ | અંગુલસિંખ્યાત ૩૧ | '૩જી અંગુલીઅસંખ્ય | ૩૧ | ૧ - | અંગુલસિંખ્યાત ૬૨
૪થી અંગુલીઅસંખ્ય ૬૨ | ૨ | - | અંગુલ,સંખ્યાત ૧૨૫ પમી અંગુલ/અસંખ્ય | ૧૨૫
અંગુલસિંખ્યાત | ૨૫૦ ૬ઠ્ઠી| અંગુલ/અસંખ્ય | ૨૫૦
અંગુલ/સંખ્યાત | ૫૦૦ ૭મી અંગુલીઅસંખ્ય | ૫૦૦
અંગુલ,સંખ્યાત ૧૦૦૦
|
૧૧૧
Page #143
--------------------------------------------------------------------------
________________
૩જી
૧૧૨
નરકમાં શીત-ઉષ્ણ વેદના • નરકમાં વેદના - (સૂત્ર-૩(૩)
નરકમૃથ્વી | વેદના ૧લી ઉષ્ણવેદના રજી
ઉષ્ણવેદના (તીવ્રતર) ઉષ્ણવેદના (તીવ્રતમ). ઉપરના ઘણા નરકાવાસોમાં ઉષ્ણવેદના, નીચેના
થોડા નરકાવાસોમાં શીતવેદના ૫મી ઉપરના ઘણા નરકાવાસોમાં શીતવેદના, નીચેના
થોડા નરકાવાસોમાં ઉષ્ણવેદના
શીતવેદના (તીવ્રતર) ૭મી | શીતવેદના (તીવ્રતમ)
ઉષ્ણવેદના - ભર ઉનાળામાં, પિત્તના પ્રકોપવાળા, ચારે બાજુ અગ્નિથી ઘેરાયેલા, છત્ર વિનાના મનુષ્યને બપોરે પવન વિનાના, વાદળ વિનાના આકાશમાં જેવું ઉષ્ણવેદનાનું દુઃખ હોય છે, તેના કરતાં અનંતગુણ ઉષ્ણવેદનાનું દુ:ખ ઉષ્ણવેદનાવાળી નરકોમાં નારકીઓને હોય છે.
જો તે નારકીને ત્યાંથી ઉપાડીને અહીં સળગતા અંગારાના મોટા ઢગલા ઉપર મૂકવામાં આવે તો તે તેને અત્યંત ઠંડા, મૂદુ પવનવાળા શીતળ છાંયડાની જેમ માની અનુપમ સુખ પામે અને ઊંઘી જાય.
શીતવેદના - બરફના કણિયાથી લેપાયેલા શરીરવાળા, અગ્નિઆશ્રય-વસ્ત્ર વિનાના મનુષ્યને પોષ-મહા મહિનાની કડકડતી ઠંડીવાળી
Page #144
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રસ્વભાવજનિત વેદના
૧૧૩ રાતે પ્રતિસમય વધુ ને વધુ ઠંડો પવન વાતે છતે જેવુ ઠંડીનું દુઃખ હોય તેના કરતાં અનંતગુણ ઠંડીનું દુઃખ શીતવેદનાવાળી નરકોમાં નારકીઓને હોય છે.
જો તે નારકીને ત્યાંથી ઉપાડીને મહા મહિનાની કડકડતી ઠંડીવાળી રાતે ખુલ્લા આકાશમાં પવન વાતે છતે બરફના મોટા ઢગલા ઉપર મૂકવામાં આવે તો તે ત્યાં સુખ પામે અને ઊંઘી જાય. • નરકમાં વિક્રિયા - (સૂત્ર-૩૩)
નરકમાં વિક્રિયા અત્યંત અશુભ હોય છે. નારકીઓ શુભ વિકુર્વીશું એમ વિચારી વિદુર્વે પણ અત્યંત અશુભ જ વિદુર્વે. દુઃખથી હણાયેલા નારકીઓ દુઃખનો પ્રતિકાર કરવા ઇચ્છે, પણ તેઓ દુઃખના હેતુઓને જ વિદુર્વે. • નરકમાં ત્રણ પ્રકારની વેદના -
૧) ક્ષેત્રસ્વભાવજનિત વેદના - નરકમાં નારકીને દશ પ્રકારની ક્ષેત્રસ્વભાવજનિત વેદના હોય છે -
(૧) શીત - તે પૂર્વે કહી છે. (૨) ઉષ્ણ - તે પૂર્વે કહી છે.
(૩) ભૂખ - નિરંતર જેમાં સૂકુ ઇંધન નંખાઈ રહ્યું છે એવા અગ્નિ જેવા સુધાગ્નિથી પીડાતા નારકીઓ પ્રતિસમય આહાર કરે છે. તેઓ બધા પુદ્ગલોને વાપરે તો ય તૃપ્તિ ન થાય, પણ તેમની ભૂખ વધે. આવા ભૂખના દુઃખથી તેઓ પીડાય છે.
(૪) તરસ - હંમેશા લાગેલી તરસથી સુકાતા કંઠ, હોઠ, તાળવું, જીભવાળા નારકીઓ બધા સમુદ્રોને પી જાય તો પણ તેમને તૃપ્તિ ન થાય, પણ તેમની તરસ વધે. આવા તરસના દુઃખથી નારકીઓ પીડાય છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૪
- પરસ્પરોદરિત વેદના (૫) ખંજવાળ - છરીથી ખંજવાળવા છતા મટે નહીં તેવી ખંજવાળ નરકમાં નારકીઓને હોય છે.
(૯) પરવશતા - પરાધીનપણું. નરકમાં પરાધીનપણું પણ પાર વગરનું હોય છે.
(૭) તાવ -જીવનભર અહીંના તાવ કરતા અનંતગુણ તાવ હોય છે. (૮) દાહ - અહીંના દાહ કરતા અનંતગુણ દાહ હોય છે. (૯) ભય - અહીંના ભય કરતા અનંતગુણ ભય હોય છે. (૧૦) શોક - અહીંના શોક કરતા અનંતગુણ શોક હોય છે.
નારકીઓનું વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાન પણ તેમના દુઃખનું કારણ બને છે. તેઓ દૂરથી જ પરમાધામી, બીજા નારકીઓ, શસ્ત્ર વગેરે દુઃખના હેતુઓને આવતાં જુએ છે અને ભયથી કંપે છે.
૨) પરસ્પરોટીરિત વેદના- (સૂત્ર-૩/૪) જન્મજાત વૈરવાળા કાગડોઘુવડ, સર્પ-નોળિયો વગેરેની જેમ નારકીઓ એકબીજા ઉપર પ્રહાર કરે છે. જેમ નવા કૂતરાને જોઈ કૂતરો તેની ઉપર પ્રહાર કરે છે, તેમ એક નારકી બીજા નારકી ઉપર પ્રહાર કરે છે. તે પ્રહાર બે રીતે કરે છે -
(૧) શરીરથી - હાથ, પગ, દાંત વગેરેથી.
(૨) શસ્ત્રથી - પૃથ્વીના પરિણામથી જનિત શિલા, કુહાડી, ભાલા, ત્રિશૂલ વગેરેથી. એકબીજા ઉપર પ્રહાર કર્યા પછી કપાયેલા અંગોવાળા, ચીસો પાડતા, ગાઢ વેદનાવાળા તેઓ કતલખાનાના ઢોરની જેમ લોહીના કાદવમાં આળોટે છે.
૩) પરમાધામીકૃત વેદના - (સૂત્ર-૩/૫). પરમાધામીઓ ભવનપતિના અસુરનિકાયની અંતર્ગત એક પ્રકારના
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૫ પ્રકારના પરમાધામી
૧૧૫
દેવો છે. તેઓ સંક્લિષ્ટ ચિત્તવાળા હોય છે. તેઓ પૂર્વભવમાં અશુભનો અનુબંધ કરાવનારા બાલતપ અને અકામનિર્જરા કરી દેવાયુષ્ય બાંધી પરમાધામી તરીકે ઉત્પન્ન થાય છે. તેઓ પરભવને જોતા નથી. તેઓ નારકીઓને દુઃખ આપીને આનંદ પામે છે. તેઓ એમ માને છે કે જગતમાં આટલું જ સુખ છે. તેઓ ૧૫ પ્રકારના છે. તેમના નામ અને તેમના વડે નારકીઓને કરાતી પીડા આ પ્રમાણે છે –
૧૫ પ્રકારના પરમાધામી -
૧) અંબ – તે નારકીઓને આકાશમાં લઈ જઈને છોડી દે છે. ૨) અંબરીષ - તે હણાયેલા નારકીઓના કાતરથી ટુકડા કરીને તેમને ભઠ્ઠીમાં પકાવવા યોગ્ય કરે છે.
૩)
૪) શબલ તે નારકીઓના આંતરડા, ચરબી, હૃદય, કાળજા વગેરેને ખેંચી કાઢે છે. તેનો વર્ણ કાબરચીતરો હોય છે.
૫)
૬)
૭)
શ્યામ - તે દોરડા, હાથ વગેરેના પ્રહારથી નારકીઓને મારે છે, પાડે છે. તે વર્ણથી શ્યામ હોય છે.
૮)
8
રુદ્ર - તે નારકીઓને શક્તિ, ભાલા વગેરેમાં પરોવે છે.
ઉપરુદ્ર - તે નારકીઓના અંગોપાંગ ભાંગે છે.
કાલ - તે નારકીઓને લોઢી ઉપર રાંધે છે. તેનો વર્ણ કાળો છે.
મહાકાલ - તે ના૨ીઓના શરીરમાંથી માંસના નાના ટુકડા કાપીને તેમને ખવડાવે છે. તેનો વર્ણ અત્યંત કાળો છે.
૯) અસિ— - તે તલવારથી નારકીઓને છેદે છે.
-
] પ્રવચનસારોદ્ધારમાં ૧૮૦મા દ્વારમાં ‘અસિ’ની બદલે ધનુ' નામના પરમાધામી કહ્યા છે. ધનુષ્યમાંથી છોડાયેલા અર્ધચંદ્ર વગેરે બાણો વડે નારકીઓના કાન વગેરેનું છેદન-ભેદન કરે તે ધનુ.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પરમાધામી વડે નારકીને કરાતી પીડા
૧૦) અસિપત્ર - તે અસિપત્રોનું વન વિકુર્તીને તેમાં આવેલા નારકીઓ ઉપર અસિપત્રો પાડીને તેમના તલ જેવડા ટુકડા કરે છે. ૧૧) કુંભી - તે કુંભી વગેરેમાં ના૨કીઓને રાંધે છે.
૧૨) વાલુક - તે કદંબના પુષ્પના આકારની કે વજ્રના આકારની તપેલી વૈક્રિય રેતીમાં નારકીઓને ચણાની જેમ પકાવે છે.
૧૩) વૈતરણી - તે ખૂબ ગરમ એવા પરુ, લોહી, સીસુ, તાંબુ વગેરેથી ભરેલી વૈતરણી નદી વિકુર્તીને નારકીઓને તેમાં તરાવીને તેમને હેરાન કરે છે.
૧૪) ખરસ્વર - તે વજના કાંટાવાળા શાલ્મલી વૃક્ષ ઉપર નારકીને ચડાવીને કર્કશ અવાજ કરનારા તેમને કર્કશ અવાજ કરીને ખેંચે
છે.
૧૫) મહાઘોષ - તે ડરેલા, ભાગતા અને મોટો અવાજ કરનારા નારકીઓને પશુઓની જેમ વાડામાં પૂરે છે.
પરમાધામી વડે નારકીને કરાતી પીડા -
૧) નારકીને તપેલા સીસાનો રસ પીવડાવે.
૨) નારકીને તપેલા લોઢાના થાંભલા સાથે આલિંગન કરાવે. ૩) નારકીને શાલ્મલીવૃક્ષના અગ્રભાગ ઉપર ચઢાવે.
૪) નારકી ઉપર લોઢાના ઘનથી ઘાત કરે.
૫) નારકીને રંધો, અસ્ત્રો વગેરેથી છોલી તેના ઉપર તપેલા ખારા તેલનો અભિષેક કરે.
૬) નારકીને લોઢાના ભાલામાં પરોવે.
૭) નારકીને ભઠ્ઠીમાં ભૂંજે.
૮) નારકીને તલની જેમ યંત્રમાં પીલે.
૯) નારકીને કરવતથી કાપે.
Page #148
--------------------------------------------------------------------------
________________
પરમાધામી દેવોનું ભાવિ
૧૧૭ ૧૦) વૈક્રિય સિંહ, વાઘ, ચિત્તા, શિયાળ, ગીધ, કાગડા, ઘુવડ,
બાજ વગેરેને વિકર્વીને તેનાથી નારકીને અનેક રીતે હેરાન કરે. ૧૧) તપેલી રેતીમાં નારકીને ઊભા રાખે. ૧૨) નારકીને અસિપત્રવનમાં પ્રવેશ કરાવે. ૧૩) નારકીને વૈતરણી નદીમાં ઉતારે. ૧૪) નારકીઓને પરસ્પર યુદ્ધ કરાવે. ૧૫) નારકીઓને કુંભમાં પકાવે. ૧૬) નારકીને અંગારાથી બાળે. ૧૭) નારકી પાસે ભાર ઉંચકાવે. ૧૮) સોય વગેરેથી નારકીને ખેંચે.
પરમાધામી દેવોનું ભાવિ -
પરમાધામી દેવો અનંત પાપો એકઠા કરીને મૃત્યુ પામીને અંડગોલીક મનુષ્યો (જલચર મનુષ્યો) તરીકે ઉત્પન્ન થાય છે.
જ્યાં સિંધુ નદી લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યાંથી દક્ષિણ દિશામાં પંચાવન યોજન જતાં સાડા બાર યોજનાનું વેદિકા(કિલ્લા જેવું)થી વીંટળાયેલું એક ભયંકર સંતાપ આપનાર સ્થળ છે. એમાં સુડતાલીસ અતિ અંધકારમય ગુફાઓ છે. પરમાધામી દેવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને આ ગુફાઓમાં મનુષ્યપણાને પામે છે.
તેઓ પ્રથમ સંઘયણવાળા, કુર પરાક્રમવાળા, મઘ, માંસ અને સ્ત્રીઓમાં લોલુપી હોય છે. વળી તેઓ ખરાબ વર્ણવાળા, કઠણ સ્પર્શવાળા, ભયંકર દૃષ્ટિવાળા, સાડા બાર હાથ ઊંચાઈવાળા અને સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા હોય છે. તેઓ દુઃખપૂર્વક જીવન જીવનારા હોય છે. તેમના શરીરમાં રહેલી અંડગોળીઓનો પ્રભાવ એવો હોય છે કે તેને પાસે રાખીને કોઈ પણ મનુષ્ય સમુદ્રમાં ઊતરે તો મગરાદિ કુર
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પરમાધામી દેવોનું ભાવિ જળચર પ્રાણીઓ તે મનુષ્યને કંઈ પણ કરે નહીં. આ અંડગોળીઓના કારણે એ મનુષ્યોને અંડગોલિક મનુષ્યો કહેવાય છે.
હવે આ સંતાપદાયક સ્થળથી ૩૧ યોજન દૂર લવણ સમુદ્રમાં જ રત્નદ્વીપ નામનો દ્વીપ આવેલો છે. અહીં રત્નના વેપારીઓ વસે છે. તેઓને સમુદ્રમાંથી રત્ન પ્રાપ્ત કરવા માટે મગરમચ્છાદિથી રક્ષણ માટે અંડગોલિક પુરુષોની અંડગોળીઓની જરૂર રહે છે, પણ આ અંડગોલિક મનુષ્યો એટલા બધા ક્રૂર છે કે તેઓ તો રત્નદ્વીપના મનુષ્યોને જીવતા જ ચાવી જાય તેવા છે. એટલે આ રત્નદ્વીપના મનુષ્યો અંડગોળીઓ મેળવવા યુક્તિ કરે છે. તેઓ યાંત્રિક ઘંટીઓને મદ્ય-માંસથી લીપે છે. વળી ઘંટીઓ ઉપર મદ્ય-માંસના ઢગલા કરે છે. આ યાંત્રિક ઘંટીઓ તથા મદ્ય-માંસના તુંબડાઓ ભરેલા વહાણો પણ લઈ તેઓ સમુદ્રમાં જાય છે. ત્યાં નજીક જઈને તેઓ આ અંડગોલિક મનુષ્યોને મદ્ય-માંસથી લલચાવે છે. મદ્યમાંસની લાલચથી તેઓ તેમની પાછળ આવતા યાંત્રિક ઘંટીઓમાં આવી જાય છે. બે, ત્રણ દિવસ સુધી તેઓ નિરાંતે માંસ ખાય છે. ત્યાં તો રદ્વીપના શસ્ત્રસજ્જ સુભટો આવીને તે ઘંટીઓને ઘેરી લે છે. તેઓ ઘંટીઓ ચાલુ કરી દે છે. આ અંડગોલિક મનુષ્યો જીવતા આ ઘંટીમાં દળાય છે. એક વર્ષ સુધી સતત દળાતા, ઘોર દુઃખો સહન કરતા વર્ષના અંતે તેઓ મૃત્યુ પામે છે અને લગભગ નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થાય છે, કેમકે ઘંટી વચ્ચે દળાતા દુઃખો ભોગવતી વખતે તેઓને ઘોર રૌદ્રધ્યાન હોય છે. જેમ તેઓએ પૂર્વભવમાં બીજા નારકીઓને દુઃખ આપ્યું હતું તેવું દુઃખ તેઓ હવે નારકી થઈને ભોગવે છે.
રત્નદ્વીપના માણસો અંડગોલીક મનુષ્યોના શરીરમાંથી તે અંડગોળીઓ કાઢીને તેમને ચમરી ગાયની પૂંછડીના વાળમાં ગૂંથીને બે કાનમાં બાંધીને સમુદ્રમાં જાય છે. આથી કરચલા, મગરો વગેરે કુર જળચર જીવો તેમને પીડા ઉત્પન્ન કરી શકતા નથી.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧૯
કઈ નરકપૃથ્વીમાં કેટલા પ્રકારની વેદના હોય? • કઈ નરકમૃથ્વીમાં કેટલા પ્રકારની વેદના હોય? નરકપૃથ્વી
વેદના ૧લી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોટીરિત, પરમાધામીકૃત
ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોદરિત, પરમાધામીકૃત ૩જી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોદરિત, પરમાધામીકૃત ૪થી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોદીવિત પમી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોદરિત ૬ઠ્ઠી ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોટીરિત ૭મી | ક્ષેત્રસ્વભાવજનિત, પરસ્પરોટીરિત
છઠ્ઠી-સાતમી નરકમાં પરસ્પરોટીરિતવેદના શસ્ત્રકૃત ન હોય પણ નારકીઓ વજના મોઢાવાળા કુંથવા વિક્ર્વીને એકબીજાને પીડે.
નિરંતર આવું અતિતીવ્ર દુઃખ અનુભવતા નારકીઓ મરવા ઇચ્છે છે, પણ તેઓ અનાવર્તનીય આયુષ્યવાળા હોવાથી તેમનું અકાળે મરણ થતું નથી. ત્યાં તેમને કોઈ શરણરૂપ નથી. ત્યાંથી ભાગી શકાતું નથી. તેમના બળેલા, કપાયેલા, ભેદાયેલા, છેદાયેલા, ઘવાયેલા શરીરો કર્મવશ પાણીમાં કરાયેલી રેખાની જેમ તરત જ રૂઝાઈ જાય છે.
વૈરાગ્યભાવ વધે તેવા ગ્રંથો- આચારાંગ, ઉત્તરાધ્યયનસૂત્ર, ભગવતીસૂત્ર વગેરે આગમો, ભવભાવના, ઉપમિતિ, અધ્યાત્મસાર, પુષ્પમાળા, ઉપદેશમાળા, સમરાઇચકહા વગેરેનું વિશેષ વાંચન કરવું. વૈરાગ્યજનક ગ્રંથો ગોખવા, તેમનું પરાવર્તન કરવું, તેમનાથી આત્માને ભાવિત કરવો.
Page #151
--------------------------------------------------------------------------
________________
૨જી
૩જી
૧૨૦
- નરકમાં આયુષ્ય • નરકમાં આયુષ્ય - (સૂત્ર-૩૬, ૪/૪૩, ૪૪૪) | નરકમૃથ્વી | જઘન્ય આયુષ્ય | ઉત્કૃષ્ટ આયુષ્ય ૧લી ૧૦,૦૦૦ વર્ષ | ૧ સાગરોપમ
૧ સાગરોપમ | ૩ સાગરોપમ
૩ સાગરોપમ | ૭ સાગરોપમ ૪થી ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ પામી ૧૦ સાગરોપમ | ૧૭ સાગરોપમાં
૧૭ સાગરોપમ | ૨૨ સાગરોપમાં ૭મી ૨૨ સાગરોપમ | ૩૩ સાગરોપમ જઘન્ય આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યની વચ્ચેનું બધું મધ્યમ આયુષ્ય જાણવું. નરકના દરેક પ્રતરમાં જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય બૃહત્સંગ્રહણિ વગેરેમાંથી જાણી લેવું. • કયા જીવો કેટલી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે?
કયા જીવો ? | કેટલી નરકપૃટવીમાં ઉત્પન્ન થઈ શકે? સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ | ૧લી ગર્ભજ ભુજપરિસર્પ ૧લી, રજી ગર્ભજ ખેચર
૧લી, રજી, ૩જી ગર્ભજ ચતુષ્પદ
૧લી, રજ, ૩જી, ૪થી
| સંમૂચ્છિમ મનુષ્યો અપર્યાપા જ હોય છે. એ અવસ્થામાં કાળ કરીને તેઓ નરકમાં જતા નથી. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચની નરકમાં જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમ/અસંખ્ય છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
કઈ નરકપૃથ્વીમાંથી નીકળેલા જીવને કઈ લબ્ધિ પ્રાપ્ત થાય? ૧૨૧
| કયા જીવો ? કેટલી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે? ગર્ભજ ઉરપરિસર્પ ૧લી, રજી, ૩, ૪થી, પમી ગર્ભજ મનુષ્ય સ્ત્રી ૧લી, રજી, ૩જી, ૪થી, પમી,
૬ઠ્ઠી ગર્ભજ જલચર, ગર્ભજ ૧લી, રજી, ૩જી, ૪થી, પમી; મનુષ્ય પુરુષ
૬ઠ્ઠી, ૭મી દેવો-નારકીઓ નરકમાં ઉત્પન્ન થતા નથી.
• કઈ નરકમૃથ્વીમાંથી નીકળેલા જીવને કઈ લબ્ધિ પ્રાપ્ત થાય? નરક
કઈ લબ્ધિ પ્રાપ્ત થાય ? ૧લી | ચક્રીપણું, બળદેવપણું, વાસુદેવપણું, તીર્થંકરપણું, મુક્તિ,
સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન રજી | બળદેવપણું, વાસુદેવપણું, તીર્થંકરપણું, મુક્તિ, સંયમ,
દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન ૩જી તીર્થંકરપણું, મુક્તિ, સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું,
| સમ્યગ્દર્શન ૪થી | મુક્તિ, સંયમ, દેશવિરતિ,મનુષ્યપણું, સમ્યગ્દર્શન પમી | સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન ૬ઠ્ઠી | દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન ૭મી | સમ્યગ્દર્શન
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૨
નરકપૃથ્વીઓમાં દેવોની ઉત્પત્તિ અને ગમન નરકમાંથી નીકળીને જીવો દેવલોકમાં ઉત્પન્ન થતા નથી.
નરકપૃથ્વીઓમાં દેવોની ઉત્પત્તિ રત્નપ્રભામાં ભવનપતિ-વ્યંતર દેવો તરીકે જ થાય.
નરકપૃથ્વીઓમાં દેવોનું ગમન પહેલી ત્રણ નરકપૃથ્વી સુધી થઈ
શકે.
• સાધુએ સામાન્યથી શરીરની શુશ્રુષા (દબાવડાવવું વગેરે) ન
કરાવવી. વિશિષ્ટ કારણે વૃદ્ધ સાધુ પાસે શરીર-શુશ્રુષા કરાવવી. સામાન્ય સંયોગોમાં સાધ્વીજી અથવા શ્રાવિકાએ વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસતિમાં આવવું નહીં. એ માટે વ્યાખ્યાન આદિ પ્રસંગે નિષેધ કરવો અને શક્ય પ્રબંધ કરાવવો. અસાધારણ સંયોગોમાં, દાખલા તરીકે બહારગામથી કોઈ આવ્યા હોય અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કોઈ આવે તો એકાદ દિવસ વંદન કરવા આવી જાય તો રોકવા નહીં. જોગની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતા સુધી શ્રાવિકાને લઈને આવવું. શ્રાવિકા ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરુષને સાથે લઈને આવવું. સાધુની અકસ્માત-બિમારી જેવા પ્રસંગમાં નિષેધ કરવો નહીં. માણસ પોતાના પગરખા કે પાઘડી વચ્ચે સમાઈ જતો નથી, તેની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમ રહેલા છે, તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતાં નથી, ધર્મથી ખીલે
Page #154
--------------------------------------------------------------------------
________________
તિથ્વલોક પ્રકરણ
તિષ્ણુલોકની મધ્યમાં ૧ લાખ યોજન લંબાઇ-પહોળાઈવાળો વૃત્તાકાર જબૂદ્વીપ છે. તે થાળી આકારનો છે. ત્યાર પછી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી બમણી બમણી પહોળાઈવાળા, પૂર્વ-પૂર્વના દ્વીપસમુદ્રને વીંટાયેલા, વલયાકાર, શુભ નામવાળા અસંખ્ય દ્વીપો-સમુદ્રો આવેલા છે. દ્વીપ પછી સમુદ્ર છે, સમુદ્ર પછી દ્વીપ છે. એમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. (સૂત્ર-૩/૭, ૩/૮). કેટલાક દ્વીપો-સમુદ્રોના નામો - ૧) જંબૂઢીપ ૭) વણવરદ્વીપ ૧૩) ઇસુવર દ્વીપ ૨) લવણોદ સમુદ્ર ૮) વરુણોદ સમુદ્ર ૧૪) ઈક્ષવરોદ સમુદ્ર ૩) ધાતકીખંડ દીપ ૯) ક્ષીરવર દ્વીપ ૧૫) નંદીશ્વર દ્વીપ ૪) કાલોદ સમુદ્ર ૧૦) ક્ષીરોદ સમુદ્ર ૧૬) નંદીશ્વરોદ સમુદ્ર ૫) પુષ્કરવર દ્વીપ ૧૧) વૃતવર દ્વીપ ૧૭) અરુણવર દ્વીપ ૬) પુષ્કરોદ સમુદ્ર ૧૨) વૃતોદ સમુદ્ર ૧૮) અરુણવરોદ સમુદ્ર
આમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્ય દ્વીપો-સમુદ્રો છે.
જંબૂદ્વીપ - જંબૂતીપની ચારે બાજુ ફરતો એક કિલ્લો છે. તેને જગતી કહેવાય છે. તે જગતિની મધ્યમાં ચારે બાજુ ફરતુ એક ગવાક્ષકટક (જાળી) છે. જગતીની ઉપર મધ્યમાં વલયાકારે એકપદ્મવરવેદિકા છે. તે વેદિકાની બહાર અને અંદર વલયાકારે ૧-૧ વનખંડ છે. જગતીની ચારે દિશામાં ૧-૧ દ્વાર છે. તે આ પ્રમાણે – પૂર્વમાં વિજયદ્વાર, ઉત્તરમાં વૈજયંતદ્વાર, પશ્ચિમમાં જયંતદ્વાર અને દક્ષિણમાં અપરાજિતદ્વાર. (સૂત્ર-૩૯)
સંપત્તિનો અતિરેક વિપત્તિ છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
- તિજીંલોકનું ચિત્ર
તિચ્છલોક
જળ
દ્વીપ
થતીખંડ,
તલોદક્ષિસ કુકરવર કુરોદ સમા
સ્વયંભરમણ દ્વીપ સ્વયંભૂરમણ સમ
Page #156
--------------------------------------------------------------------------
________________
જંબુદ્રીપની જગતીનું ચિત્ર
પશ્ચિમ
જયંત દ્વાર
જં
જંબુદ્રીપની જગતી
બૂ
વૈજયંત દ્વાર
ઉત્તર
અપરાજિત દ્વાર
દક્ષિણ
હી
વેદીકા
૦૯૦૫૨ યોજન, ૧ ગાઉં, ૧૫૩૨ ધનુષ ૩ અંકુલ, ૩ જીવ હારાર
K»[¢ઊં
Facઊં
સ્તાર
ત્યારે
યોજના
૧૨૫
પૂર્વ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૬
જગતી-વેદિકા-વનખંડ તથા ગવાક્ષકટકના દેખાવનું ચિત્ર
આકાશમાંથી દેખાતો જગતી-વેદિકા-વનખંડ તથા
ગવાક્ષકટકનો દેખાવ.
૧ વનખંડ ૨ વેદિકા ૩ વનખંડ ૪ ગવાક્ષકટક
-3
)
-
Page #158
--------------------------------------------------------------------------
________________
જગતીના મધ્યભાગે ગવાક્ષકટકનો દેખાવ
જગતના મધ્યભાગે ગવાક્ષકટકના દેખાવનું ચિત્ર
2588%20aaaaaaaaa
.
ગવાક્ષટક બે ગાઉ ઊંચું અને ૫૦૦ ધનુષ્ય વિસ્તારવાળું છે અને સમુદ્ર તરફ છે
૧૨૭
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨૮
મેરુપર્વત • મેરુપર્વત - જંબૂદ્વીપની મધ્યમાં મેરુપર્વત છે. મેરુપર્વત વૃત્તાકાર છે. તે ૧,૦૦૦ યોજન ભૂમિની નીચે અવગાઢ છે અને ૯૯,૦૦૦ યોજન ભૂમિની ઉપર ઊંચો છે. ભૂમિની નીચે જે ૧,000 યોજન છે, તેની લંબાઈ-પહોળાઈ ૧૦,૦૦૦-યોજન છે. મેરુપર્વતના ઉપરીતલની લંબાઈ-પહોળાઈ ૧,000 યોજન છે.
મેરુપર્વતના ત્રણ કાંડ છે -
૧) પહેલો કાંડ - તેમાં ક્યાંક પૃથ્વી વધુ છે, ક્યાંક પથ્થર વધુ છે, ક્યાંક હીરા વધુ છે, ક્યાંક કાંકરા વધુ છે. તે ૧,૦૦૦ યોજન ઊંચો છે. તે ભૂમિમાં અવગાઢ છે.
૨) બીજો કાંડ - તેમાં ક્યાંક રજત વધુ છે, ક્યાંક સુવર્ણ વધુ છે, ક્યાંક અંતરત્ન વધુ છે, ક્યાંક સ્ફટિરત્ન વધુ છે. તે ૬૩,૦૦૦ યોજના ઊંચો છે. તે ભૂમિની ઉપર છે.
૩) ત્રીજો કાંડ - તે જાંબૂનદ સુવર્ણનો છે. તે ૩૬,૦૦૦ યોજના ઊંચો છે. તે બીજા કાંડની ઉપર છે.
મેરુપર્વતના ઉપરીતલે મધ્યમાં ૪૦ યોજન ઊંચી વૈડૂર્યરત્નની બહુલતાવાળી ચૂલિકા છે. તે મૂળમાં ૧૨ યોજન લાંબી-પહોળી છે, મધ્યમાં ૮ યોજન લાંબી-પહોળી છે અને ઉપર ૪ યોજન લાંબીપહોળી છે.
મેરુપર્વતની તળેટીમાં વલયાકાર ભદ્રશાલવન છે.
મેરુપર્વતની તળેટીથી ૫00 યોજન ઉપર જતા ચારે બાજુથી ૫૦૦ યોજનનો ખાંચો પડે છે. તેમાં ૫૦૦ યોજન વિસ્તારવાળુ નંદનવન છે.
બૃહëત્રસમાસની ગાથા-૩૦૪માં ભૂમિની નીચે ૧,000 યોજન ગયા પછી મેરુપર્વતની લંબાઈ-પહોળાઈ ૧૦,૦૯૦ ૧૦/૧૧ યોજન કહી છે અને ભૂમિતલે મેરુપર્વતની લંબાઈ-પહોળાઈ ૧૦,૦૦૦ યોજન કહી છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
મેરુપર્વતની પહોળાઈ
૧૨૯ નંદનવનથી ૬૨,૫૦૦ યોજન ઉપર જતા ચારે બાજુથી ૫૦૦ યોજનનો ખાંચો પડે છે. તેમાં ૫00 યોજન વિસ્તારવાળુ સૌમનસવન છે.
સૌમનસવનથી ૩૬,000 યોજન ઉપર જતા મેરુપર્વતના ઉપરી તલે ૪૯૪ યોજન વિસ્તારવાળુ પાંડુકવન છે. પાંડુકવનની મધ્યમાં ૪૦ યોજન ઊંચી અને ૧૨ યોજન લાંબી-પહોળી ચૂલિકા છે.
બૃહëત્રસમાસની ગાથા-૩૨૮, ૩૨૯, ૩૩૯, ૩૪૦, ૩૪૭ની ટીકામાં કહ્યું છે કે – મેરુપર્વતની તળેટીથી ઉપર ૧-૧ યોજન જતા પહોળાઈ - યોજન ઘટે છે. નંદનવને મેરુપર્વતની બાહ્ય પહોળાઈ = ૧૦,૦૦૦ – ૫૦ = ૧૦,૦૦૦-૪૫ = ૯,૯૫૪ યોજન નંદનવને મેરુપર્વતની અંત્યંતર પહોળાઈ =૯,૯૫૪ -૧,0= = ૮,૯૫૪ યોજન
૧૧
સૌમનસવને મેરુપર્વતની બાહ્ય પહોળાઈ = ૯,૯૫૪ - =૯,૯૫૪-૫,૬૮૧૪=૪,ર૭ર સૌમનસવને મેરુપર્વતની અત્યંતર પહોળાઈ =૪,૨૭૨ –૧, જી= = ૩,૨૭૨ યોજન પાંડકવને મેરુપર્વતની પહોળાઈ =૪,૨૭૨૧ -૬ ૪,૨૭૨-૩,૨૭૨ = ૧,0યોજન
તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનગણિજી કૃત ટીકામાં કહ્યું છે કે – મેરુપર્વતની તળેટીથી નંદનવન સુધી ૧-૧ યોજન ઉપર જતા મેરુપર્વતની પહોળાઈ
- યોજન ઘટે છે. તેથી નંદનવને મેરુપર્વતની બાહ્ય પહોળાઈ=
A ૮
,૩૬,૦%
=
૧૧
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ભદ્રશાલ વન
સૌમનસ વન
નંદનવન
Ooh
યાજન
પાંડુક
૧,૦૦૦ યાજન ઊંડાઈ
૬૨,૫૦૦ યોજન
મેરુપર્વત
૩૬,૦૦૦ યોજન
mo&te
૧,૦૦૦ ચો.
૧લી કાંડ
$!# Pl
સર્વ-ઊંચાઈ ૧,૦૦,૦૦૦ યોજન
બીજો કાંડ
પાંડુક વન
સૌમનસ વન
અહિં ભૂમિ સ્થાને ૧૦,૦૦૦ યોજન વિસ્તૃત
નંદનવન
મેરુપર્વતનું ચિત્ર
કંદ વિભાગ
૧૦,૦૯૦૧ યોજન
ભદ્રશાલ વન
મેરુ પર્વતના ચિત્રની સમજ : મેરુ પર્વતમાં ભૂમિતલથી ૫૦૦ યોજન ઊંચે જતા ચારે બાજુ ૫૦૦ યોજનનો ખાંચો પડે છે. અર્થાત્ તેટલી જમીન સપાટ આવે છે. તેને નંદનવન કહે છે. વળી ઉપર ૬૨,૫૦૦ યોજન જતા એ જ રીતે ચારે બાજુ ૫૦૦ યોજનનો ખાંચો આવે છે. તેને સૌમનસ વન કહે છે. વળી ૩૬,૦૦૦ યોજન ઉપર જતાં મેરુનું ઉપરિ તલ આવે છે, આને પાંડુવન કહેવાય છે. પાંડુકવનની મધ્યમાં ૪૦ યોજન ઊંચી ચૂલિકા છે, જે મૂળમાં ૧૨ યોજન તથા ઉપર ૪ યોજન વિસ્તૃત છે. ચૂલિકાની ઉપર એક શાશ્વત ચૈત્ય છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
દિશા-વિદિશા નિશ્ચયમતે
૧૩૧
૧૦,000 – ૨ = ૧૦,૦૦૦- ૪૫ = ૯,૯૫૪ યોજન નંદનવને મેરુપર્વતની અત્યંતર પહોળાઈ = ૯,૯૫૪-૧,00 = ૮,૯૫૪ યોજન નંદનવનથી સૌમનસવન સુધી ૧-૧ યોજન ઉપર જતા મેરુપર્વતની પહોળાઈ - યોજન ઘટે છે. તેથી સૌમનસવને મેરુપર્વતનીઅત્યંતર પહોળાઈ =૮,૯૫૪-, = ૮,૯૫૪ - ૫,૬૮૧ = ૩,૨૭૨ યોજના સૌમનસવને મેરુપર્વતની બાહ્ય પહોળાઈ = ૩, ૨૭૨૧+૧,000= ૪,૨૭૨ યોજન સૌમનસવનથી પાંડકવનસુધી ૧-૧યોજનઉપર જતા મેરુપર્વતની પહોળાઈ
આયોજન ઘટે છે. તેથી પાંડુકવને મેરુપર્વતની પહોળાઈ=૩, ૨૭૨ – ૩૬,૦૦૦ x ૩ = ૩,૨૭૨ ૨99 = ૩,૨૭૨ - ૨,૨૭૨ = ૧,000 યોજના દિશા-વિદિશા-નિશ્ચયમતે -
તિર્જીલોકની મધ્યમાં સમતલ ભૂમિભાગે મેરુપર્વતની મધ્યમાં બે ક્ષુલ્લકપ્રતિરોમાં ચાર ઉપર અને ચાર નીચે એમ આઠ રુચક પ્રદેશો ચોરસ આકારે રહેલા છે. ત્યાંથી દિશા-વિદિશાની શરૂઆત થાય છે. દિશા ચાર છે – પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર. તેમના બીજા નામો ક્રમશઃ ઐન્દ્રી, યામી, વારુણી, સૌમ્યા છે. તે બે પ્રદેશથી શરૂ થાય છે અને ઉત્તરોત્તર ૨૨ પ્રદેશની વૃદ્ધિથી વધતી જાય છે. તે ગાડાની ઉધના આકારની છે. તે સાદિ અનંત છે. વિદિશા ચાર છે-ઇશાની, આગ્નેયી, નૈæતી, વાયવ્યા.
૩૯૬
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૨
દિશ-વિદિશા વ્યવહારમત તેમના બીજા નામો ક્રમશઃ ઉત્તરપૂર્વ, દક્ષિણપૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ છે. તે ૧-૧ આકાશપ્રદેશની રચનાવાળી છે. તે મોતીની સેરના આકારની છે. તે સાદિ અનંત છે. વિજયદ્વારની દિશા તે પૂર્વ દિશા છે. ત્યાર પછી પ્રદક્ષિણા ક્રમે એટલે કે જમણી બાજુથી ફેરો ફરતા ક્રમશઃ નીચે પ્રમાણે દિશા-વિદિશા આવેલી છે – પૂર્વ, આગ્નેયી, દક્ષિણ, નૈઋતી, પશ્ચિમ, વાયવ્યા, ઉત્તર, ઈશાની. તે આઠચક પ્રદેશોની ઉપર ચાર પ્રદેશની આદિવાળી વિમલા દિશા છે. તે આઠ રુચક પ્રદેશોની નીચે ચાર પ્રદેશની આદિવાળી તમા દિશા છે.
વ્યવહારમતે - '
જે ક્ષેત્રમાં જે દિશામાં સૂર્ય ઊગે તે પૂર્વ, જે દિશામાં સૂર્ય આથમે તે પશ્ચિમ, જે દિશામાં રહી કર્કથી ધન સુધીની રાશીઓને સૂર્ય ચરે તે દક્ષિણ, જે દિશામાં રહી મકરથી મિથુન સુધીની રાશિઓને સૂર્ય ચરે તે ઉત્તર. આ દિશાઓના સંયોગથી વિદિશાઓ થાય છે. તેમજ ઉપરની અને નીચેની દિશાઓ છે.
વ્યવહારમતની દિશાઓની અપેક્ષાએ મેરુપર્વત બધા ક્ષેત્રોની ઉત્તરમાં છે. • ક્ષેત્રો-પર્વતો - (સૂત્ર-૩/૧૦, ૩/૧૧)
જંબૂદ્વીપમાં સાત ક્ષેત્રો અને છ વર્ષધર પર્વતો છે. વર્ષધર પર્વતો બે-બે ક્ષેત્રોની વચ્ચે આવેલા છે. તેઓ તે તે ક્ષેત્રોનો વિભાગ કરે છે. બધા ક્ષેત્રો-પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા છે. સૌથી દક્ષિણમાં ભરતક્ષેત્ર છે. ત્યારપછી ઉત્તર તરફ ક્રમશઃ લઘુહિમવંતપર્વત, હિમવંત હૈમવતીક્ષેત્ર, મહાહિમવંતપર્વત, હરિવર્ષક્ષેત્ર, નિષધપર્વત, મહાવિદેહક્ષેત્ર, નીલવંતપર્વત, રમ્યકક્ષેત્ર, રુક્ષ્મીપર્વત, હિરણ્યવંત(હરણ્યવત)ક્ષેત્ર, શિખરી પર્વત, ઐરાવતક્ષેત્ર છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રો-પર્વતો
૧૩૩
ભરતક્ષેત્રનો વિસ્તા૨ ૫૨૬ યોજન ૬ કળા છે. ત્યાર પછી મહાવિદેહક્ષેત્ર સુધી ક્ષેત્રો-પર્વતોનો વિસ્તાર ક્રમશઃ બમણો-બમણો છે. મહાવિદેહક્ષેત્રથી ઐરવતક્ષેત્ર સુધી ક્ષેત્રો-પર્વતોનો વિસ્તાર ક્રમશઃ અડધો-અડધો છે.
દરેક વર્ષધર પર્વતની બંને બાજુ ૧-૧ પદ્મવરવેદિકા અને ૧-૧
વનખંડ છે.
ક્ષેત્રો-પર્વતો
ભરતક્ષેત્ર
ક.
૧
૨
૩
૪
૫
૬
૭
८
૯ રમ્યકક્ષેત્ર
૧૦ | રુક્મીપર્વત
૧૧
૧૨
૧૩
લઘુહિમવંતપર્વત
હિમવંતક્ષેત્ર
મહાહિમવંતપર્વત
હરિવર્ષક્ષેત્ર
નિષધપર્વત
મહાવિદેહક્ષેત્ર
નીલવંતપર્વત
હિરણ્યવંતક્ષેત્ર
શિખરીપર્વત
ઐરવતક્ષેત્ર
વિસ્તાર
૫૨૬ યો. ૬ ક.
૧,૦૫૨ યો. ૧૨ ૬.
૨,૧૦૫ યો. ૫ ક.
૪,૨૧૦યો. ૧૦ ક.
૮,૪૨૧ યો. ૧ ક.
૧૬,૮૪૨ યો. ૨ ક.
૩૩,૬૮૪યો. ૪ ક.
૧૬,૮૪૨ યો. ૨ ક.
૮,૪૨૧ યો. ૧ ક.
૪,૨૧૦યો. ૧૦ ક.
૨,૧૦૫ યો. ૫ ક.
૧,૦૫૨ યો. ૧૨ ક.
૫૨૬ યો. ૬ ક.
ઊંચાઈ ઊંડાઈ
૧૦૦યો.
૨૦૦યો.
૪૦૦ યો.
-
૪૦૦ યો.
૨૦૦યો.
૨૫યો.
૫૦યો.
૧૦૦ યો.
૧૦૦ યો.
૫૦યો.
૧૦૦યો. ૨૫યો.
સાધુએ જોઈતી વસ્તુ માટે ટુકડીના વડીલને કહેવું અને ડિલ તેની સગવડ કરી આપે.
રેશમી કામળી, દશી, મુહપત્તિ વગેરે વાપરવા નહીં.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૪
હિરણ્યવંત ક્ષેત્ર
જંબુદ્રીપના ક્ષેત્રો-પર્વતો
ઉત્તર ઐરવત
દીર્ઘ વૈતાઢ્ય પર્વત
દક્ષિણ ઐરવત
શિખરી પર્વત
રમ્યક ક્ષેત્ર
મહાવિદેહ
હરિવર્ષ ક્ષેત્ર
હિમવંત ક્ષેત્ર
જંબુદ્રીપના ક્ષેત્રો-પર્વતોનું ચિત્ર
રુકમી પર્વત
0 નીલવંત પર્વત
મેરુ પર્વત
નિષધ પર્વત
0 મહા હિમવંત પર્વત\
વૃત્ત વૈતાઢ્ય
વૃત્ત વૈતાઢ્ય
ક્ષેત્ર
વૃત્ત વૈતાઢ્ય
· વૃત્ત વૈતાઢ્ય
લઘુ હિમવંત પર્વત
ઉત્તર ભરત દીર્ઘ વૈતાઢ્ય પર્વત દક્ષિણ ભરત
આ ચિત્રમાં સાત ક્ષેત્રો, છ વર્ષધર પર્વતો, મેરુ પર્વત, ચાર વૃત્ત વૈતાઢ્ય પર્વતો તથા ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રની મધ્યમાં આવેલા બે દીર્ઘ વૈતાઢ્ય પર્વતો બતાવેલા છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
જંબૂદ્વીપના ક્ષેત્રો-પર્વતોનો વિસ્તાર ૧,૦૫ર યો. ૧૨ ક. શિખરી પર્વત
- ઐરવત ક્ષેત્ર પ૨૬ યો. ૬ ક.
હિરણ્યવંત ક્ષેત્ર ૨,૧૦૫ યો. ૫ ક. ૪,૨૧૦ ધો. ૧૦ ક. ૨ક્તિ પર્વત /S/* *
રમ્યક ક્ષેત્ર ૮,૪૨૧ યો. ૧ ક.
નીલવંત પર્વત
નીલવંત પર્વતને ૧૬,૮૪રયો. ૨ ક.
/\/\/\
/\/
જબૂદ્વીપના ક્ષેત્રો-પર્વતોના વિસ્તારનું ચિત્ર
મહાવિદેહ ક્ષેત્ર ૩૩,૬૮૪ યો. ૪ ક.
નિયલ પર્વત V\/\/\/\/\/
નિષધ પર્વત ઃ ૧૬,૮૪૨ યો. ૨ ક. 5
હરિવર્ષ ક્ષેત્ર ૮,૪૨૧ યો. ૧ ક. ૪,૨૧૦ ધો. ૧૦ ક. મહાહિમાવંત પર્વત V SSM
હિમવંત ક્ષેત્ર ૨,૧૦૫ યો. ૫ ક. ૧,૦૫ર યો. ૧૨ ક. લઘુહિમવંત પર્વત *
ભરત ક્ષેત્ર પ૨૬ યો. ૬ ક.
૧૩૫
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૬
- દીર્ઘતાઠ્યપર્વત • દીર્ઘતાઠ્યપર્વત - ભરતક્ષેત્રની અને ઐરાવતક્ષેત્રની મધ્યમાં પૂર્વપશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન પહોળા, ૨૫ યોજન ઊંચા અને ૬ ૧/૪ યોજન ઊંડા ૧-૧ વૈતાદ્યપર્વત છે. તેમાં નીચેથી ૧૦૧૦યોજન ઉપર જતા ઉત્તર અને દક્ષિણ બંને બાજુથી ૧૦-૧૦યોજનના ખાંચા પડે છે. આ પ્રથમ મેખલા છે. તેમાં વિદ્યાધરોની શ્રેણિઓ છે. ત્યાંથી ૧૦-૧૦ યોજન ઉપર જતાં બંને બાજુથી ૧૦-૧૦ યોજનના ખાંચા પડે છે. આ બીજી મેખલા છે. તેમાં સૌધર્મેન્દ્રના લોકપાલ દેવોના આભિયોગિક દેવોની શ્રેણિઓ છે. મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયોમાં પણ આ જ રીતે ૧-૧ વૈતાદ્યપર્વત છે. તેમની લંબાઈ વિજયની પહોળાઈ જેટલી છે.
વૈતાઢ્ય પર્વત
ટોચ ભાગ પ યોજનY N૫ યોજન
/ ૧૦ યોજના ૧૦યોજનYYN૧૦યોજન ૧૦ યોજન
N૧૦યોજન દક્ષિણ ૩૦ યોજના
ઉત્તર ૧૦ યોજનYYYAVAS ૧) યોજન
૧૦ યોજન ૧૦YYY ૫૦ યોજનyyyતo યો.YYYYYyયો.
• દેવકુરુ-ઉત્તરકુરુ - મહાવિદેહક્ષેત્રની મધ્યમાં ગોળાકાર મેરુપર્વત છે. મેરુપર્વતથી દક્ષિણમાં અને નિષધપર્વતથી ઉત્તરમાં દેવકુરુ છે. નિષધપર્વતના ઉત્તર છેડાથી દેવમુરમાં સાધિક ૮૩૪ ૪૭ યોજન જઈએ એટલે સીતાદાનદીના પૂર્વ કિનારે વિચિત્રકૂટ પર્વત છે અને પશ્ચિમ કિનારે ચિત્રકૂટ પર્વત છે. તે ૧,000 યોજન ઊંચા છે. તેમનો મૂળમાં
૧૦યોજન
Page #168
--------------------------------------------------------------------------
________________
વૈતાઢ્ય પર્વત
આભિયોગિક દેવોની શ્રેણિની મેખલા છૂ
વિદ્યાધર શ્રેણિની મેખલા
૧૦ યોજન વિસ્તૃત
દક્ષિણ તરફની બે મેખલા જેવી જ ઉત્તર તરફની બે મેખલા છે.
પ યોજન
ૐ ચઢતાં
શિખર
૧૦ યોજનની બીજી મેખલા
યોજન
ચઢતાં
Å Ð ૧૦ યોજન ૬, પુનઃ ૧૦ ચઢતાં
પહેલી મેખલા
વૈતાઢ્ય પર્વતનું ચિત્ર
૧૩૭
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૮
દેવકુર-ઉત્તરકુરુ વિસ્તાર ૧,000 યોજન છે. તેમનો ઉપરનો વિસ્તાર ૫00 યોજના છે. ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વતોથી સાધિક ૮૩૪ ૪૭ યોજન ઉત્તરમાં જતા નિષધ દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન ઉત્તરમાં જતા સૂર દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪૭ યોજન ઉત્તરમાં જતા દેવકુરુ દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪૭ યોજના ઉત્તરમાં જતા સુલસ દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન ઉત્તરમાં જતા વિદ્યુભ દ્રહ છે. દેવકુર વિદ્યુ—ભ-સોમનસ આ બે ગજદંતગિરિથી વીંટાયેલ છે. નિષધ પર્વત ઉપરથી પડતી સીતોદાનદી આ દ્રહોની મધ્યમાં થઈને વહે છે. તે દેવકુરના પૂર્વ-પશ્ચિમ બે ભાગ કરે છે. તેમાંથી પશ્ચિમાઈની મધ્યમાં શાલ્મલીવૃક્ષ છે.
મહાવિદેહક્ષેત્રમાં મેરુપર્વતથી ઉત્તરમાં અને નીલવંતપર્વતથી દક્ષિણમાં ઉત્તરકુર છે. નીલવંતપર્વતના દક્ષિણ છેડાથી ઉત્તરકુરમાં સાધિક ૮૩૪ ૪૭ યોજન જઈએ એટલે સીતાનદીના બંને કિનારે ૧-૧ યમક પર્વત છે. તે ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વતની સમાન છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪૭ યોજન દક્ષિણમાં જતા નીલવંત દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪૭ યોજન દક્ષિણમાં જતા ઉત્તરકુરુ દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન દક્ષિણમાં જતા ચંદ્ર દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન દક્ષિણમાં જતા ઐરાવત દ્રહ છે. ત્યાંથી સાધિક ૮૩૪ ૪/૭ યોજન દક્ષિણમાં જતા માલ્યવંત દ્રહ છે. ઉત્તરકુરુ ગંધમાદન-માલ્યવંત આ બે ગજદંતગિરિથી વીંટાયેલ છે. નીલવંત પર્વત ઉપરથી પડતી સીતાનદી આ દ્રહોની મધ્યમાં થઈને વહે છે. તે ઉત્તરકુરુના પૂર્વ-પશ્ચિમ બે ભાગ કરે છે. તેમાંથી પૂર્વાર્ધની મધ્યમાં જંબૂવૃક્ષ આવેલું છે.
આ ૧૦ દ્રહોની પૂર્વ-પશ્ચિમ બંને દિશામાં ૧૦-૧૦ યોજન દૂર ૧૦-૧૦ પર્વતો છે. કુલ ૨૦૦ પર્વતો છે. આને કંચનગિરિ કહેવાય છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૯
દેવકુરુ, ઉત્તરકુરુ વગેરેનું ચિત્ર દેવકુરુ, ઉત્તરકુરુ, ગજદંતપર્વત, ચિત્ર-વિચિત્ર પર્વત, યમક
પર્વત તથા ૨૦૦ કંચનગિરિ AMAAVAA
૪CO ૩
ઉત્તરકુરુ.
દેવકુરુ
| બ |
શાલ્મલીવૃક્ષ,
O ૨
આ ચિત્રમાં ૪ ગજદંત પર્વતો, ચિત્ર વિચિત્ર-પર્વતો તથા યમક પર્વતો અને બસો કંચનગિરિ બતાવ્યા છે. મહાવિદેહક્ષેત્રનો આ મધ્ય પ્રદેશ છે. વધારામાં દસ દ્રહો (સરોવરો) તથા નિષધ-નીલવંતમાંથી નીકળીને મેરુથી વળીને પશ્ચિમ તથા પૂર્વ તરફ જતી સીતોદા અને સીતા નદી, તેમજ જંબૂવૃક્ષ અને શાલ્મલીવૃક્ષ પણ બતાવેલ છે. સરોવરના કાંઠે ઝીણા ઝીણા ટપકા કંચનગિરિના છે. નં. ૧-ચિત્રકૂટ પર્વત
નં. ૩યમકગિરિ નં. ર-વિચિત્રકૂટ પર્વત નં. ૪-યમકગિરિ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૦
મહાવિદેહક્ષેત્ર દેવકુરુ-ઉત્તરકુરની પહોળાઈ ૧૧,૮૪ર યોજન ૨ કળા છે. • મહાવિદેહક્ષેત્ર - મેરુપર્વતની પૂર્વમાં પૂર્વ મહાવિદેહક્ષેત્ર છે અને પશ્ચિમમાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્ર છે. સીતા-સીતાદા નદીઓના કારણે આ બંને વિભાગના ઉત્તર-દક્ષિણ એમ બે-બે વિભાગ થાય છે. આ દરેક વિભાગમાં ૮ વિજય, ૪ વક્ષસ્કારપર્વત અને ૩ અંતરનદી છે. પહેલા વિજય આવે, પછી વક્ષસ્કારપર્વત આવે, પછી વિજય આવે, પછી અંતરનદી આવે. આ ક્રમે આગળ પણ જાણવું. મહાવિદેહક્ષેત્રમાં કુલ ૩૨ વિજય છે. ચક્રવર્તીને જીતવા યોગ્ય અને ભોગવવા યોગ્ય ક્ષેત્ર તે વિજય. સીતા નદી પૂર્વ સમુદ્રને મળે, ત્યાં તેના બંને કિનારે ૧-૧ વનમુખ છે. સીતાદા નદી પશ્ચિમ સમુદ્રને મળે, ત્યાં તેના બંને કિનારે ૧-૧ વનમુખ છે.
સાધ્વીજી પાસે સાધુઓએ કાંઈપણ કામ કરાવવું નહીં, અને સાધુએ પોતાના કામો દા.ત. પાતરા રંગવા, સાંધવા વગેરે શીખી લેવા, જ્યાં સુધી ન શીખાય ત્યાં સુધી ઓઘા, ઠવણી જેવા અશક્ય કામો મુખ્ય સ્પર્ધકપતિઓએ સ્થાનિક પૌઢ શ્રાવક દ્વારા સાધ્વીજી પાસે કરાવી લેવા, પણ સાધુઓએ સાધ્વીના સંપર્કમાં આવવું નહીં. સામાન્ય સંયોગોમાં ૧૫ દિવસ પહેલા કાપ કાઢવો નહીં, સિવાય લૂણા, ઝોળી, ખેરીયુ જેવા કપડા. દેશના વ્યવહારપ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પૂરવા
માટે ભાવ સમજાવવો. • માણસ સ્વાથ્ય અવગણી પૈસા બનાવે છે, પછી સ્વાથ્ય
સાચવવા તે પૈસા ખર્ચે છે. • જેને બદલી ન શકાય તેને સ્વીકારી લેવું જોઈએ. • ગુરુબહુમાનથી પરમગુરુનો સંયોગ થાય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહક્ષેત્રનું ચિત્ર
૧૪૧
મહાવિદેહક્ષેત્ર નીલવંત પર્વત
ઉત્તર
સીતાદા નદી
સીતા નદી
**
નિષધ પર્વત મહાવિદેહક્ષેત્રના ચિત્રની સમજ :
જંબૂદ્વીપના મધ્ય ભાગમાં રહેલ મહાવિદેહક્ષેત્રનું આ જુદુ સ્વતંત્ર ચિત્ર છે. આમાં ૧ થી ૩૨ આંકડાવાળી ૩૨ વિજયો છે.
* આ નિશાનીવાળા ૧૬ વક્ષસ્કાર પર્વતો છે. -----= આ નિશાનીવાળી ૧૨ અંતરનદીઓ છે. ચિત્રમાં ચારે છેડે વિજયોની પછી એક એક વનખંડ છે.
= વનખંડ વચ્ચે મેરુ પર્વત, સાતોદા નદી, સીતા નદી, ચાર ગજદંત પર્વતો, વગેરે છે.
ક = ગંધમાદન ગજદંત પર્વત, બ = માલ્યવંત ગજદંત પર્વત, ડ = વિદ્યુ—ભ ગજદંત પર્વત, અ = સોમનસ ગજદંત પર્વત
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૨
કૂટો, વર્ષધર પર્વતો ઉપરના દ્રહો • કૂટો - વૈતાદ્યપર્વતો ઉપર ૯-૯ કૂટો (શિખરો) છે. લઘુહિમવંતપર્વત અને શિખરી પર્વત ઉપર ૧૧-૧૧ ફૂટો છે. મહાહિમવંતપર્વત અને રુક્ષ્મીપર્વત ઉપર ૮-૮ કૂટો છે. નિષધપર્વત અને નીલવંતપર્વત ઉપર ૯-૯ કૂટો છે. સોમનસ અને ગંધમાદન ગજદંતપર્વતો ઉપર ૭-૭ કૂટો છે. વિદ્યુ—ભ અને માલ્યવંત ગજદંતપર્વતો ઉપર ૯-૯ કૂટો છે. વક્ષસ્કારપર્વતો ઉપર ૪-૪ કૂટો છે. • વર્ષધર પર્વતો ઉપરના દ્રહો - || હ | કયાપર્વત| દેવીનો | લંબાઈ | પહોળાઈ | નીકળતી | નદી કયા
ઉપર છે?| વાસ | (યોજન) | (યોજન)| નદી |
ક્ષેત્રમાં છે?
૧ પદ્મ
| લઘુહિમવંત
શ્રીદેવી ૧,૦૦૦, ૫૦૦ /ગંગા ભરત
ભરત રોહિતાશા | હિમવંત
સિંધુ
જ
મહાપદ્મ |મહાહિમવંત પ્રિીદેવી ૨,00| ૧,000 |રોહિતા | હિમવંત
હરિકાંતા હરિવર્ષ
| ઝ
૩| તિગિચ્છિનિષધ
કૃિતિદેવી ૪,૦૦, ૨,000 | હરિસલિલા હરિવર્ષ
સીતોદા મહાવિદેહ
| *
કેસરી
|
નીલવંત | કીર્તિદેવી ૪,૦૦૦| ૨,૦૦૦ | | સીતા
નારીકાંતા
|
મહાવિદેહ ૨મ્યક
| ૪
સુક્ષ્મી
૫) મહા
પંડરીક
|
૬ | પુંડરીક |શિખરી
| બુદ્ધિદેવી ૨,૦૦૦ ૧,૦૦૦ નરકાંતા રમ્યક
રુક્મીકૂલા હિરણ્યવંત લક્ષ્મીદેવી 1,000૫૦૦
હિરણ્યવંત રફતવતી | ઐરાવત રફતા |
ઐરાવત
_
લસંગ્રહણિમાં તિગિચ્છિદ્રહમાં ધીદેવીનો વાસ કહ્યો છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૩
નદીઓ, વૃત્તવૈતાઢ્ય પર્વતો • નદીઓ -
પદ્મદ્રહના પૂર્વતોરણથી ગંગાનદી નીકળે છે, તે ગંગાવર્તનકૂટ પાસે ર ગાઉ આગળથી વળાંક લઈને દક્ષિણ તરફ વહી પર્વતના છેડા સુધી આવી જલ્લિકામાંથી ગંગાપ્રપાતકુંડમાં પડે છે. પછી તે ઉત્તરભરતાર્ધમાં દક્ષિણ તરફ વહે છે. પછી ખંડપ્રપાતગુફાની પૂર્વ બાજુએ વૈતાઢ્યને નીચેથી ભેદી, તે દક્ષિણભરતાર્થના મધ્યભાગથી પૂર્વ તરફ વળે છે અને પૂર્વ સમુદ્રને મળે છે.
પદ્મદ્રહના પશ્ચિમ તોરણથી સિંધુ નદી નીકળે છે. તે સિંખ્વાવર્તનકૂટ પાસે ૨ ગાઉ આગળથી વળાંક લઈને દક્ષિણ તરફ વહી પર્વતના છેડા સુધી આવી જીદ્વિકામાંથી સિંધુપ્રપાતકુંડમાં પડે છે. પછી તે ઉત્તરભરતાર્ધમાં દક્ષિણ તરફ વહે છે. પછી તિમિસ્રાગુફાની પશ્ચિમ બાજુએ વૈતાઢ્યને નીચેથી ભેદી, તે દક્ષિણભરતાર્થના મધ્યભાગથી પશ્ચિમ તરફ વળે છે અને પશ્ચિમ સમુદ્રને મળે છે.
રતા નદીની બધી હકીક્ત ગંગાનદી પ્રમાણે જાણવી. રક્તવતી નદીની બધી હકીકત સિંધુ નદી પ્રમાણે જાણવી.
શેષ નદીઓમાંથી ક્ષેત્રની દક્ષિણ તરફના દ્રહોમાંથી નીકળતી નદીઓ ઉત્તર તરફ વહે છે. તે મેરુપર્વત કે વૃત્તવૈતાદ્યપર્વતથી પશ્ચિમ તરફ વળી ક્ષેત્રના બે ભાગ કરી પશ્ચિમ સમુદ્રને મળે છે. ક્ષેત્રની ઉત્તર તરફના દ્રહોમાંથી નીકળતી નદીઓ દક્ષિણ તરફ વહે છે. તે મેરુપર્વત કે વૃત્તવૈતાદ્યપર્વતથી પૂર્વ તરફ વળી ક્ષેત્રના બે ભાગ કરી પૂર્વસમુદ્રને મળે છે. •વૃત્તવૈતાઢ્ય પર્વતો - હિમવંત ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, રમ્યક ક્ષેત્રની મધ્યમાં ગોળાકાર વૃત્તવૈતાઢ્ય પર્વતો છે. તેમના નામ ક્રમશ: શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી, માલ્યવંત છે. તે સર્વત્ર
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જંબૂદીપની મહાનદીઓનું ચિત્ર જંબુદ્વીપની મહાનદીઓ
રક્તવતી
૨ક્તા
- ઐરાવતક્ષેત્ર
AARવતત્ર
હિરણ્યવત
રફમીલા
૨મ્યક
નરકતા
નારીકાત્તા
મહાવિદેહ
સીતા
સીતોદા
હરિવર્ષ
હરિસલિલા
હરિકાંતા
હિમવંત ક્ષેત્ર
રોહિતા
રોહિતાશા
-ભરતક્ષેત્ર
સિંધુ ગંગા
T વર્ષધર પર્વત ----=મહાનદીઓ - સરોવરો 0 વૃત્તવૈતાદ્ય તથા મેરુ
નદીના કુંડો
Page #176
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહ ક્ષેત્રની એક વિજયનું ચિત્ર
૧૪૫
મહાવિદેહક્ષેત્રની એક વિજય
નિષધ નીલવંત પર્વત
O ( વૃષભકૂટ
૪ ખંડ
૩ ખંડ
Uપ ખંડ
વૈ0 તા
પહોળાઈ ૨,૨૧૨-૭, ૮ યોજન વિજયની લંબાઈ ૧૬,૫૯૨-૨ / ૧૯ યોજન
૬ ખંડ
વિજય મહાનદી સિંધુ
વિજય મહાનદી ગંગા)
મહાનદી
D
E
D
પ્રભાસ વરદાન માગધ
મહાવિદેહક્ષેત્રની ૧ વિજયનું આ ચિત્ર છે :
તેમાં મધ્યમાં દીર્ઘ વૈતાઢ્ય છે. બત્રીસે વિજયમાં આ રીતે દીર્ઘ વૈતાઢ્યો છે. તેમજ ભરત, ઐરાવત ક્ષેત્રની બરાબર મધ્યમાં પણ એક એક વૈતાઢ્ય પર્વત છે. (જે પૂર્વેના ચિત્રમાં બતાવેલ છે. આ ઉપરાંત દરેક વિજયમાં વૃષભ કૂટો તથા માગધ, વરદામ અને પ્રભાસ નામના તીર્થોનું સ્થાન પણ બતાવેલ છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
જીવા, ઈષુ, ધનુ:પૃષ્ઠ, બાહા વગેરે
૧૪૬
૧,૦૦૦ યોજન પહોળા અને ૧,૦૦૦ યોજન ઊંચા છે.
• વૃષભકૂટ - ભરતક્ષેત્ર, ભૈરવતક્ષેત્ર અને ૩૨ વિજયોમાં વૈતાઢ્યપર્વતથી ઉત્તર-દક્ષિણ એમ બે વિભાગ થાય છે. દરેક વિભાગમાં ગંગાસિંધુ કે રક્તા-રસ્તવતી નદીથી ૩-૩ ખંડ
થાય છે. કુલ છ ખંડ થાય છે. આમાંથી ઉત્તર તરફના મધ્યખંડમાં ૧-૧ વૃષભકૂટ છે.
જીવા, ઈસુ, ધનુ:પૃષ્ઠ, બાહા વગેરે -
જીવા - પૂર્વ-પશ્ચિમ લંબાઈને જીવા કહેવાય છે.
ભાષ
ધનુ:પૃષ્ઠ - જીવાના એક છેડાથી બીજા છેડા સુધીના વર્તુળાકાર અંતરને ધનુઃપૃષ્ઠ કહેવાય છે.
મોટી જીવા
નાની વા
By
ધનુ પૃષ્ઠ
ભાષા
ઇયુ - જીવાના મધ્યબિંદુથી ધનુઃપૃષ્ઠના મધ્યબિંદુ સુધીના અંતરને ઇસુ કહેવાય છે.
બાહા - મોટી જીવાના એક છેડાથી નાની જીવાના તે જ દિશાના છેડાના વર્તુળાકાર અંતરને બાહા કહેવાય છે.
પરિધિ, ક્ષેત્રફળ, જીવા, ઇયુ, ધનુ:પૃષ્ઠ, બાહા લાવવા માટેના કરણો -
(૧) જંબૂઢીપની પરિધિ -
વૃત્તની પરિધિ = પહોળાઈ×૧૦
જંબુદ્રીપની પરિધિ = ૧,૦૦,૦૦૦ X ૧,૦૦,૦૦૦ X ૧૦ = ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦
Page #178
--------------------------------------------------------------------------
________________
જંબુદ્વીપની પિરિધ
૧૪૭
= ૩,૧૬,૨૨૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ્ય ૧૩ ૧/૨ અંગુલથી અધિક
૩,૧૬,૨૨૭ યોજન
૩
+ ૩
૬૧
+ ૧
૬૨૬
+ ૬
૬૩૨૨
+ ૨
૬૩૨૪૨
+ ૨
૬૩૨૪૪૭
+ ૭
૬૩૨૪૫૪
૧ યોજન
૪૮૪૪૭૧
× ૪
૧૯૩૦૮૮૪
૧ ગાઉ :
.. ૪૦૫૨૨
૪ ૨૦૦૦
૮૧૦૪૪૦૦૦
૧૦૦૦૦૦૦૦0000
-) -
૦૧૦૦
= ૪ ગાઉ
૬૧
૦૩૯૦૦
—૩૭૫૬
=
૦૧૪૪૦૦
-૧૨૬૪૪
= ૨૦૦૦ ધનુષ્ય
૦૧૭૫૬૦૦
-૧૨૬૪૮૪
૦૪૯૧૧૬૦૦
-૪૪૨૭૧૨૯
૦૪૮૪૪૭૧
૬૩૨૪૫૪
—
૩ ગાઉ
૧૯૩૦૮૮૪
૧૮૯૭૩૬૨
૦૦૪૦૫૨૨
૧૨૮ ધનુષ્ય
૬૩૨૪૫૪) ૮૧૦૪૪૦૦૦
- ૬૩૨૪૫૪
૧૭૭૯૮૬૦
-૧૨૬૪૯૦૮
-
૦૫૧૪૯૫૨૦
૫૦૫૯૬૩૨
૦૦૮૯૮૮૮
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જંબૂઢીપનું ક્ષેત્રફળ
૧ ધનુષ્ય = ૯૬ અંગુલ
.. ૮૯૮૮૮
x૯૬ પ૩૯૩૨૮ +૮૦૮૯૯૨૦ ૮૬૨૯૨૪૮
૧૩ અંગુલ ૬૩૨૪૫૪) ૮૬૨૯૨૪૮
– ૬૩૨૪૫૪
૨૩૦૪૭૦૮ – ૧૮૯૭૩૬૨ ૦૪૦૭૩૪૬
૧ અંગુલ = ૨ અર્ધગુલ ૪૦૭૩૪૬
૧ અર્ધગુલ ૬૩૨૪૫૪) ૮૧૪૬૯૨
- ૬૩૨૪૫૪
x ૨
૧૮૨૨૩૮
૮૧૪૬૯૨
(૨) જંબુદ્વીપનું ક્ષેત્રફળ - વૃત્તનું ક્ષેત્રફળ = પરિધિ x પહોળાઈ જબૂદ્વીપનું ક્ષેત્રફળ = ૩,૧૬,૨૨૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ્ય
૧૩ અંગુલથી અધિક x 1,900
= ૩,૧૬,૨૨૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ્ય ૧૩ અંગુલથી અધિક x ૨૫,OOO
= ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ યોજન ૧ ગાઉ ૧,૫૧૫ ધનુષ્ય ૬૦ અંગુલથી અધિક • સંયમજીવનની મૂડી- સત્ત્વ, શ્રદ્ધા, સમર્પણ • જે જાગે છે તે જીતે છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
જંબૂદ્વીપનું ક્ષેત્રફળ
૧૪૯
૩૧૬૨૨૭
* ૨૫OOO ૧૫૮૧૧૩૫OOO + ૬૩૨૪૫૪OOOO ૭૯૦૫૬૭૫000 યોજન
૨૫,૦૦૦
x ૩ ૭૫,000 ગાઉ
૪ ગાઉ = ૧ યોજના
( ૭૫,OOO . ૭૫,૦૦૦ ગાઉ = ૧૦ - યોજન = ૧૮,૭૫૦ યોજન
૨૫,૦૦૦
x ૧૨૮
૮,૦૦૦ ધનુષ્ય =૧યોજન
_ _૩૨,O,OOOયોજન
૮,૦૦૦
ર00000
.૩૨,,૦૦૦ધનુષ્યઃ
+ ૨૫OOOOO
= ૪00 યોજના ૩૨૦OOO૦ ધનુષ્ય ૨૫,૦૦૦
x ૧૩.૫ ૧,૯૨,૦૦૦ અંગુલ = ૧ ગાઉ ૧૨૫૦૦૦
: ૩,૩૭,૫૦૦ ૭૫OOOO + ૨૫OOOOO ૩૩૭૫૦૦.૦ અંગુલ
૧,૯૨,૦૦૦ ગાઉ = ૧૧,૪૫,૫૦૦
૧,૯૨,00ગાઉ
યુદ્ધના મોરચે લડવા ગયેલ સૈનિકને ગાફેલ રહેવું ન પરવડે. તેમ સાધુને પ્રમત્ત (પ્રમાદી) રહેવું ન પરવડે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જંબૂદીપનું ક્ષેત્રફળ
- -
-
૧ ગાઉ
૧,૯૨,૦૦૦) ૩,૩૭,૫૦૦
– ૧,૯૨,૦૦૦
૧,૪૫,૫૦૦ અંગુલ ૯૬ અંગુલ = ૧ ધનુષ્ય
- ૧,૪૫,૫૦૦ . ૧,૪૫,૫૦૦ અંગુલ = – = = ૧,૫૧૫ ધનુષ્ય
૯૬ ૧,૫૧૫ ૯૬) ૧૪૫૫૦૦
૦૪૯૫ –૪૮૦
૦૧૫)
– ૯૬
૦૫૪૦ –૪૮૦
૬૦ અંગુલ ૭,૯૦,૫૬,૭૫,OOO
+ ૧૮,૭૫૦
+ 800 ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ યોજના
૧ ગાઉ ૧,૫૧૫ ધનુષ્ય
૬૦ અંગુલથી અધિક • કચરો આવતા આંખ બંધ થઈ જાય છે. તેમ નબળા વિચારો
આવતા મન બંધ થઈ જવું જોઈએ.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૧
જીવા લાવવા માટેનું કરણ (૩) જીવા લાવવા માટેનું કરણ - જીવા = (જબૂદ્વીપની પહોળાઈ – ઇષ) * ઇષ ૪૪
ભરતક્ષેત્રની, ઉત્તરભરતક્ષેત્રની, ઐરાવતક્ષેત્રની અને ઉત્તરઐરાવતક્ષેત્રની જીવા = (૧,૦૦,૦૦૦ યોજન- ૧૦,૦૦૦ કળા) x ૧૦,૦૦૦ x ૪
V(૧૯,૦૦,૦૦૦- ૧૦,૦૦૦) * ૧૦,૦૦૦ x ૪ V૧૮,૯૦,૦૦૦૪ ૧૦,૦૦૦ x ૪ V૧૮,૯૦,00,00,000 x ૪ = ૭૫,૬૦,૦૦,૦૦,૦૦૦ = સાધિક ૨,૭૪,૯૫૪ કળા = સાધિક ૧૪,૪૭૧ યોજન ૫ કળા
૨,૭૪,૯૫૪ કળા ૨ | ૭૫૬00000000 + ૨
૪
૩પ૬
+ ૭ ૫૪૪
+
૪
૫૪૮૯
+ ૯ ૫૪૯૮૫
+ ૫ ૫૪૯૯૦૪
+ ૪ ૫૪૯૯૦૮
૩૨૯ ૦૨૭૦૦ – ૨૧૭૬
૦૫૨૪૦૦ – ૪૯૪૦૧
૦૨૯૯૯૦ – ૨૭૪૯૨૫
૦૨૪૯૭૫00 – ૧૯૯૬૧૬
૦૨૯૭૮૮૪ કળા
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૮૯
૧૫૨
॥
=
=
-
૧૪,૪૭૧ યોજન
૨૭૪૯૫૪
૧૯
૦૮૪
- ૭૬
(૪) ઇષુ લાવવા માટેનું કરણ -
૦૮૯
૭૬
૧૩૫
૧૩૩
૦૦૨૪
• ૧૯
૦૫ કળા
-
ઈસુ =
ભરતક્ષેત્રનું, ઉત્તરભરતક્ષેત્રનું, ઔરવતક્ષેત્રનું, ઉત્તરઐરવતક્ષેત્રનું
ઇષ
જંબુદ્રીપની પહોળાઈ – / જંબુદ્રીપની પહોળાઈ – (જીવા)
રે
ઈષુ લાવવા માટેનું ક૨ણ
૧૯,૦૦,૦૦૦ - (૧૯,૦૦,૦૦૦) – (સા. ૨, ૭૪,૯૫૪)૨
ર
૧૯,૦૦,૦૦૦ – ૨૩૬,૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ – ૭૫,૬૦,૦૦,૦૦,૦૦૦
ર
=
૧૯,૦૦,૦૦૦ – ૩૫,૩૪,૪૦,૦૦,૦૦,000
૨
૧૯,૦૦,૦૦૦ - ૧૮,૮૦,૦૦૦
૨
૧૦,૦૦૦ = ૫૨૬ યોજન ૬ કળા
૨૦,૦૦૦
૨
Page #184
--------------------------------------------------------------------------
________________
ધનું પૃષ્ઠ લાવવા માટેનું કરણ
૧૫૩
૨૮ + ૮.
૩૬,૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦
– ૭૫,૬૦,૦૦,૦૦,૦૦૦ ૩૫,૩૪,૪૦,૦૦,૦૦,૦૦૦
૧૦,૮૦,000 ૩૫૩૪૪00000000 -૧
૨૫૩ |-૨૨૪
૦૨૯૪૪ + ૮ –૨૯૪૪ ૩૭૬0000 (૫) ધનુપૃષ્ઠ લાવવા માટેનું કરણ - ધનુ પૃષ્ઠ = (ઈયુ) ૪૬ + (જીવા)
ભરતક્ષેત્રનું, ઉત્તરભરતક્ષેત્રનું, ઐરાવતક્ષેત્રનું અને ઉત્તરઐરાવતક્ષેત્રનું ધનુપૃષ્ઠ
૩૬૮
= ૪ (૧૦,૦૦૦) ૪૬+ (સા. ૨, ૭૪,૯૫૪)* = ૧૦,૦૦,૦૦,૦૦૦ x ૬+ ૭૫,૬૦,૦૦,૦૦,૦૦૦ = , ૬૦,૦૦,૦૦,૦૦૦ + ૭૫,૬૦,00,00,000 = / ૭૬, ૨૦,૦૦,૦૦,૦૦૦ = સાધિક ૨,૭૬,૦૪૩ કળા = સાધિક ૧૪,૫૨૮ યોજન ૧૧ કળા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ર
|૩ ૪|
+દ
૫૫૨૦
+o
૫૫૨૦૪
+ ૪
૫૫૨૦૮૩
+3
૫૫૨૦૮૬
૨,૭૬,૦૪૩ કળા
૭૬૨૦૦૦૦૦OOO
-૪
૩૬૨
–૩૨૯
૦૩૩૦૦
- ૩૨૭૬
—
૦૦૨૪૦૦
- 0000
-
૨૪૦૦૦૦
-૨૨૦૮૧૬
૧૯
૦૧૯૧૮૪૦૦
- ૧૬૫૬૨૪૯
૦૨૬૨૧૫૧
-
1
૧૪,૫૨૮ યોજન
૨૭૬૦૪૩
૧૯
૦૮૬
૭૬
૧૦૦
– ૯૫
-
૦૦૫૪
- ૩૮
-
૧૬૩
- ૧૫૨
ભરતક્ષેત્ર વગેરેનું ધનુઃપૃષ્ઠ
૦૧૧ કળા
Page #186
--------------------------------------------------------------------------
________________
જંબૂદ્રીપની પહોળાઈ લાવવાનું કરણ (૬) જંબૂદ્રીપની પહોળાઈ લાવવાનું કરણ -
(જીવા)ર
જંબુદ્વીપની પહોળાઈ
=
જંબુદ્રીપની પહોળાઈ =
ઇષુ
ભરતક્ષેત્રની જીવા = સાધિક ૨,૭૪,૯૫૪ કળા
ભરતક્ષેત્રનું ઇયુ = ૧૦,૦૦૦ કળા
=
(૭૫,૬૦,૦૦,૦૦,000)
૪
+ (ઇષુ)ર
(સા.૨,૭૪,૯૫૪)૨
૧૯,૦૦,૦૦,૦૦,000 ૧૦,૦૦૦
= ૧૯,૦૦,૦૦૦ કળા = ૧,૦૦,૦૦૦ યોજન
+ (૧૦,૦૦૦)
૧૦,૦૦૦
૧૦,૦૦૦
૧૮,૯૦,૦૦,૦૦,૦૦૦ + ૧૦,૦૦,૦૦,000
૧૦,૦૦૦
+ (૧૦,૦૦,૦૦,000)
૧૫૫
• સાધુએ માઇકમાં બોલવું નહીં, ફોટા પડાવવા નહીં. બ્રહ્મચર્યના-સદાચારના અદ્ભુત મીઠા ફળો જોઇતા હોય, તો સહનશક્તિ વધારીને પણ ગુરુકુળવાસને વળગી રહેવું જોઈએ.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૬
(૭) બાહા લાવવાનું કરણ -
બાહા = મોટુ ધનુઃપૃષ્ઠ
-
=
નાનુ ધનુપૃષ્ઠ
૨
લઘુહિમવંતપર્વતની બાહા = સા.૨૫,૨૩૦ યો. ૪ ક.
-
બાહા લાવવાનું કરણ
સા. ૧૪,૫૨૮ યો. ૧૧ ક.
૨
૧૦,૭૦૧ યો. ૧૨ ક.
ર
= ૫,૩૫૦ યો. ૧૫ ૧/૨ ક.
આ કરણો પ્રમાણે બધા ક્ષેત્રો, પર્વતો વગેરેના પરિધિ વગેરે જાણી લેવા. વિશેષ જિજ્ઞાસુઓએ બૃહત્સેત્રસમાસ-લઘુક્ષેત્રસમાસનું અવગાહન કરવું.
બ્રહ્મચર્ય વિનાનો ત્યાગી અને સ્વદારાસંતોષરૂપ શિયળ વિનાનો ગૃહસ્થ આલોકમાં પગલે-પગલે અપમાન, અપયશ, તિરસ્કાર વગેરે પામે છે અને પરલોકમાં નરકાદિ દુર્ગતિની કારમી પીડાઓ પામે છે.
મૈથુનસંજ્ઞા ચાર કારણોએ ઉદ્ભવે છે
(૧) શરીરમાં માંસ તથા લોહીની પુષ્ટિ થવાથી.
(૨) મોહનીયકર્મના ઉદયથી.
(૩) ભોગવિલાસની કથા કરવાથી કે સાંભળવાથી અને
(૪) મૈથુન સંબંધી ચિંતન કરવાથી
માટે આ ચારેયનો નિગ્રહ કરવો જરૂરી છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
જંબૂદ્વીપના ક્ષેત્ર-પર્વતના પહોળાઈ, ઈષ અને જીવા
| ૧૨)
પહોળાઈ ક્રમ ક્ષેત્ર-પર્વત યોજના T કળા કળા. યોજના | કળા કળા | યોજના | કળા
કળા દક્ષિણ ભરતક્ષેત્ર ૨૩૮
૪,૫૨૫ ૨૩૮
૪,૫૨૫ | સા.૯૭૪૮ ૫ ૧૨ સા. ૧,૮૫,૨૨૪ દક્ષિણ ઐરાવતક્ષેત્ર ૨૩૮| ૩| ૪,૫૨૫
૨૩૮ ૪,૫૨૫) સા.૯૭૪૮
સા. ૧,૮૫,૨૨૪ ભરતક્ષેત્રનો ૫૦| | ૯૫૦ ૨૮૮
૫,૪૭૫) સા.૧૦,૭૨૦ ૧૧ સા. ૨,૦૩, ૬૯૧) વૈતાઢ્ય પર્વત ઐરાવતક્ષેત્રનો ૫૦| - ૯૫૦| ૨૮૮ | ૩, ૫,૪૭૨ સા.૧૦,૭૨૦ ૧૧| સા. ૨,૦૩,૬૯૧ વૈતાઢ્ય પર્વત ઉત્તર ભરતક્ષેત્ર ૨૩૮૫ ૩૫ ૪,પર૫] ૫૨૬
૧૦,૦૦૦ સા.૧૪,૪૭૧
સા.૨,૭૪,૯૫૪ | ઉત્તર ઐરાવતક્ષેત્ર | ૨૩૮| ૩| ૪,૫૨૫ ૫૨૬
૧૦,૦૦૦| સા.૧૪,૪૭૧
સા.૨,૭૪,૯૫૪ લઘુહિમવંતપર્વત | ૧,૦૫૨ ૧૨ ૨૦,૦૦૦ ૧,૫૭૮ | | ૧૮] ૩૦,૦૦૦ | સા.૨૪,૯૩૨ ૧/૨ સા.૪,૭૩,૭૦૮ | શિખરી પર્વત - ૧,૦૫ર ૧૨ ૨૦,૦૦૦ ૧,૫૭૮ ૧૮| ૩૦,૦૦૦| સા.૨૪,૯૩૨ ૧/૨| સા.૪,૭૩,૭૦૮
હિમતક્ષેત્ર ૨,૧૦૫ ૫| ૪૦,૦૦૦ ૩,૬૮૪ ૪ ૭૦,૦૦૦| સા.૩૭,૬૭૪ ૧૫ સા.૭,૧૫,૮૨૧) ૧૦ | હિરણ્યવંતક્ષેત્ર | ૨,૧૦૫ ૫, ૪૦,૦૦૦ ૩,૬૮૪ | ૪, ૭૦,૦૦૦| સા.૩૭,૬૭૪ ૧૫ સા.૭,૧૫,૮૨૧ ૧૧ | મહાહિમવંતપર્વત, ૪,૨૧૦] ૧૦, ૮૦,૦૦૦, ૭,૮૯૪| ૧૪] ૧,૫૦,૦૦૦| સા.૫૩,૯૩૧
સા.૧૦,૨૪,૬૯૫ ૧૨ | રુકમી પર્વત | ૪,૨૧૦ ૧૦| ૮૦,૦૦૦ ૭,૮૯૪ ૧૪] ૧,૫૦,૦૦૦ સા.૫૩,૯૩૧ | | સા.૧૦,૨૪,૬૯૫) ૧૩ | હરિવર્ષક્ષેત્ર ૮,૪૨૧|૧|૧,૬૦,૦૦૦ ૧૬,૩૧૫ ૧૫] ૩,૧૦,૦૦૦| સા.૭૩,૯૦૧, ૧૭| સા.૧૪,૦૪,૧૩૬ ૧/૨
જંબુદ્વીપના ક્ષેત્ર-પર્વતના પહોળાઈ, ઈષ અને જીવા
૧૫૭
૧૪ |
રમ્યકત્ર
૮,૪૨૧, ૧/૧,૦,૦૦૦ ૧૨,૩૧૫
૧૫/૩,૧૦,૦૦૦| તા.૭૩,૯૦૧|૭| સા.૧૪,૦૪,૧૩૬ ૧/૨
Page #189
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧૫ નિષધપર્વત
૧૬ | નીલવંતપર્વત
૧૭| દક્ષિણ અર્ધ
મહાવિદેહક્ષેત્ર
૧૮
ક્ષેત્ર-પર્વત
મ
ઉત્તર અર્ધમહાવિદેહક્ષેત્ર
ક્ષેત્ર-પર્વત
દક્ષિણભરતક્ષેત્ર
દક્ષિણઐરવતક્ષેત્ર
યોજન
૧૬,૮૪૨
૧૬,૮૪૨
૧૬,૮૪૨
૧૬,૮૪૨
પહોળાઈ
કળા
૨
૨
૧
૨
૩
ભરતક્ષેત્રનો વૈતાઢ્યપર્વત (૧લો ખંડ)
૪ | ઐરવતક્ષેત્રનો વૈતાઢ્યપર્વત (૧લો ખંડ)
૫
ઉત્તરભરતક્ષેત્ર
૬
ઉત્તરઐરવતક્ષેત્ર
૭ | લઘુહિમવંતપર્વત
૨
ર
યોજન
૩,૨૦,૦૦૦
૩૩,૧૫૭
૩,૨૦,૦૦૦
૩૩,૧૫૭
૩,૨૦,૦૦૦ ૫૦,૦૦૦
કળા
૩,૨૦,૦૦૦ ૫૦,૦૦૦
UI
કળા
૧૭
૧૭
કળા
યોજન
૬,૩૦,૦૦૦ સા.૯૪,૧૫૬ ૬,૩૦,૦૦૦ સા.૯૪,૧૫૬ ૯,૫૦,૦૦૦ ૧,૦૦,૦૦૦
જંબુદ્રીપના ક્ષેત્ર-પર્વતના ધનુઃપૃષ્ઠ, બાહા અને ઊંચાઈ
ધનુ પૃષ્ઠ
યોજન
કા
સા.૯,૭૬૬
' સા.૧,૮૫,૫૫૫
સા.૯,૭૬૬ ૧
સા.૧,૮૫,૫૫૫
સા.૧૦,૭૪૩ ૧૫
સા.૨,૦૪,૧૩૨
સા.૧૦,૭૪૩ ૧૫
સા.૨,૦૪,૧૩૨
સા.૧૪,૫૨૮ ૧૧
સા.૨,૭૬,૦૪૩
સા.૧૪,૫૨૮ ૧૧ સા.૨,૭૬,૦૪૩
સા.૨૫,૨૩૦ ૪ સા.૪,૭૯,૩૭૪
૯,૫૦,૦૦૦ ૧,૦૦,૦૦૦
યોજન
સા.૪૮૮
સા.૪૮૮
સા.૧,૮૯૨
સા.૧,૮૯૨
સા.૫,૩૫૦
Ciel
કળા
વા
કળા
કળા
ર સા.૧૭,૮૮,૯૬૬
૨ સા.૧૭,૮૮,૯૬૬
૧૯,૦૦,૦૦૦
કળા
૧૯,૦૦,૦૦૦
૧૬ ૧/૨
સા.૯,૨૮૮ ૧/૨
૧૬ ૧/૨
સા.૯,૨૮૮ ૧/૨
૭ ૧/૨
સા.૩૫,૯૫૫ ૧/૨
૭ ૧/૨
સા.૩૫,૯૫૫ ૧/૨
૧૫ ૧/૨ | સા.૧,૦૧,૬૬૫૧/૨
ઊંચાઈ
યોજન
૧૦
૧૦
૧૦૦
૧૫૮
જંબુદ્વીપના ક્ષેત્ર-પર્વતના ધનુઃપૃષ્ઠ, બાહા અને ઊંચાઈ
Page #190
--------------------------------------------------------------------------
________________
કમ
ક્ષેત્ર-પર્વત
૧૦
૧૦
૧૧.
ધનુ પૃષ્ઠ
બાહા
ઊંચાઈ યોજન કળા કળા
યોજના | કળા | કળા યોજન સા.૨૫,૨૩૦
સા.૪,૭૯,૩૭૪ | સા.૫,૩૫૦ | ૧૫ ૧/૨| સા.૧,૦૧,૬૬૫ ૧/૨] ૧૦૦ સા.૩૮,૭૪૦
સા.૭,૩૬,૦૭૦. સા.૬,૭૫૫ ૩| સા.૧,૨૮,૩૪૮ સા.૩૮,૭૪૦ ૧૦ સા.૭,૩૬,૦૭૦ સા.૬,૭૫૫
સા. ૧,૨૮,૩૪૮] સા.૫૭,૨૯૩ ૧૦ સા.૧૦,૮૮,૫૭૭ સા.૯,૨૭૬ | ૯ ૧/૨ | સા.૧,૭૬,૨૫૩ ૧/૨] ૨૦૦ સા.૫૭,૨૯૩. ૧૦. સા.૧૦,૮૮,૫૭૭ સા.૯,૨૭૬ ૯ ૧/૨ | સા.૧,૭૬,૨૫૩ ૧/૨] ૨૦૦ સા.૮૪,૦૧૬
સા.૧૫,૯૬,૩૦૮ સા.૧૩,૩૬૧ ( ૬ ૧/૨ | સા.૨,૫૩,૮૬૫ ૧/૨ સા.૮૪,૦૧૬ - ૪ | સા.૧૫,૯૬,૩૦૮ | સા.૧૩,૩૬૧ | ૬ ૧/૨| સા.૨,૫૩,૮૬૫ ૧/૨ સા.૧,૨૪,૩૪૬
સા.૨૩,૬૨,૫૮૩ | સા.૨૦,૧૬૫ ૨ ૧/૨ | સા.૩,૮૩,૧૩૭ ૧/૨T૪૦૦ સા.૧,૨૪,૩૪૬
સા.૨૩,૬૨,૫૮૩ | સા.૨૦,૧૬૫ | ૨ ૧/૨ | સા.૩,૮૩,૧૩૭ ૧/૨T૪૦૦ સા.૧,૫૮,૧૧૩ | ૧૬ ૧/૨ સા.૩૦,૦૪,૧૬૩ ૧/૨ | સા.૧૬,૮૮૩] ૧૩ ૧/૪] સા.૩,૨૦,૭૯૦૧/૪
શિખરી પર્વત || હિમવંતક્ષેત્ર
હિરણ્યવંતક્ષેત્ર
મહાહિમવંતપર્વત ૧૨ | રુકિમપર્વત ૧૩ હરિવર્ષક્ષેત્ર ૧૪ રમ્યકક્ષેત્ર | ૧૫ | નિષધપર્વત ૧૬ | નીલવંતપર્વત ૧૭ | દક્ષિણ અર્ધ
મહાવિદેહક્ષેત્ર ૧૮ | ઉત્તર અર્ધ
| મહાવિદેહક્ષેત્ર ૧૯ | ભરતક્ષેત્રનો
વૈતાદ્યપર્વત (રજો ખંડ) ૨૦ | ઐરાવતક્ષેત્રનો
વૈતાદ્યપર્વત (રજો ખંડ) ભરતક્ષેત્રનો વૈતાદ્યપર્વત (૩જો ખંડ) ઐરાવતક્ષેત્રનો વૈતાદ્યપર્વત (૩જો ખંડ)
જેબૂદ્વીપના ક્ષેત્ર-પર્વતના ધનુપૃઇ, બાહા અને ઊંચાઈ
સા.૧,૫૮,૧૧૩ | ૧૬ ૧/૨ (સા.૩૦,૦૪,૧૬૩ ૧/૨ | સા.૧૬,૮૮૩ [ ૧૩ ૧/૪ | સા.૩,૨૦,૭૯૦ ૧/૪
9
|
૧૫૯
Page #191
--------------------------------------------------------------------------
________________
જંબૂદ્વીપના ક્ષેત્ર-પર્વતના પ્રતરગણિત, ઘનગણિત અને શેના બનેલા છે? તે
૧૬૦
ક્રમ ક્ષેત્ર-પર્વત પ્રગણિત
ઘન-ગણિત
શેના બનેલા છે?' યોજન કળા કળા
યોજના
soni | દક્ષિણ ભરતક્ષેત્ર સા. ૧૮,૩૫,૪૮૫ ૧૨ ૬/૧૯ સા.૬૬,૨૬,૧૦,૩૧૯ ૨] ઉત્તર ભરતક્ષેત્ર સા. ૧૮,૩૫,૪૮૫ ૧૨૬/૧૯ સા.૬૬,૨૬,૧૦,૩૧૯ ૩ભરતક્ષેત્રનો સા.૫,૧૨,૩૦૭ ૧૨ સા.૯૭,૩૩,૮૪૫ સા.૫૧,૨૩,૦૭૬
ચાંદીનો વૈતાદ્યપર્વત (૧લો ખંડ) ૪] ઐરાવતક્ષેત્રનો સા.૫,૧૨,૩૦૭ ૧૨ સા.૯૭,૩૩,૮૪૫ સા.૫૧,૨૩,૦૭૬
ચાંદીનો વૈતાદ્યપર્વત (૧લોખંડ)| | ઉત્તર ભરતક્ષેત્ર સા.૩૦,૩૨,૮૮૮] ૧૨ ૧૧/૧૯| સા.૧,૦૯,૪૮,૭૨,૮૦૭. ૬| ઉત્તર ઐરાવતક્ષેત્ર | સા.૩૦,૩૨,૮૮૮] ૧૨ ૧૧/૧૯ | સા.૧,૦૯,૪૮,૭૨,૮૦૭
લઘુહિમવંતપર્વત | | ૨,૧૪,૫૬,૯૭૧ ૮ ૧૦/૧૯ | સા.૭,૭૪,૫૯,૬૬,૬૯૨) ૨,૧૪,૫૬,૯૭,૧૧૪|૧૬ ૧૨/૧૯ પીળા સુવર્ણનો | ૮ | શિખરી પર્વત
૨,૧૪,૫૬,૯૭૧ ૮ ૧૦/૧૯ | સા.૭,૭૪,૫૯,૯૯,૯૯૨૨,૧૪,૫૬,૯૭,૧૧૪|૧૯ ૧૨/૧૯) પીળા સુવર્ણનો હિમવંતક્ષેત્ર સા.૬,૭૨,૫૩,૧૪૫ ૫૮/૧૯ | સા.૨૪,૨૭,૮૩,૮૫,૪૪૮ ૧૦| હિરણ્યવંતક્ષેત્ર સા.૬,૭૨,૫૩,૧૪૫ ૫૮/૧૯ | સા.૨૪,૨૭,૮૩,૮૫,૪૪૮ ૧૧] મહાહિમવંતપર્વત | ૧૯,૫૮,૬૮,૧૮૬
સા.૭૦,૭૦,૮૪,૧૫,૩૪૦/૩૯,૧૭,૩૬,૩૭,૩૦૮૧૨/૧૯ પીળા સુવર્ણનો | ૧૨] ૨મીપર્વત
| ૧૯,૫૮,૬૮,૧૮૬] ૧૦૫/૧૯ | સા.૭૦,૭૦,૮૪,૧૫,૩૪૦ ૩૯,૧૭,૩૬,૩૭,૩૦૮૧૨/૧૯ સફેદ સુવર્ણનો
|
|
|
PI
-
જબૂદ્વીપના ક્ષેત્ર-પર્વતના પ્રતરગણિત, ઘનગણિત
• ભૂતકાળમાં આરાધનાને લક્ષ્ય બનાવવાની બદલે આપણે અનુકૂળતાને જ લક્ષ્ય બનાવી. • સંપત્તિ સારી રીતે જીવવા ય ન દે અને સારી રીતે મરવા ય ન દે.
Page #192
--------------------------------------------------------------------------
________________
યોજના
કળા
કા
પ્રતરગણિત
ઘનગણિત કમ ક્ષેત્ર-પર્વત
શેના બનેલા છે?
| યોજના |કળા | ૧૩ હરિવર્ષક્ષેત્ર સા.૫૪,૪૭,૭૩,૮૭૦ ૭|સા.૧,૯૬,૬૬,૩૩,૬૭,૨૦૩ ૧૪ રમ્યકક્ષેત્ર સા.૫૪,૪૭,૭૩,૮૭૦
૭ |સા.૧,૯૬,૬૬,૩૩,૬૭,૨૦૩ | ૧૫ નિષધપર્વત | ૧,૪૨,૫૪, ૬૬,૫૬૯ ૧૮ સા.૫,૧૪,૫૯,૩૪,૩૧,૭૪૬ | ૫,૭૦,૧૮,૬૬, ૨૭,૯૭૯| - | તપનીય (લાલ)
સુવર્ણનો ૧૬ નીલવંતપર્વત ૧,૪૨,૫૪,૬૬,૫૬૯ ૧૮ સા.૫,૧૪, ૫૯,૩૪,૩૧,૭૪૬ | ૫,૭૦,૧૮,૬૬, ૨૭,૯૭૯| - વૈડૂર્યરત્નનો ૧૭ દક્ષિણ અર્થમહા- સા.૧,૬૩,૫૭,૩૯,૩૦૨/૧૦૧૫/૧૯ સા.૫,૯૦,૫૦,૧૮,૮૮,૨૨૭
વિદેહક્ષેત્ર ૧૮ |ઉત્તર અધૂમહા- સા.૧,૬૩,૫૭,૩૯,૩૦૨/૧૦૧૫/૧૯ સા.૫,૯૦,૫૦,૧૮,૮૮, ૨૨૭
વિદેહક્ષેત્ર ૧૯ ભરતક્ષેત્રનો | સા.૩,૦૭,૩૮૪
સા.૫૮,૪૦,૩૦૭ સા.૩૦,૭૩,૮૪૫/૧૫ ચાંદીનો વિતાઠ્યપર્વત (રજો ખંડ) | ૨૦ ઐરવતક્ષેત્રનો સા.૩,૦૭,૩૮૪ સા.૫૮,૪૦,૩૦૭ સા.૩૦,૭૩,૮૪૫૧૫
ચાંદીનો વિતાસ્યપર્વત (રજે ખંડ) | ૨૧ ભરતક્ષેત્રનો વૈતાદ્ય- સા.૧,૦૨,૪૬૧
સા.૧૯,૪૬,૭૬૯ સા.૫,૧૨,૩૦૭/૧૨ ચાંદીનો પર્વત (૩જો ખંડ) | ૨૨ ઐિરાવતક્ષેત્રનો વૈતાઢ્યન સા.૧,૦૨,૪૬૧
સા.૧૯,૪૬,૭૬૯ સા.૫,૧૨,૩૦૭/૧૨ | ચાંદીનો પર્વત (૩જો ખંડ)
જંબૂદ્વીપના ક્ષેત્ર-પર્વતના પ્રતરગણિત-ઘનગણિત
૧
• સંસાર ! દોડાવે......ભટકાવે...........રખડાવે............રીબાવે અને અંતે.... મારે.
૧૬૧
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધ દ્વીપના મેરુપર્વતો
નંદન
૫૦૦ યો.
'smo
ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધદ્વીપના મેરુપર્વતોનું ચિત્ર
૧૦૦૦ યો. ઊંડાઈ
સૌમ.
૫૫,૫૦૦ યો. ઊંચાઈએ સૌમ. વન
(sely -±ä * ૦૦૦‘60h latit)
પાંડુક વન
૧૦૦૦ યો.
૨૮,૦૦૦ યો.
repeo|
પાંડુકવન
૩૮૦૦ યો. સૌમનસ વિસ્તાર
વન
મૂળ ૯૫૦૦ યો. વિસ્તાર
v/
નંદનવને ૯૩૫૦ યો. વિસ્તાર
સમ-ભૂતલ ૯૪૦૦ યો. વિસ્તાર
સર્વ ઉંચાઈ ૮૫,૦૦૦ યોજન
વન
Page #194
--------------------------------------------------------------------------
________________
ધાતકીખંડ દ્વીપ
૧૬૩
• ધાતકીખંડ દીપના અને પુષ્કરવરાર્ધ દીપના મેરુપર્વતો -
ધાતકીખંડમાં બે મેરુપર્વત છે. પુષ્કરવરાર્ધદ્વીપમાં બે મેરુપર્વત છે. તે ૮૪,000 યોજન ઊંચા છે અને ૧,000 યોજન ઊંડા છે. તેમની ભૂમિતલે પહોળાઈ ૯,૪૦૦ યોજન છે. તેમના ૩ કાંડ છે. ૧) પહેલો કાંડ ભૂમિની નીચે ૧,000 યોજન ઊંડો છે. ૨) બીજો કાંડ ભૂમિની ઉપર ૫૬,000 યોજન ઊંચો છે. ૩) ત્રીજો કાંડ બીજા કાંડની ઉપર ૨૮,000 યોજન ઊંચો છે.
મેરુપર્વતની તળેટીમાં ભદ્રશાલવન છે. ત્યાંથી પ00 યોજન ઉપર જતા ચારે બાજુથી ૫૦૦ યોજનનો ખાંચો પડે છે. તેમાં ૫૦૦ યોજન પહોળું નંદનવન છે. ત્યાંથી પ૫,૫00 યોજન ઉપર જતા ચારે બાજુથી ૫૦૦યોજનનો ખાંચો પડે છે. તેમાં ૫૦૦યોજન પહોળું સૌમનસવનછે. ત્યાંથી ૨૮,૦૦૦યોજન ઉપર જતા મેરુપર્વતનું ઉપરીતલ આવે છે. તેમાં ૪૯૪યોજન પહોળુ પાંડુકવન છે. મેરુપર્વતનો ઉપરનો વિસ્તાર ૧,000 યોજન છે. પાંડુકવનની મધ્યમાં ૪૦ યોજન ઊંચી, મૂળમાં ૧૨ યોજન પહોળી, વચ્ચે ૮ યોજન પહોળી, ઉપર ૪ યોજન પહોળી ચૂલિકા છે. • ધાતકીખંડ દ્વિીપ - (સૂત્ર-૩/૧૨)
તે લવણસમુદ્રની ચારે બાજુ વીંટાયેલ છે. તે ૪,૦૦,૦૦૦ યોજન વિસ્તારવાળો છે. તેની ઉત્તરમાં અને દક્ષિણમાં ઉત્તર-દક્ષિણ ૪,00,000 યોજન લાંબા, પૂર્વ-પશ્ચિમ ૧,000 યોજન પહોળા, ૫00 યોજન ઊંચા ૧-૧ ઇષ્પાકાર પર્વતો છે. તેનાથી ધાતકીખંડ દ્વિીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ એમ બે ભાગ થાય છે. દરેક ભાગમાં ૭ ક્ષેત્રો અને ૬ વર્ષધરપર્વતો છે. તેમના નામ અને ક્રમ પૂર્વે કહ્યા
D બૃહëત્રસમાસની ગાથા ૪૯૩માં આને ઇષકારપર્વતો કહ્યા છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ધાતકીખંડનું ચિત્ર
- ધાતકીખંડ
ઐરાવત ક્ષેત્ર
ઐરાવત ક્ષેત્ર
હિરણ્યવંત ક્ષેત્ર
હિરણ્યવંત ક્ષેત્ર)
૨મ્યક ક્ષેત્ર
મહાવિદેહી
Ta
મહાવિદેહ
લવણ સમુદ્ર
- હરિવર્ષ ક્ષેત્ર
હરિવર્ષ ક્ષેત્ર
હિમવંત ક્ષેત્ર
ભરત ક્ષેત્ર
ભરત ક્ષેત્ર
હિમવંત ક્ષેત્ર
કાલોદવિ સમુદ્ર પુષ્કરવરાઈટીપ
(૧) ઈષ્પાકાર પર્વત, (૨) શિખરી પર્વત, (૩) રુક્તિ પર્વત, (૪) નીલવંત પર્વત, (૫) નિષધ પર્વત, (૬) મહાહિમવંત પર્વત, (૭) લઘુહિમવંત પર્વત, (૮) ઈષ્પાકાર પર્વત, (૯) લઘુહિમવંત પર્વત, (૧૦) મહાહિમવંત પર્વત, (૧૧) નિષધ પર્વત, (૧૨) નીલવંત પર્વત, (૧૩) રુક્મિ પર્વત, (૧૪) શિખરી પર્વત.
Page #196
--------------------------------------------------------------------------
________________
પુષ્કરવરાર્ધદીપ
૧૬૫ મુજબ છે. ચક્રના આરાના આકારના વર્ષધરપર્વતો છે. ચક્રના આરાના છિદ્રના આકારના ક્ષેત્રો છે. બધા વર્ષધરપર્વતોની ઊંચાઈ નિષધપર્વતની ઊંચાઈ સમાન એટલે કે ૪00 યોજન છે. ધાતકીખંડદ્વીપમાં જંબૂદ્વીપ કરતા બમણા ક્ષેત્રો, પર્વતો, નદીઓ વગેરે છે. • પુષ્કરવરાર્ધ દ્વીપ - (સૂત્ર-૩/૧૩)
પુષ્કરવરાર્ધ દ્વીપની બધી હકીકત ધાતકીખંડ દ્વીપની જેમ જાણવી. તે કાલોદ સમુદ્રને વીંટાયેલ છે. તેનો વિસ્તાર ૮,૦૦,૦00 યોજન છે. તેમાં ક્ષેત્રો, પર્વતો વગેરે જંબૂદ્વીપ કરતા બમણા છે.
પુષ્કરવરાઈ દ્વિપના બે વિભાગ છે- અત્યંતર પુષ્કરવરાર્ધદ્વીપ અને બાહ્ય પુષ્કરવરાર્ધદ્વીપ. આ બન્ને વિભાગો ચાર લાખ યોજન પહોળા છે. અત્યંતર પુષ્કરવરાર્ધ દ્વીપ પછી બાકીના બાહ્ય પુષ્કરવરાર્ધ દ્વિીપમાં સુવર્ણમય માનુષોત્તરપર્વત છે. તે ૧,૭૨૧ યોજન ઊંચો અને ૪૩૦ ૧/૪ યોજન ઊંડો છે. તે મૂળમાં ૧,૦૨૨ યોજન પહોળો છે, વચ્ચે ૭૨૩ યોજન પહોળો છે અને ઉપર ૪૨૪ યોજન પહોળો છે. તે બેઠેલા સિંહના આકારનો છે. • હે કામ ! તારું ઉત્પત્તિસ્થાન જાણું છું કે તું વિચારમાંથી ઉદ્ભવે
છે. તો હું કામવાસનાનો વિચાર નહીં કરું. એટલે તું પણ જન્મી જ નહીં શકે.
આ ઉપરથી સ્પષ્ટ છે કે મનને એવા વિચારોમાં ન જવા દેવું જોઈએ. પણ નવરું મન ત્યાં ગયા વિના રહે નહીં. તેથી મનને એક ક્ષણ પણ નવરું ન પડવા દેવા માટે એને શાસ્ત્રપદાર્થોની પવિત્ર વિચારણામાં રમતું રાખવું જોઈએ.
A બ્રહક્ષેત્રસમાસની ગાથા ૫૨૬માં ધાતકીખંડના વર્ષધરપર્વતોની ઊંચાઈ જંબૂદીપના વર્ષધરપર્વતોની ઊંચાઈ તુલ્ય કહી છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પુષ્કરવરાર્ધદ્વીપ
પુષ્કરવરાર્ધદ્વીપ
માનુષોત્તર પર્વત
ઐરાવત ક્ષેત્ર
ઐરાવત ક્ષેત્ર 8
હિરણ્યવંત ક્ષેત્ર
| હિરણ્યવંત ક્ષેત્ર
૨મ્યક ક્ષેત્ર
રમ્યક ક્ષેત્ર
મહાવિદેહી
મહાવિદેહ
ક્ષેત્ર
પર્વત જંબુદ્વીપ, લવણ સમુદ્ર ધાતકી ખંડ, કાલોદધિ સમુદ્ર
હરિવર્ષ ક્ષેત્ર
હરિવર્ષ ક્ષેત્ર
હિમવંત ક્ષેત્ર
( હિમવંત ક્ષેત્ર
ભરત ક્ષેત્ર
ભરત ક્ષેત્ર
(૧) ઈષ્પાકાર પર્વત, (૨) શિખરી પર્વત, (૩) રુક્તિ પર્વત, (૪) નીલવંત પર્વત, (૫) નિષધ પર્વત, (૬) મહાહિમવંત પર્વત, (૭) લઘુહિમવંત પર્વત, (૮) ઈષ્પાકાર પર્વત, (૯) લઘુહિમવંત પર્વત, (૧૦) મહાહિમવંત
પર્વત, (૧૧) નિષધ પર્વત, (૧૨) નીલવંત પર્વત, (૧૩) રુક્મિ પર્વત, . (૧૪) શિખરી પર્વત.
Page #198
--------------------------------------------------------------------------
________________
છે. મનુષ્યક્ષેત્ર પ્રકરણ :
માનુષોત્તરપર્વત સુધીના અઢી દ્વીપ અને બે સમુદ્ર એ મનુષ્યક્ષેત્ર છે. મનુષ્યો મનુષ્યક્ષેત્રમાં હોય છે. (સૂત્ર-૩/૧૪) મનુષ્યક્ષેત્રની બહાર કોઈ પણ મનુષ્યના જન્મ કે મરણ ન થાય. મનુષ્યક્ષેત્રની બહાર કોઈ પણ મનુષ્યનું મરણને આશ્રયી સંહરણ ન થાય અથવા સંહરણ થાય તો પણ મરણ પહેલા તે મનુષ્યક્ષેત્રમાં પાછો આવી જાય. જંઘાચારી અને વિદ્યાચારી સંયતો મનુષ્યક્ષેત્રની બહાર જઈ શકે, પણ ત્યાં તેમનું મરણ ન થાય.
ભવિષ્યમાં મનુષ્યક્ષેત્રની બહાર ઉત્પન્ન થવાનો હોય એવો કોઈક મનુષ્ય મરણ સમુદ્રઘાતથી ઉત્પત્તિદેશે આત્મપ્રદેશોને ફેંકી પછી ઇલિકાગતિથી મરે, તે અપેક્ષાએ મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યનું મરણ થાય, બીજી રીતે નહીં.
મનુષ્યક્ષેત્રની બહારથી કોઈ (મનુષ્ય, તેઉકાય, વાયુકાય સિવાયનો) જીવ મનુષ્યાયુષ્ય બાંધી વક્રગતિથી મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે તેને વક્રગતિમાં મનુષ્યાયુષ્યનો ઉદય થાય. તે અપેક્ષાએ મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યનો જન્મ થાય, બીજી રીતે નહીં.
સંહરણ એટલે વૈરથી કોઈ દેવ કે વિદ્યાધર મનુષ્યને મનુષ્યક્ષેત્રની બહાર લઈ જાય છે. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા, પુલાકસંયત, અપ્રમત્તસંયત, ચૌદપૂર્વી, આહારકશરીરી – આટલાનું કોઈ સંહરણ ન કરે. - અઢી દ્વીપની બધી હકીકત અહીં સંક્ષેપથી જણાવી છે. વિશેષથી તેને જાણવાની ઇચ્છાવાળા પુણ્યાત્માઓએ લોકપ્રકાશ, બૃહëત્રસમાસ, લઘુક્ષેત્રસમાસ, લઘુસંગ્રહણી વગેરે ગ્રંથોનું અવલોકન કરવું.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૮
મનુષ્યક્ષેત્રનું ચિત્ર
મનુષ્યક્ષેત્ર
જબલપ
લવણ સમજુ, ધાતકીખંડ
કાળોદધિ સમુદ્ર અર્ધપુષ્કરવર દ્વીપ
માનુષોત્તર પર્વત મનુષ્યક્ષેત્રનું પ્રમાણ - મનુષ્યક્ષેત્રનું પ્રમાણ ૪૫ લાખ યોજન છે. તે આ પ્રમાણે – દ્વીપ-સમુદ્ર
પ્રમાણ જંબૂદ્વીપ
૧ લાખ યોજન લવણસમુદ્ર (બે બાજુ થઈને) ૪ લાખ યોજન ધાતકીખંડ (બે બાજુ થઈને)
૮ લાખ યોજના કાલોદ સમુદ્ર (બે બાજુ થઈને) ૧૬ લાખ યોજના પુષ્કરવરાર્ધદ્વીપ (બે બાજુ થઈને) ૧૬ લાખ યોજના
૪૫ લાખ યોજન
Page #200
--------------------------------------------------------------------------
________________
| જ | હ |
|
|
|
|
મનુષ્યક્ષેત્રમાં આવતા ક્ષેત્રો, પર્વતો વગેરે
૧૬૯ • મનુષ્યક્ષેત્રમાં આવતા ક્ષેત્રો, પર્વતો વગેરે - ક્ષેત્રો, પર્વતો વગેરે ) જંબૂદ્વીપમાં | ધાતકીખંડદ્વીપમાં પુષ્કરવરાર્ધદ્વીપમાં ૫ મેરુપર્વત | ૧ | ૨ ૩૫ ક્ષેત્રો ૩૦ વર્ષધરપર્વતો
૧૨ | ૫ દેવકુર | ૧ | ૨ |
૫ ઉત્તરકર | ૧ | ૨ | | ૧૬૦ વિજયો | ૩૦ | ૬૪ | ૨૫૫ આર્યદેશો
૧૦૨ પ૬ અંતરદ્વીપ | પ૬
ક્ષેત્રો, પર્વતો વગેરેની લંબાઈ, પહોળાઈ વગેરે પ્રમાણભંગુલથી મપાય છે.
મનુષ્યક્ષેત્રમાં ૩પ ક્ષેત્રો અને પ૬ અંતરદ્વીપોમાં મનુષ્યોના જન્મ થાય છે. સંકરણથી કે વિદ્યાની લબ્ધિથી અઢીદ્વીપ અને બે સમુદ્રમાં સર્વત્ર મનુષ્યો હોઈ શકે અને તેમનું મરણ પણ થઈ શકે.
|
|
|
|
|
૦
- હે નાથ ! અનાદિના અભ્યાસના લીધે ભૂંડના જેવું મારું ચપળ મન વિષયરૂપી વિષ્ટાના કાદવભર્યા ખાડામાં દોડી જાય છે અને હું તે ચંચળ મનને નિવારી શકતો નથી. માટે હે દેવાધિદેવ ! મારા ઉપર મહેર કરીને તેને જરૂર જરૂર અટકાવી
દો.
Dભરતક્ષેત્રમાં ૨૫ ૧/૨ આર્યદેશ અને ઐરાવતક્ષેત્રમાં ૨૫ ૧/૨ આર્યદેશ છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
મનુષ્યપ્રકાર પ્રકરણ
મનુષ્યો બે પ્રકારના છે – આર્ય અને સ્વેચ્છ. (સૂત્ર-૩/૧૫)
૧) આર્ય - ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં શિષ્યલોક, ન્યાય અને ધર્મથી યુક્ત આચરણવાળા મનુષ્યો તે આર્ય મનુષ્યો. તે ૬ પ્રકારના છે –
(૧) ક્ષેત્રાર્ય - ૧૫ કર્મભૂમિમાં, ભરત-ઐરવતમાં ૨૫ ૧/૨ આવેદશોમાં અને મહાવિદેહક્ષેત્રની વિજયોમાં જન્મેલા મનુષ્યો તે ક્ષેત્રાર્થ મનુષ્યો છે.
૨) જાતિઆર્ય - ઇક્વાકુ, વિદેહ, હરિ, અમ્બઇ, જ્ઞાત, કુર, વનાલ, ઉગ્ર, ભોગ, રાજન્ય વગેરે ઉત્તમ વંશમાં જન્મેલા મનુષ્યો તે જાતિઆર્ય મનુષ્યો છે.
૩) કુલાર્ય - કુલકરો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો અને બીજા પણ જે ત્રીજા, પાંચમા, સાતમા કુલકરો સુધીના વિશુદ્ધ કુળ અને સ્વભાવવાળા મનુષ્યો હોય તે કુલાર્ય મનુષ્યો છે.
૪) કર્માર્ય - યજ્ઞ કરનારા, યજ્ઞ કરાવનારા, ભણનારા, ભણાવનારા, પ્રયોગ કરનારા, ખેતી કરનારા, લખનારા, વેપાર કરનારા, યોનિપોષણ કરનારા વગેરે. આ રીતે આજીવિકા ચલાવે તે કર્માયે મનુષ્યો છે. આચાર્યના ઉપદેશ વિના શીખેલું હોય તે કર્મ
૫) શિલ્પાર્ય- દરજી, કુંભાર, હજામ, વણકર, શિલ્પી વગેરે અલ્પ પાપ કરનારા અને અનિન્દ આજીવિકાવાળા મનુષ્યો તે શિલ્પાય મનુષ્યો છે. આચાર્યના ઉપદેશથી શીખેલું હોય તે શિલ્પ.
Page #202
--------------------------------------------------------------------------
________________
મનુષ્યપ્રકાર પ્રકરણ
૧૭૧
૬) ભાષાર્ય - ગણધર વગેરે શિખોની ભાષા એટલે કે સંસ્કૃત, અર્ધમાગધી વગેરે ભાષાના નિયત વર્ણોવાળી, લોકમાં રૂઢ, સ્પષ્ટ શબ્દોવાળી, પાંચ પ્રકારના આર્યોની ભાષા બોલે તે ભાષાઈ મનુષ્યો છે. | (૨) શ્લેચ્છ - પૂર્વે કહેલ ક્ષેત્રો વગેરેથી વિપરીત ક્ષેત્રો વગેરેવાળા મનુષ્યો તે પ્લેચ્છ મનુષ્યો. તે શક, યવન, કિરાત, કામ્બોજ, વાલ્હીક વગેરે અનેક પ્રકારના છે. અન્તરદ્વીપના મનુષ્યો પણ મ્લેચ્છ મનુષ્યો છે, કેમકે તેમના ક્ષેત્ર વગેરે વિપરીત છે.
• માણસને ઘી-દૂધ ચોખા જોઈએ છે, ધાન્ય-મસાલા-મીઠાઈ ચોખ્ખા જોઈએ છે, કપડા સ્વચ્છ ગમે છે, મકાન વગેરે ય સ્વચ્છ ગમે છે અને પોતાનું શરીર પણ સ્વચ્છ અને સ્વસ્થ જોઈએ છે. પરંતુ મૂઢતા એવી છે કે સૌથી અગત્યની વસ્તુ જે પોતાનું મન એ સ્વચ્છ અને સ્વસ્થ જોઈએ એ તરફ દૃષ્ટિ જ
નથી.
એ તો સમજે છે કે ઘી-દૂધ વગેરે ચોખ્ખા મળે, ખવાયપીવાય તો શરીર સારું રહે, કપડાં સ્વચ્છ હોય તો લોકમાં શોભીએ, મકાન સ્વચ્છ હોય તો ઘરે આવનાર પાડોશી વગેરે આપણને સારો માને, શરીર સ્વચ્છ હોય તો સારા લાગીએ, અને સ્વસ્થ હોય તો દુનિયાના કામ બજાવી શકીએ, આનંદમંગળ રહે. એને આ બધી સમજ છે, પણ મન સ્વચ્છ અને સ્વસ્થ હોય તો કેટલા મહાન લાભ થાય, તેમજ મન મલિન અને અસ્વસ્થ હોય તો કેવા ભયંકર નુકસાન થાય, એનો વિચાર જ નથી.
Page #203
--------------------------------------------------------------------------
________________
ના અંતરદ્વીપ પ્રકરણ
લઘુહિમવંતપર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમદિશામાં જમ્બુદ્વીપની વેદિકાથી બે-બે દાઢા નીકળે છે. પૂર્વ તરફની બે દાઢા ઈશાન અને અગ્નિખૂણા તરફ જાય છે. પશ્ચિમ તરફની બે દાઢા નૈઋત્ય અને વાયવ્ય ખૂણા તરફ જાય છે. દરેક દાઢા ઉપર ૩૦૦ યોજના ગયા પછી ૩00 યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વીપ છે. આ ચાર દ્વીપોથી ૪૦૦ યોજન પછી ૪00 યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વીપ છે. આ ચાર દ્વીપોથી ૫00 યોજન પછી ૫00 યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વીપ છે. આ ચાર દ્વિીપોથી ૬૦૦ યોજન પછી ૬00 યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વિીપ છે. આ ચાર દ્વીપોથી ૭00 યોજન પછી ૭00 યોજન વિસ્તારવાળા ૧૧ દ્વીપ છે. આ ચાર દીપોથી ૮૦૦ યોજન પછી ૮૦યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વીપ છે. આ ચાર દ્વીપોથી ૯00 યોજન પછી ૯૦૦ યોજન વિસ્તારવાળા ૧-૧ દ્વીપ છે. અંતરદ્વીપના નામો -
ક્ર. | ઇશાનમાં | અગ્નિમાં | નૈહત્યમાં | વાયવ્યમાં | | ૧. | એકોક | આભાસિક | લાગૂલિક | વૈષાણિક
હયકર્ણ ગજકર્ણ ગોકર્ણ શષ્ફલિકર્ણ Lઆદર્શમુખ મેષમુખ
Dહયમુખ Dગજમુખ ૪. | અશ્વમુખ | હસ્તિમુખ | સિંહમુખ | વ્યાધ્રમુખ અધ્વર્ણ સિંહકર્ણ હસ્તિકર્ણ
કર્ણપ્રાવરણ ઉલ્કામુખ | વિદ્યુજ્જિહ્ન |
મેષમુખ
વિદ્યુત્ત ૭. | ઘનદંત | ગૂઢદંત
Aવિશિષ્ટદંત | શુદ્ધાંત
૫.
|
Uપાઠાંતરે ગજમુખ, વ્યાધ્રમુખ, આદર્શમુખ, ગોમુખ. પાઠાંતરે શ્રેષ્ઠદંત.
Page #204
--------------------------------------------------------------------------
________________
પ૬ અંતરદ્વીપ
૧૭૩
પ૬ અંતરદ્વીપ
લવણ
OOO
ઐરાવત ક્ષેત્ર XXXશિખરી પર્વત
OOO
દ્વીપ
૨૦૦૬થલ
હિમવંત પર્વત
૭૦%60)
ભરત ક્ષેત્ર
699
સમુદ્ર
અંતરદ્વીપો
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૪
અંતરદ્વીપોના નામો બૃહëત્રસમાસની ગાથા-૪૫૪,૪૫૬,૪૫૮,૪૫૯,૪૬૦માં અને ક્ષેત્રલોકપ્રકાશના સર્ગ-૧૬ની ગાથા-૩૧૧,૩૧૫,૩૧૬,૩૧૭, ૩૧૮ માં અંતરદ્વીપોના નામો આ રીતે કહ્યા છે -
ઇશાનમાં અગ્નિમાં , નેત્રહત્યમાં વાયવ્યમાં | ૧ | એકોક | આભાષિક | વૈષાણિક | લાગૂલિક | ૨ | હયકર્ણ | ગજકર્ણ | ગોકર્ણ | શખુલિકર્ણ
૩ | આદર્શમુખ મેંઢમુખ અયોમુખ ગોમુખ
૪ | અશ્વમુખ | હસ્તિમુખ | સિંહમુખ વ્યાધ્રમુખ | ૫ | અશ્વકર્ણ | હરિકર્ણ | અકર્ણ | કર્ણપ્રાવરણ
૬ | ઉલ્કામુખ | મેઘમુખ | વિદ્યુમ્મુખ | વિદ્યદત્ત | ૭ | ઘનદંત | લષ્ટદંત | ગૂઢદંત | શુદ્ધદંત
આ ૨૮ અંતરદ્વીપો લઘુહિમવંતપર્વતની ચાર દાઢાઓ ઉપર છે. શિખરી પર્વતમાંથી પણ આ જ રીતે ચાર દાઢા નીકળે છે અને તેમની ઉપર આ જ નામ અને પ્રમાણવાળા ૨૮ અંતરદ્વીપો છે.
અંતરદ્વીપના મનુષ્યોમાં સ્ત્રી-પુરુષનું યુગલ સાથે જન્મે છે. તેમનું આયુષ્ય પલ્યોપમ/અસંખ્ય છે અને અવગાહના ૮૦૦ ધનુષ્ય પ્રમાણ છે.
• સમાનતા તો સિદ્ધિગતિમાં જ રહેવાની, સંસારમાં તો વિષમતા
જ રહેવાની • શંકાનો સ્વભાવ પસરવાનો છે. • જે ટાંકણા ન ખાય તે પ્રતિમા ન બની શકે.
® લોકપ્રકાશમાં નાંગોલિક કહેલ છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
કર્મભૂમિ-અકર્મભૂમિ પ્રકરણ (સૂત્ર-૩/૧૬)
કર્મભૂમિ - જે ક્ષેત્રોમાંથી જીવો કર્મોનો ક્ષય કરીને મોક્ષે જઈ શકે તે કર્મભૂમિ.
અકર્મભૂમિ - કર્મભૂમિ સિવાયના ક્ષેત્ર તે અકર્મભૂમિ.
મનુષ્યક્ષેત્રમાં ૧૫ કર્મભૂમિ છે -
જંબુદ્વીપમાં ધાતકીખંડદ્વીપમાં પુષ્કરવરાર્ધદ્વીપમાં
૧
૨
૨
૧
૨
૨
૧
૨
૨
મહાવિદેહક્ષેત્રમાં આવેલ દેવકુ-ઉત્તરકુરુ એ કર્મભૂમિ નથી, પણ
અકર્મભૂમિ છે.
કર્મભૂમિ
૫ ભરતક્ષેત્ર
૫ મહાવિદેહક્ષેત્ર
૫ ઐરવતક્ષેત્ર
મનુષ્યક્ષેત્રમાં ૩૦ અકર્મભૂમિ છે -
ધાતકીખંડમાં
પુષ્કરવરાર્ધદ્વીપમાં
ર
૨
૨
૨
૨
૨
૨
૨
૨
૨
૨
૨
તિર્યંચ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય એ તિર્યંચ છે. પંચેન્દ્રિયમાં દેવ, નારકી, મનુષ્ય સિવાયના તિર્યંચ છે. (સૂત્ર-૪/૨૮) તિર્યંચો સર્વલોકવ્યાપી છે. તિર્આલોકમાં તેઓ ઘણા હોય છે.
અકર્મભૂમિ
૫ હિમવંતક્ષેત્ર
૫ હિરવર્ષક્ષેત્ર
૫ રમ્યકક્ષેત્ર
૫ હિરણ્યવંતક્ષેત્ર
૫ દેવકુર
૫ ઉત્તરકુરુ
જંબુદ્વીપમાં
૧
૧
૧
૧
૧
૧
Page #207
--------------------------------------------------------------------------
________________
ન મનુષ્ય-તિર્યંચ સ્થિતિ પ્રકરણ :
• સ્થિતિ - સ્થિતિ એટલે કાળ. તે બે પ્રકારે છે - ભવસ્થિતિ અને કાયસ્થિતિ.
૧) ભવસ્થિતિ - એક ભવમાં રહેવાનો કાળ તે ભવસ્થિતિ.
૨) કાયસ્થિતિ - મરીને ફરી તેવા ને તેવા ભવોમાં જનમવાનો કાળ તે કાયસ્થિતિ. મનુષ્યોની ભવસ્થિતિ - (સૂત્ર-૩/૧૭)
મનુષ્ય | જઘન્ય ભવસ્થિતિ | ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ગર્ભજ | અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ
સંમૂચ્છિમ | અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
મનુષ્યોની કાયસ્થિતિ -
| મનુષ્ય | જઘન્ય કાયસ્થિતિ | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ | | ગર્ભજ | અંતર્મુહૂર્ત | ૭-૮ ભવ સંમૂચ્છિમ | અંતર્મુહૂર્ત | ૭-૮ ભવ
જ્યારે ૮ ભવ થાય ત્યારે ૭ ભવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અને ૮મો ભવ અસંખ્ય વર્ષના આયુષ્યવાળો થાય. આઠ ભવનો કુલ કાળ = ૩ પલ્યોપમ + પૂર્વક્રોડપૃથર્વ વર્ષ. સંમૂચ્છિક મનુષ્યને આઠ ભવનો કુલ કાળ = ૩ પલ્યોપમ + મુહૂર્તપૃથક્ત.
Page #208
--------------------------------------------------------------------------
________________
તિર્યંચોની ભવસ્થિતિ
૧૭૭
તિર્યંચોની ભવસ્થિતિ - (સૂત્ર-૩/૧૮)
જીવો | | જઘન્ય ભવસ્થિતિ | ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પૃથ્વીકાય
અંતર્મુહૂર્ત ૨૨,000 વર્ષ અકાય અંતર્મુહૂર્ત
૭,000 વર્ષ તેઉકાય
અંતર્મુહૂર્ત ૩ અહોરાત્ર વાયુકાય અંતર્મુહૂર્ત
૩,000 વર્ષ વનસ્પતિકાય | અંતર્મુહૂર્ત ૧૦,૦૦૦ વર્ષ બેઈન્દ્રિય
અંતર્મુહૂર્ત ૧૨ વર્ષ તેઈન્દ્રિય
અંતર્મુહૂર્ત ૪૯ દિવસ ચઉરિન્દ્રિય | અંતર્મુહૂર્ત ૬ માસ પંચેન્દ્રિય તિર્યંચ | અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ
પૃથ્વીકાયમાં વિશેષ ભવસ્થિતિ -
જીવો | જઘન્ય ભવસ્થિતિ | ઉત્કૃષ્ટ ભવસ્થિતિ શ્લષ્ણ પૃથ્વી
અંતર્મુહૂર્ત | ૧,000 વર્ષ (મભૂમિની સુંવાળી માટી) | શુદ્ધ પૃથ્વી
અંતર્મુહૂર્ત ૧૨,૦૦૦ વર્ષ વાલુકા (નદીની રેતી) | અંતર્મુહૂર્ત ૧૪,000 વર્ષ મનશિલ (પારો) | અંતર્મુહૂર્ત ૧૬,000 વર્ષ શર્કરા (કાંકરા)
અંતર્મુહૂર્ત ૧૮,૦૦૦ વર્ષ ખર પૃથ્વી (શિલા) અંતર્મુહૂર્ત | ૨૨,૦૦૦ વર્ષ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૮
તિર્યંચોની કાયસ્થિતિ
પંચેન્દ્રિય તિર્યંચની વિશેષ ભવસ્થિતિ -
જીવો | જઘન્ય ભવસ્થિતિ | ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ગર્ભજ જલચર અંતર્મુહૂર્ત | ૧ કોડ પૂર્વ વર્ષ ગર્ભજ ઉરપરિસર્પ | અંતર્મુહૂર્ત ૧ ક્રોડ પૂર્વ વર્ષ ગર્ભજ ભુજપરિસર્પ અંતર્મુહૂર્ત ૧ ક્રોડ પૂર્વ વર્ષ ગર્ભજ ચતુષ્પદ | અંતર્મુહૂર્ત
૩ પલ્યોપમ ગર્ભજ ખેચર
અંતર્મુહૂર્ત પલ્યોપમઅિસંખ્ય સંમૂચ્છિમ જલચર | અંતર્મુહૂર્ત ૧ ક્રોડ પૂર્વ વર્ષ સંમૂચ્છિમ ઉરપરિસર્પ | અંતર્મુહૂર્ત પ૩,૦૦૦ વર્ષ સંમૂછિમ ભુજપરિસર્પ | અંતર્મુહૂર્ત ૪૨,૦૦૦ વર્ષ સંમૂચ્છિમ ચતુષ્પદ | અંતર્મુહૂર્ત ૮૪,000 વર્ષ | સંમૂચ્છિમ ખેચર | અંતર્મુહૂર્ત | ૭૨,000 વર્ષ
તિર્યંચોની કાયસ્થિતિ -
જીવો. જઘન્ય કાયસ્થિતિ ઉત્કૃષ્ટ કાપસ્થિતિ પૃથ્વીકાય અંતર્મુહૂર્ત | અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી અપૂકાય અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી તેઉકાય અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વાયુકાય | અંતર્મુહૂર્ત અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વનસ્પતિકાય | અંતર્મુહૂર્ત અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વિકલેન્દ્રિય | અંતર્મુહૂર્ત સંખ્યાતા હજાર વર્ષ પંચેન્દ્રિય તિર્યંચ અંતર્મુહૂર્ત ૭-૮ ભવ
Page #210
--------------------------------------------------------------------------
________________
તિર્યંચોની કાયસ્થિતિ
૧૭૯
જ્યારે ૮ ભવ થાય ત્યારે ૭ ભવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અને આઠમો ભવ અસંખ્ય વર્ષના આયુષ્યવાળો થાય. આઠ ભવનો કુલ કાળ = ૩ પલ્યોપમ + પૂર્વક્રોડપૃથર્વ વર્ષ.
જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચેની બધી મધ્યમ સ્થિતિ જાણવી.
પમ + વી. આયુષ્યવાળા પાના આયુષ્યવાળા
• સ્ત્રીઓ ખોટા ખોટા હસવા વડે, ખોટા ખોટા બોલવા વડે,
ખોટા ખોટા રડવા વડે અતિબુદ્ધિશાળી માણસના ચિત્તને પણ વિવશ કરી દે છે.
સ્ત્રી પોતાના વચનો વડે પુરુષના હૃદયને હરે છે અને પોતાના હૃદયથી પુરુષના હૃદયને હણે છે. સ્ત્રીની વાણી અમૃતથી બનેલી છે અને હૈયુ વિષથી બનેલું છે. કામદેવના હાથમાં સ્ત્રીરૂપી ધનુષ્ય છે. તેમાંથી તે કટાક્ષોરૂપી બાણો છોડે છે અને જીવોના અંતરને વિંધી નાંખે છે. જેણે પોતાના મનને શુભ ભાવનાનું બશ્નર પહેરાવ્યું નથી એવો જીવ એ કટાક્ષો સામે ટકી શકતો નથી, એ ઘાયલ થઈ જાય છે. સર્પના દંશથી માણસના શરીરમાં ઝેર પસરવા લાગે છે. તેમ સ્ત્રીના સંસર્ગથી જીવના અંતરમાં મોહનું ઝેર ફેલાવા લાગે છે. અગ્નિની નજીકમાં રહેલ ઘી અને મીણ ઓગળી જાય છે. તેમ હીનસત્ત્વવાળા જીવનું મન સ્ત્રીસંપર્કથી ઢીલું બને છે. સુખી થવા ભૌતિક જગતમાં નીચે જોવું, ઊંચે ન જોવું. સુખી થવા આધ્યાત્મિક જગતમાં ઊંચે જોવું, નીચે ન જોવું.
Page #211
--------------------------------------------------------------------------
________________
દેવગતિ પ્રકરણ
♦ દેવો - (સૂત્ર-૪/૧)
દેવો ચાર પ્રકારના છે - ૧) ભવનપતિ ૨) વ્યંતર ૩) જ્યોતિષ અને ૪) વૈમાનિક. ભવનપતિ દેવો અને વૈમાનિક દેવો ૧૦-૧૦ પ્રકારના છે. તે આ પ્રમાણે - (સૂત્ર-૪૪)
૧) ઇન્દ્ર - તેઓ શેષ ૯ પ્રકારના દેવોના અને દેવલોકના અધિપતિ છે. તેઓ પરમ ઐશ્વર્યવાળા છે.
માત્ર
૨) સામાનિક - તેઓ બધી રીતે ઇન્દ્રની સમાન હોય છે, ઇન્દ્રપણું તેમનામાં હોતું નથી. તેઓ ઇન્દ્રને પૂજ્ય હોય છે અને ઇન્દ્રને સ્વામી તરીકે સ્વીકારે છે.
૩) ત્રાયશ્રિંશ - તેઓ ઇન્દ્રના મંત્રી, પુરોહિત જેવા છે.
૪) પારિષદ્ય – તેઓ ઇન્દ્રના મિત્ર જેવા છે. તેઓ પર્ષદાના દેવો છે.
૫) આત્મરક્ષક - તેઓ ઇન્દ્રના રક્ષક દેવો છે.
૬) લોકપાલ - તેઓ અન્યાયકારી દેવોનો નિગ્રહ કરનારા દેવો છે. ૭) સેનાપતિ - તેઓ સૈન્યના અધિપતિ દેવો છે. સૈન્ય ૭ પ્રકારના છે. (૪) બળદોનું/પાડાઓનું સૈન્ય (૫) સૈનિકોનું સૈન્ય
n
(૬) ગંધર્વ સૈન્ય
(૭) નાટ્ય સૈન્ય
પહેલા પાંચ સૈન્ય યુદ્ધ માટે છે. છેલ્લા બે સૈન્ય ઉપભોગ માટે છે.
(૧) ઘોડાઓનું સૈન્ય (૨) હાથીઓનું સૈન્ય (૩) રથોનું સૈન્ય
] વૈમાનિક ઇન્દ્રોને બળદોનું સૈન્ય હોય છે, શેષ ઇન્દ્રોને પાડાઓનું સૈન્ય હોય છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
દેવોના દશ પ્રકાર
૧૮૧
૮) પ્રકીર્ણક - તેઓ પ્રજાજન જેવા દેવો છે. ૯) આભિયોગ્ય - તેઓ દાસ જેવા દેવો છે. ૧૦) કિલ્બિષિક - તેઓ ચંડાળ જેવા દેવો છે.
વ્યંતરદેવો અને જ્યોતિષદેવો ત્રાયસિંશ અને લોકપાલ સિવાયના આઠ પ્રકારના છે. (સૂત્ર-૪/૫)
નારીમાં અને દુશ્મનમાં બહુ ફરક નથી. દુશ્મન પીડા આપે છે અને જીવનને હરે છે. નારી પણ જીવને શારીરિક-માનસિક દુઃખોના જંગલમાં ભટકાવે છે અને સંયમજીવનને હરી લે છે. શ્લેખમાં પડેલી માખી છૂટી શકતી નથી. તેને કોઈ છોડાવી શકતું નથી. તેમ સ્ત્રીના સંસર્ગમાં પડેલો પુરુષ પોતાની જાતને છોડાવી શકતો નથી. હે આત્મન્ ! સ્વમતિથી કલ્પેલા એવા ક્ષણિક સુખના લાલચુ બની, હે મૂઢ ! શિયળથી મળતા મોક્ષના અનન્ત સુખને અને ચંદ્ર સમાન નિર્મળ યશને કેમ ખોઈ નાંખે છે ? સ્ત્રી દેખાવમાં સુંદર છે પણ તેણીનું સ્વરૂપ વિફરેલી વાઘણ કરતા ય ભયંકર છે. સંધ્યાના રંગો ક્ષણે ક્ષણે બદલાય છે. તેમ સ્ત્રીના મનના ભાવો ક્ષણે ક્ષણે પલટાય છે. હરણ જેમ શીધ્ર ગતિથી દોડે છે તેમ સ્ત્રીનો રાગ એક પુરુષ પરથી બીજા પુરુષ પર શીઘ્રતાથી દોડે છે. આદર્શજીવન અને વાત્સલ્ય વિનાનું વડિલપણું એ માત્ર નામનું જ વડિલપણું છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
રત્નપ્રભાપુથ્વીમાં ભવનપતિ, વ્યક્તર, વાણવ્યન્તર અને નરકના સ્થાન
૧૮૨
રત્નપ્રભા પૃથ્વી
• યોજના
, યોજના – યોજના
૧૦ યોજન.
૧૦ યોજન
૧૬,૦૦૦ યોજના , ખાંડ.
મનરના નગરો
છે
૧૦૦ યોજન
૦,૦૦૦ યોજના | પબહુલકાંડ
ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર અને નરકના સ્થાનનું ચિત્ર
૮૦,૦૦૦ યોજના જલબહુલકાંડ
૧૦૦૦ યોજના
ઘનોદધિ
બનવાત
તાવત
૨૦,૦૦૦ યોજના અસંખ્ય યોજના અસંખ્ય યોજના
આકાશ
ચિત્રમાં તે તે વસ્તુઓ સ્પષ્ટ સમજી શકાય એ માટે માપો સ્કેલ પ્રમાણે લીધા નથી.
Page #214
--------------------------------------------------------------------------
________________
. ભવનપતિદેવ પ્રકરણ - ભવનપતિદેવો - તેમના રહેવાના સ્થાનો ભૂમિમાં હોવાથી તે સ્થાનોને ભવન કહેવાય છે. તેઓ ભવનમાં રહેવાના સ્વભાવવાળા હોવાથી તેમને ભવનપતિદેવો કહેવાય છે.
રત્નપ્રભા પૃથ્વીની ૧,૮૦,૦00 યોજન જાડાઈના ઉપરના અને નીચેના ૧,૦૦૦-૧,000 યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ભવનપતિ દેવો રહે છે. તેઓ દશ પ્રકારના છે - (સૂત્ર-૪/૩,૪/૧૧) ૧) અસુરકુમાર - તેઓ ઘન શરીરવાળા છે. તેમના બધા અંગોપાંગ
સુંદર છે. તેઓ મોટા શરીરવાળા છે. તેઓ
રત્નવાળા મુગટથી શોભે છે. ૨) નાગકુમાર - તેમના મસ્તક-મુખ વધુ સુંદર છે. તેઓ કોમળ અને
સુંદર ગતિવાળા છે. ૩) વિદ્યુકુમાર - તેઓ સ્નિગ્ધ અને દેદીપ્યમાન છે. ૪) સુપર્ણકુમાર- તેમના ગળુ-છાતી વધુ સુંદર છે. ૫) અગ્નિકુમાર - તેઓ માન-ઉન્માન-પ્રમાણથી યુક્ત અને
દેદીપ્યમાન છે. ૬) વાયુકુમાર - તેઓ સ્થિર, પુષ્ટ અને ગોળ શરીરવાળા છે. તેમનું
પેટ નીચું છે. ૭) સ્વનિતકુમાર - તેઓ સ્નિગ્ધ છે. તેઓ સ્નિગ્ધ અને ગંભીર
પ્રતિધ્વનિ અને મહાનાદ કરે છે. ૮) ઉદધિકુમાર - તેમના સાથળ અને કેડ વધુ સુંદર છે.
D બૃહત્સંગ્રહણિની ગાથા-૪રની ટીકામાં આમને સુવર્ણકુમાર કહ્યા છે.
સુ* *
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૪
આવાસો, ભવનો ૯) દ્વીપકુમાર - તેમના છાતી, ખભા, બહુ અને અગ્રતાથ વધુ
સુંદર છે. ૧૦) દિકકુમાર - તેમના ધંધા અને પગના અગ્રભાગ વધુ સુંદર છે.
બધા ભવનપતિ દેવો વિવિધ વસ્ત્રો અને આભરણોવાળા છે. આ દેવો કુમારની જેમ સુંદર દર્શનવાળા છે, કોમળ છે, કોમળ-મધુર સુંદર ગતિવાળા છે, શૃંગારથી સુંદર રૂપવાળા છે, વિવિધ ક્રીડા કરનારા છે, કુમારની જેમ ઉદ્ધત રૂપ-વેષ-ભાષા-અલંકાર-શસ્ત્ર-છત્રાદિયાનવાહનવાળા છે, કુમારની જેમ બહુ રાગવાળા છે, ક્રીડામાં તત્પર છે. તેથી તેમને કુમાર કહેવાય છે.
અસુરકુમારો મોટા ભાગે આવાસોમાં રહે છે, ક્યારેક ભવનોમાં પણ રહે છે. નાગકુમાર વગેરે પ્રાયઃ ભવનોમાં જ રહે છે.
આવાસો - તે શરીર પ્રમાણ મોટા મંડપો છે. તે વિવિધ રત્નોથી દેદીપ્યમાન ચંદરવાવાળા છે. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈના ઉપરના અને નીચેના ૧,૦૦૦-૧,000 યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં સર્વત્ર આવાસો છે. મેરુપર્વતની ઉત્તરમાં અને દક્ષિણમાં લાખો કોટી કોટી યોજનોમાં આવાસો છે.
ભવન - તે બહારથી ગોળ, અંદરથી ચોરસ અને નીચેથી કમળના બીજના ડોડાના આકારના છે. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈના ઉપરથી ૯૦,૦૦૦ યોજના ગયા પછી ભવનો આવેલા છે.
અસુરકુમાર વગેરે દરેક ભવનપતિ દેવો બે પ્રકારના છે - દક્ષિણ દિશાના અને ઉત્તર દિશાના. અસુરકુમાર વગેરે દરેક ભવનપતિ દેવોના બે-બે ઇન્દ્રો છે – ૧ દક્ષિણ દિશાનો અને ૧ ઉત્તર દિશાનો. (સૂત્ર-૪/૬)
Page #216
--------------------------------------------------------------------------
________________
• ભવનપતિદેવોના ઈન્દ્રો, ભવનો, ચિહ્નો, શરીરનો વર્ણ અને વસ્ત્રનો વર્ણ
T
ભવનપતિ દેવોની વિગત
વર્ણ
|
ભવનપતિ દક્ષિણા ઉત્તર દક્ષિણ ઉત્તર કુલ | ચિહ્ન શરીરનું વસ્ત્રનો દેવો. દિશાનો દિશાનો દિશાના દિશાના
વર્ણ ઇન્દ્ર ઇઝ
ભવનો ભવનો અસુરકુમાર | અમર બલિ ૩૪,૦૦,૦૦૦/૩૦,૦૦,૦૦૦| ૬૪,૦૦,૦૦૦/“ચૂડામણિ, કાળો, લાલ નાગકુમાર | ધરણ ભૂતાનંદ | ૪૪,૦૦,૦૦૦ ૪૦,૦૦,૦૦૦[૮૪,૦૦,૦૦૦ | સફેદ લીલો
વિઘુકુમાર | હરિ હરિસહ | ૪૦,૦૦,૦૦૦ ૩૬,૦૦,૦૦૦ ૭૬,૦૦,૦૦૦ વિજ | લાલ લીલો |૪| સુપર્ણકુમાર | વેણુદેવ (વેણદારી | ૩૮,૦૦,૦૦૦/૩૪,૦૦,૦૦૦/૭૨,૦૦,૦૦૦|ગરુડ પીળો સફેદ ૫ | અગ્નિકુમાર | અગ્નિશિખ| અગ્નિમાણવ| ૪૦,૦૦,૦૦૦ ૩૬,૦૦,૦૦૦, ૭૦,૦૦,૦૦૦ ઘડો | લાલ લીલો
વાયુકુમાર | વેલંબ પ્રભંજન | ૫૦,૦૦,૦૦૦/૪૬,૦૦,૦૦૦/૯૬,૦૦,૦૦૦ ઘોડો | લીલો |સંધ્યા જેવો
સ્વનિતકુમાર | સુઘોષ |મહાઘોષ | ૪૦,૦૦,૦૦૦ ૩૬,૦૦,૦૦૦|૭૬,૦૦,૦૦૦ વર્ધમાનક પીળો | સફેદ ૮) ઉદધિકુમાર | જલકાંત જલપ્રભા | ૪૦,૦૦,૦૦૦|૩૬,૦૦,૦૦૦/૭૨,૦૦,૦૦૦ મગર સફેદ લીલો ૯ | દ્વીપકુમાર પૂર્ણ વિસિષ્ઠ" | ૪૦,૦૦,૦૦૦/૩૬,૦૦,૦૦૦/૭૬,૦૦,૦૦૦ |સિંહ | લાલ | લીલો | દિકકુમાર | | અમિતગતિ/અમિતવાહન ૪૦,૦૦,000/૩૬,00,000/૭૬,00,000 હાથી પીળો સફેદ
કુલ ૪,૦૬,૦૦,૦૦૦ ૩,૬૬,૦૦,૦૦૦ ૧,૭૨,૦૦,૦૦૦
U આ ચિહ્નો મુગટમાં હોય છે. ચૂડામણિ = મસ્તક ઉપરનો મણિ. D બૃહત્સંગ્રહણિની ગાથા ૪૩માં વાયુકુમારનું ચિહ્ન મગર અને ઉદધિકુમારનું ચિહ્ન ઘોડો કહ્યું છે. છ વર્ધમાનક = કોળિયાનું સંપુટ. Xિ] પાઠાંતરે જલભવ. V પાઠાંતરે અવશિષ્ટ.
૧૮૫
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ભવનપતિ દેવ-દેવીની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ ૦ ભવનપતિ દેવ-દેવીની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ (સૂત્ર-જા૨થી ૪/૩૨,૪૪૫)
| દેવ-દેવી. જઘન્યસ્થિતિ | | ઉત્કૃષ્ટસ્થિતિ ૧ | દક્ષિણ દિશાના ૧૦,૦૦૦ વર્ષ | ૧ સાગરોપમ અસુરકુમાર દેવ
(ચમરેન્દ્રની). | ઉત્તર દિશાના
૧૦,૦૦૦ વર્ષ | સાધિક ૧ સાગરોપમ અસુરકુમાર દેવ
(બલીન્દ્રની) દક્ષિણ દિશાના શેષ ૯ | ૧૦,૦૦૦ વર્ષ | ૧ ૧/૨ પલ્યોપમ ભવનપતિ દેવ
(તે તે ઈન્દ્રની) ઉત્તર દિશાના શેષ ૯ | ૧૦,૦૦૦ વર્ષ ૧ ૩/૪ પલ્યોપમા ભવનપતિ દેવ
(તે તે ઈન્દ્રની). દક્ષિણ દિશાની ૧૦,૦૦૦ વર્ષ ૩ ૧/ર પલ્યોપમ અસુરકુમારની દેવી
(ઇન્દ્રાણીની) ઉત્તર દિશાની ૧૦,૦૦૦ વર્ષ | ૪ ૧/૨ પલ્યોપમ અસુરકુમારની દેવી
(ઇન્દ્રાણીની) દક્ષિણ દિશાની શેષ ૧૦,૦૦૦ વર્ષ | ૧/૨ પલ્યોપમ ૯ ભવનપતિની દેવી
(ઇન્દ્રાણીની) ૮ | ઉત્તર દિશાની શેષ || ૧૦,૦૦૦ વર્ષ | દેશોન ૧ પલ્યોપમ | | ૯ ભવનપતિની દેવી
(ઇન્દ્રાણીની) જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચેની બધી મધ્યમ સ્થિતિ જાણવી. એમ આગળ પણ બધે જાણવું.
લેશ્યા - ભવનપતિ દેવોની લેશ્યા ચાર પ્રકારની છે - કૃષ્ણ, નીલ, કાપોત, તેજો. આ દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા છએ હોઈ શકે. (સૂત્ર-૪૭)
D બૃહત્સંગ્રહણિની ગાથા પમાં ઉત્તર દિશાના શેષ ૯ ભવનપતિ ઇન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ર પલ્યોપમ કહી છે. | | તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કત ટીકામાં દ્રવ્યલેશ્યાનો અર્થ શરીરનો વર્ણ કર્યો છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
વ્યંતરદેવ પ્રકરણ
વ્યંતરદેવો - રત્નપ્રભા પૃથ્વીની જાડાઈના પહેલા ૧,૦૦૦ યોજનમાં ઉપર-નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડી વચ્ચેના ૮૦૦ યોજનમાં વ્યંતર દેવોના નગરો છે. તેઓ પોતાના ભવનોમાં, નગરોમાં અને આવાસોમાં રહે છે, કેમકે તેઓ બાળકની જેમ ચંચળ હોય છે. માટે વિવિધ અંતરવાળા એટલે રહેઠાણવાળા હોવાથી તેઓ વ્યંતર કહેવાય છે. કેટલાક વ્યંતરો ચક્રવર્તી વગેરે મનુષ્યોની પણ દાસની જેમ સેવા કરે છે. તેથી મનુષ્યો કરતાં અંતર વિનાના હોવાથી પણ તેઓ વ્યંતર કહેવાય છે. ભવનપતિ અને મનુષ્ય-તિર્યંચરૂપ બે નિકાયની વચ્ચે રહેલા હોવાથી પણ તેઓ વ્યંતર કહેવાય છે. તેઓ આઠ પ્રકારના છે - (સૂત્ર-૪/૩, ૪/૧૨)
૧) કિન્નર - તેઓ સૌમ્યદર્શનવાળા છે, અધિક રૂપ અને શોભાથી યુક્ત મુખવાળા છે, મુગટધારી છે. તેઓ ૧૦ પ્રકારના છે -
(૧) કિંપુરુષ (૪) કિન્નરોત્તમ (૭) અનિન્દ્રિત (૧૦) રતિશ્રેષ્ઠ (૨) કિંપુરુષોત્તમ (૫) હૃદયંગમ (૮) મનોરમ (૩) કિન્નર
(૬) રૂપશાલી (૯) રતિપ્રિય
૨) કિંપુરુષ - તેઓના સાથળ, બાહુ વધુ શોભાવાળા છે, મુખ વધુ દેદીપ્યમાન છે. તેઓ વિવિધ આભરણથી ભૂષિત છે, વિવિધ માળા અને વિલેપન ધારણ કરે છે. તે ૧૦ પ્રકારના છે
(૭) મરુદેવ (૧૦) યશસ્વાન્
(૧) પુરુષ (૪) પુરુષવૃષભ (૨) સત્પુરુષ (૫) પુરુષોત્તમ (૩) મહાપુરુષ (૬) અતિપુરુષોત્તમ॰ (૯) મરુત્પ્રભ
(૮) મરુત્
D
] પાઠાંતરે અતિપુરુષ.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૮
- મહોરગ, ગાંધર્વ, યક્ષ ( ૩) મહોરગ - તેઓ મોટા વેગવાળા છે, સૌમ્યદર્શનવાળા છે, મોટા શરીરવાળા છે, વિશાળ અને પુષ્ટ ખભાવાળા અને ગળાવાળા છે, વિવિધ વિલેપન અને આભૂષણવાળા છે. તે ૧૦ પ્રકારના છે –
(૧) ભુજગ (૪) અતિકાય (૭) મહાવેગ (૧૦) ભાવાનું (૨) ભોગશાલી (૫) સ્કંધશાલી (૮) મહેપ્પક્ષ (૩) મહાકાય (૬) મનોરમ (૯) મેરુકાન્ત
૪) ગાંધર્વ - તેઓ ગંભીર, પ્રિયદર્શનવાળા, રૂપાળા, સુંદર મુખવાળા અને આકારવાળા, સુંદર સ્વરવાળા, મુગટવાળા, હારવાળા છે. તે ૧૨ પ્રકારના છે – (૧) હાહા (૪) નારદ (૭) કાદમ્બ (૧૦) વિશ્વાવસુ (૨) હૂહૂ (૫) ઋષિવાદક (૮) મહાકાદમ્બ (૧૧) ગીતરતિ (૩) તુમ્બર (૬) “ભૂતવાદિક (૯) રેવત (૧૨) ગીતયશ
૫) યક્ષ - તેઓ ગંભીર, મોટા પેટવાળા, સુંદર, પ્રિયદર્શનવાળા, માન-ઉન્માન-પ્રમાણથી યુક્ત, દેદીપ્યમાન મુગટવાળા, વિવિધ રત્નોથી વિભૂષિત છે. તેમના હાથ-પગના તળીયા, નખ, તાળવું, જીભ, હોઠ લાલ છે. તે ૧૩ પ્રકારના છે – (૧) પૂર્ણભદ્ર (૫) સુમનોભદ્ર (૯) મનુષ્યયક્ષ (૨) મણિભદ્ર (૬) વ્યતિપાતિકભદ્ર (૧૦) વનાધિપતિ (૩) શ્વેતભદ્ર (૭) સુભદ્ર
(૧૧) વનાહાર (૪) હરિભદ્ર (૮) સર્વતોભદ્રા (૧૨) રૂપયક્ષ
(૧૩) યક્ષોત્તમ A બૃહત્સંગ્રહણિની ગાથા ૫૮ની ટીકામાં આમને ગંધર્વ કહ્યા છે. ® બૃહત્સંગ્રહણિની ગાથા ૫૮ની ટીકામાં આમને ભૂતવાદક કહ્યા છે.
D બૃહત્સંગ્રહણિની ગાથા ૫૮ની ટીકામાં આમને ક્રમશ: વ્યતિપાકભદ્ર, મનુષ્યપક્ષ, ધનાધિપતિ, ધનાહાર કહ્યા છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
રાક્ષસ, ભૂત, પિશાચ
૬) રાક્ષસ - તેમનું દર્શન ભયંકર છે. તેઓ ભયંકર મસ્તકવાળા, લાલ અને લાંબા હોઠવાળા, સુવર્ણના અલંકારવાળા, વિવિધ વિલેપનવાળા છે. તે ૭ પ્રકારના છે -
(૭) બ્રહ્મરાક્ષસ
(૧) ભીમ
(૨) મહાભીમ
(૩) વિઘ્ન
-
(૪) વિનાયક
(૫) જલરાક્ષસ
(૬) રાક્ષસરાક્ષસ
૭) ભૂત - તે રૂપાળા, સૌમ્ય, સ્થૂલ, વિવિધ વિલેપનવાળા છે. તે
૯ પ્રકારના છે
(૧) કૂષ્માંડ (૨) પટક
(૩) જોષ
(૪) આહ્લક
(૫) કાલ
(૪) ભૂતોત્તમ
(૧) સુરૂપ (૨) પ્રતિરૂપ (૫) સ્કેન્દ્રિક (૩) અતિરૂપ (૬) મહાસ્કન્દિક
૮) પિશાચ - તે રૂપાળા, સૌમ્યદર્શનવાળા, હાથ-ગળામાં મણિ
રત્નના અલંકારવાળા છે. તે ૧૫ પ્રકારના છે -
૧૮૯
(૬) મહાકાલ
(૭) મોક્ષ
(૮) અચોક્ષ
(૯) તાપિશાચ
(૧૦) મુખપિશાચ
(૭) મહાવેગ
(૮) પ્રતિચ્છન્ન
(૯) આકાશગ
(૧૧) અધસ્તારક
(૧૨) દેહ
(૧૩) મહાવિદેહ (૧૪) તૃષ્ણીક
(૧૫) વનપિશાચ
કિન્નર વગેરે દરેક વ્યંતર દેવો બે પ્રકારના છે દક્ષિણ દિશાના અને ઉત્તર દિશાના. કિન્નર વગેરે દરેક વ્યંતર દેવોના બે-બે ઇન્દ્ર છે - ૧ દક્ષિણ દિશાનો અને ૧ ઉત્તર દિશાનો. (સૂત્ર-૪/૬)
બૃહત્સંગ્રહણિની ગાથા ૫૮ની ટીકામાં આમને ક્રમશઃ પાટક, આત્મિક, મહાદેહ કહ્યા છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૦
વ્યંતરદેવોના ઈન્દ્રોના નામ, વર્ણ અને ચિહ્ન
વ્યંતરદેવોના ઈન્દ્રોના નામ, વર્ણ અને ચિત્ર - ક્ર. | વ્યંતરદેવો | દક્ષિણ દિશાનો | ઉત્તર દિશાનો | વર્ણ | ચિલી
ઇન્દ્ર
ઇ
૧ | કિન્નર | કિન્નર
| | કિંપુરુષ લીલો અશોકવૃક્ષ | ૨ | ઝિંપુરુષ | સપુરુષ | મહાપુરુષ |સફેદ | ચંપકવૃક્ષ
૩ | મહોરગ | અતિકાય | મહાકાય | શ્યામ નાગવૃક્ષ ૪ | ગાન્ધર્વ | ગીતરતિ ગીતયશ લાલ તુમ્બવૃક્ષ ૫ | યક્ષ | પૂર્ણભદ્ર માણિભદ્ર | શ્યામ વટવૃક્ષ ૬ | રાક્ષસ | ભીમ | મહાભીમ શ્વેત | ખટ્વાંગ | ૭ | ભૂત | પ્રતિરૂપ , અતિરૂપ | કાળો, સુલસ ૮ | પિશાચ | કાલ મહાકાલ | શ્યામ કદમ્બવૃક્ષ
વ્યંતરોના ભવનો અસંખ્ય છે. વ્યંતર દેવ-દેવીની જઘન્યસ્થિતિ-ઉત્કૃષ્ટસ્થિતિ-(સૂત્ર-૪૪૬,૪૪૭)
|
દેવ-દેવી | જઘન્યસ્થિતિ || ઉત્કૃષ્ટ સ્થિતિ. વ્યંતરદેવ | ૧૦,૦૦૦ વર્ષ | ૧ પલ્યોપમ વ્યંતરદેવી | ૧૦,૦૦૦ વર્ષ | ૧/૨ પલ્યોપમાં
[ આ ચિહ્નો ધજામાં હોય છે. ® બૃહત્સંગ્રહણિની ગાથા ૬૨,૬૩માં ગાન્ધર્વોનો વર્ણ શ્યામ કહ્યો છે. A ખટ્વાંગ = તાપસોનું ઉપકરણ. |બૃહત્સંગ્રહણિની ગાથા પ૯ની ટીકામાં આમને ક્રમશઃ સુરૂપ-પ્રતિરૂપ કહ્યા છે.
V સુલસ = વનસ્પતિવિશેષ.
Page #222
--------------------------------------------------------------------------
________________
વાણવ્યંતર દેવો
૧૯૧ લેશ્યા - વ્યંતરદેવોની લેશ્યા ૪ પ્રકારની છે - કૃષ્ણ, નીલ, કાપોત, તેજો. આ દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા છએ હોઈ શકે. (સૂત્ર-૪૭) • વાણવ્યંતર દેવો - તેઓ એક પ્રકારના વ્યંતરદેવો છે. રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ સો યોજનમાં ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડી વચ્ચેના ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવો રહે છે. તેમના ૮ નિકાય છે. દરેકના બે પ્રકાર છે - દક્ષિણ દિશાના અને ઉત્તર દિશાના. વાણવ્યંતરના ૮ નિકાયના બે-બે ઇન્દ્રો છે – ૧ દક્ષિણ દિશાનો અને ૧ ઉત્તર દિશાનો.
| | વાણવ્યંતર નિકાય' દક્ષિણ દિશાનો ઇન્દ્ર ઉત્તર દિશાનો ઇન્દ્ર | અણપત્રી સંનિહિત
સામાન
હ |
પણપત્રી
ધાતા
વિધાતા
|
ઋષિપાલ
જ |
ઈશ્વર
મહેશ્વર
ટ |
સુવત્સ
વિશાલ
ઋષિવાદી ભૂતવાદી કંદિત મહાકંદિત કોહંડ પતંગ
જ |
હાસ્યરતિ
હાસ્ય શ્વેતા પતંગ
મહાશ્વેત પતંગપતિ
૮|
|
| | તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં દ્રવ્યલેશ્યાનો અર્થ શરીરનો વર્ણ કર્યો છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
ન
જ્યોતિષદેવ પ્રકરણ -
• જ્યોતિષદેવો - તેઓ સમભૂતલથી ઉપર ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન સુધીમાં હોય છે. તેઓ પાંચ પ્રકારના છે – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. (સૂત્ર-૪/૩,૪/૧૩) સૂર્ય વગેરે આપણને જે દેખાય છે તે વિમાનો છે. તેમાં દેવો રહે છે.
સમભૂતલથી ૭૯૦ યોજન ઉપર જતાં જ્યોતિષવિમાનોનું પ્રથમ પ્રતર છે. ત્યાંથી ૧૦યોજન ઉપર જતા સૂર્યના વિમાનો છે. ત્યાંથી ૮૦ યોજન ઉપર જતા ચંદ્રના વિમાનો છે. ત્યાંથી ૨૦ યોજન ઉપર જતા તારા અને ગ્રહોના વિમાનો છે. તારા અને ગ્રહો અનિયતચારી હોવાથી સૂર્ય અને ચંદ્રની ઉપર અને નીચે ચાર ચરે છે. તેઓ સૂર્યથી ૧૦ યોજનના અંતરે ચાર ચરે છે. જ્યોતિષચક્રમાં સૌથી નીચે સૂર્યો છે, તેમની ઉપર ચંદ્રો છે, તેમની ઉપર ગ્રહો છે, તેમની ઉપર નક્ષત્રો છે, તેમની ઉપર તારા છે.
બૃહત્સંગ્રહણિ ગા.૧૦૨ની ટીકામાં કહ્યું છે કે – સમભૂતલથી ૭૯૦ યોજન ઉપર જતા તારાના વિમાનો છે. ત્યાંથી ૧૦ યોજન ઉપર જતા સૂર્યના વિમાનો છે. ત્યાંથી ૮૦ યોજન ઉપર જતા ચંદ્રના વિમાનો છે. ત્યાંથી ૪ યોજન ઉપર જતા નક્ષત્રના વિમાનો છે. ત્યાંથી ૪ યોજન ઉપર જતા બુધના વિમાનો છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા શુક્રના વિમાનો છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા ગુરુના વિમાનો છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા મંગળના વિમાનો છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા શનિના વિમાનો છે.
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા દેવોના મુગટના અગ્રભાગ ઉપર ક્રમશઃ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાના ચિહ્નો છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષ વિમાનોના સ્થાનોનું ચિત્ર
૧૯૩
જ્યોતિષ વિમાનોના સ્થાનો. (બૃહત્સંગ્રહણિ ગાથા ૧૦૨ ની ટીકા પ્રમાણે)
A
– શનિ
1
k-૩ યોજના +
|
\
– મંગળ
1
k-૩ યોજના
–ગુરુ –
Kિ-૩ યોજના +
A «– શુક્ર
|
૯િ-૩ યોજના
UUUUU
A
– બુધ
|
+
૮િ-૪ યોજના
- નક્ષત્ર
|
:
૯-૪ યોજના
- ચન્દ્ર
+
૯- ૮૦ યોજના
હ
- સૂર્ય
+ ૮-૧૦ યોજના
• «- તારા
-
૮-૦૯૦ યોજના
મેરુ પર્વત
<- સમતલ
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૪
જ્યોતિષવિમાનોની વિગત જ્યોતિષવિમાનો જંબૂદ્વીપના મેરુપર્વતથી ૧,૧૨૧ યોજનની અબાધા રાખીને ચરે છે અને લોકાંતથી ૧,૧૧૧ યોજનની અબાધા રાખીને ચરે છે.
નક્ષત્રમંડળમાં સૌથી ઉપર સ્વાતિ નક્ષત્ર ચાર ચરે છે, સૌથી નીચે ભરણી નક્ષત્ર ચાર ચરે છે, સૌથી દક્ષિણમાં મૂળ નક્ષત્ર ચાર ચરે છે, સૌથી ઉત્તરમાં અભિજિત નક્ષત્ર ચાર ચરે છે.'
મનુષ્યક્ષેત્રમાં રહેલ જ્યોતિષ વિમાનો હંમેશા પ્રદક્ષિણા ક્રમે મેરુપર્વતની ચારે બાજુ ચાર ચરે છે. (સૂત્ર-૪/૧૪) મનુષ્યક્ષેત્રની બહાર રહેલ જ્યોતિષ વિમાનો સ્થિર છે. (સૂત્ર-૪૧૬) મનુષ્યક્ષેત્રમાં રહેલા જયોતિષવિમાનોના વર્ણ ગ્રહણ વગેરેથી બીજા પણ થાય છે. મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષ વિમાનોનો વર્ણ હંમેશા પીળો હોય છે. મનુષ્યક્ષેત્રમાં ચંદ્રના કિરણો ઠંડા અને સૂર્યના કિરણો ગરમ હોય છે. મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્રના કિરણો બહુ ઠંડા હોતા નથી અને સૂર્યના કિરણો બહુ ગરમ હોતા નથી. એટલે કે ચંદ્ર-સૂર્યના કિરણો સાધારણ અને સુખકારી હોય છે. મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર-સૂર્યનો નક્ષત્રો સાથેનો યોગ બદલાતો રહે છે. મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્રનો યોગ હંમેશા અભિજિત નક્ષત્ર સાથે હોય છે અને સૂર્યનો યોગ હંમેશા પુષ્યનક્ષત્ર સાથે હોય છે.
જ્યોતિષ વિમાનો સ્ફટિકના બનેલા છે અને અડધા કોઠાના ફળના આકારના છે.
ધ્રુવતારો મેરુપર્વતની ચારે બાજુ ફરતો નથી પણ પોતાના સ્થાનમાં જ ભમે છે. • પ્રભુ ! બુઝ બુઝ કહી આપે ચંડકોશિયાને તાર્યો, મને બુજઝ બુઝ કહેવા ક્યારે આવશો ?
Page #226
--------------------------------------------------------------------------
________________
મનુષ્યક્ષેત્રમાં સૂર્ય વગેરેની સંખ્યા
૧૯૫ મનુષ્યક્ષેત્રમાં સૂર્ય વગેરેની સંખ્યા - | | દ્વીપ-સમુદ્ર | સૂર્યચંદ્ર | નક્ષત્ર | ગ્રહ | તારા | ૧ |જંબૂદ્વીપ | | ૨ ૫૬] ૧૭૬] ૧,૩૩,૯૫૦ કોટી કોટી| ૨ | લવણસમુદ્ર | ૪] ૪૧૧૨, ૩૫૨ ૨,૬૭,૯૦૦ કોટી કોટી| ૩ | ધાતકીખંડ | ૧૨ ૧૨ ૩૩૬૧,૦૫૬, ૮,૦૩,૭૦૦ કોટી કોટી ૪ કાળોદધિસમુદ્રી ૪૨ ૪૨ ૧,૧૭૬ ૩,૬૯૬ ૨૮,૧૨,૯૫૦ કોટી કોટી ૫ પુષ્કરવરાર્ધદ્વીપ ૭૨ ૭૨ ૨,૦૧૬ | દ,૩૩૬૪૮,૨૨,૨૦૦ કોટી કોટી | |કુલ ૧૩૨ ૧૩૨૩,૬૯૬ ૧૧,૧૬,૮૮,૪૦,૭૦૦ કોટી કોટી
૧ ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોટી કોટી તારા છે.
મનુષ્યક્ષેત્રની બહાર અસંખ્ય ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા છે. મનુષ્યક્ષેત્રની અંદરના અને બહારના દરેક સૂર્યનો અને દરેક ચંદ્રનો ૧-૧ ઇન્દ્ર છે. એટલે અસંખ્ય સૂર્મેન્દ્ર છે અને અસંખ્ય ચંદ્ર છે. • સૂર્યના મંડલ -
સૂર્યના ૧૮૪ મંડલી છે. દક્ષિણક્ષેત્રોમાં રહેલા મનુષ્યોના દષ્ટિપથમાં આવનારા, અગ્નિખૂણામાં રહેલ, ઉદયને આશ્રયીને ૬૩ મંડલ નિષધપર્વતના મસ્તક ઉપર છે, ર મંડલ હરિવર્ષક્ષેત્રની જીવાના છેડા ઉપર છે અને ૧૧૯ મંડલ લવણસમુદ્રની ઉપર છે. ઉત્તરક્ષેત્રોમાં રહેલા મનુષ્યોના દષ્ટિપથમાં આવનારા, વાયવ્યખૂણામાં રહેલ, ઉદયને આશ્રયીને ૬૩ મંડલ નીલવંત પર્વતના મસ્તક ઉપર છે, મંડલ રમ્યકક્ષેત્રની જીવાના છેડા ઉપર છે અને ૧૧૯ મંડલ લવણસમુદ્રની
D તત્ત્વાધિગમસૂત્રના ૪/૧૪ સૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં સૂર્યના ૧૮૩ મંડલ કહ્યા છે અને તેમાંથી લવણસમુદ્રની ઉપર ૧૧૮ મંડલ કહ્યા છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સૂર્ય-ચંદ્રના મંડલ
ઉ૫૨ છે. અસ્તને આશ્રયીને પણ આ રીતે સમજવું. સૂર્યના બે મંડલ વચ્ચેનું અંતર બે યોજન છે. સૂર્યનું મંડલક્ષેત્ર ૫૧૦ ૪૮/૬૧ યોજન છે. તેમાંથી જંબુદ્રીપની ઉપર ૧૮૦ યોજન છે, શેષ ૩૩૦ ૪૮/૬૧ યોજન લવણસમુદ્રની ઉપર છે. સૂર્યના પહેલા મંડલ અને છેલ્લા મંડલ વચ્ચેનું અંતર ૫૦૯૧૩ યોજન છે.
ચંદ્રના મંડલ -
ચંદ્રના ૧૫ મંડલ છે. તેમાંથી ૫ મંડલ જંબુદ્રીપની ઉ૫૨ છે અને ૧૦ મંડલ લવણસમુદ્રની ઉપર છે. ચંદ્રના બે મંડલ વચ્ચેનું અંતર ૩૫ ૩૦/૬૧ ૪/૭ યોજન છે. ચંદ્રનું મંડલક્ષેત્ર ૫૧૦ ૪૮/૬૧ યોજન છે. તેમાંથી જંબુદ્રીપની ઉપર ૧૮૦ યોજન છે, શેષ ૩૩૦ ૪૮/૬૧ યોજન લવણસમુદ્રની ઉપર છે. ચંદ્રના પહેલા મંડલ અને છેલ્લા મંડલ વચ્ચેનું અંતર ૫૦૮૧૮ યોજન છે.
ઉમાસ્વાતિ મહારાજના મતે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર તિતિલોકમાં છે અને તારા ઊર્ધ્વલોકમાં છે.
સ્ત્રી સ્વાર્થી છે. પોતાનો સ્વાર્થ પૂરો ન થાય ત્યાં સુધી એ પુરુષની હા માં હા મિલાવે છે. પણ એકવાર સ્વાર્થ સધાઈ જાય એટલે એ જ સ્ત્રી પોતાની ઉપર વિશ્વાસ મૂકનારા, પોતાની ઉપર ઉપકાર કરનારા, પોતાની ઉપર સ્નેહ વરસાવનારા પુરુષને પણ હણી નાખતા અચકાતી નથી.
સર્પને જોઈ માણસ ડરે છે, ડરીને ભાગે છે. સર્પનો કોઈ વિશ્વાસ કરતું નથી. તેમ તમે પણ સ્રીથી ડરજો, સ્ત્રીથી ભાગજો, સ્ત્રીનો ક્યારેય વિશ્વાસ ના કરતાં.
કોઈને ય ડંખવું નહીં, કોઈનો પણ ડંખ હૃદયમાં રાખવો નહીં.
Page #228
--------------------------------------------------------------------------
________________
ચંદ્ર-સૂર્યના મંડલક્ષેત્રનું ચિત્ર
૧૯૭
ચંદ્ર-સૂર્યનું મંડલક્ષેત્ર
એપ૧૦ ૧૦||૩૩૦
મડલ
ક્ષેત્ર
(લવણ/સમુદ્ર
સ્થિર અંક
બલસ્થાન
4 બાહએક
ભS સ્થાન
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સૂર્યના મંડલ અને તેના આંતરાનું ચિત્ર
સૂર્યના મંડલ અને તેના આંતરા
' (૧૮૪ મંડલ, ૧૮૩ આંતરા) જબૂદ્વીપમાં-૬૫ મંડલ, લવણ સમુદ્રમાં ૧૧૯ મંડલ
સર્વબાલ મંડલ
પર્વત,
OCR H
Page #230
--------------------------------------------------------------------------
________________
ચંદ્રના મંડલ અને તેના આંતરાનું ચિત્ર
૧૯૯
ચંદ્રના મંડલ ૧૫, આંતરા ૧૪
સર્વબાહ મેડલ
મેરુ પર્વત
ર મંડલ.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૦
જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ
• મનુષ્યક્ષેત્રમાં રહેલા જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ
જ્યોતિષવિમાન
લંબાઈ
સૂર્ય
ચંદ્ર
ગ્રહ
નક્ષત્ર
તારા (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા)
તારા (જધન્ય
સ્થિતિવાળા)
૪૮/૬૧ યોજન
૫૬/૬૧ યોજન
૧/૨ યોજન
૧ ગાઉ
૧/૨ ગાઉ
૫૦૦ ધનુષ્ય
પહોળાઈ
ઊંચાઈ
૪૮/૬૧ યોજન | ૨૪/૬૧ યોજન
૫૬/૬૧ યોજન | ૨૮/૬૧ યોજન
૧/૨ યોજન
૧/૪ યોજન
૧ ગાઉ
૧/૨ ગાઉ
૧/૨ ગાઉ
૧/૪ ગાઉ
૫૦૦ ધનુષ્ય
૨૫૦ ધનુષ્ય
મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈઊંચાઈ મનુષ્યક્ષેત્રના જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ કરતા અડધી છે.
સર્વથી અંદરના મંડલમાં રહેલ બે સૂર્યોનું અને બે ચંદ્રોનું અંતર ૯૯,૬૪૦ યોજન છે.
સર્વથી બહા૨ના મંડલમાં રહેલ બે સૂર્યોનું અંતર ૧,૦૦,૬૬૦ યોજન છે અને બે ચંદ્રોનું અંતર ૧,૦૦,૬૫૯ ૪૫/૬૧ યોજન છે. ૭ જ્યોતિષવિમાનોને વહન કરનારા દેવો -
જ્યોતિષવિમાનો આલંબન વિના જ તથાસ્વભાવે આકાશમાં અદ્ધર રહે છે. છતાં આભિયોગિક દેવો પોતાની ઋદ્ધિ બતાવવા માટે અને તેવા પ્રકારના નામકર્મના ઉદયને લીધે જ્યોતિષવિમાનોની નીચે રહી તેમને વહન કરે છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષ વિમાનોને વહન કરનારા દેવો
૨૦૧
• જ્યોતિષ વિમાનોને વહન કરનારા દેવોજ્યોતિષ
વહન કરનારા દેવો વિમાન પૂર્વમાં | દક્ષિણમાં] પશ્ચિમમાં ઉત્તરમાં
સિંહરૂપે | હાથીરૂપે | બળદરૂપે ઘોડારૂપે | સૂર્ય |૪,000 | ૪,000 | ૪,૦૦૦ ]૪,૦૦૦] ૧૬,૦૦૦] | ચંદ્ર | ૪,000 | ૪,000 | ૪,૦૦૦ [૪,૦૦૦] ૧૬,૦૦૦]
ગ્રહ | ૨,૦૦૦ | ૨,૦૦૦ | ૨,૦૦૦ |૨,૦૦૦૮,૦૦૦ નક્ષત્ર | ૧,૦૦૦, ૧,OOO | ૧,૦૦૦ | ૧,૦૦૦/૪,૦૦૦ તારા ૫00 | પOO | ૫00 |૫૦૦ |૨,000
જ્યોતિષ દેવ-દેવીની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ - (સૂત્ર-૪/૪૮ થી ૪/૫૩) | | દેવ-દેવી | જઘન્યસ્થિતિ | ઉત્કૃષ્ટસ્થિતિ
૧ | ચંદ્રદેવ | ૧/૪ પલ્યોપમ | ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ ૨ | સૂર્યદેવ ૧/૪ પલ્યોપમ | ૧ પલ્યોપમ + ૧,૦૦૦ વર્ષ
ગ્રહદેવ ૧/૪ પલ્યોપમ | ૧ પલ્યોપમ | ૪ | નક્ષત્રદેવ | ૧/૪ પલ્યોપમ | ૧/૨ પલ્યોપમ | ૫ | તારાદેવ | ૧/૮ પલ્યોપમ | ૧/૪ પલ્યોપમ | ૬ | ચંદ્રદેવી | ૧/૪ પલ્યોપમ | ૧/૨ પલ્યોપમ + ૫૦,૦૦૦ વર્ષનું
૭, સૂર્યદેવી | ૧/૪ પલ્યોપમ | ૧/૨ પલ્યોપમ + ૫૦૦ વર્ષ
૮ ગ્રહદેવી | ૧/૪ પલ્યોપમ | ૧/૨ પલ્યોપમ | ૯ | નક્ષત્રદેવી | ૧/૪ પલ્યોપમ | સાધિક ૧/૪ પલ્યોપમ ૧૦| તારાદેવી | ૧/૮ પલ્યોપમ | સાધિક ૧/૮ પલ્યોપમ
લેશ્યા - જ્યોતિષ દેવોની લેશ્યા પીત છે. આ દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા છએ હોઈ શકે. (સૂત્ર-૪૨).
D તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં દ્રવ્યલેશ્યા શરીરના વર્ણરૂપ કહી છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
મણે વૈમાનિકદેવ પ્રકરણ * વૈમાનિકદેવો - (સૂત્ર-૪/૧૭) વિશેષ કરીને પુણ્યશાળીઓને જે માન આપે તે વિમાન. વિમાનોમાં રહે તે વૈમાનિક દેવો. તેમના વિમાનો ઊર્ધ્વલોકમાં છે. વૈમાનિકદેવો બે પ્રકારના છે – (સૂત્ર-૪/૧૮)
(૧) કલ્પપપન્ન (૨) કલ્પાતીત
(૧) કલ્પોપપન્ન-જ્યાં ઇન્દ્ર, સામાનિક વગેરે દશ પ્રકારના દેવો હોય તે કલ્પોપપન્ન. તે ૧૨ પ્રકારના છે – ૧૨ દેવલોકના દેવો. (સૂત્ર-૪૩)
જ્યોતિષવિમાનોના ઉપરના પ્રતરથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી સમશ્રેણીએ અર્ધચંદ્રાકારે દક્ષિણમાં સૌધર્મ દેવલોક છે અને અર્ધચંદ્રાકારે ઉત્તરમાં ઇશાન દેવલોક છે. સમભૂતલથી સૌધર્મદેવલોકના ઉપરના અંત સુધી ૧ રજુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી સમશ્રેણીએ અર્ધચંદ્રાકારે દક્ષિણમાં સનકુમાર દેવલોક છે અને અર્ધચંદ્રાકારે ઉત્તરમાં મહેન્દ્ર દેવલોક છે. સમભૂતલથી માહેન્દ્ર દેવલોકના ઉપરના અંત સુધી ર રજુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી પૂર્ણચંદ્રાકારે બ્રહ્મલોક દેવલોક છે. ત્યાંથી અસંખ્ય યોજના ઉપર ગયા પછી પૂર્ણચંદ્રાકારે લાંતક દેવલોક છે. સમભૂતલથી લાંતક દેવલોકના ઉપરના અંત સુધી ૩ રજુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી પૂર્ણચંદ્રાકારે મહાશુક્ર દેવલોક છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી પૂર્ણચંદ્રાકારે સહસ્ત્રાર દેવલોક છે. સમભૂતલથી સહસ્રાર દેવલોકના ઉપરના અંત સુધી ૪ રજુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી સમશ્રેણીએ અર્ધચંદ્રાકારે દક્ષિણમાં આનત દેવલોક છે અને
Aતત્ત્વાર્થાધિગમસૂત્રના મૂળસૂત્રોમાં અને ભાષ્યમાં સર્વત્ર બીજા દેવલોકને ઐશાન દેવલોક કહ્યો છે. પણ બીજા દેવલોકનું પ્રસિદ્ધ નામ ઈશાન દેવલોક હોવાથી અમે અહીં સર્વત્ર બીજા દેવલોકને ઈશાન દેવલોક કહ્યો છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૩
દેવલોકના નામના હેતુ
અર્ધચંદ્રાકારે ઉત્તરમાં પ્રાણત દેવલોક છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી સમશ્રેણીએ અર્ધચંદ્રાકારે દક્ષિણમાં આરણ દેવલોક છે અને અર્ધચંદ્રાકારે ઉત્તરમાં અચ્યુત દેવલોક છે. સમભૂતલથી અચ્યુત દેવલોકના ઉપરના અંત સુધી ૫ રજ્જુ છે. સૌધર્મથી સહસ્રાર સુધી દરેક દેવલોકનો ૧-૧ ઇન્દ્ર છે. આનત-પ્રાણત દેવલોકનો ૧ ઇન્દ્ર છે. આરણ-અચ્યુત દેવલોકનો ૧ ઇન્દ્ર છે. (સૂત્ર-૪/૧૯, ૪/૨૦) ત્રૈવેયકની નીચે સુધી ૧૨ દેવલોક છે. (સૂત્ર-૪/૨૪)
(૨) કલ્પાતીત - જ્યાં ઇન્દ્ર, સામાનિક વગેરે દશ પ્રકારના દેવો ન હોય અને બધા દેવો અહમિન્દ્રો હોય તે કલ્પાતીત. તે ૧૪ પ્રકારના ૯ ત્રૈવેયક અને ૫ અનુત્તર. તેમાં ઇન્દ્રો હોતા નથી.
છે
-
અચ્યુત દેવલોકના ઉપરના અંતથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી ઉપર ઉ૫૨ ૯ ત્રૈવેયક આવેલા છે. સમભૂતલથી નવમા ત્રૈવેયકના ઉપરના અંત સુધી ૬ રજ્જુ છે. ત્યાંથી અસંખ્ય યોજન ઉપર ગયા પછી એક જ પ્રત૨માં ૫ અનુત્તર વિમાનો છે. તેમાં વચ્ચે સર્વાર્થસિદ્ધ વિમાન છે અને પૂર્વમાં વિજય, દક્ષિણમાં વૈજયન્ત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત વિમાનો છે.
• દેવલોકના નામના હેતુ -
૧) સૌધર્મ દેવલોકમાં સુધર્મા સભા છે. તેથી તેનું નામ સૌધર્મ દેવલોક છે.
૨) ઇશાનથી અચ્યુત સુધીના દેવલોકોમાં તે તે નામવાળા ઇન્દ્રો છે. તેથી તે દેવલોકોના ઇશાન વગેરે નામ છે.
૩) નવ ચૈવેયક લોકપુરુષની ગ્રીવા(ગાળા)ના સ્થાને છે. તેથી તેમને ત્રૈવેયક કહેવાય છે.
૪) અનુત્તર વિમાનોની ઉ૫૨ કોઈ વિમાનો નથી. માટે તેમને અનુત્તર કહેવાય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૪
વૈમાનિક દેવોની સ્થિતિ
વિજય-વૈજયન્ત-જયન્ત વિમાનના દેવોએ સ્વર્ગના વિધ્વરૂપ હેતુઓને જીતી લીધા હોવાથી તે વિમાનોને વિજય-વૈજયન્ત-જયન્ત કહેવાય છે, અથવા તે દેવો નિકટ મુક્તિગામી હોવાથી કર્મોને તેમણે જીતી લીધા છે, માટે તે વિમાનોને વિજય-વૈજયન્ત-જયન્ત કહેવાય છે. અપરાજિત વિમાનના દેવો સ્વર્ગના વિધ્વરૂપ હેતુઓથી પરાજિત ના થયા હોવાથી તે વિમાનને અપરાજિત કહેવાય છે, અથવા તે દેવો પૂર્વે સાધુના ભવમાં કે દેવના ભવમાં પણ પરીષહોથી જીતાયા ન હોવાથી તે વિમાનને અપરાજિત કહેવાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ઉત્કૃષ્ટ અભ્યદયવાળા અને સુખવાળા હોવાથી બધા કાર્યોમાં સિદ્ધ છે, અથવા તેમના બધા પ્રયોજનો સિદ્ધ થયા છે, અથવા તેમના બધા સાંસારિક કર્તવ્યો પૂર્ણ થયા છે, અથવા પછીના ભાવમાં મોક્ષે જનારા હોવાથી તેમનો મોક્ષ સિદ્ધ થયો છે, માટે તે વિમાનને સર્વાર્થસિદ્ધ કહેવાય છે. • ઉપર ઉપરના દેવોના સ્થિતિ, પ્રભાવ, સુખ, ધૃતિ, વેશ્યાની વિશુદ્ધિ, ઇન્દ્રિયોનો વિષય, અવધિજ્ઞાનનો વિષય વધુ છે. (સૂત્ર૪ર૧)
૧) સ્થિતિ - (સૂત્ર-૪૩૩ થી ૪૪૨) દેવલોક | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ સૌધર્મ ૧પલ્યોપમ
૨ સાગરોપમાં ઇશાન
સાધિક પલ્યોપમ સાધિક ર સાગરોપમ સનકુમાર રસાગરોપમ
૭ સાગરોપમ માહેન્દ્ર
સાધિક ૨ સાગરોપમ | સાધિક ૭ સાગરોપમ બ્રહ્મલોક
સાધિક ૭ સાગરોપમ | ૧૦ સાગરોપમ
બૃહત્સંગ્રહણીની ગાથા ૧૪ની ટીકામાં બ્રહ્મલોકના દેવોની જઘન્યસ્થિતિ ૭ સાગરોપમ કહી છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
વૈમાનિક દેવોની સ્થિતિ
૨૦૫
દેવલોક
જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ, લાંતક ૧૦સાગરોપમ
૧૪ સાગરોપમ મહાશુક્ર ૧૪ સાગરોપમ
૧૭ સાગરોપમ સહસ્રાર ૧૭ સાગરોપમ
૧૮ સાગરોપમ આનત
૧૮ સાગરોપમ | ૧૯ સાગરોપમ | પ્રાણત | ૧૯ સાગરોપમ
૨૦સાગરોપમ આરણ ૨૦સાગરોપમ
૨૧ સાગરોપમ અશ્રુત
૨૧ સાગરોપમ | ૨૨ સાગરોપમ | અધસ્તનઅધસ્તન રૈવેયક | ૨૨ સાગરોપમ
૨૩ સાગરોપમ અધસ્તનમધ્યમ ગ્રેવેયક | ૨૩ સાગરોપમ
૨૪ સાગરોપમ અધસ્તનઉપરિતન ગ્રેવેયક | ૨૪ સાગરોપમ
૨૫ સાગરોપમ મધ્યમઅધસ્તન ગ્રેવેયક ૨૫ સાગરોપમ
૨૬ સાગરોપમ | મધ્યમમધ્યમ રૈવેયક | ૨૬ સાગરોપમ
૨૭ સાગરોપમ મધ્યમઉપરિતન ગ્રેવેયક | ૨૭સાગરોપમ
૨૮સાગરોપમાં ઉપરિતનઅધસ્તન રૈવેયક | ૨૮ સાગરોપમ
૨૯ સાગરોપમ ઉપરિતનમધ્યમ ગ્રેવેયક | ૨૯ સાગરોપમ
૩૦ સાગરોપમ ઉપરિતનઉપરિતન ગ્રેવેયક | ૩૦ સાગરોપમ
૩૧ સાગરોપમ વિજય-વૈજયન્ત-જયન્ત- | ૩૧ સાગરોપમ અપરાજિત સર્વાર્થસિદ્ધ
અજઘન્ય અનુત્કૃષ્ટ ૩૩ સાગરોપમ
૩૨ સાગરોપમ
LA તત્ત્વાર્થભાષ્યમાં ઉમાસ્વાતિ મહારાજે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની જઘન્ય સ્થિતિ ૩૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ કહી છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૬
વૈમાનિક દેવોના પ્રભાવ, સુખ, દ્યુતિ
ઘજ્ય સ્થિતિ
ઉત્કૃષ્ટ સ્થિતિ ૭પલ્યોપમ
૧પલ્યોપમ
૧ પલ્યોપમ
૫૦ પલ્યોપમ
દેવલોક સૌધર્મદેવલોકની પરિગૃહીતા દેવી સૌધર્મ દેવલોકની અપરિગૃહીતાદેવી ઇશાનદેવલોકની પરિગૃહીતાદેવી ઇશાન દેવલોકની અપરિગૃહીતાદેવી
સાધિક ૧પલ્યોપમ
૯પલ્યોપમ
સાધિક ૧પલ્યોપમ
પપપલ્યોપમ
જે ઉપરના દેવોની સ્થિતિ નીચેના દેવોની સ્થિતિની સમાન હોય તેમની પણ તે સ્થિતિ ઉપર-ઉપર ગુણથી અધિક હોય છે. ગુણ = સુખ, આહારગ્રહણ, અલ્પશરીરપણું વગેરે.
૨) પ્રભાવ - પ્રભાવ એટલે નિગ્રહ, અનુગ્રહ, અણિમા વગેરે પરિણામની શક્તિ, બીજા પાસે પરાણે કરાવવું વગેરેની અચિજ્ય શક્તિ. તે પ્રભાવ ઉપર ઉપરના દેવોનો અનંતગુણ અધિક છે. ઉપર ઉપરના દેવો મંદ અભિમાનવાળા અને ઓછા સંકુલેશવાળા હોવાથી તે શક્તિનો ઉપયોગ કરતા નથી.
૩) સુખ- ઉપર ઉપરના દેવોનું ક્ષેત્રસ્વભાવજનિત સુખ અનંતગુણ અધિક છે.
૪) યુતિ - ઘુતિ એટલે શરીરની કાન્તિ. ઉપર ઉપરના દેવોની શરીરની કાન્તિ અનંતગુણ અધિક છે.
સીધમ-ઇશાનના દેવોનો વર્ણ સુવર્ણ જેવો પીળો છે.
સનકુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોકના દેવોનો વર્ણ કમળની પાંદડી જેવો છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
વૈમાનિક દેવોના લેશ્યા, ઈન્દ્રિયોના વિષય અને અવધિજ્ઞાનનો વિષય ૨૦૭
લાંતક અને ઉપરના દેવોનો વર્ણ શ્વેત છે.
ઉપર ઉપરના દેવોના શરીરના વર્ણની વિશુદ્ધિ વધુ છે.
૫) લેશ્યા - (સૂત્ર-૪/૨૩)
દેવલોક
લેશ્યા
સૌધર્મ-ઇશાન
પીતલેશ્યા
સનત્કુમાર-માહેન્દ્ર-બ્રહ્મલોક પદ્મલેશ્યા
લાંતકથી સર્વાર્થસિદ્ધ
શુક્લલેશ્યા ઉપર ઉપરના દેવોની લેશ્યા વધુ વિશુદ્ધ હોય છે. આ દ્રવ્યલેશ્યા જાણવી. વૈમાનિક દેવોને છએ ભાવલેશ્યા હોય છે.
૬) ઇન્દ્રિયોનો વિષય - ઉપર ઉપરના દેવોની ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં વધુ સમર્થ છે.
૭) અવધિજ્ઞાનનો વિષય - ઉપર ઉપરના દેવોનો અવધિજ્ઞાનનો વિષય વધુ છે.
દેવલોક
સૌધર્મ-ઇશાન
નીચે
રત્નપ્રભાના
નીચેનાભાગસુધી
સનત્કુમાર-માહેન્દ્ર શર્કરાપ્રભાના નીચેનાભાગસુધી
અવધિજ્ઞાનનો વિષય
ઉપર
તીર્છ
સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર અગ્રભાગસુધી
સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર અગ્રભાગસુધી
[] તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં ચારે પ્રકારના દેવોની લેશ્યાનો અર્થ ‘શરીરનો વર્ણ' એવો કર્યો છે. પણ બૃહત્સંગ્રહણીની ગાથા-૨૮૯ની ટીકામાં મલગિરિ મહારાજે લેશ્યાનો અર્થ ‘શરીરનો વર્ણ’ એવો કરનારા મતનું ખંડન કર્યું છે, કેમકે ત્યાં દેવોની લેશ્યા બતાવી પછી તેમના શરીરનો વર્ણ પણ બતાવ્યો છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૮
વૈમાનિક દેવોની ગતિ
દેવલોક
- અવધિજ્ઞાનનો વિષય
નીચે | ઉપર તીઠું બ્રહ્મલોક-લાંતક | વાલુકાપ્રભાના | સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર
નીચેના ભાગ સુધી | અગ્રભાગ સુધી મહાશુક્ર-સહસ્ત્રાર પંકપ્રભાના | સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર
નીચેના ભાગ સુધી | અગ્રભાગ સુધી આનતથી અશ્રુત ધૂમપ્રભાના | સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ સમુદ્ર
નીચેના ભાગ સુધી | અગ્રભાગ સુધી અધસ્તન૩ ગ્રેવેયક તમ પ્રભાના સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર મધ્યમ૩ ગ્રેવેયક | નીચેના ભાગ સુધી | અગ્રભાગ સુધી ઉપરિતન ૩રૈવેયક | મહાતમ-પ્રભાના સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર
નીચેના ભાગ સુધી | અગ્રભાગ સુધી પઅનુત્તર
સંપૂર્ણલોકનાળી | સ્વભવનનાસ્તૂપના અસંખ્યદ્વીપ-સમુદ્ર
અગ્રભાગ સુધી જેમના અવધિજ્ઞાનનો વિષય સમાન છે તેઓમાં ઉપર ઉપરના દેવોની અવધિજ્ઞાનની વિશુદ્ધિ વધુ છે. • ઉપર ઉપરના દેવોના ગતિ, શરીરની અવગાહના, પરિગ્રહ, અભિમાન અલ્પ છે. (સૂત્ર-૪/૨૨)
૧) ગતિ - બે સાગરોપમની જઘન્ય સ્થિતિવાળા દેવોથી માંડીને ઉપરના દેવોનો ગતિનો વિષય નીચે ૭મી નરક પૃથ્વી સુધી છે અને તીર્થો અસંખ્ય યોજન છે. ૨ સાગરોપમથી ઓછી જઘન્ય સ્થિતિવાળા દેવોનો ગતિનો વિષય ૧-૧ નરકપૃથ્વી ઓછી છે, યાવતુ જઘન્યસ્થિતિવાળા દેવોનો ગતિનો વિષય ત્રીજી નરકમૃથ્વી સુધી છે.
Dબૃહત્સંગ્રહણીની ગાથા ૨૨૨ની ટીકામાં ૫ અનુત્તરના દેવોના અવધિજ્ઞાનનો નીચેનો વિષય ન્યૂન લોકનાળી કહ્યો છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
વૈમાનિક દેવોની શરીરની અવગાહના
૨૦૯
દેવો પૂર્વના મિત્ર વગેરે માટે ત્રીજી નરકપૃથ્વી સુધી જાય છે. તેની આગળની નરકપૃથ્વીમાં ગતિનો વિષય હોવા છતાં તેઓ જતા નથી.
ઉપર ઉપરના દેવોના પરિણામ વધુ ને વધુ શુભ હોય છે અને તેઓ વધુ ને વધુ ઉદાસીન હોય છે. તેથી જિનવંદનાદિ સિવાય તેઓ ગતિ કરતા નથી. તેથી ઉપર ઉપરના દેવોની ગતિ ઓછી હોય છે.
૨) શરીરની અવગાહના - ઉપર ઉપરના દેવોની શરીરની અવગાહના અલ્પ હોય છે. દેવલોક
ઉત્કૃષ્ટ અવગાહના સૌધર્મ, ઇશાન
૭ હાથ સનકુમાર, માહેન્દ્ર
૬ હાથ બ્રહ્મલોક, લાંતક
૫ હાથ મહાશુક્ર, સહસ્રાર
૪ હાથ આનત, પ્રાણત, આરણ, અય્યત | ૩ હાથ ૯ રૈવેયક
૨ હાથ ૫ અનુત્તર
૧ હાથ જઘન્ય અવગાહના બધા દેવલોકમાં અંગુલનો અસંખ્યાતમો ભાગ પ્રથમ સમયે હોય છે.
દુનિયાનો કોઈ અગ્નિ એવો નથી જે સ્મરણ માત્રથી જીવને બાળે, જ્યારે સ્ત્રીના રૂપ રૂપી અગ્નિ એવો છે કે એનું સ્મરણ પણ જીવના ગુણોને, શુભ ભાવોને, શુભ લેશ્યાને અને પુણ્યના થોકે થોકને બાળી નાંખે છે, નરકાદિ ગતિમાં લઈ જાય છે. મરણ એટલે શરીર બદલવાની પ્રક્રિયા. એમાં આત્માએ કશું ગુમાવવાનું નથી, તો પછી મરણનો ભય શા માટે ?
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પશ્ચિમ
વૈમાનિક દેવલોકના એક પ્રતરમાં રહેલા આવલિકાગત અને પુષ્પાવકીર્ણ વિમાનો
]
IO>||
પુષ્પાવકીર્ણ વિમાનો
દક્ષિણ
પૂર્વ
આવલિકાગત વિમાનો
Page #242
--------------------------------------------------------------------------
________________
|
વૈમાનિક દેવોનો પરિગ્રહ
૨૧૧ ૩) પરિગ્રહ - ઉપર ઉપરના દેવોના વિમાનો ઓછા છે. | દેવલોક | પ્રતર | આવલિકા- | પુષ્પાવકીર્ણ કુલ પ્રષ્ટિ વિમાનો| વિમાનો
વિમાનો. | સૌધર્મ | ૧૩ | ૧,૭૦૭ | ૩૧,૯૮, ૨૯૩ | ૩૨,૦૦,૦૦૦ | ઇશાન | ૧૩ | ૧, ૨૧૮ | ર૭,૯૮,૭૮૨ | ૨૮,00,000 | સનકુમાર | ૧૨ ૧, ૨૨૬ | ૧૧,૯૮,૭૭૪ ૧૨,૦૦,૦૦૦ માહેન્દ્ર | ૧૨
८७४ ૭,૯૯,૧૨૬ | ૮,૦૦,૦૦૦ બ્રહ્મલોક
૮૩૪ ૩,૯૯, ૧૬૬ | ૪,૦૦,૦૦૦ લાંતક
૫૮૫ ૪૯,૪૧૫ ૫૦,૦૦૦ મહાશુક્ર
૩૯૬ ૩૯,૬૦૪ ૪૦,૦૦૦ સહસ્ત્રાર
૩૩૨
૫,૬૬૮ ૬,૦૦૦ આનત
૨૬૮
૧૩૨ ૪૦૦ પ્રાણત
|
જ | જ | જ |દ | "|
જ |
૨૦૪
૩૦૦
આરણઅશ્રુત અધસ્તન ૩ રૈવેયક
છ |
૧૧૧
૧૧૧
|
૧૦૭
0 |
૩૯ |
૩૯
૧૦૦
મધ્યમ ૩ રૈવેયક ઉપરિતન ૩ રૈવેયક અનુત્તર કુલ
|
૭,૮૭૪ | ૮૪,૮૯
૮૪,૮૯,૧૪૯/ ૮૪,૯૭,૦૨૩
| સૌધર્મ-ઇશાનના અને સનસ્કુમાર-માટેન્દ્રના પ્રતિરો સમશ્રેણીઓ છે, તેથી ભેગા મળીને પણ ક્રમશઃ ૧૩ અને ૧૨ પ્રતર જ થાય.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૨
વૈમાનિક દેવોનું અભિમાન વિમાનો બે પ્રકારના છે - - ૧) આવલિકાવિષ્ટ વિમાનો - તે પંક્તિમાં રહેલા છે.
૨) પુષ્પાવકીર્ણ વિમાનો - તે પુષ્પની જેમ જ્યાં ત્યાં વેરાયેલા છે. તે ઇન્દ્રક વિમાનની પૂર્વમાં ન હોય.
દરેક પ્રતરની મધ્યમાં ઇન્દ્રક વિમાન છે અને ચારે દિશામાં આવલિકા પ્રવિષ્ટ વિમાનો છે.
ઇન્દ્રક વિમાનો ગોળ છે. આવલિકા પ્રવિષ્ટ વિમાનો ગોળ, ત્રિકોણ અને ચોરસ છે. પુષ્પાવકીર્ણ વિમાનો વિવિધ આકારના છે.
આવલિકા પ્રવિષ્ટ વિમાનોમાં ઇન્દ્રક વિમાન પછી ત્રિકોણ વિમાન, ચોરસ વિમાન, ગોળ વિમાન, ત્રિકોણ વિમાન, ચોરસ વિમાન આ ક્રમે વિમાનો આવેલા છે.
સૌધર્મ દેવલોકના પ્રથમ પ્રતરમાં દરેક દિશામાં ૬૨ આવલિકા પ્રવિણ વિમાનો છે. ઉપર ઉપરના પ્રતિરોમાં દરેક દિશામાંથી અંતિમ ૧-૧ વિમાન ઓછું થતું જાય છે. અનુત્તરમાં ચારે દિશામાં ૧-૧ વિમાન છે.
૪) અભિમાન - ઉપર ઉપરના દેવોને સ્થાન, પરિવાર, શક્તિ, અવધિજ્ઞાનનો વિષય, ઇન્દ્રિયોનો વિષય, સંપત્તિ, આયુષ્ય - આ બધાને વિષે અલ્પ અભિમાન છે.
શ્વાસોચ્છવાસ-આહાર - ઉપર ઉપરના દેવો ઘણા કાળે શ્વાસોચ્છવાસ લે છે. ઉપર ઉપરના દેવો ઘણા કાળે આહાર લે છે.
• મૈથુનના નિષેધ સિવાય જિનેશ્વરોએ કોઈ પણ વસ્તુના અનુજ્ઞા
કે પ્રતિષેધ એકાંતે કરેલ નથી, કેમકે મૈથુનનું પાપ રાગ-દ્વેષ વિના થઈ શકતું નથી.
Page #244
--------------------------------------------------------------------------
________________
આહાર
ક્યા દેવો કેટલા કાળે શ્વાસોચ્છવાસ અને આહાર કરે? ૨૧૩ કયા દેવો કેટલા કાળે શ્વાસોચ્છવાસ અને આહાર કરે? દેવો.
શ્વાસોચ્છવાસ
કેટલા કાળે ? | કેટલા કાળે ? ૧૦,૦૦૦ વર્ષ આયુષ્યવાળા | ૭ સ્ટોક
૧ અહોરાત્ર પછી ન્યૂન ૧ પલ્યોપમ સુધીના | મુહૂર્તપૃથકત્વ સુધી દિવસપૃથકુત્વ આયુષ્યવાળા
વૃદ્ધિ કરવી
સુધી વૃદ્ધિ કરવી ૧પલ્યોપમ આયુષ્યવાળા મુહૂર્તપૃથd દિવસપૃથકત્વ
(અહોરાત્રની અંદર)| પછી ન્યૂન ૧ સાગરોપમ સુધીના | ૧પક્ષ સુધી વૃદ્ધિ ૧,૦૦૦વર્ષ આયુષ્યવાળા | | કરવી
સુધી વૃદ્ધિ કરવી ૧ સાગરોપમ આયુષ્યવાળા ૧ પક્ષ
૧,૦૦૦વર્ષ પછી જેટલા સાગરોપમ તેટલા પક્ષ
તેટલા હજાર વર્ષ આયુષ્યવાળા • દેવોને વેદના - દેવોને હંમેશા સદના હોય છે. કોઈક નિમિત્તથી અસદના આવે તો પણ અંતર્મુહૂર્ત સુધી રહે, વધુ નહીં. સદના પણ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી હોય, પછી આંતરુ પડે. • દેવોમાં ઉપપાત -
જીવો
જઘન્ય ઉપપાત
ઉત્કૃષ્ટ ઉપપાત
જ્યોતિષ બ્રહ્મલોક
તાપસી
વ્યંતર
ચરક-પરિવ્રાજક પંચેન્દ્રિય તિર્યંચ : | (સમ્યક્તયુક્ત, દેશવિરતિયુક્ત)
વ્યંતર વ્યંતર
સહસાર
Aતાપસ = વનમાં રહેનારા, મૂળ-કંદ-ફળ ખાનારા. ® તાપસાદિનો આ જઘન્ય ઉપપાત સ્વાચારમાં રહેલા હોય છે, સ્વાચારથી ભ્રષ્ટ થયેલાને નહીં. D ચરક = ૪-૫ નું ટોળું ભેગુ ભિક્ષા માગે છે. પરિવ્રાજક = કપિલમતને અનુસરનારા.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૪
લોકાંતિક દેવો, કૃષ્ણરાજીઓ
જીવો
ઉત્કૃષ્ટ પપાત
જઘન્ય ઉપપાત
શ્રાવક
અશ્રુત
સૌધર્મ4 સૌધર્મ
છઘસ્થ સંયત મિથ્યાષ્ટિ સાધુવેષધારી મિથ્યાદેષ્ટિ અન્યવેષધારી ચૌદ પૂર્વધર
અશ્રુત ઉપરિતન શૈવેયક અશ્રુત સર્વાર્થસિદ્ધ
વ્યંતર ભવનપતિ બ્રહ્મલોક,
• લોકાંતિક દેવો, કૃષ્ણરાજીઓ - લોકાંતિક દેવો પાંચમા બ્રહ્મલોક દેવલોકના ત્રીજા રિષ્ટ પ્રતરમાં છે. તેમનો ઉત્કૃષ્ટથી ૭-૮ ભવમાં અને જાન્યથી ર-૩ ભવમાં મોક્ષ થઈ જાય છે. માટે લોક = સંસાર, તેને અંતે રહેલ હોવાથી તેઓ લોકાંતિક દેવો કહેવાય છે. (સૂત્ર-૪/૨૫)
બ્રહ્મલોક દેવલોકના ત્રીજા પ્રતરમાં મધ્યમાં રિષ્ટ વિમાન છે. તેની ચારે દિશામાં સચિત્ત-અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ બે-બે કૃષ્ણરાજીઓ છે. તે અખાડાના આકારે છે. પૂર્વ-પશ્ચિમની કૃષ્ણરાજીઓ ઉત્તરદક્ષિણ લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. ઉત્તર-દક્ષિણની કૃષ્ણરાજીઓ પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. દરેક દિશાની અંદરની કૃષ્ણરાજી પછીની દિશાની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ચારે દિશાની અંદરની કૃષ્ણરાજીઓ લંબચોરસ છે. પૂર્વપશ્ચિમની બહારની કૃષ્ણરાજીઓ પકોણ છે. ઉત્તર-દક્ષિણની બહારની કૃષ્ણરાજીઓ ત્રિકોણ છે.
A સૌધર્મ દેવલોકમાં શ્રાવકની જઘન્ય સ્થિતિ પલ્યોપમ છે અને સંયતની જઘન્ય સ્થિતિ પલ્યોપમપૃથક્વ છે.
]િ બૃહત્સંગ્રહણિની ગાથા ૧૬૯માં ચૌદ પૂર્વધરનો જઘન્ય ઉપધાત લાંતક દેવલોકમાં કહ્યો છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણરાજીઓનું ચિત્ર
૨૧૫.
કૃિષ્ણરાજી
ઉત્તર
०
च
૦
5
૦
છે
શ
પશ્ચિમ |
०ख
A ૦.
a
૦
દક્ષિણ
છ = અર્ચિ વિમાન ૩ = અર્ચિમાલી વિમાન વ = વૈરોચન વિમાન ૧ = પ્રશંકર વિમાન a = ચન્દ્રાભ વિમાન ન = સૂર્યાભ વિમાન ૫ = શુક્રાભ વિમાન ૨ = સુપ્રતિષ્ઠાભ વિમાન ન = રિષ્ટ વિમાન
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૬
કૃષ્ણરાજીઓ કૃષ્ણરાજીઓના આઠ આંતરાઓમાં લોકાંતિક દેવોના આઠ વિમાનો આવેલા છે. તે આ પ્રમાણે - ઉત્તર અને પૂર્વની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં અર્ચિ વિમાન છે. પૂર્વની બે કૃષ્ણરાજીઓના આંતરામાં અર્ચિમાલી વિમાન છે. પૂર્વ અને દક્ષિણની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં વૈરોચન વિમાન છે. દક્ષિણની બે કૃષ્ણરાજીઓના આંતરામાં પ્રભંકર વિમાન છે. દક્ષિણ અને પશ્ચિમની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં ચંદ્રાભ વિમાન છે. પશ્ચિમની બે કૃષ્ણરાજીઓના આંતરામાં સૂર્યાભ વિમાન છે. પશ્ચિમ અને ઉત્તરની અંદરની કૃષ્ણરાજીઓના આંતરામાં શુક્રાભ વિમાન છે. ઉત્તરની બે કૃષ્ણરાજીઓના આંતરામાં સુપ્રતિષ્ઠાભ વિમાન છે. આઠે કૃષ્ણરાજીઓની મધ્યમાં રિષ્ટ વિમાન છે. આ વિમાનોમાં લોકાંતિક દેવો રહે છે. તે આ પ્રમાણે - અર્ચિ વિમાનમાં સારસ્વત દેવો, અર્ચિમાલી વિમાનમાં આદિત્ય દેવો, વૈરોચન વિમાનમાં વહ્નિ દેવો, પ્રભંકર વિમાનમાં વરુણ દેવો, ચંદ્રાભ વિમાનમાં ગઈતોય દેવો, સૂર્યાભ વિમાનમાં તુષિત દેવો, શુક્રાભ વિમાનમાં અવ્યાબાધ દેવો, સુપ્રતિષ્ઠાભ વિમાનમાં મરુત દેવો (તેમનું બીજું નામ આગ્નેય દેવો છે), રિષ્ટ વિમાનમાં રિષ્ટ દેવો રહે છે. (સૂત્ર-૪/૨૬) સારસ્વત અને આદિત્ય બંનેના ભેગા મળીને ૭ દેવો છે અને તેમનો ૭00 દેવોનો પરિવાર છે. વહ્નિ અને વરુણ બંનેના ભેગા મળીને ૧૪ દેવો છે અને તેમનો ૧૪,૦૦૦ દેવોનો પરિવાર છે. ગઈતોય અને તુષિત બંનેના ભેગા મળીને ૭ દેવો છે અને તેમનો ૭,૦૦૦ દેવોનો પરિવાર છે. અવ્યાબાધ-આગ્નેય-રિષ્ટના નવ દેવો છે અને તેમનો ૯૦૦ દેવોનો પરિવાર છે. લોકાંતિક દેવોની સ્થિતિ ૮ સાગરોપમ છે. તેઓ તીર્થંકર ભગવંતોને દીક્ષાના એક વર્ષ પૂર્વે ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી દીક્ષા ગ્રહણ કરવા જણાવે છે. ભગવાન સ્વયં જાણે છે, પણ તે દેવોનો તે પ્રમાણેનો આચાર છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૧૭
દેવોના પ્રવીચાર-અપ્રવીચાર • દેવોનું સિદ્ધિગમન -
વિજયાદિ ચાર વિમાનોના દેવો મનુષ્યના બે ભવ કરીને મોક્ષે જાય છે. (સૂત્ર-૪/૨૭)
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો મનુષ્યનો ૧ ભવ કરીને મોક્ષે જાય છે.
શેષ દેવો મનુષ્યના ૧,૨,૩,૪ વગેરે ભવ કરીને મોક્ષે જાય છે અથવા મોક્ષે જતા નથી. • દેવોના પ્રવીચાર-અપ્રવીચાર -
દેવો ૩ પ્રકારના છે – ૧) દેવી સહિત પ્રવીચાર સહિત-ભવનપતિથી ઇશાન સુધીના દેવો.
૨) દેવી રહિત પ્રવીચાર સહિત - સનકુમાર થી અય્યત સુધીના દેવો.
૩) દેવી રહિત પ્રવીચાર રહિત - રૈવેયક-અનુત્તરના દેવો.
દેવીની ઉત્પત્તિ ભવનપતિથી ઇશાન દેવલોક સુધી થાય છે. ઇશાન દેવલોક પછી દેવીની ઉત્પત્તિ નથી. દેવીનું ગમનાગમન સહસ્રાર દેવલોક સુધી છે. દેવીઓ બે પ્રકારની છે –
૧) પરિગૃહીતા દેવી - કુલપત્ની જેવી દેવી.
૨) અપરિગૃહીતા દેવી - વેશ્યા જેવી દેવી. તે સૌધર્મ-ઇશાન દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
સનકુમાર-મહેન્દ્ર દેવલોકના દેવોને પ્રવીચારની ઇચ્છા થાય ત્યારે સૌધર્મ-ઇશાનમાંથી અપરિગૃહીતા દેવીઓ ત્યાં જાય છે. તે દેવો તે દેવીઓના સ્પર્શથી પ્રવીચારનું સુખ પામે છે. બ્રહ્મલોક-લાંતક દેવલોકના
પ્રવીચાર= મૈથુન
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧૮
દેવોનો દેવીઓ સાથેનો પ્રવીચાર દેવોને પ્રવીચારની ઇચ્છા થાય ત્યારે સૌધર્મ-ઇશાનમાંથી અપરિગ્રહીતા દેવીઓ ત્યાં જાય છે. તે દેવો કે દેવીઓના રૂપના દર્શનથી પ્રવીચારનું સુખ પામે છે. મહાશુક્ર-સહસ્ત્રાર દેવલોકના દેવોને પ્રવીચારની ઇચ્છા થાય ત્યારે સૌધર્મ-ઇશાનમાંથી અપરિગૃહીતા દેવીઓ ત્યાં જાય છે. તે દેવો કે દેવીઓના શબ્દના શ્રવણથી પ્રવીચારનું સુખ પામે છે. આનતથી અશ્રુત દેવલોક સુધીના દેવોને પ્રવીચારની ઈચ્છા થાય ત્યારે તેઓ અપરિગૃહીતા દેવીઓનો મનમાં વિચાર કરે છે. તે દેવીઓ પણ પોતાના સ્થાનમાં રહીને જ પ્રવીચાર માટેનું મન કરે છે. આમ પરસ્પર મન કરે છતે તે દેવો પ્રવીચારનું સુખ પામે છે. રૈવેયક અને અનુત્તરના દેવો પ્રવીચાર વિના સુખને અનુભવે છે. દેવોનો દેવીઓ સાથેનો પ્રવીચાર - (સૂત્ર-૪૮,૪૯,૪/૧૦)
દેવલોક | પ્રવીચાર | સુખ ભવનપતિથી ઇશાન
કાયાથી
અલ્પ સનકુમાર-માહેન્દ્ર સ્પર્શથી
અનંતગુણ બ્રહ્મલોક-લાંતક
રૂપના દર્શનથી અનંતગુણ મહાશુક્ર-સહસ્ત્રાર | શબ્દના શ્રવણથી | અનંતગુણ આનતથી અશ્રુત મનથી
અનંતગુણ રૈવેયક-અનુત્તર અપ્રવીચારી | અનંતગુણ
કેટલા આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીઓ કયા દેવોના ઉપભોગ માટે હોય? • મુનિઓ પણ જો ચારિત્ર લીધા પછી સાધ્વી કે શ્રાવિકાઓનો સંસર્ગ અતિશયપણે રાખે છે તો તેઓ પણ નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી.
કાર
|
Page #250
--------------------------------------------------------------------------
________________
અપરિગૃહીતા દેવીઓ કયા દેવોના ઉપભોગ માટે ?
૨૧૯
પહેલા દેવલોકની અપરિગૃહીતા દેવી -
કેટલા આયુષ્યવાળી ? કોના ઉપભોગ માટે ? ૧ પલ્યોપમ
૧લા દેવલોકના દેવો (૧ પલ્યોપમ+૧ સમય)થી ૧૦ પલ્યોપમ | ૩જા દેવલોકના દેવો (૧૦ પલ્યોપમ+૧ સમય)થી ૨૦ પલ્યોપમ | પમા દેવલોકના દેવો (૨૦ પલ્યોપમ+૧ સમય)થી ૩૦ પલ્યોપમ | ૭મા દેવલોકના દેવો (૩૦ પલ્યોપમ+૧ સમય)થી ૪૦ પલ્યોપમ | P૯ મા દેવલોકના દેવો | (૪૦ પલ્યોપમ+૧ સમય)થી ૫૦ પલ્યોપમ || ૧૧મા દેવલોકના દેવો બીજા દેવલોકની અપરિગૃહીતા દેવી -
કેટલા આયુષ્યવાળી ? કોના ઉપભોગ માટે ? સાધિક પલ્યોપમ
રજા દેવલોકના દેવો | (સાધિક પલ્યોપમ+૧ સમય)થી ૧૫ પલ્યોપમનું ૪થા દેવલોકના દેવો (૧૫ પલ્યોપમ+૧ સમય)થી ૨૫ પલ્યોપમ | ૬ઢા દેવલોકના દેવો (૨૫ પલ્યોપમ+૧ સમય)થી ૩૫ પલ્યોપમ | ૮મા દેવલોકના દેવો (૩૫ પલ્યોપમ+૧ સમય)થી ૪૫ પલ્યોપમ |૧૦મા દેવલોકના દેવો (૪૫ પલ્યોપમ+૧ સમય)થી ૫૫ પલ્યોપમ | ૧૨મા દેવલોકના દેવો
I અપરિગૃહીતા દેવીઓ પોતાના સ્થાનમાં રહીને જ ૯મા થી ૧૨મા દેવલોકના દેવોને ઉપભોગયોગ્ય થાય છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
અવતત્વ દ્રવ્ય પ્રકરણ
• દ્રવ્ય - જેમાં ગુણો અને પર્યાયો હોય તે દ્રવ્ય કહેવાય. (સૂત્ર-૫/૩૭) ગુણ - જેઓ દ્રવ્યમાં એકસાથે રહેલા હોય અને જેમાં ગુણો ન હોય
તે ગુણ કહેવાય. (સૂત્ર-૫/૪૦) પર્યાય - જે દ્રવ્યમાં રહેલા હોય પણ ક્રમભાવી હોય તે પર્યાય
કહેવાય. દ્રવ્ય પાંચ છે - (સૂત્ર-૫/૨,૫૩,૫/૫,૫/૬)
૧) ધર્માસ્તિકાય - ગતિશીલ એવા જીવો અને પુગલોને ગતિમાં સહાય કરનારું દ્રવ્ય તે ધર્માસ્તિકાય. તે સર્વલોકવ્યાપી છે. (સૂત્ર-૫ ૧૨, ૫/૧૩) તે અસંખ્ય પ્રદેશોવાળુ છે. (સૂત્ર-૫૭) પ્રદેશ એટલે નિર્વિભાજય અંશ. ધર્માસ્તિકાય એક સ્કંધરૂપ છે. તે એક છે. તે નિષ્ક્રિય છે. તે અરૂપી છે. તે નિત્ય છે, એટલે કે તેનો નાશ થતો નથી. તે અવસ્થિત છે, એટલે કે તે પોતાના ગુણ છોડીને બીજાના ગુણને ગ્રહણ કરતું નથી. જેમ ગતિશીલ એવા માછલાને પાણી સહાય કરે છે, તેમ ગતિશીલ એવા જીવ અને પુગલોને ધર્માસ્તિકાય સહાય કરે છે.
૨) અધર્માસ્તિકાય - જીવો અને પુલોને સ્થિર રહેવામાં સહાય કરનારું દ્રવ્ય તે અધર્માસ્તિકાય. તે સર્વલોકવ્યાપી છે. (સૂત્ર-પ/૧૨, પ/૧૩) તે અસંખ્ય પ્રદેશોવાળુ છે. (સૂત્ર-૫૭) તે એક સ્કંધરૂપ છે. તે એક છે. તે નિષ્ક્રિય છે. તે અરૂપી છે. તે નિત્ય છે. તે અવસ્થિત છે. LA જેનામાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય તે રૂપી. જેનામાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ન હોય તે અરૂપી.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૧
પાંચ દ્રવ્યો
૩) આકાશાસ્તિકાય - અન્ય દ્રવ્યોને રહેવાનું સ્થાન આપનારું દ્રવ્ય તે આકાશાસ્તિકાય. તે લોકાલોકવ્યાપી છે. તે અનંત પ્રદેશોવાળુ છે. (સૂત્ર-૫૯) તે એક સ્કંધરૂપ છે. તે એક છે. તે નિષ્ક્રિય છે. તે અરૂપી છે. તે નિત્ય છે. તે અવસ્થિત છે. તે બે પ્રકારે છે –
લોકાકાશ - લોકવ્યાપી આકાશાસ્તિકાય તે લોકાકાશ. તે અસંખ્ય પ્રદેશોવાળુ છે.
અલોકાકાશ - અલોકવ્યાપી આકાશાસ્તિકાય તે અલોકાકાશ. તે અનંત પ્રદેશોવાળુ છે.
નૈયાયિકો – વૈશેષિકો આકાશને શબ્દગુણવાળુ માને છે. સાંખ્યો આકાશને પ્રધાનનો વિકાર માને છે. તે બરાબર નથી, કેમકે શબ્દ એ ગુણ નથી, પણ પુદ્ગલ છે. પ્રધાન નિત્ય છે. તેનો પરિણામ ન થાય. આકાશ એ સ્વતંત્ર દ્રવ્ય છે.
૪) જીવાસ્તિકાય - જીવ ઉપયોગલક્ષણવાળો છે. તે અસંખ્ય પ્રદેશોવાળો છે. (સૂત્ર-૫/૮) તેના પ્રદેશો લોકાકાશના પ્રદેશો જેટલા છે. તે પ્રદેશોને દીવાના પ્રકાશની જેમ સંકોચી અને પ્રસારી શકાય છે. (સૂત્ર-૫/૧૬) તેથી તેમની અવગાહના લોકના એક અસંખ્યાતમા ભાગથી માંડીને સર્વલોક સુધી છે. (સૂત્ર-૫/૧૨, ૫/૧૫) સંસારી જીવો અનંતાનંત પુદ્ગલસ્કંધોથી બનેલા કાર્યણશરીરથી યુક્ત હોય છે. કાર્મણશરીરની જઘન્ય અવગાહના અંગુલઅસંખ્ય પ્રમાણ છે અને સિદ્ધો ચરમ શરીરના ત્રીજા ભાગની અવગાહનાવાળા છે, તેથી જીવોની અવગાહના એક વગેરે આકાશપ્રદેશોમાં હોતી નથી, પણ જઘન્યથી પણ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશપ્રદેશોમાં હોય છે. જીવો અનંતા છે. તે ક્રિયાવાળા છે. તે અરૂપી છે. તે નિત્ય છે. તે અવસ્થિત છે. સંસારી જીવો શરીરવ્યાપી છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પાંચ દ્રવ્યોનો ઉપકાર
૫) પુદ્ગલાસ્તિકાય - વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા દ્રવ્યને પુગલ કહેવાય છે. (સૂત્ર-૫/૨૩) તે પરમાણુથી માંડીને અનંત પ્રદેશવાળા છે. (સૂત્ર ૫/૧૦) તે એક આકાશપ્રદેશથી માંડીને સર્વલોકમાં વ્યાપેલા હોય છે. (સૂત્ર પ/૧૨) તે અનંત છે. તે ક્રિયાવાળા છે. (સૂત્ર-૫/૪) તે રૂપી છે. તે નિત્ય છે. તે અવસ્થિત છે. પરમાણુના પ્રદેશ હોતા નથી. (સૂત્રપ/૧૧) પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે છે. કયણુક ૧ કે ૨ આકાશપ્રદેશમાં રહે છે. ત્રયણુક ૧, ૨ કે ૩ આકાશપ્રદેશમાં રહે છે. સંખ્યાતા પ્રદેશોના સ્કંધો ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા આકાશપ્રદેશોમાં રહે છે. અસંખ્યાતા પ્રદેશોના સ્કંધો ૧, ૨, ૩ યાવત્ અસંખ્ય આકાશપ્રદેશોમાં રહે છે. અનંત પ્રદેશોના સ્કંધો ૧, ૨, ૩ યાવતુ અસંખ્ય આકાશપ્રદેશોમાં રહે છે. (સૂત્ર-પ/૧૪)
વર્ણ પાંચ પ્રકારના છે – કૃષ્ણ, નીલ, લોહિત, પીત, શ્વેત. ગંધ બે પ્રકારની છે – સુરભિ, દુરભિ. રસ પાંચ પ્રકારના છે – તિત, કટુ, કષાય, અમ્લ, મધુર.
સ્પર્શ આઠ પ્રકારના છે – કઠિન, મૂદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ.
દ્રવ્યો પાંચ જ છે, વધુ કે ઓછા નહીં. • પાંચ દ્રવ્યોનો ઉપકાર - (સૂત્ર-પ/૧૭ થી ૫/૨૧)
૧) ધર્માસ્તિકાય - જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરવી એ ધર્માસ્તિકાયનો ઉપકાર છે.
૨) અધર્માસ્તિકાય - જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાય કરવી એ અધર્માસ્તિકાયનો ઉપકાર છે.
૩) આકાશાસ્તિકાય - અન્ય દ્રવ્યોને રહેવાનું સ્થાન આપવું એ આકાશાસ્તિકાયનો ઉપકાર છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
પાંચ દ્રવ્યોનો ઉપકાર
૨૨૩
( ૪) જીવાસ્તિકાય - હિતનું પ્રતિપાદન અને અહિતનો નિષેધ કરવા વડે એકબીજા ઉપર ઉપકાર કરવો એ જીવોનો ઉપકાર છે.
૫) પુદ્ગલાસ્તિકાય - જીવો ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ વર્ગણા, કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર, કાર્મણ શરીર બનાવે છે. બેઈન્દ્રિય વગેરે જીવો ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી તેમને ભાષા રૂપે પરિણાવીને બોલે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી તેમને મનરૂપે પરિણમાવીને વિચારે છે. બધા જીવો શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેમને શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવીને શ્વાસોચ્છવાસ લે છે. ઈષ્ટ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દથી જીવોને સુખ થાય છે. અનિષ્ટ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દથી જીવોને દુઃખ થાય છે. વિધિપૂર્વક કરાયેલ સ્નાન, આચ્છાદન, વિલેપન, ભોજન વગેરે જીવિત ઉપર ઉપકાર કરે છે. વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરેથી જીવોનું મરણ થાય છે. ત્રણ પ્રકારનો આહાર બધા જીવો ઉપર ઉપકાર કરે છે. આ બધા પુદ્ગલના ઉપકાર છે.
જીવાસ્તિકાય સિવાયના ચાર દ્રવ્યો - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય એ અજીવ છે. (સૂત્ર-પ/૧)
• કસોટી દરેકના જીવનમાં આવે છે. એમાંથી જે પાર ઊતરે છે
તે જ મહાન બની શકે છે. સોનું પણ અગ્નિપરીક્ષામાં પાસ થયા પછી શુદ્ધ બને છે. ગુરુકુલવાસમાં રહેવું. ગુરુકુલવાસમાં અનેકની વચ્ચે રહેવાથી સહેલાઈથી બ્રહ્મચર્યનું પાલન થઈ શકે છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
છે. પુદ્ગલ પ્રકરણ • પુલના પરિણામ - (સૂત્ર-૫/૨૪) પુદ્ગલના દશ પ્રકારના પરિણામ છે. તે આ પ્રમાણે
૧) શબ્દ - તે બે પ્રકારે છે –
વૈગ્નસિક શબ્દ - સ્વાભાવિક શબ્દ તે વૈગ્નસિક શબ્દ છે. દા.ત. વાદળોની ગર્જના વગેરે.
પ્રાયોગિક શબ્દ - જીવના વ્યાપારથી થતો શબ્દ તે પ્રાયોગિક શબ્દ છે. તે જ પ્રકારે છે – (૧) તત - મૃદંગ, પડહ વગેરેનો શબ્દ તે તત. (૨) વિતત - વીણા, તંત્રી વગેરેનો શબ્દ તે વિતત. (૩) ઘન- કાંસાના ભાજન અને લાકડાની દાંડીથી થતો શબ્દ તે ઘન. (૪) શુષિર - વેણુ, શંખ, વાંસના છિદ્રમાંથી થતો શબ્દ તે શુષિર. (૫) સંઘર્ષ-કરવત અને લાકડા વગેરેના સંઘર્ષથી થતો શબ્દ તે સંઘર્ષ (૬) ભાષા - વ્યક્ત વચનો વડે વર્ણ, પદ, વાક્ય રૂપે બોલાય તે
ભાષા. નિયત આકારવાળા અક્ષરો તે વર્ણો. વર્ણોનો સમુદાય તે પદ. પદોનો સમુદાય તે વાક્ય. ૨) બંધ - પરસ્પર જોડાવું તે બંધ. તે ત્રણ પ્રકારે છે -
(૧) પ્રયોગબંધ - જીવના વ્યાપારથી થતો બંધ તે પ્રયોગબંધ. દા.ત. ઔદારિક શરીર, લાખ, લાકડુ વગેરે.
(૨) વિસસાબંધ - સ્વાભાવિક રીતે થતો બંધ તે વિગ્નસાબંધ. તે બે પ્રકારે છે –
(i) આદિવાળો - વીજળી, ઉલ્કા, વાદળ, અગ્નિ, ઈન્દ્રધનુષ્ય વગેરે.
Page #256
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલોનો બંધ કેવી રીતે થાય ?
૨૨૫
(ii) અનાદિ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. પુદ્ગલોમાં અનાદિ વિગ્નસાબંધ હોતો નથી. માટે વિગ્નસાબંધને સમજાવવા ધર્માસ્તિકાય વગેરેના દષ્ટાંત કહ્યા છે.
(૩) મિશ્રબંધ - જીવના પ્રયોગ અને અચેતન દ્રવ્યના પરિણામ બંનેથી થતો બંધ તે મિશ્રબંધ. અહીં જીવના વ્યાપાર અને અચેતન દ્રવ્યના પરિણામ બંનેની મુખ્યરૂપે વિવક્ષા કરી છે. પ્રયોગબંધમાં માત્ર જીવના વ્યાપારની મુખ્યતા છે. દા.ત. થાંભલા, ઘડા વગેરે. • પુગલોનો બંધ કેવી રીતે થાય? - સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. (સૂત્ર-૫/૩૨)
જઘન્ય ગુણવાળા સ્નિગ્ધ-રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય. (સૂત્ર-૫/૩૩) એટલે કે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુલોની સાથે બંધ ન થાય. ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુગલોની સાથે બંધ ન થાય. ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ ન થાય. ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ ન થાય.
સમાન ગુણવાળા કે વિષમ ગુણવાળા અસમાન પુદ્ગલોનો બંધ થાય. એટલે કે ૨ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય. ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૨ ગુણવાળા રૂક્ષ પુગલોની સાથે બંધ થાય.
સમાન ગુણવાળા સમાન પુગલોનો બંધ ન થાય. (સૂત્ર-પ૩૪) એટલે કે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ ન થાય. ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ ન થાય. ૨ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ર
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૬
બંધ થયા પછી પુગલોનો પરિણામ
ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ ન થાય. ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ ન થાય.
બે કે બેથી અધિક ગુણવાળા સમાન પુદ્ગલોનો બંધ થાય. (સૂત્ર૫/૩૫) એટલે કે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુગલોનો ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય. ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૩ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય. ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૪ ગુણવાળા રૂક્ષ પુગલોની સાથે બંધ થાય.
બંધ થયા પછી પુગલોનો પરિણામ - (સૂત્ર-૫/૩૬) સમાન ગુણવાળા સ્નિગ્ધ પુગલોનો સમાન ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે સ્નિગ્ધ પુદ્ગલો રૂક્ષ પુદ્ગલોને પોતાના રૂપે પરિણાવે અથવા રૂક્ષ પુગલો સ્નિગ્ધ પુગલોને પોતાના રૂપે પરિણાવે છે. એટલે કે બંધમાં રૂક્ષ પુદ્ગલો સ્નિગ્ધ થઈ જાય અથવા સ્નિગ્ધ પુદ્ગલો રૂક્ષ થઈ જાય. દા.ત. ૨ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૨ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે સ્નિગ્ધ પુદ્ગલો રૂક્ષ પુદ્ગલોને સ્નિગ્ધ બનાવે છે અથવા રૂક્ષ પુદ્ગલો સ્નિગ્ધ પુદ્ગલોને રૂક્ષ બનાવે છે. અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોને પોતાના રૂપે પરિણમાવે છે. એટલે કે બંધમાં હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો અધિક ગુણવાળા થઈ જાય છે. દા.ત. ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો થઈ જાય. અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો હીન ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલો હીન ગુણવાળા રૂક્ષ પુગલોને પોતાના રૂપે પરિણાવે છે. એટલે કે બંધમાં હીન ગુણવાળા રૂક્ષ પુગલો અધિક ગુણવાળા થઈ
Page #258
--------------------------------------------------------------------------
________________
બંધ થયા પછી પુદ્ગલોનો પરિણામ
૨૨૭
જાય છે. દા.ત. ૩ ગુણવાળા રૂક્ષ પુગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલો ૩ ગુણવાળા રૂક્ષ પુગલો થઈ જાય છે. અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો હીન ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો હીન ગુણવાળા રૂક્ષ પુગલોને પોતાના રૂપે પરિણમાવે છે. એટલે કે બંધમાં હીન ગુણવાળા રૂક્ષ પુદ્ગલો અધિક ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો બની જાય છે. દા.ત. ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો ૧ ગુણવાળા રૂક્ષ પુગલોની સાથે બંધ થાય ત્યારે ૧ ગુણવાળા રૂક્ષ પુદ્ગલો ૩ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો બની જાય છે. અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે અધિક ગુણવાળા રૂક્ષ પુદ્ગલો હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોને પોતાના રૂપે પરિણમાવે છે. એટલે કે બંધમાં હીન ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો અધિક ગુણવાળા રૂક્ષ પુગલો થઈ જાય છે. દા.ત. ૩ ગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોની સાથે બંધ થાય ત્યારે ૧ ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલો ૩ ગુણવાળા રૂક્ષ પુદ્ગલો બની જાય છે.
સમાન કે
કયા પુલોનો બંધ થાય અને ન થાય? પુદ્ગલ
| ગુણસમાન કે | બંધ થાય
અસમાન અગુણસમાન | કે ન થાય પાંચગુણ સ્નિગ્ધ તથા | સમાન અગુણસમાન થાય સાતગુણ સ્નિગ્ધ ચારગુણ સ્નિગ્ધ તથા | સમાન અગુણસમાન થાય. દશ ગુણ સ્નિગ્ધ પાંચગુણ રૂક્ષ તથા | સમાન | અગુણસમાન થાય સાતગુણ રૂક્ષ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૮
કયા પુદ્ગલોનો બંધ થાય અને ન થાય?
પુદ્ગલ
સમાન કે અસમાન
ગુણસમાન કે | બંધ થાય અગુણસમાન | કે ન થાય
થાય
થાય
થાય
ચારગુણ રૂક્ષ તથા સમાન અગુણસમાન દશગુણ રૂક્ષ પાંચગુણ નિષ્પ તથા અસમાન | ગુણસમાન પાંચગુણ રૂક્ષ ચારગુણ સ્નિગ્ધ તથા અસમાન | ગુણસમાન ચારગુણ રૂક્ષ પાંચગુણ સ્નિગ્ધ તથા | સમાન | ગુણસમાન પાંચગુણ સ્નિગ્ધ પાંચગુણ રૂક્ષ તથા | સમાન | ગુણસમાન પાંચગુણ રૂક્ષ
ન થાય
ન થાય
નીચે જણાવેલ પુદ્ગલોનો પરસ્પર બંધ થાય. બંધ થાય
કેમ થાય ? એકગુણ સ્નિગ્ધનો બેગણ રૂક્ષ સાથે | બંનેમાં જઘન્ય ગુણ નથી, સમાન પણ નથી | એકગુણ રૂક્ષનો બેગણ સ્નિગ્ધ સાથે | બંનેમાં જઘન્ય ગુણ નથી, સમાન પણ નથી એકગુણ સ્નિગ્ધનો ત્રણગુણ સ્નિગ્ધ સાથે બંનેમાં જઘન્ય ગુણ નથી, સમાન હોવા છતાં
એકગુણ વૈષમ્ય નથી એકગુણ રૂક્ષનો ત્રણગુણ રૂક્ષ સાથે બંનેમાં જધન્ય ગુણ નથી, સમાન હોવા છતાં
| એકગુણ વૈષમ્ય નથી બગુણ સ્નિગ્ધનો બેગણ રૂક્ષ સાથે ગુણનું સામ્ય છે પણ સમાન નથી બેગણ રૂક્ષનો બેગુણ સ્નિગ્ધ સાથે | ગુણનું સામ્ય છે પણ સમાન નથી
Page #260
--------------------------------------------------------------------------
________________
કયા પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય?
૨૨૯
નીચે જણાવેલા પુદ્ગલોનો પરસ્પર બંધ ન થાય. બંધ ન થાય | કેમ ન થાય ?
નિષેધક સૂત્રા એકગુણ સ્નિગ્ધનો બંનેમાં જઘન્ય ગુણ છે
૫/૩૩ એકગુણ સ્નિગ્ધ સાથે એકગુણ સ્નિગ્ધનો બંનેમાં જઘન્ય ગુણ છે
પ/૩૩ એકગુણ રૂક્ષ સાથે એકગુણ રૂક્ષનો બંનેમાં જઘન્ય ગુણ છે
પ/૩૩ એકગુણ રૂક્ષ સાથે બેગુણ સ્નિગ્ધનો સમાન છે અને ગુણસામ્ય છે પ/૩૪ બેગુણ સ્નિગ્ધ સાથે બેગણ રૂક્ષનો
સમાન છે અને ગુણસામ્ય છે પ/૩૪ બગુણ રૂક્ષ સાથે
સમ
પ/૩૪
પ/૩૪
પ/૩૫
પાંચગુણ સ્નિગ્ધનો પાંચગુણ સ્નિગ્ધ સાથે પાંચગુણ રૂક્ષનો સમાન છે અને ગુણસામ્ય છે પાંચગુણ રૂક્ષ સાથે બેગુણ સ્નિગ્ધનો માત્ર એકગુણ વૈષમ્ય છે ત્રણગુણ સ્નિગ્ધ સાથે બેગણ રૂક્ષનો ત્રણગુણ | માત્ર એકગુણ વૈષમ્ય છે રૂક્ષ સાથે એકગુણ સ્નિગ્ધનો માત્ર એકગુણ વૈષમ્ય છે બેગુણ સ્નિગ્ધ સાથે એકગુણ રૂક્ષનો માત્ર એકગુણ વૈષમ્ય છે બેગુણ રૂક્ષ સાથે
પ/૩૫
૫/૩૫
પ/૩૫
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પુદ્ગલના સૂક્ષ્મતા, સ્થૂલતા અને સંસ્થાન (આ ત્રણ કોઠાઓ શ્રીરાજશેખરસૂરિજી લિખિત શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના વિવેચનમાંથી સાભાર લીધેલ છે.)
૩) સૂક્ષ્મતા - અવયવોનો સંકોચ તે સૂક્ષ્મતા. તે બે પ્રકારે છે – (૧) અન્ય સૂક્ષ્મતા - તે પરમાણમાં હોય છે. (૨) આપેશિક સૂક્ષ્મતા - તે અનેક પ્રકારે છે.દા.ત. યણુક કરતા વ્યણુક સૂક્ષ્મ છે, આમળા કરતા બોર સૂક્ષ્મ છે.
૪) સ્થૂલતા - અવયવોનો વિકાસ તે સ્થૂલતા. તે બે પ્રકારે છે - (૧) અન્ય સ્થૂલતા- તે સર્વલોકવ્યાપી અચિત્ત મહાત્કંધમાં હોય છે.
(૨) આપેક્ષિક સ્કૂલતા - તે અનેક પ્રકારે છે.દા.ત. બોર કરતા આમળા ચૂલ છે.
૫) સંસ્થાન - સંસ્થાન એટલે આકાર. સંસ્થાન બે પ્રકારે છે - જીવોના શરીરના સંસ્થાન અને અજીવોના સંસ્થાન.
(૧) જીવોના શરીરના સંસ્થાન - તે છ પ્રકારે છે. તે આ પ્રમાણે -
(૧) સમચતુરગ્ન સંસ્થાન - જેમાં સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ લક્ષણપ્રમાણથી યુક્ત એવું શરીર હોય અને પર્યકઆસનમાં બેઠેલા તે શરીરના ચાર અંતરો (૧) બે ઢીંચણ વચ્ચેનું અંતર, (૨) જમણા ઢીંચણ અને ડાબા ખભાનું અંતર, (૩) ડાબા ઢીંચણ અને જમણા ખભાનું અંતર, (૪) લલાટ અને પલાઠીનું અંતર, સમાન હોય તે.
(૨) ચગ્રોધ સંસ્થાન - જેમાં નાભીની ઉપરનો ભાગ લક્ષણપ્રમાણયુક્ત હોય, નીચેનો ભાગ લક્ષણ-પ્રમાણયુક્ત ન હોય તે.
(૩) સાદિ સંસ્થાન - જેમાં નાભીની નીચેનો ભાગ લક્ષણપ્રમાણયુક્ત હોય અને ઉપરનો ભાગ લક્ષણ-પ્રમાણયુક્ત ન હોય તે.
Page #262
--------------------------------------------------------------------------
________________
જીવોના શરીરના સંસ્થાન
૨૩૧
(૪) Đવામન સંસ્થાન - જેમાં માથુ, ડોક, હાથ, પગ વગેરે લક્ષણપ્રમાણયુક્ત હોય, છાતી-પેટ-પીઠ વગેરે તેવા ન હોય તે.
(૫) –કુબ્જ સંસ્થાન - જેમાં છાતી-પેટ વગેરે લક્ષણ-પ્રમાણયુક્ત હોય, હાથ-પગ વગેરે તેવા ન હોય તે.
(૬) હુંડક સંસ્થાન - જેમાં સર્વ અવયવો લક્ષણ-પ્રમાણરહિત હોય તે.
જીવોનું શરીર
પૃથ્વીકાય
અકાય
તેઉકાય
વાયુકાય
વનસ્પતિકાય
વિકલેન્દ્રિય
નારકી
દેવ
ગર્ભજ મનુષ્ય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ
સંમૂચ્છિમ મનુષ્ય, સંમૂચ્છિમ
પંચેન્દ્રિય તિર્યંચ
સંસ્થાન
મસૂર જેવું
પાણીના પરપોટા જેવું સોયના સમૂહ જેવું
ધજા જેવું અનેક પ્રકારનું
હૂંડક
કુંડક
સમચતુસ્ર
સમચતુરસ્ર, ન્યગ્રોધ, સાદિ, વામન, કુબ્જ, હુંડક
હૂંડક
(૨) અજીવોના સંસ્થાન - તે પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે (a) પરિમંડલ (b) ગોળ (c) ત્રિકોણ (d) ચોરસ (e) આયત (લાંબુ). દરેકના બે પ્રકાર છે – ઘન, પ્રતર. આયતના ૩ પ્રકાર છે ઘન, પ્રતર, શ્રેણી. પરિમંડલ વિના તે દરેકના ફરી બે પ્રકાર છે - ઓજપ્રદેશજન્ય અને યુગ્મપ્રદેશજન્ય.
-
] કેટલાક આચાર્યો વામન-કુબ્જ સંસ્થાનના લક્ષણ વિપરીત રીતે કહે છે.
-
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૨
- અજીવોના સંસ્થાન
(૧) ઓજપ્રદેશપ્રતરગોળ - તે ૫ પ્રદેશથી બનેલ હોય.
(૨) યુગ્મપ્રદેશપ્રતરગોળ - તે ૧૨ પ્રદેશથી બનેલ હોય.
(૩) ઓજપ્રદેશઘનગોળ - તે ૭ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરગોળના વચ્ચેના પરમાણુની ઉપર-નીચે ૧-૧ પરમાણુ મૂક્વાથી
ઓજપ્રદેશઘનગોળ થાય. (૪) યુગ્મપ્રદેશઘનગોળ - તે ૩૨ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતગોળની ઉપર ૧૨ પરમાણુ મૂકવા. પછી ઉપર-નીચે ચાર-ચાર પરમાણુ મૂકવાથી યુગ્મપ્રદેશઘનગોળ થાય. (૫) ઓજપ્રદેશપ્રતરત્રિકોણ - તે ૩ પ્રદેશથી બનેલ હોય.
Page #264
--------------------------------------------------------------------------
________________
અજીવોના સંસ્થાન
(૬) યુગ્મપ્રદેશપ્રતરત્રિકોણ - તે ૬ પ્રદેશથી બનેલ હોય.
(૭) ઓજપ્રદેશઘનત્રિકોણ - તે ૩૫ પ્રદેશથી બનેલ હોય. તીર્છા ૫ પરમાણુ સ્થાપવા. તેની આગળ ક્રમશઃ તીર્છા ૪, ૩, ૨, ૧ પરમાણુ સ્થાપવા. આ ૧૫ પરમાણુનું ૧ પ્રતર થયું. તેની ઉ૫૨-ઉ૫૨ દરેક પંક્તિમાંથી છેલ્લા ૧-૧ પરમાણુનો ત્યાગ કરી ચાર પ્રતરોમાં ક્રમશઃ ૧૦, ૬, ૩, ૧ પરમાણુ મૂકવા. આમ કરવાથી ઓજપ્રદેશધનત્રિકોણ
થાય.
૨૩૩
(૮) યુગ્મપ્રદેશથનત્રિકોણ - તે ૪ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરત્રિકોણના મધ્ય પરમાણુની ઉપ૨ ૧ પરમાણુ મૂકવાથી યુગ્મપ્રદેશથનત્રિકોણ થાય.
(૯) ઓજપ્રદેશપ્રતરચોરસ - તે ૯ પ્રદેશથી બનેલ હોય.
૯
(૧૦) યુગ્મપ્રદેશપ્રતરચોરસ - તે ૪ પ્રદેશથી બનેલ હોય.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૪
અજીવોના સંસ્થાન
(૧૧) ઓજપ્રદેશઘનચોરસ - તે ૨૭ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરચોરસની ઉ૫૨-નીચે ૯-૯ ૫૨માણુ મૂકવાથી ઓજપ્રદેશઘનચોરસ થાય.
(૧૨) યુગ્મપ્રદેશઘનચોરસ - તે ૮ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતરચોરસની ઉ૫૨ ૪ ૫૨માણુ મૂકવાથી યુગ્મપ્રદેશઘનચોરસ
થાય.
(૧૩) ઓજપ્રદેશશ્રેણીઆયત - તે ૩ પ્રદેશથી બનેલ હોય.
(૧૪) યુગ્મપ્રદેશશ્રેણીઆયત - તે ૨ પ્રદેશથી બનેલ હોય.
(૧૫) ઓજપ્રદેશપ્રતરઆયત - તે ૧૫ પ્રદેશથી બનેલ હોય.
(૧૬) યુગ્મપ્રદેશપ્રતરઆયત - તે ૬ પ્રદેશથી બનેલ હોય.
(૧૭) ઓજપ્રદેશઘનઆયત તે ૪૫ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રત૨આયતની ઉપર-નીચે ૧૫-૧૫ પરમાણુ મૂકવાથી ઓજપ્રદેશઘનઆયત થાય.
-
Page #266
--------------------------------------------------------------------------
________________
અજીવોના સંસ્થાન
(૧૮) યુગ્મપ્રદેશઘનઆયત - તે ૧૨ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતઆયતની ઉપર ૬ ૫૨માણુ મૂકવાથી યુગ્મપ્રદેશઘનઆયત થાય. (૧૯) પ્રતરપરિમંડલ - તે ૨૦ પ્રદેશથી બનેલ હોય
૨૩૫
(૨૦) ઘનપરિમંડલ - તે ૪૦ પ્રદેશથી બનેલ હોય . પ્રતરપરિમંડલની ઉપ૨ ૨૦ પરમાણુ મૂકવાથી ઘનપરિમંડલ થાય.
આ સિવાયના પણ અનિયત સંસ્થાનો અનેક પ્રકારના છે. ઉપર સંસ્થાનોમાં જે પ્રદેશોની સંખ્યા કહી તે જઘન્યથી સમજવી. ઉત્કૃષ્ટથી દરેક સંસ્થાનમાં અનંત પ્રદેશ છે.
૬) ભેદ - દ્રવ્યના એકપણારૂપ પરિણામનું છૂટું પડવું તે ભેદ. તે પાંચ પ્રકારે છે .
-
(૧) ઉત્કરિકા ભેદ - કોતરવું તે. દા.ત. લાકડામાંથી કોતરાતા પ્રસ્થક, ભેરી વગેરે.
પ્રત૨પરિમંડલ ૮ પ્રદેશોનું પણ સંભવે છે
-
પણ બધા ગ્રંથોમાં પ્રત૨પરિમંડલ ૨૦પ્રદેશથી બનેલ જ કહ્યું હોવાથી અમે પણ તે પ્રમાણે જ કહ્યું છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.
A પ્રત૨પરિમંડલના ૮ પરમાણુઓની ઉ૫૨ બીજા ૮ ૫૨માણુઓ મૂકવાથી ઘનપરિમંડલ ૧૬ પ્રદેશોનું સંભવે છે. પણ બધા ગ્રંથોમાં ઘનપરિમંડલ ૪૦ પ્રદેશોથી બનેલ જ કહ્યું હોવાથી અમે પણ તે પ્રમાણે જ કહ્યું છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૬
- પુગલના બે પ્રકાર
(૨) ચૌર્ણિકભેદ - ચૂર્ણ કરવું તે. દા.ત. લોટ વગેરે. (૩) ખંડભેદ - ટુકડા કરવા તે. દા.ત.માટીના ઢેફા વગેરે.
(૪) પ્રતરભેદ - ઘણા પડ ઉખેડવા તે. દા.ત. અબરખ, ભોજપત્ર વગેરેમાં ઘણા પડ ઉખેડવા.
(૫) અનુત ભેદ - છોલવું તે. દા.ત. વાંસ, શેરડી, લાકડી વગેરેની છાલ ઉતારવી તે.
૭) અંધકાર - જેમ દિવાલ દૃષ્ટિનો પ્રતિબંધ કરનાર હોવાથી પુદ્ગલનો પરિણામ છે, તેમ અંધકાર પણ દષ્ટિનો પ્રતિબંધ કરનાર હોવાથી પુદ્ગલનો પરિણામ છે.
૮) છાયા - જેમ પાણી ઠંડક આપતું હોવાથી પુદ્ગલનો પરિણામ છે, તેમ છાયા ઠંડક આપતી હોવાથી પુદ્ગલનો પરિણામ છે.
૯) આતપ (ઉષ્ણ પ્રકાશ) - જેમ અગ્નિ પસીનામાં કારણભૂત હોવાથી અને ઉષ્ણ હોવાથી પુદ્ગલનો પરિણામ છે, તેમ આતપ પણ પસીનામાં કારણભૂત હોવાથી અને ઉષ્ણ હોવાથી પુદ્ગલનો પરિણામ છે.
૧૦) ઉદ્યોત (અનુષ્ણ પ્રકાશ) - જેમ જળ આલ્હાદક હોવાથી અને અગ્નિ પ્રકાશક હોવાથી પુગલના પરિણામ છે, તેમ ઉદ્યોત આલ્હાદક અને પ્રકાશક હોવાથી પુદ્ગલનો પરિણામ છે. • પુગલો બે પ્રકારના છે - (સૂત્ર-૫/૨૫)
૧) પરમાણુ - તે અંતિમ કારણ છે. તે સૂક્ષ્મ છે. તે નિત્ય છે. તે ૧ વર્ણવાળો, ૧ ગંધવાળો, ૧ રસવાળો અને બે અવિરુદ્ધ સ્પર્શ (સ્નિગ્ધશીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રૂક્ષ-શીત, રૂક્ષ-ઉષ્ણ આ ચાર જોડકામાંથી કોઈ પણ એક જોડકાના બે સ્પર્શ)વાળો છે. પરમાણુઓ અસંયુક્ત હોય છે. પરમાણુની ઉત્પત્તિ સ્કંધના ભેદથી થાય છે. (સૂત્ર-પ/ર૭).
Page #268
--------------------------------------------------------------------------
________________
સ્કંધ ઉત્પન્ન થવાની ત્રણ રીત
૨૩૭
૨) સ્કંધ - તે બંધાયેલા હોય છે. તે અનિત્ય છે. તે બે પ્રકારના છે – સૂક્ષ્મપરિણામવાળા અને બાદરપરિણામવાળા. સ્કંધો ૫ વર્ણવાળા, ૨ ગંધવાળા, ૫ રસવાળા છે. સૂક્ષ્મપરિણામવાળા સ્કંધો ૪ સ્પર્શવાળા છે. તેમાં મૃદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત છે. બાકીના બે સ્પર્શી અનિયત છે. સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, રૂક્ષ-શત આ ચાર જોડકામાંથી કોઈ પણ એક જોડકાના બે સ્પર્શ હોય. બાદરપરિણામવાળા સ્કંધો ૮ સ્પર્શવાળા છે. સ્કંધ ત્રણ રીતે ઉત્પન્ન થાય છે – (સૂત્ર-૫/૨૬)
(૧) સંઘાતથી - પરમાણુ કે સ્કંધના જોડાવાથી સ્કંધ ઉત્પન્ન થાય છે. દા.ત. બે પરમાણુના સંઘાતથી બે પ્રદેશવાળો સ્કંધ બને છે. બે પ્રદેશવાળા સ્કંધ અને પરમાણુના સંઘાતથી ત્રણ પ્રદેશવાળો અંધ બને છે.
(૨) ભેદથી - પરમાણુ કે સ્કંધના છૂટા પડવાથી સ્કંધ ઉત્પન્ન થાય છે. દા.ત. ચાર પ્રદેશવાળા સ્કંધમાંથી ૧ પરમાણુ છૂટો પડતા ત્રણ પ્રદેશવાળો સ્કંધ બને છે.
(૩) સંઘાત-ભેદથી - પરમાણુ કે સ્કંધના જોડાવાથી અને છૂટા પડવાથી સ્કંધ ઉત્પન્ન થાય છે. દા.ત. બે પ્રદેશવાળા સ્કંધમાંથી એક જ સમયે ૧ પરમાણુ છૂટો પડે અને બીજા પરમાણુનો સંઘાત થાય ત્યારે નવો અંધ બને છે.
ચક્ષુગ્રાહ્ય સ્કંધો સંઘાત-ભેદથી ઉત્પન્ન થાય છે. ચક્ષુથી અગ્રાહ્ય સ્કંધો સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદથી ઉત્પન્ન થાય છે. (સૂત્ર૫/૨૮).
Page #269
--------------------------------------------------------------------------
________________
હું કાળ પ્રકરણ જ
• કાળ - કાળ એ દ્રવ્ય છે કે પર્યાય છે?
અહીં બે મત છે –
૧) કેટલાક એમ કહે છે કે કાળ એ જીવદ્રવ્યનો અને અજીવદ્રવ્યનો વિશિષ્ટ પ્રકારનો પર્યાય છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે - “શિમિ ભંતે! જાને ત્તિ વુતિ ? ગોયમા ! નવા વેવ નીવા વેવ ” “હે ભગવંત ! આ કાળ એ શું છે? હે ગૌતમ! કાળ એ જીવ અને અજીવ રૂપ છે.”
૨) કેટલાક એમ કહે છે કે કાળ એ સ્વતંત્ર છઠ્ઠ દ્રવ્ય છે. (સૂત્રપ/૩૮) ભગવતીસૂત્રમાં કહ્યું છે - અંતે ! રડ્યા પત્તા ? गोयमा ! छ दव्वा पण्णत्ता, तं जहा - धम्मत्थिकाए अधम्मत्थिकाए મા //સ્થિ નીવસ્થિપુસાત્વિવા, મહદ્વીસમા ” “હે ભગવંત! કેટલા દ્રવ્યો કહ્યા છે? હે ગૌતમ ! છ દ્રવ્યો કહ્યા છે. તે આ પ્રમાણે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય.” • કાળનો વિભાગ - (સૂત્ર-૪/૧૫)
જ્યોતિષ વિમાનોના ચારથી કાળનો વિભાગ થાય છે. તે આ પ્રમાણે – અણુભાગ, ચાર, અંશ, કલા, લવ, નાલિકા, મુહૂર્ત, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ.
બીજી રીતે કાળના ત્રણ વિભાગ છે - ૧) વર્તમાનકાળ - તે મુહૂર્ત વગેરે અનેક પ્રકારે છે. ૨) ભવિષ્યકાળ - તે બે પ્રકારે છે –
Page #270
--------------------------------------------------------------------------
________________
સંખ્યાતકાળ
૨૩૯
(૧) ભાવથી - ઘડા વગેરેની ઉત્પત્તિ પહેલાનો કાળ. (૨) વિષયથી - ઘડા વગેરેના દર્શન પહેલાનો કાળ. ૩) ભૂતકાળ - તે બે પ્રકારે છે – (૧) ભાવથી – ઘડા વગેરેના નાશ થયા પછીનો કાળ. (૨) વિષયથી - ઘડા વગેરેના દર્શન પછીનો કાળ. ત્રીજી રીતે કાળના ત્રણ વિભાગ છે – ૧) સંખ્યાતકાળ, ૨) અસંખ્યાતકાળ, ૩) અનંતકાળ
૧) સંખ્યાતકાળ- પરમાણુને પોતાના અવગાહનાક્ષેત્રમાંથી પછીના આકાશપ્રદેશમાં જતા જેટલો કાળ થાય તે ૧ સમય. સમય એ નાનામાં નાનો કાળ છે. તેના વિભાગ નથી.
અસંખ્ય સમય = ૧ આવલિકા (અહીં જઘન્ય યુક્ત અસંખ્યાતના સમય પ્રમાણ અસંખ્ય સમય સમજવા.)
૪૪૪૬૬ આવલિકા = ૧ ઉચ્છવાસ ૪૪૪૬ ૪૧૯ આવલિકા = ૧ નિઃશ્વાસ
શારીરિક બળવાળા, પરિપૂર્ણ ઇન્દ્રિયવાળા, નીરોગી, મધ્યમ વયવાળા, માનસિક દુઃખથી પીડિત નહીં થયેલા મનુષ્યના ૧ ઉચ્છવાસ + ૧ નિઃશ્વાસ = ૧ પ્રાણ.
૭ પ્રાણ = ૧ સ્ટોક ૭ સ્તોક = ૧ લવ ૩૮ ૧/૨ લવ = ૧ નાલિકા - ૨ નાલિકા = ૧ મુહૂર્ત
૩૭૩
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૦
સંખ્યાતકાળ
૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર૧૫ અહોરાત્ર = ૧ શુક્લપક્ષ ૧૫ અહોરાત્ર = ૧ કૃષ્ણપક્ષ ૧ શુક્લપક્ષ + ૧ કૃષ્ણપક્ષ = ૧ માસ ૨ માસ = ૧ ઋતુ ૩ ઋતુ = ૧ અયન ૨ અયન = ૧ વર્ષ
ચંદ્રવર્ષ + ચંદ્રવર્ષ + અભિવર્ધિતવર્ષ + ચંદ્રવર્ષ + અભિવર્ધિતવર્ષ = ૧ યુગ
૨૦ યુગ = ૧૦૦ વર્ષ ૧૦ x ૧૦૦ વર્ષ = ૧,000 વર્ષ ૧૦૦ x ૧,000 વર્ષ = 1,00,000 વર્ષ ૮૪ x ૧,૦૦,૦૦૦ વર્ષ = ૧ પૂર્વાગ ૮૪,૦૦,000 પૂર્વાગ = ૧ પૂર્વ ૮૪,0,000 પૂર્વ = ૧ તુટ્યગ ૮૪,૦૦,૦૦૦ તુટ્યગP = ૧ તુટિકા ૮૪,૦૦,000 તુટિકા = ૧ અડડાંગ
Dઅનુયોગદ્વારસૂત્રના સૂત્ર ૧૧૪નીમલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૯૧ ઉપર અહીં “ત્રુટિતાંગ' કહ્યું છે.
_ અનુયોગદ્વારસૂત્રના સૂત્ર ૧૧૪ની માલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૯૧ ઉપર અહીં ત્રુટિત' કહ્યું છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
સંખ્યાતકાળ
૨૪૧
૮૪,૦૦,OOO અડડાંગ = ૧ અડડ ૮૪,૦૦,૦૦૦ અડડ = ૧ અવવાંગ ૮૪,૦૦,૦૦૦ અવવાંગ = ૧ અવવ ૮૪,,૦૦૦ અવવ = ૧ હહાંગ ૮૪,૦૦,૦૦૦ હાહાંગ = ૧ હાહા ૮૪,૦૦,૦૦૦ હાહા = ૧ હૂલંગ ૮૪,૦૦,૦૦૦ બૂલંગ = ૧ હૂહુક ૮૪,00,000 હૂહુક = ૧ ઉત્પલાંગ ૮૪,૦૦,૦૦૦ ઉત્પલાંગ = ૧ ઉત્પલ ૮૪,૦૦,૦૦૦ ઉત્પલ = ૧ પધાંગ ૮૪,૦૦,૦૦૦ પધાંગ = ૧ પદ્મ ૮૪,૦૦,૦૦૦ પદ્મ = ૧ નલિનાંગ ૮૪,00,000 નલિનાંગ = ૧ નલિન ૮૪,00,000 નલિન = ૧ અર્થનિધૂરાંગ ૮૪,00,000 અર્થનિધૂરાંગ = ૧ અર્થનિયૂર ૮૪,૦૦,૦૦૦ અર્થનિયૂર = ૧ ચૂલિકાંગ || અનુયોગદ્વારસૂત્રના સૂત્ર ૧૧૪ની માલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૯૧ ઉપર અહીં “અર્થનિપૂરાંગ' કહ્યું છે.
A અનુયોગકારસૂત્રના સૂત્ર ૧૧૪ની મલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૯૧ ઉપર અહીં “અર્થનિપૂર’ કહ્યું છે.
અનુયોગકારસૂત્રના સૂત્ર ૧૧૪ અને તેની માલધારી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત ટીકામાં પાના નં.૮૯-૯૧ ઉપર અહીંથી આગળ આ પ્રમાણે કહ્યું છે – ૮૪,૦૦,૦૦૦ અર્થનિપૂર = ૧ અયુતાંગ ૮૪,૦૦,૦૦૦ અયુતાંગ = ૧ અયુત
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૨
-
૫ પ્રકારના માસ-વર્ષ
૧૨૪
૮૪,૦૦,૦૦૦ ચૂલિકાંગ = ૧ ચૂલિકા ૮૪,૦૦,૦૦૦ ચૂલિકા = ૧ શીર્ષપ્રહેલિકાંગ ૮૪,૦૦,૦૦૦ શીર્ષપ્રહેલિકાંગ = ૧ શીર્ષપ્રહેલિકા આટલો સંખ્યાતો કાળ છે. ૫ પ્રકારના માસ-વર્ષ - ૧) ચંદ્રમાસ = ૨૯ અહોરાત્ર ચંદ્રવર્ષ ૨૦૧૨ x ૧૨ = ૩૪૮ ૩૮૪/૬૨ = ૩૫૪૪ અહોરાત્ર ૨) અભિવર્ધિતમાસ = ૩૧ 31 અહોરાત્ર
અભિવર્ધિતવર્ષ = ૩૧31 x ૧૨ = ૩૭૨૧ = ૩૮૩ = ૩૮૩ અહોરાત્ર
યુગમાં બે અભિવર્ધિતમાસ આવે છે. એક અભિવર્ધિતમાસ યુગના ત્રીજા અભિવર્ધિતવર્ષમાં આવે છે અને બીજો અભિવર્ધિતમસ યુગના પાંચમા અભિવર્ધિતવર્ષમાં આવે છે.
૩) સૂર્યમાસ = ૩૦ અહોરાત્ર સૂર્યવર્ષ = ૩૦ x ૧૨ = ૩૬૬ અહોરાત્ર
સૂર્યમાસથી બધા કાળની, બધા આયુષ્યની અને આરાઓની ગણતરી થાય છે.
૪) સાવનમાસ = કર્મમાસ = ઋતુમાસ = 30 અહોરાત્ર ૮૪,૦૦,૦૦૦ અયુત = ૧ નયુતાંગ ૮૪,૦૦,૦૦૦ પ્રયુત = ૧ ચૂલિકાંગ ૮૪,૦૦,૦OOનયુતાંગ = ૧નયુત ૮૪,૦૦,૦૦૦ ચૂલિકાંગ = ૧ ચૂલિકા ૮૪,૦૦,૦૦૦ નયુત = ૧ પ્રયુતાગ ૮૪,૦૦,૦૦૦ ચૂલિકા = ૧ શીર્ષપ્રહેલિકાંગ ૮૪,૦૦,૦૦૦ પ્રયુતાંગ = ૧ પ્રયુત ૮૪,૦૦,૦૦૦ શીર્ષપ્રહેલિકાંગ=1શીર્ષપ્રહેલિકા
Page #274
--------------------------------------------------------------------------
________________
અસંખ્યકાળ
૨૪૩
૭૯૯
૩,૯૦૫
૫૩૮૪ ૯૩
X
૨,૨૬,૯૨૦
૧૨૪
O
૧૨
સાવન વર્ષ = ૩૦ x ૧૨ = ૩૬૦ અહોરાત્ર ૫) નક્ષત્રમાસ = ૨૭૪ અહોરાત્ર નક્ષત્રવર્ષ = ૨૭૪ x ૧૨ = ૩૨૪ = ૩૨૭ અહોરાત્ર ૧ યુગ = ૧,૮૩) અહોરાત્ર ૬૨ ચંદ્રમાસ = ૬૨ x ૨૯ = ૧,૭૯૮+૩૨= ૧,૮૩૦ અહોરાત્ર = ૧ ચંદ્રયુગ
૫૭૩ અભિવર્ધિતમાસ = ૫૭૮૩ x ૩૧ = જય x ૧ = ૪૫,૩૮૪ x 1 = ૦ = ૧,૮૩૦ અહોરાત્ર = ૧ અભિવર્ધિતયુગ
૬૦ સૂર્યમાસ = ૬૦ x ૩૦ = ૧,૮૦૦ + ૩૦=૧,૮૩૦ અહોરાત્ર = ૧ સૂર્યયુગ
૬૧ સાવનમાસ = ૬૧ x ૩૦ = ૧,૮૩૦ અહોરાત્ર = ૧ સાવયુગ
૬૭ નક્ષત્રમાસ = ૬૭ x ૨૭ = ૧,૮૦૦+૨૧=૧,૮૩) અહોરાત્ર = ૧ નક્ષત્રયુગ
૨) અસંખ્ય કાળ - સંખ્યાનાકાળ પછી અસંખ્યકાળ આવે છે. ગણિતના વિષયને ઓળંગી ગયેલ કાળ તે અસંખ્યકાળ. તે આ પ્રમાણે –
પલ્યોપમ - તે ત્રણ પ્રકારે છે - ઉદ્ધાર પલ્યોપમ, અદ્ધા પલ્યોપમ, ક્ષેત્ર પલ્યોપમ. તે દરેકના બે બે પ્રકાર છે – બાદર અને સૂક્ષ્મ.
૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ-ઉત્સધ અંગુલથી બનેલ ૧ યોજન લાંબોપહોળો-ઊંડો ગોળ પ્યાલો કલ્પી તેને દેવકુરુ-ઉત્તરકુરુના યુગલિકોના મસ્તક મુંડાવ્યા પછી ૧ થી ૭ દિવસમાં ઊગેલા વાલાગ્રોથી ઠાંસી ઠાંસીને
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૪
આ
પલ્યોપમનું સ્વરૂપ
એવી રીતે ભરવો કે જેથી અગ્નિ તે વાલાોને બાળી ન શકે, વાયુ તેમને હરી ન શકે, પાણી તેમને ભીંજવી ન શકે. પછી ૧-૧ સમયે તેમાંથી ૧૧ વાસાગ્ર બહાર કાઢતા જેટલા કાળે સંપૂર્ણ પ્યાલો ખાલી થાય તે ૧ બાદર ઉદ્ધાર પલ્યોપમ છે. તે સંખ્યાના સમય પ્રમાણ છે.
૧૦ કોટાકોટી બાદર ઉદ્ધાર પલ્યોપમ=1 બાદર ઉદ્ધાર સાગરોપમ.
૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ - ઉપર કહેલા દરેક વાલોઝના અસંખ્ય ટુકડા કરીને તે પ્યાલાને ભરવો. તે ટુકડા નિર્મળ આંખવાળો છદ્મસ્થ મનુષ્ય જેને જોઈ ન શકે એવા પુદ્ગલદ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલા અને સૂક્ષ્મ નિગોદના જીવના શરીર કરતા અસંખ્યગુણ જેટલા અને બાદર પર્યાપ્તા પૃથ્વીકાયના શરીર જેટલા હોય છે. દરેક સમયે ૧-૧ ટુકડો બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે. તે સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે. ૧૦ કોટાકોટી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ = ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ.
આ પલ્યોપમ-સાગરોપમથી દીપ-સમુદ્રોની સંખ્યા મપાય છે. તિÚલોકમાં અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના સમય જેટલા દીપસમુદ્રો છે.
૩) બાદર અદ્ધા પલ્યોપમ - બાદર ઉદ્ધાર પલ્યોપમમાં વાલીગ્રોથી ભરેલા પ્યાલામાંથી દર સો વર્ષે ૧-૧ વાસાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે ૧ બાદર અદ્ધા પલ્યોપમ. તે સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે.
૧૦ કોટાકોટી બાદર અદ્ધા પલ્યોપમ = ૧ બાદર અદ્ધા સાગરોપમ.
૪) સૂમ અદ્ધા પલ્યોપમ - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં વાલીગ્રોથી ભરેલા પ્યાલામાંથી દર સો વર્ષે ૧-૧ વાસાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ
Page #276
--------------------------------------------------------------------------
________________
પલ્યોપમનું સ્વરૂપ
૨૪૫ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે ૧ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ. તે અસંખ્ય વર્ષ પ્રમાણ છે. ૧૦ કોટાકોટી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ = ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ.
આ પલ્યોપમ-સાગરોપમથી ઉત્સર્પિણી-અવસર્પિણી, કર્મસ્થિતિ, કાયસ્થિતિ, ભવસ્થિતિ વગેરે મપાય છે.
૧૦ કોટાકોટી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ૧૦ કોટાકોટી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ = ૧ અવસર્પિણી ૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી = ૧ કાળચક્ર
૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ - બાદર ઉદ્ધાર પલ્યોપમમાં વાલીગ્રોથી ભરેલા પ્યાલામાંથી તે વાલાગ્રોને સ્પર્શેલા આકાશપ્રદેશોમાંથી ૧-૧ આકાશપ્રદેશને પ્રતિસમય બહાર કાઢતા બધા સ્પર્શેલા આકાશપ્રદેશો ખાલી થતા જેટલો કાળ લાગે તે ૧ બાદર ક્ષેત્ર પલ્યોપમ. તે અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે.
૧૦ કોટાકોટી બાદર ક્ષેત્ર પલ્યોપમ = ૧ બાદર ક્ષેત્ર સાગરોપમ
૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમમાં વાલીગ્રોથી ભરેલા પ્યાલામાંથી તે વાવાઝોને સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા આકાશપ્રદેશોમાંથી ૧-૧ આકાશપ્રદેશને પ્રતિસમય બહાર કાઢતા બધા આકાશપ્રદેશો ખાલી થતા જેટલો કાળ લાગે તે ૧ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ. તે બાદર ક્ષેત્ર પલ્યોપમ કરતા અસંખ્યગુણ છે. ૧૦ કોટાકોટી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ = ૧ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ. આ પલ્યોપમ-સાગરોપમથી પૃથ્વી વગેરે જીવોનું પ્રમાણ મપાય છે. ત્રણે પ્રકારના બાદર પલ્યોપમોનું કોઈ વિશિષ્ટ પ્રયોજન નથી. છતાં તેમની પ્રરૂપણા સૂક્ષ્મ પલ્યોપમોનું જ્ઞાન સહેલાઈથી થઈ શકે એ માટે કરી છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪૬
અવસર્પિણી-ઉત્સર્પિણી -
અવસર્પિણી - જેમાં શરીરની ઊંચાઈ, આયુષ્ય, કલ્પવૃક્ષ વગેરેની ઉત્તરોત્તર હાનિ થાય તે કાળવિભાગ એટલે અવસર્પિણી. તેમાં અશુભ પરિણામોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. તે ૧૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તેમાં ૬ આરા છે. તેમના નામ, પ્રમાણ, તેમાં મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને ઉત્કૃષ્ટ શ૨ી૨પ્રમાણ નીચે મુજબ છે. અવસર્પિણીના આરાના નામ, પ્રમાણ, તેમાં મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ -
આરા નામ
૧લો |સુષમસુષમ
|૨જો |સુષમ
૩જો |સુષમદુઃખમ
૪થો દુઃષમસુષમ
૫મો | દુઃષમ
અવસર્પિણી–ઉત્સર્પિણી
પ્રમાણ
મનુષ્યોનું મનુષ્યોનું
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
આયુષ્ય
શરીરપ્રમાણ
૪ કોટાકોટી સાગરોપમ | ૩ પલ્યોપમ ૩ કોટાકોટી સાગરોપમ | ૨ પલ્યોપમ
૨ કોટાકોટી સાગરોપમ | ૧ પલ્યોપમ
૧ કોટાકોટી સાગરોપમ | ૧ ક્રોડ -૪૨,૦૦૦વર્ષ
પૂર્વ વર્ષ
૨૧,૦૦૦ વર્ષ
અનિયત
(૧૦૦ વર્ષની
અંદર), અંતે
૨૦વર્ષ
૩ગાઉ
૨ ગાઉ
૧ ગાઉ
૫૦૦
ધનુષ્યથી
૭ હાથ સુધી
અનિયત,
અંતે ૨ હાથ
તત્ત્વાર્થાધિગમસૂત્રના ૪/૧૫ સૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં અહીં ૧ લાખ પૂર્વ વર્ષ કહ્યું છે.
[T] જીવવિચાર પ્રકરણમાં અવસર્પિણીના પાંચમા આરાના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨૦ વર્ષનું કહ્યું છે. બૃહત્સેત્રસમાસ અને લઘુક્ષેત્રસમાસમાં અવસર્પિણીના પાંચમા આરાના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનું કહ્યું છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
કાળચક્રનું ચિત્ર
૨૪૭
સારા
પ્રમાણ
મનુષ્યોનું મનુષ્યોનું ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આયુષ્ય શરીરપ્રમાણ અનિયત,
અનિયત, | અંતે ૧૬ વર્ષ | અંતે ૧ હાથ
૬ઠ્ઠો દુિઃષમદુઃષમ | ૨૧,૦૦૦વર્ષ
કિાળચક્ર
he ha
-
૯
૩ રમકક્ષમા ૨ કો.કો.સાગરોપમ
IC IR .
૨ વમ ૩ કો.કો. સાગરોપમાં
5
-
/
elk
( ૪. દુષમક્ષમ \૨૦૦૦ વર્ષ
૧ કો.કો.સા.
પાંગળી : ૪
શરીર ૧ ગાઈ
Taller M
આહાર: ૧ દિવસે
AD sleph: kua
lea: Ab ooouel pe
VA
તતિ પાલન ૦૬ દ્વિસ,
મહારાદિ અનિયત - શારીરઃ ૫૦૦ ધનુષ
આયુઃ૧પલ્યોપમ
પાંસળી: ૧૨૮
બોર પ્રમાણ
સંતતિ પાલન કઇ દિવસ
આહાર: ૨ દિવસે
આસઃ ૧૩૦ વર્ષ શરીર : • હાથ .
૧૦ કો ફોટ
શરીર : ૨ ગાઉં.
th PPR
ja
Ichfresh & : fine
He:Sher: » ૦૦૦e
5
She : WRIN
૧ સુષમનુષમાં
allek abb
આયુઃ ૨૦ જ શરીર : ૨ હાસ
// RehicIR SISIS19 &
Rby
સ્થ દ = સમાજ
શરીર : ગાઉ
kehtesh e : kike
HA:SHA:
4] ૨૧૦૦૦ વર્ષ
સાગરોપમાં ૪ કોડા કોડીજ સુષમrષમ
૭
કો.
૨૧૦૦૦ HTA
ka
ન
e
L
b ૦૦૦ew
કો.કો.સા.માં ,
|
કા.
I PARIS €
_
૧
૩ ક.ક. સાગરોપમ /
સા
-
(૨ કો.કો. સાગરોપમાં
Heath ઉ
TER:SHAR.
ગ>
વી
સ
.
પ
- મ
મ.
ટ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અનંતકાળ
ઉત્સર્પિણી - જેમાં શરીરની ઊંચાઈ, આયુષ્ય, કલ્પવૃક્ષ વગેરેની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે કાળવિભાગ એટલે ઉત્સર્પિણી. તેમાં અશુભ પરિણામોની ઉત્તરોત્તર હાનિ થાય છે. તે ૧૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તેમાં ૬ આરા છે. તેમના નામ, પ્રમાણ, તેમાં મનુષ્યોના ઉત્કૃષ્ટ આયુષ્ય-ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ અવસર્પિણીના ૬ આરાથી વિપરીત ક્રમે જાણવા.
આ અવસર્પિણી-ઉત્સર્પિણીનું કાળચક્ર ભરતક્ષેત્રમાં અને ઐરાવતક્ષેત્રમાં અનાદિકાળથી અનંતકાળ સુધી થાય છે. અવસ્થિતકાળ - ક્ષેત્ર
| આરો | નામ દેવકુર-ઉત્તરકુરુ
૧લો સુષમસુષમ હરિવર્ષ-રમ્યક | | રજો || સુષમ હિમવંત-હિરણ્યવંત
૩જો સુષમદુઃષમ મહાવિદેહ, પ૬ અંતરદ્વીપ ૪થો દુઃષમસુષમ
૩) અનંતકાળ -
અસંખ્યકાળ પછી અનંતકાળ આવે છે. અંત વિનાનો કાળ તે અનંતકાળ. તે આ પ્રમાણે -
અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી = ૧ પુદ્ગલપરાવર્ત અનંત પુદ્ગલપરાવર્ત = અતીત અદ્ધા (અદ્ધા = કાળ) અનંત પુદ્ગલપરાવર્ત = અનાગત અદ્ધા
અતીત અદ્ધા + વર્તમાન અદ્ધા (૧ સમય) + અનાગત અદ્ધા = સર્વ અદ્ધા
Page #280
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ
૨૪૯ વર્તમાનકાળ ૧ સમયરૂપ છે. અતીતકાળ અનંત સમયરૂપ છે. અનાગતકાળ અનંત સમયરૂપ છે. આમ કાળ અનંત સમયરૂપ છે. (સૂત્ર-૫/૩૯)
અલ્પબહુત - અભવ્ય કરતા સિદ્ધો અનંતગુણ છે. તેના કરતા અતીતકાળના સમયો અસંખ્યગુણ છે. તેના કરતા ભવ્ય અનંતગુણ છે.
તેના કરતા અનાગતકાળના સમયો અનંતગુણ છે. પુગલપરાવર્ત- તેના ૪ પ્રકાર છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દરેકના બે-બે ભેદ છે – બાદર અને સૂક્ષ્મ.
૧) બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકમાં રહેલા બધા પુદ્ગલોને અનેક ભવોમાં આહારક શરીર સિવાયના સાત પદાર્થો (ઔદારિક શરીર, વૈક્રિય શરીર, તૈજસ શરીર, કાર્પણ શરીર, ભાષા, શ્વાસોચ્છવાસ, મન) તરીકે પરિણમાવીને છોડે તેટલો કાળ તે ૧ બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત છે.
૨) સૂક્ષ્મ દ્રવ્ય પુગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકમાં રહેલ બધા પુદ્ગલોને આહારક શરીર સિવાયના સાત પદાર્થોમાંથી એક પદાર્થ તરીકે પરિણાવીને છોડે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત છે.
૩) બાદર ક્ષેત્ર પુગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકના બધા આકાશપ્રદેશોને સ્પર્શીને મરે તેટલો કાળ તે ૧ બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત.
૪) સૂમ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકના બધા આકાશપ્રદેશોને ક્રમશઃ સ્પર્શીને મરે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ ૫) બાદર કાળ પુલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧ ઉત્સર્પિણી – ૧ અવસર્પિણીના બધા સમયોમાં મરે તેટલો કાળ તે ૧ બાદર કાળ પુદ્ગલપરાવર્ત છે.
૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧ ઉત્સર્પિણી - ૧ અવસર્પિણીના બધા સમયોમાં ક્રમશઃ મરે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્ત છે.
૭) બાદર ભાવ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ બધા અધ્યવસાયસ્થાનોને સ્પર્શીને મરે તેટલો કાળ તે ૧ બાદર ભાવ પુદ્ગલપરાવર્ત છે. અથવા ૫ વર્ણ – ૨ ગંધ - ૫ રસ - ૮ સ્પર્શ – અગુરુલઘુ - ગુરુલઘુ - આ ૨૨ ભેદે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે ૧ બાદર ભાવ પુદ્ગલપરાવર્ત છે.
૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના બધા અધ્યવસાયસ્થાનોને ક્રમશઃ સ્પર્શીને મરે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત છે. અથવા ઉપર કહેલા રરમાંથી એક-એક ભેદરૂપે એક જીવ જેટલા કાળે સર્વ પુગલોને સ્પર્શે તેટલો કાળ તે ૧ સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત છે.
આ બધો કાળનો વિભાગ મનુષ્યક્ષેત્રમાં છે. મનુષ્યક્ષેત્રમાં પ્રસિદ્ધ એવા કાળવિભાગથી બીજે પણ રહેલા દેવતા વગેરે વ્યવહાર કરે છે.
• કાળના ઉપકાર - વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વાપરત્વ એ કાળના ઉપકાર છે. (સૂત્ર-૫/૨૨)
(૧) વર્તના - જેનાથી પદાર્થો વર્તાવાય તે વર્તના. પદાર્થો સ્વયં જ વર્તે છે, છતાં કાળ તેમાં નિમિત્ત બને છે. વર્તતા એ પદાર્થોની પ્રયોજક કાળના આશ્રયવાળી વૃત્તિ તે વર્તન. તેથી વર્તના એ કાળનો ઉપકાર છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
કાળના ઉપકાર
૨૫૧ ૨) પરિણામ - દ્રવ્યનો કે ગુણનો પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના પરિસ્પદ કે ઇતર પ્રયોગથી થયેલ પર્યાય તે પરિણામ. (સૂત્ર૫/૪૧) દા.ત. અંકુરારૂપ વનસ્પતિનો મૂળ, થડ, છાલ, પાંદડા, ડાળી, ફૂલ, ફળ રૂપ પરિણામ. પુરુષદ્રવ્યનો બાળ, કુમાર, યુવાન, મધ્યમ અવસ્થાઓ રૂપ પરિણામ. તે બે પ્રકારે છે – (સૂત્ર-૫/૪૨)
(૧) અનાદિ પરિણામ - શરૂઆત વિનાનો પરિણામ તે અનાદિ પરિણામ. અરૂપી દ્રવ્યો અને કાળમાં આ પરિણામ હોય છે. રૂપી એવા પુગલદ્રવ્યમાં દ્રવ્યત્વ, મૂર્તત્વ, સત્ત્વ વગેરે અનાદિ પરિણામો છે.
ધર્માસ્તિકાયના અનાદિ પરિણામ - અસંખ્યપ્રદેશવાળાપણું, લોકાકાશમાં વ્યાપવાપણું, જનારની ગતિના અપેક્ષાકારણપણું, અમૂર્તપણું, અગુરુલઘુપણું વગેરે.
અધર્માસ્તિકાયના અનાદિ પરિણામ - અસંખ્યપ્રદેશવાળાપણું, લોકાકાશમાં વ્યાપવાપણું, સ્થિર રહેનારની સ્થિતિના અપેક્ષા કારણપણું, અમૂર્તપણું, અગુરુલઘુપણું વગેરે.
આકાશાસ્તિકાયના અનાદિ પરિણામ - અનંતપ્રદેશવાળાપણું, અમૂર્તપણું, અગુરુલઘુપણું, લોકાલોકમાં વ્યાપવાપણું, રહેનારને અવગાહના આપવાપણું વગેરે.
આત્માના અનાદિ પરિણામ – અસંખ્યપ્રદેશવાળાપણું, અમૂર્તપણું, અગુરુલઘુપણું, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે.
કાળના અનાદિ પરિણામ - વર્તના, અમૂર્તપણું, અગુરુલઘુપણું વગેરે.
(૨) આદિ પરિણામ - શરૂઆતવાળો પરિણામ એ આદિ પરિણામ. તે રૂપી દ્રવ્યોમાં અને અરૂપી દ્રવ્યોમાં હોય છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૨
કાળના ઉપકાર રૂપી દ્રવ્યોમાં આદિ પરિણામ વાદળ, ઈન્દ્રધનુષ્ય, થાંભલા, કુંભ વગેરેમાં હોય છે. (સૂત્ર-પ૪૩) તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, સંઘાત, ભેદ વગેરે રૂપ છે. સ્પર્શ શીત વગેરે ૮ પ્રકારે છે અને શીતતર, શીતતમ વગેરે છે. રસ તિત વગેરે ૫ પ્રકારે છે અને તિતતર વગેરે છે. ગંધ સુરભિ, દુરભિ, સુરભિતર વગેરે છે. વર્ણ શુક્લ વગેરે ૫ પ્રકારે છે અને શુક્લતર વગેરે છે.
અરૂપી દ્રવ્યોમાં આદિ પરિણામ - ધર્માસ્તિકાયમાં જનારને ગતિમાં સહાયકપણું ગતિ શરૂ થાય છે ત્યારે શરૂ થાય છે અને ગતિ પૂર્ણ થાય છે ત્યારે પૂર્ણ થાય છે, માટે આદિ પરિણામ છે.
અધર્માસ્તિકાયમાં સ્થિર રહેનારને સ્થિતિમાં સહાયકપણું સ્થિતિ શરૂ થાય ત્યારે શરૂ થાય છે અને સ્થિતિ પૂર્ણ થાય છે ત્યારે પૂર્ણ થાય છે, માટે આદિ પરિણામ છે.
આકાશાસ્તિકાયમાં રહેનારને અવગાહના આપવાપણું રહેનાર રહે ત્યારે શરૂ થાય છે અને રહેનાર અન્યત્ર જાય ત્યારે પૂર્ણ થાય છે, માટે આદિ પરિણામ છે. કાળમાં ભૂતપણું, વર્તમાનપણું વગેરે આદિ પરિણામ છે.
જીવમાં યોગ અને ઉપયોગ આદિ પરિણામ છે. (સૂત્ર-૫/૪૪) સિદ્ધોમાં યોગ હોતો નથી, ઉપયોગ હોય છે. યોગ ૧૫ પ્રકારના છે. તે પૂર્વે કહ્યા છે. (પાના નં. ૬૬-૬૭ ઉપર) ઉપયોગ ૧૨ પ્રકારના છે. તે પૂર્વે કહ્યા છે. (પાના નં. ૫૩-૫૪ ઉપર)
પરિણામ ઋતુઓના વિભાગ અને વેલાના નિયમથી થાય છે. તેથી પરિણામ એ કાળનો ઉપકાર છે. ઋતુઓ ૬ છે - હેમંત, શિશિર,
Page #284
--------------------------------------------------------------------------
________________
કાળના ઉપકાર
૨૫૩
વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ.
ઋતુના નિયમથી થતા પરિણામ - વસંતઋતુમાં કેસર, તિલક, કુરબક, સરસડાનું ફૂલ વગેરે પુષ્પો વિકસિત થાય છે વગેરે.
વેલાના નિયમથી થતા પરિણામ - સવારે સૂર્યના કિરણોના સંપર્કથી કમળના કોશ વિકસિત થાય છે વગેરે.
પરિણામ ક્યાંક વિગ્નસાથી (સ્વાભાવિક રીતે) હોય છે, ક્યાંક પ્રયોગથી હોય છે અને ક્યાંક વિગ્નસા અને પ્રયોગ બંનેથી હોય છે.
૩) ક્રિયા - ક્રિયા એટલે ગતિ. આંગળી હતી, છે અને હશે. આ ક્રિયાઓ કાળના કારણે છે. જો કાળ ન હોય તો આ ક્રિયાઓનું પરસ્પર સાંકર્ય થઈ જાય. ગતિ ત્રણ પ્રકારની છે -
(૧) પ્રયોગગતિ - જીવના વ્યાપારથી થતી ગતિ તે પ્રયોગગતિ. તે શરીર, આહાર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વગેરે રૂપ છે.
(૨) વિગ્નસાગતિ - જીવના વ્યાપાર વિનાની માત્ર અજીવના પરિણામરૂપ ગતિ તે વિગ્નસાગતિ. તે પરમાણુ, વાદળ, ઈન્દ્રધનુષ્ય વગેરે રૂપ છે.
(૩) મિશ્રગતિ - જીવના વ્યાપાર અને અજીવના પરિણામ બંનેથી થતી ગતિ તે મિશ્રગતિ. તે કુંભ, થાંભલા વગેરે રૂપ છે.
વર્તન અને ક્રિયા એ પરિણામના જ વિશેષ ભેદો છે. ૪) પરત્વ-અપરત્વ - તે ત્રણ પ્રકારે છે – (૧) પ્રશંસાકૃત – પર = શ્રેષ્ઠ, અપર = ઊતરતું. દા.ત. ધર્મ પર છે, જ્ઞાન પર છે. અધર્મ અપર છે, અજ્ઞાન અપર છે. (૨) ક્ષેત્રકૃત – પર = દૂર, અપર = નજીક
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૪
કાળના ઉપકાર
દા.ત. મુંબઈની અપેક્ષાએ અમદાવાદ કરતા દિલ્લી પર છે અને દિલ્લી કરતા અમદાવાદ અપર છે.
(૩) કાળકૃત - ૫૨ = વધુ કાળવાળુ, અપર ઓછા કાળવાળુ. દા.ત.૧૬ વર્ષના મનુષ્ય કરતા ૧૦૦ વર્ષનો મનુષ્ય પર છે. ૧૦૦ વર્ષના મનુષ્ય કરતા ૧૬ વર્ષનો મનુષ્ય અપર છે.
કાળકૃત પરત્વ-અપરત્વ એ કાળનો ઉપકાર છે.
=
કેમેરામાં આપણો ખરાબ ફોટો ન આવી જાય એની કાળજી રાખનારા આપણે કેવળીના જ્ઞાનમાં આપણો ખરાબ ફોટો ન આવી જાય એ માટે સાવચેત ખરા ?
બીજાના દેખતા ખરાબ કાર્ય કરીએ તો પાપ લાગે અને બીજા ન જોતા હોય ત્યારે ખરાબ કાર્ય કરીએ તો પાપ ન લાગે એવો કોઈ નિયમ નથી.
નકામા સમયમાં છાપા-મેગેઝીનો વાંચવા કરતા; ગપ્પાઓ મારવા કરતા અને નકામા વિચારો કરવા કરતા સુકૃત અનુમોદના કરવાથી સમયનો સદુપયોગ થાય છે.
• આરાધના પૂર્વે મનોરથો, આરાધના વખતે આનંદ અને આરાધના પછી અનુમોદના કરવાથી આરાધનાનો સો ટકા લાભ મળે છે.
મરણને નિવારવું અશક્ય છે. મરણ વખતે થતી અસમાધિ નિવારવી શક્ય છે. મરણ વખતે સમાધિ રહે એ માટે પ્રયત્નશીલ બનવું.
Page #286
--------------------------------------------------------------------------
________________
સત્ પ્રકરણ
• સત્ - જેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ હોય તે સત્. જેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ ન હોય તે અસત્. (સૂત્ર-૫/૨૯)
૧) ઉત્પત્તિ - ઉત્પત્તિ એટલે નવા આકારનું પ્રગટ થવું તે. તે બે પ્રકારે છે -
(૧) પ્રાયોગિક ઉત્પત્તિ - પુરુષાર્થથી થતી ઉત્પત્તિ તે પ્રાયોગિક ઉત્પત્તિ છે. તેના બે પ્રકાર છે -
(i) અનભિસંધિકૃત- ઇરાદા વિનાના પુરુષાર્થથી થતી ઉત્પત્તિ એ અનભિસંધિકૃત પ્રાયોગિક ઉત્પત્તિ છે. તે મન-વચન-કાયાના ભેદથી ૧૫ પ્રકારે છે. તે ૧૫ પ્રકાર એટલે મનોયોગ, વચનયોગ અને કાયયોગના ૧૫ પ્રકાર. તે પૂર્વે (પાના નં. ૬૬, ૬૭ ઉપર) બતાવ્યા છે.
(ii) અભિસંધિકૃત - ઇરાદાપૂર્વકના પુરુષાર્થથી થતી ઉત્પત્તિ તે અભિસંધિકૃત પ્રાયોગિક ઉત્પત્તિ છે. તે થાંભલા, કુંભ વગેરેમાં હોય છે.
(૨) નૈસસિક ઉત્પત્તિ - સ્વાભાવિક રીતે થતી ઉત્પત્તિ તે નૈસસિક ઉત્પત્તિ છે. દા. ત. વાદળ વગેરેની ઉત્પત્તિ.
૨) વિનાશ - જૂના આકારનું અદૃશ્ય થવું તે વિનાશ. તેના બે પ્રકાર છે
(૧) સમુદાયના વિભાગરૂપ વિનાશ - તે બે પ્રકારે છે .
(i) સ્વાભાવિક - જીવના વ્યાપાર વિના થતો સમુદાયનો વિભાગ તે સ્વાભાવિક સમુદાયવિભાગરૂપ વિનાશ છે. તે દ્રવ્યરૂપે અવસ્થિત એવા ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલમાં હોય છે. દા.ત. ગતિશીલ પદાર્થના અધોગતિ પરિણામવિશેષનો વિનાશ થવા પર
Page #287
--------------------------------------------------------------------------
________________
૨પ૬
સ્થિતિ
ઊર્ધ્વગતિ પરિણામનું ઉત્પન્ન થવું. કોઈક દેશમાં રહેલાના તે દેશના અવસ્થાનનો વિનાશ થવા પર અન્ય દેશમાં અવસ્થાનનું ઉત્પન્ન થવું. કોઈક દેશમાં અવગાહીને પહેલાના તે દેશમાં અવગાહનો વિનાશ થવા પર અન્ય દેશમાં અવગાહનું ઉત્પન્ન થવું. કોઈક ઉપયોગમાં ઉપયોગવાળા આત્માના તે ઉપયોગનો વિનાશ થવા પર અન્ય ઉપયોગનું ઉત્પન્ન થવું. કોઈક વર્ણરૂપે પરિણત પુદ્ગલના તે વર્ણનો વિનાશ થવા પર અન્ય વર્ણનું ઉત્પન્ન થવું.
(ii) પ્રાયોગિક - જીવના વ્યાપારથી થતો સમુદાયનો વિભાગ તે પ્રાયોગિક સમુદાય વિભાગરૂપ વિનાશ છે. દા. ત. કપડું ફાડવું વગેરે.
(૨) અર્થાતરભાવગનરૂપ વિનાશ - અન્ય ભાવ રૂપે થવા રૂપ વિનાશ તે અર્થાતરભાવગનરૂપ વિનાશ. દા.ત. મનુષ્ય મરીને દેવ થાય તે.
૩) સ્થિતિ - તે ભાવમાંથી વિનાશ ન થવો તે સ્થિતિ એટલે કે સ્થિરતા, નિત્યત્વ. (સૂત્ર-પ૩૦) • અર્પિતથી અનર્પિતાની સિદ્ધિ થાય છે. અર્પિત એટલે જેનો નિર્દેશ કરાયો હોય, જેની વિવક્ષા કરાઈ હોય તે, એટલે કે નિર્દિષ્ટ, વિવક્ષિત. અનર્પિત એટલે જેનો નિર્દેશ ન કરાયો હોય, જેની વિવક્ષા ન કરાઈ હોય છે, એટલે કે અનિર્દિષ્ટ, અવિવક્ષિત. નિર્દિષ્ટથી અનિર્દિષ્ટની સિદ્ધિ થાય છે. વિવક્ષિતથી અવિવક્ષિતની સિદ્ધિ થાય છે. તેથી સતુ અને અસની, નિત્ય અને અનિત્યની સિદ્ધિ થાય છે. આ ધર્મોમાંથી એક સમયે એક વસ્તુમાં એક ધર્મ વિવક્ષિત હોય છે, અન્ય ધર્મો અવિવક્ષિત હોય છે. અર્પિતથી અનર્પિતની સિદ્ધિ થવાથી બંને ધર્મોથી યુક્ત એવી વસ્તુની સિદ્ધિ થાય છે. (સૂત્ર-૫/૩૧)
Page #288
--------------------------------------------------------------------------
________________
સના ચાર પ્રકાર
૨૫૭
• સતુના ચાર પ્રકાર -
૧) દ્રવ્યાસ્તિક - પર્યાય વિનાના માત્ર દ્રવ્યને માને તે દ્રવ્યાસ્તિક. એ સંગ્રહનયનો અભિપ્રાય છે.
૨) માતૃકાપદાસ્તિક - માતૃકા એ બધા વર્ણો, પદો, વાક્યો, પ્રકરણોની યોનિ છે. એમ ધર્માસ્તિકાય વગેરે બધા સામાન્ય-વિશેષ પર્યાયોના આશ્રયરૂપ હોવાથી માતૃકાપદ કહેવાય છે. માટે વ્યવહારયોગ્ય હોવાથી માતૃકાપદ જ છે, બીજું નથી, એવું માને તે માતૃકાપદાસ્તિક. એ વ્યવહારનયનો અભિપ્રાય છે. દ્રવ્યાસ્તિક અને માતૃકાપદાસ્તિક એ દ્રવ્યનયના અભિપ્રાયો છે.
૩) ઉત્પન્નાસ્તિક - સ્થૂલ અને સૂક્ષ્મ બધા ઉત્પાદોનું પ્રતિપાદન કરનાર તે ઉત્પન્નાસ્તિક. આ પર્યાયનયનો અભિપ્રાય છે.
૪) પર્યાયાસ્તિક - પર્યાય એટલે ભેદ, વિનાશ. પર્યાય છે, એટલે કે વિનાશ છે એમ માને તે પર્યાયાસ્તિક. આ પર્યાયનયનો અભિપ્રાય છે.
૧) દ્રવ્યાસ્તિકનો અભિધેય અર્થ - દ્રવ્ય છે, બે દ્રવ્ય છે, ઘણા દ્રવ્ય છે, અસત્ નથી.
૨) માતૃકાપદાસ્તિકનો અભિધેય અર્થ - માતૃકાપદ છે, બે માતૃકાપદ છે, ઘણા માતૃકાપદ છે, અમાતૃકાપદ નથી, બે અમાતૃકાપદ નથી, ઘણા અમાતૃકાપદ નથી.
૩) ઉત્પન્નાસ્તિકનો અભિધેય અર્થ - એક ઉત્પન્ન છે, બે ઉત્પન્ન છે, ઘણા ઉત્પન્ન છે, એક અનુત્પન્ન નથી, બે અનુત્પન્ન નથી, ઘણા અનુત્પન્ન
નથી.
( ૪) પર્યાયાસ્તિકનો અભિધેય અર્થ - એક સદ્ભાવપર્યાયમાં આદિષ્ટ દ્રવ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સના ચાર પ્રકાર બે સદ્ભાવપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો છે.
ઘણા સદ્ભાવપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો છે.
એક અસદ્ભાવપર્યાયમાં આદિષ્ટ દ્રવ્ય નથી, બે આદિષ્ટ દ્રવ્યો નથી, ઘણા આદિષ્ટ દ્રવ્યો નથી.
બે અસદ્દભાવપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્યો નથી, બે આદિષ્ટ દ્રવ્યો નથી, ઘણા આદિષ્ટ દ્રવ્યો નથી.
ઘણા અસદ્ભાવપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય નથી, બે આદિષ્ટ દ્રવ્યો નથી, ઘણા આદિષ્ટ દ્રવ્યો નથી.
ઉભયપર્યાયમાં આદિષ્ટ દ્રવ્ય અવાચ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો અવા છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે.
બે ઉભયપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય અવાચ્ય છે, બે આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે.
ઘણા ઉભયપર્યાયોમાં આદિષ્ટ દ્રવ્ય અવાઓ છે, બે આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે, ઘણા આદિષ્ટ દ્રવ્યો અવાચ્ય છે.
• “આવતી કાલે મારું મરણ છે' એમ વિચારીને જીવન જીવવું.
તેથી જીવનમાં ધર્મ વધશે અને પાપ ઘટશે. • જન્મ થયો ત્યારથી ક્ષણે ક્ષણે આપણે કરીએ છીએ. એને
આવિચિમરણ કહેવાય છે. આમ ક્ષણે ક્ષણે આવિચિમરણ વડે મરવાનું ચાલુ હોય ત્યારે સંસારના જલસા શી રીતે કરી શકાય?
Page #290
--------------------------------------------------------------------------
________________
શું સમભંગી પ્રકરણ
• સપ્તભંગી -
સપ્તભંગી એટલે વસ્તુનું પ્રતિપાદન કરનારા સાત ભાંગા. પ્રમાણનયતત્ત્વાલીકાલંકારમાં સપ્તભંગીની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેજીવ વગેરે એક વસ્તુમાં સત્ત્વ વગેરે એક એક ધર્મના પ્રશ્નને લઈ પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બાધા ન આવે એ રીતે જુદા-જુદા અને ભેગા એવા વિધિ-નિષેધની વિચારણા વડે યાત્ શબ્દથી યુક્ત એવો સાત પ્રકારનો વચનપ્રયોગ તે સપ્તભંગી છે. તે સાત ભાંગા આ પ્રમાણે છે
૧) સ્યાત્ સત્ એવ - સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ સત્ જ છે. ૨) ચાતુ અસતુ એવ - પરવ્યાદિની અપેક્ષાએ વસ્તુ અસત્ જ છે.
૩) સ્યાત્ સત્ એવ સ્યાત્ અસત્ એવ - જ્યારે વસ્તુમાં સત્ અને અસની ક્રમશઃ વિવક્ષા કરાય ત્યારે વસ્તુ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ જ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ જ છે.
૪) સ્યાત્ અવાચ્ય એવ - જ્યારે વસ્તુમાં સત્ અને અસત્ની એકસાથે વિવફા કરાય ત્યારે વસ્તુ અવાચ્ય જ છે.
૫) સ્યાત્ સત્ એવ સ્યાત્ અવાચ્ય એવ - જ્યારે વસ્તુમાં પહેલા સની વિવક્ષા કરાય અને પછી સત-અસત્ બંનેની એકસાથે વિવક્ષા કરાય ત્યારે વસ્તુ અપેક્ષાએ સત્ જ છે અને અપેક્ષાએ અવાચ્ય જ છે.
૬) સ્યાત્ અસત્ એવ સ્યાત્ અવાચ્ય એવ - જ્યારે વસ્તુમાં પહેલા અસની વિવક્ષા કરાય અને પછી સત્-અસત્ બંનેની એકસાથે વિવફા કરાય ત્યારે વસ્તુ અપેક્ષાએ અસત્ જ છે અને અપેક્ષાએ અવાચ્ય જ છે.
૭) સ્યાત્ સત્ એવ સ્યાત્ અસત્ એવ સ્યા અવાચ્ય એવ- જ્યારે વસ્તુમાં પહેલા સની વિવફા કરાય, પછી અસની વિવક્ષા કરાય અને ત્યારપછી સ-અસત્ બંનેની એક સાથે વિવક્ષા કરાય ત્યારે વસ્તુ અપેક્ષાએ સત્ જ છે, અપેક્ષાએ અસત્ જ છે અને અપેક્ષાએ અવાચ્ય જ છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૦
નયોની અપેક્ષાએ સપ્તભંગી પહેલા ત્રણ ભાંગા સકલાદેશ છે. છેલ્લા ચાર ભાંગા વિકલાદેશ છે. સંપૂર્ણ વસ્તુને કહે તે સકલાદેશ. વસ્તુના અંશને કહે તે વિકલાદેશ.
નયોની અપેક્ષાએ સપ્તભંગી - ૧) સ્યાહુ અતિ એવ - સંગ્રહનયની અપેક્ષાએ ૨) સ્યાહુ નાસ્તિ એવ- વ્યવહારનયની અપેક્ષાએ ૩) ચાતુ અતિ એવ સ્યાતુ નાસ્તિ એવ-સંગ્રહન-વ્યવહારનયની
ક્રમશઃ અપેક્ષાએ ૪) ચાતુઅવાચ્યએવ-સંગ્રહન-વ્યવહારનયબંનેની એકસાથે અપેક્ષાએ ૫) સ્યાહુ અસ્તિ એવા સ્યાહુ અવાચ્ય એવ-સંગ્રહનય અને અવિભક્ત
સંગ્રહન-વ્યવહારનયની અપેક્ષાએ ૬) સ્યાત્ નાસ્તિ એવા સ્યાહુ અવાચ્ય સત્- વ્યવહારનય અને અવિભક્ત
સંગ્રહન-વ્યવહારનયની અપેક્ષાએ ૭) સ્યાહુ અસ્તિ એવ ચાતુ નાસ્તિ એવસ્યા અવાચ્ય એવ-સંગ્રહનય,
વ્યવહારનય અને અવિભક્ત સંગ્રહન-વ્યવહારનયની અપેક્ષાએ
Uશ્રીવાદિદેવસૂરિજી રચિત શ્રી પ્રમાણનયતત્ત્વાલનકાલંકારમાં કહ્યું છે-“ફર્થ સમી પ્રતિમહું સર્વત્ર શાસ્ત્રમાવા વિનાશ4માવા ર ૪-૪રૂા” અર્થ - “આ સપ્તભંગી દરેક ભાંગે સકલાદેશસ્વભાવવાળી અને વિકલાદેશસ્વભાવવાળી છે.” A શ્રીવાદિદેવસૂરિજી રચિત શ્રી પ્રમાણનયતત્તાલોકાલંકારમાં સૂત્ર ૪-૪૪ અને ૪-૪૫ માં સકલાદેશ અને વિકલાદેશની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે- “પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી જણાયેલી એવી અનંત ધર્મવાળી વસ્તુનું કાળ વગેરે આઠ દ્વારો વડે અભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા અથવા અભેદ ઉપચાર દ્વારા એકીસાથે વસ્તુનું પ્રતિપાદન કરનારું જે વચન તે સકલાદેશ છે. નયના વિષયભૂત કરાયેલી વસ્તુના ધર્મની જ્યારે કાળ વગેરે આઠ દ્વારો દ્વારા ભેદની વિવફા કરાય છે, ત્યારે એક શબ્દ અનેક અર્થનું પ્રતિપાદન કરવામાં સામથ્થરહિત થવાથી ભેદવૃત્તિ વડે કે ભેદ-ઉપચાર દ્વારા ક્રમે કરીને વસ્તુનું પ્રતિપાદન કરનારું જે વાક્ય છે તે વિકલાદેશ છે.”
Page #292
--------------------------------------------------------------------------
________________
આસ્રવતત્વ • આસવ - જેનાથી આત્મામાં કર્મ આવે તે આસ્રવ. જેમ સ્રોત વડે સરોવરમાં પાણી આવે છે તેમ આસ્રવ વડે આત્મામાં કર્મ આવે છે. • ત્રણ પ્રકારનો યોગ એ આસ્રવ છે. (સૂત્ર-૬/૨) ત્રણ પ્રકારનો યોગ આ પ્રમાણે છે – (સૂત્ર-૬/૧)
૧) કાયયોગ - કાયાથી થતી પ્રવૃત્તિ તે કાયયોગ. તે કાયયોગ્ય પુગલો અને આત્મપ્રદેશોના પરિણામરૂપ છે. તે ગમન વગેરે ક્રિયાઓમાં કારણભૂત છે. તેના ૭ પ્રકાર છે. તે પૂર્વે (પાના નં. ૬૭ ઉપર) કહ્યા છે. કાયયોગના બીજી રીતે બે પ્રકાર છે –
(૧) અશુભ કાયયોગ - હિંસા, ચોરી, અબ્રહ્મ વગેરે. (૨) શુભ કાયયોગ - અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય વગેરે.
૨) વચનયોગ - વચનથી થતી પ્રવૃત્તિ તે વચનયોગ. તે ભાષાયોગ્ય પુગલો અને આત્મપ્રદેશોના પરિણામરૂપ છે. તે ૪ પ્રકારે છે. તે પૂર્વે (પાના નં. ૬૬, ૬૭ ઉપર) કહેલ છે. વચનયોગના બીજી રીતે બે પ્રકાર છે
(૧) અશુભ વચનયોગ - સાવઘવચન, અસત્યવચન, કઠોરવચન, ચાડી ખાવી વગેરે.
(૨) શુભ વચનયોગ - નિરવઘવચન, સત્યવચન, મૃદુવચન વગેરે.
૩) મનોયોગ - મનથી થતી પ્રવૃત્તિ તે મનોયોગ. તે મનયોગ્ય પુદ્ગલો અને આત્મપ્રદેશોના પરિણામરૂપ છે. તે ૪ પ્રકારે છે. તે પૂર્વે (પાના નં. ૬૬ ઉપર) કહેલ છે. મનોયોગના બીજી રીતે બે પ્રકાર છે
(૧) અશુભ મનોયોગ - બીજાના દ્રોહનું ચિંતન, બીજાને મારવાનો વિચાર, ઈર્ષ્યા, અસૂયા (એક પ્રકારનો ગુસ્સો), અભિમાન, હર્ષ,
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૨
પુણ્યના ૪૨ પ્રકાર
શોક, દીનતા, ક્રોધ, ખોટા વિચાર, રાગ, દ્વેષ, અસહિષ્ણુતા, આર્તધ્યાન, રૌદ્રધ્યાન વગેરે.
(૨) શુભ મનોયોગ - સારા વિચાર, ધર્મધ્યાન, શુક્લધ્યાન વગેરે.
આમ યોગના મૂળભેદ ૩ છે અને ઉત્તરભેદ ૧૫ છે. તે પૂર્વે (પાના નં. ૬૬-૬૭ ઉપર) કહેલ છે.
શુભ યોગ એ પુણ્યકર્મનો આસ્રવ છે. (સૂત્ર-૬/૩) જે કર્મ સારુ ફળ આપે તે પુણ્યકર્મ છે. તે ૪૨ પ્રકારે છે –
મૂળપ્રકૃતિ | ભેદ
ઉત્તરપ્રકૃતિ વેદનીય | ૧ | સાતા વેદનીય આયુષ્ય દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય નામ ૩૭મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ,
૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલુ સંઘયણ, પહેલુ સંસ્થાન, શુભ વર્ણાદિ ૪, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, સુખગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ,
ઉદ્યોત, નિર્માણ, જિન, ત્રસ ૧૦ ગોત્ર ૧ | ઉચ્ચગોત્ર કુલ | ૪૨
અશુભયોગ એ પાપકર્મનો આસ્રવ છે. (સૂત્ર-૬/૪) જે કર્મ ખરાબ ફળ આપે તે પાપકર્મ છે. તે ૮૨ પ્રકારે છે – • જેના વિના આપણો મોક્ષ અટકી જવાનો હોય તેની માટે
ઝગડો કરવાની છૂટ.
Page #294
--------------------------------------------------------------------------
________________
પાપના ૮૨ પ્રકાર
૨૬૩
મૂળપ્રકૃતિ | ભેદ
ઉત્તરપ્રકૃતિ જ્ઞાનાવરણ
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળ
જ્ઞાનાવરણ દર્શનાવરણ | ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ,
અંવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા,
નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, થિણદ્ધિ વેદનીય || ૧| અસાતાવેદનીય મોહનીય ૨૬] મિથ્યાત્વમોહનીય, ૧૬ કષાય, ૯ નોકષાય આયુષ્ય
નરકાયુષ્ય નામ
નરકગતિ, તિર્યંચગતિ, પહેલી ૪ જાતિ, છેલ્લા ૫ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, અશુભ વર્ણાદિ ૪, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી,
કુખગતિ, ઉપઘાત, સ્થાવર ૧૦ ગોત્ર
નીચગોત્ર અંતરાય પા દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, |
ઉપભોગાંતરાય, વીર્યતરાય કુલ
૮૨
કષાયવાળા જીવોનો યોગ સાંપરાયિક કર્મોનો આસ્રવ છે. કષાય વિનાના જીવોનો યોગ ઇર્યાપથ કર્મોનો આસ્રવ છે. (સૂત્ર
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૬૪
સાંપરાયિક કર્મોના ૩૯ આગ્નવો
સાંપરાયિક કર્મ એટલે સંસારભ્રમણમાં કારણભૂત કર્મ. તે કષાય સહિતના યોગથી બંધાય છે.
ઇર્યાપથ કર્મ સંસારભ્રમણમાં કારણભૂત બનતું નથી. તે બે સમયની સ્થિતિવાળું હોય છે. તે પહેલા સમયે બંધાય છે, બીજા સમયે ભોગવાય છે અને ત્રીજા સમયે આત્મા ઉપરથી છૂટું પડે છે. તે કષાયરહિત યોગથી બંધાય છે. ૦ સાંપરાયિક કર્મોના ૩૯ આસવો - સૂત્ર-૬/૬) ૫ ઈન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય,
શ્રોત્રેન્દ્રિય. તેમનું સ્વરૂપ પૂર્વે (પાના નં. ૬૧-૬૫ ઉપર) બતાવેલ છે. ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોમાં રાગ કરવાથી
અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરવાથી કર્મો બંધાય છે. ૪ કષાય - ક્રોધ, માન, માયા, લોભ તેમનું સ્વરૂપ આગળ (પાના નં.
૩૨૦ઉપર) બતાવાશે.૪ કષાયો કરવાથી કર્મો બંધાય છે. ૫ અવ્રત - હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ. તેમનું સ્વરૂપ
આગળ (પાના નં. ૨૮૧-૨૮૩ ઉપર) બતાવાશે. પાંચ
અવ્રતોથી કર્મ બંધાય છે. ૨૫ ક્રિયા - (૧) સમ્યક્તક્રિયા - જિન-સિદ્ધ-ગુરુ વગેરેની પૂજા ભક્તિ વૈયાવચ્ચથી
વ્યક્ત થતી, સમ્યક્તની વૃદ્ધિમાં કારણભૂત, સાતાવેદનીયના બંધમાં કારણભૂત, દેવભવની પ્રાપ્તિમાં કારણભૂત એવી શ્રદ્ધા તે
સમ્યક્તક્રિયા. (૨) મિથ્યાત્વક્રિયા - તત્ત્વભૂત પદાર્થોની અશ્રદ્ધા તે મિથ્યાત્વક્રિયા. તે
ત્રણ પ્રકારે છે - ) અભિગૃહીતા - તે ૩૬૩ પાખંડીઓને હોય છે. ૩૬૩
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૫ ક્રિયા
૨૬૫
પાખંડીઓનું સ્વરૂપ આગળ (પાના નં. ૨૯૫-૨૯૯ ઉપર) બતાવાશે. (ii) અનભિગૃહીતા - જેમણે કોઈ વિશેષ દેવતાને સ્વીકારેલ નથી
એવા જીવોની તત્ત્વભૂત પદાર્થોની અશ્રદ્ધા તે અનભિગૃહીતા મિથ્યાત્વક્રિયા છે. (iii) સંદિગ્ધા - તે ભાવથી જિનપ્રવચનના એક અક્ષરની પણ
અશ્રદ્ધા કરનારને હોય છે. (૩) પ્રયોગક્રિયા - આત્માથી અધિષ્ઠિત એવી કાયાનો વ્યાપાર તે પ્રયોગ.
ત્રણ યોગથી કરાયેલ પુદ્ગલોનું ગ્રહણ તે પ્રયોગક્રિયા. તે દોડવાકૂદવા વગેરે કાયાના વ્યાપારરૂપ છે, હિંસક-કઠોર-અસત્ય વગેરે બોલવારૂપ વચનના વ્યાપારરૂપ છે, દ્રોહ-ઈષ્ય-અભિમાન વગેરે
મનના વ્યાપારરૂપ છે. (૪) સમાદાનક્રિયા - સંયમીની અપૂર્વ અપૂર્વ વિરતિની
અભિમુખતાવાળી ક્રિયા તે સમાદાનક્રિયા, અથવા ઇન્દ્રિયોનો
સર્વથી કે દેશથી ઉપઘાત કરનારી ક્રિયા તે સમાદાનક્રિયા. (૫) ઇર્યાપથક્રિયા - ઈર્યાપથ બંધમાં કારણભૂત ક્રિયા તે ઇર્યાપથક્રિયા. (૬) કાયક્રિયા - તે બે પ્રકારે છે – 4) દુષ્ટ એવા મિથ્યાષ્ટિનો વચન-મનથી નિરપેક્ષ એવો બીજાનો
પરાભવ કરવારૂપ ઉદ્યમ તે કાયક્રિયા. (ii) પ્રમત્તસંયતની કાયાના દુષ્ટપ્રયોગથી થતી ક્રિયા તે કાયક્રિયા. (૭) અધિકરણક્રિયા - બીજાનો ઘાત કરનારા શસ્ત્રો વગેરે અધિકરણોથી
થતી ક્રિયા તે અધિકરણક્રિયા. તે બે પ્રકારે છે(i) નિર્વર્તન અધિકરણક્રિયા - તેના બે પ્રકાર છે –
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૬૬
૨૫ ક્રિયા
(a) મૂલગુણનિર્વર્તન અધિકરણક્રિયા- ઔદારિક વગેરે પાંચ શરીરો બનાવવા તે, અથવા તલવાર, શક્તિ, ભાલા વગેરે બનાવવા તે.
(b) ઉત્તરગુણનિર્વર્તન અધિકરણક્રિયા - ઔદારિક વગેરે શરીરોના હાથ-પગ વગેરે અવયવો બનાવવા તે, અથવા તલવાર વગેરેની ધાર કરવી વગેરે.
(ii) સંયોજન અધિકરણક્રિયા - વિષ, હળ, ધનુષ્ય, યંત્ર વગેરેની સંયોજના કરવી તે.
(૮) પ્રાદોષિકીક્રિયા - જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો તે પ્રાદોષિકી ક્રિયા.
(૯) પરિતાપનક્રિયા - સ્વ કે પરને પરિતાપ (પીડા) કરાવનારી ક્રિયા તે પરિતાપનક્રિયા.
(૧૦) પ્રાણાતિપાતક્રિયા - સ્વ કે પરનો વધ કરનારી ક્રિયા તે પ્રાણાતિપાતક્રિયા.
(૧૧) દર્શનક્રિયા - જીવ કે અજીવને રાગથી જોવા તે દર્શનક્રિયા. (૧૨) સ્પર્શનક્રિયા - જીવ કે અજીવને રાગથી સ્પર્શ કરવો તે સ્પર્શનક્રિયા.
(૧૩) પ્રત્યયક્રિયા - પોતાની બુદ્ધિથી વિચારીને નવા અધિકરણો બનાવવા તે પ્રત્યયક્રિયા.
(૧૪) સમન્તાનુપાતક્રિયા - સ્રી, પુરુષ, નપુંસક, પશુ જ્યાં આવી જતા હોય ત્યાં મળત્યાગ કરવો તે સમન્તાનુપાતક્રિયા, અથવા પ્રમત્ત સંયતોના નહિં ઢંકાયેલ આહાર-પાણીમાં સંપાતિમ જીવો આવી પડે તે સમન્તાનુપાતક્રિયા.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૫ ક્રિયા
૨૬૭
(૧૫) અનાભોગક્રિયા - પૂંજ્યા પ્રમાર્યા વિનાની જગ્યાએ શરી૨ અને ઉપકરણોને મૂકવા તે અનાભોગક્રિયા.
(૧૬) સ્વહસ્તક્રિયા - બીજાએ કરવાની ક્રિયા અભિમાનથી પોતે કરે તે સ્વહસ્તક્રિયા.
(૧૭) નિસર્ગક્રિયા - લાંબા કાળથી ચાલતી પરદેશી પાપપ્રવૃત્તિમાં ભાવથી અનુજ્ઞા આપવી તે નિસર્ગક્રિયા.
(૧૮) વિદારણક્રિયા - બીજાએ કરેલા, નહીં કહેવા યોગ્ય સાવધ કાર્યને ઉઘાડા પાડવા તે વિદારણક્રિયા.
(૧૯) આનયનક્રિયા - ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જીવાદિ પદાર્થોની અન્યથા પ્રરૂપણા કરવી, અથવા સ્વચ્છંદ રીતે બીજા પાસે કંઈ મંગાવવું તે આનયનક્રિયા.
(૨૦) અનવકાંક્ષાક્રિયા - પ્રમાદને લીધે ધર્મક્રિયાઓમાં અનાદર કરવો તે અનવકાંક્ષાક્રિયા.
(૨૧) આરંભક્રિયા - પોતે પૃથ્વીકાય વગેરેનો ઉપઘાત કરે કે બીજા પાસે કરાવે, સૂકું ઘાસ વગેરે છેદે કે બીજા પાસે છેદાવે તે આરંભક્રિયા.
(૨૨) પરિગ્રહક્રિયા - ધન કમાવા - ધનનું રક્ષણ કરવા ઘણા ઉપાયો કરવા, ધન ઉપર મૂર્છા કરવી તે પરિગ્રહક્રિયા.
(૨૩) માયાક્રિયા - મોક્ષના સાધનરૂપ જ્ઞાનાદિમાં માયા કરવી તે માયાક્રિયા.
(૨૪) મિથ્યાદર્શનક્રિયા - મિથ્યાદર્શનના માર્ગથી સતત પ્રવૃત્ત બીજાની અનુમોદના કરવી તે મિથ્યાદર્શનક્રિયા.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૬૮
અધિકરણ
(૨૫) અપ્રત્યાખ્યાનક્રિયા - સંયમનો વિઘાત કરનારા કષાય વગેરે
શત્રુઓને દૂર ન કરે તે અપ્રત્યાખ્યાનક્રિયા. નવતત્ત્વમાં ૨૫ ક્રિયાઓ આ પ્રમાણે જ કહી છે, માત્ર થોડો ફેરફાર છે. નવતત્ત્વમાં નૈસૃષ્ટિકી ક્રિયા, સામુદાયિકી ક્રિયા, આજ્ઞાપનિકી ક્રિયા, પ્રેમિકી ક્રિયા અને ક્રેષિકી ક્રિયા કહી છે. તેની બદલે અહીં નિસર્ગ ક્રિયા, સમાદાન ક્રિયા, આનયનક્રિયા, સમ્યકત્વક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા કહી છે. નવતત્ત્વમાં કહેલ ૨૫ ક્રિયાઓના ક્રમમાં અને ઉપર કહેલ ૨૫ ક્રિયાઓના ક્રમમાં પણ થોડો ફેરફાર છે.
આ ૨૫ ક્રિયાઓથી કર્મ બંધાય છે.
આમ આસવના કુલ ૪ર ભેદ છે. તે આ પ્રમાણે - ૩ યોગ, ૫ ઇન્દ્રિય, ૪ કષાય, ૫ અવ્રત, ૨૫ ક્રિયા.
આસવની તરતમતાના કારણો અને ફળ - (સૂત્ર-૬૭) તીવ્રભાવમંદભાવની તરતમતાથી આગ્નવની તરતમતા થાય છે.
ઉપયોગપૂર્વકના ભાવથી (જાણતા) અને ઉપયોગ વિનાના ભાવથી (અજાણતા) આગ્નવની તરતમતા થાય છે.
વીર્યની તરતમતાથી આમ્રવની તરતમતા થાય છે.
અધિકરણની તરતમતાથી આસવની તરતમતા થાય છે. (અધિકરણનું વિવરણ હવે પછી કરાશે.)
આમ્રવની તરતમતાથી કર્મબંધની તરતમતા થાય છે.
• અધિકરણ - જેના કારણે ત્રણ પ્રકારના આસ્રવ (મનોયોગ, વચનયોગ, કાયયોગ) ની પ્રવૃત્તિ થાય છે તે અધિકરણ. તે બે પ્રકારે છે – જીવઅધિકરણ અને અજીવઅધિકરણ. (સૂત્ર-૬/૮) તે દરેકના બે પ્રકાર છે –
(૧) જીવદ્રવ્યઅધિકરણ - જીવવિષયક દ્રવ્યઅધિકરણ તે જીવદ્રવ્યઅધિકરણ. દા.ત. જીવવ્યક્તિ.
Page #300
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યઅધિકરણ
૨૬૯
(૨) જીવભાવઅધિકરણ - જીવવિષયક ભાવઅધિકરણ તે જીવભાવઅધિકરણ. દા.ત. જીવના કષાય વગેરે પરિણામો.
(૧) અજીવદ્રવ્યઅધિકરણ - અજીવવિષયક દ્રવ્યઅધિકરણ તે અજીવદ્રવ્યઅધિકરણ. દા.ત. કુહાડી, તલવાર વગેરે અજીવ વસ્તુઓ.
(૨) અજીવભાવઅધિકરણ - અજીવવિષયક ભાવઅધિકરણ તે અજીવભાવઅધિકરણ. દા.ત. અજીવ વસ્તુની તીક્ષ્ણતારૂપ શક્તિ વગેરે.
(૧) દ્રવ્યઅધિકરણ - છેદવું, ભેદવું, તોડવું, બાંધવુ વગેરે અને ૧૦ પ્રકારના શસ્ત્ર તે દ્રવ્યઅધિકરણ છે.
૧૦ પ્રકારના શસ્ત્ર - (૧) કુહાડી - તેનાથી હાથ, પગ, ગળુ વગેરેનો છેદ થાય છે. (૨) અગ્નિ - તેનાથી જીવોને બળાય છે. (૩) વિષ - તેનાથી જીવોને મરાય છે. (૪) લવણ - તેનાથી પૃથ્વીકાય વગેરેનો ઘાત થાય છે. (૫) સ્નેહ - સ્નેહ એટલે ઘી-તેલ વગેરે. તેનાથી પૃથ્વીકાય વગેરેનો
ઘાત થાય છે. (૬) ક્ષાર - તેનાથી ચામડી, માંસ વગેરે ઉખેડાય છે. (૭) અમ્લ (ખટાશ) - કાંજી વગેરે ખાટા પદાર્થોથી પૃથ્વીકાયાદિનો
ઘાત થાય છે. (૮) અનુપયુક્ત મન - તેનાથી જે ચેષ્ટા કરે તેનાથી કર્મ બંધાય છે. (૯) અનુપયુક્ત વચન - તેનાથી જે ચેષ્ટા કરે તેનાથી કર્મ બંધાય છે. (૧૦)અનુપયુક્ત કાયા - તેનાથી જે ચેષ્ટા કરે તેનાથી કર્મ બંધાય છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
માયા
૨૭૦
ભાવઅધિકરણ (૨) ભાવઅધિકરણ - તે ૧૦૮ પ્રકારે છે – (સૂત્ર-૬૯) સંરંભ = જીવને પડવાનો કે મારવાનો સંકલ્પ તે સંરંભ. સમારંભ = જીવને પીડા કરવી તે સમારંભ.
આરંભ = જીવને મારી નાખવા તે આરંભ. સંરંભ | મન | કૃત (કરેલું) ) ક્રોધ સમારંભ ૩ x વચન કે ૩x કારિત (કરાવેલું) } ૩x માન ૪=૧૦૮ આરંભ | કાયા ) અનુમત (અનુમોદેલું))
લોભ ક્રોધથી મનથી કરાયેલ સંરંભ ક્રોધથી મનથી કરાયેલ સમારંભ ક્રોધથી મનથી કરાયેલ આરંભ ક્રોધથી મનથી કરાવેલ સંરંભ ક્રોધથી મનથી કરાવેલ સમારંભ ક્રોધથી મનથી કરાવેલ આરંભ ક્રોધથી મનથી અનુમોદાયેલ સંરંભ ક્રોધથી મનથી અનુમોદાયેલ સમારંભ ક્રોધથી મનથી અનુમોદાયેલ આરંભ આમ ક્રોધથી મનથી ૯ ભાંગા થયા.
આ પ્રમાણે ક્રોધથી વચનથી ૯ ભાંગા થાય અને ક્રોધથી કાયાથી ૯ ભાંગા થાય.
આમ ક્રોધથી ૨૭ ભાંગા થાય. એમ માનથી ર૭ ભાંગા થાય, માયાથી ૨૭ ભાંગા થાય અને
Page #302
--------------------------------------------------------------------------
________________
અજીવ અધિકરણ
૨૭૧
લોભથી ૨૭ ભાંગા થાય. કુલ ૧૦૮ ભાંગા થાય.
જીવઅધિકરણના પણ આ ૧૦૮ ભેદ છે.
જીવ એ કર્મબંધનું મુખ્ય કારણ હોવાથી જીવઅધિકરણ એ ભાવઅધિકરણ છે.
અજીવ એ કર્મબંધમાં નિમિત્ત માત્ર હોવાથી અજીવઅધિકરણ એ દ્રવ્યઅધિકરણ છે.
અજીવઅધિકરણ - તેના ૪ પ્રકાર છે - (સૂત્ર-૬/૧૦) (૧) નિર્વર્તના અધિકરણ - બનાવવારૂપ અધિકરણ તે નિર્વર્તના
અધિકરણ. તે બે પ્રકારે છે – (i) મૂલગુણ નિર્વર્તના અધિકરણ - હિંસા વગેરેનું મુખ્ય કારણ
તે. જેમકે પાંચ શરીર, વચન, મન અને શ્વાસોચ્છવાસની
રચના. (ii) ઉત્તરગુણ નિર્વર્તના અધિકરણ - હિંસા વગેરેનું ગૌણ કારણ
તે. જેમકે લાકડાના પૂતળા, કપડાના પૂતળા, ચિત્રકર્મ
વગેરેની રચના. (૨) નિક્ષેપ અધિકરણ - મૂકવારૂપ અધિકરણ તે નિક્ષેપ અધિકરણ.
તે ૪ પ્રકારે છે - I) અપ્રત્યવેક્ષિત નિક્ષેપ અધિકરણ - જોયા વિનાની જગ્યાએ
દાંડો વગેરે મૂકવા તે. (ii) દુષ્પમાર્જિત નિક્ષેપ અધિકરણ - નહિ પ્રમાર્જલ કે બરાબર
નહિ પ્રમાર્જેલ જગ્યાએ દાંડો વગેરે મૂકવા તે. (ii) સહસા નિક્ષેપ અધિકરણ - શક્તિના અભાવે જાણવા છતા
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૨
અજીવ અધિકરણ
જોયા વિનાની અને પૂંજ્યા વિનાની જગ્યાએ દાંડો વગેરે
અચાનક મૂકવા તે. (4) અનાભોગ નિક્ષેપ અધિકરણ - જોયેલી અને પૂંજેલી જગ્યાએ
દાંડો વગેરે મૂકવા જોઈએ, એવું ભૂલી જઈને દાંડો વગેરે
મૂકવા તે. (૩) સંયોગ અધિકરણ - સંયોગ કરવારૂપ અધિકરણ તે સંયોગ
અધિકરણ. તે બે પ્રકારે છે – d) ભક્તપાન સંયોજના અધિકરણ - દા.ત. રોટલી વગેરેની
સાથે ગોળની સંયોજના, દાડમના રસની સાથે ખાંડ-મરીની
સંયોજના વગેરે. તે બે પ્રકારે છે – પાત્રામાં અને મુખમાં. ii) ઉપકરણ સંયોજના અધિકરણ - ઉપકરણોની સંયોજના કરવી
(૪) નિસર્ગ અધિકરણ - પ્રવૃત્તિરૂપ અધિકરણ તે નિસર્ગ અધિકરણ.
તે ૩ પ્રકારે છે – 4) કાયનિસર્ગ અધિકરણ - કાયાને સ્વચ્છંદ રીતે પ્રવર્તાવવી
i) વચનનિસર્ગ અધિકરણ - શાસ્ત્રોપદેશ સિવાય વાણીને
સ્વચ્છંદ રીતે પ્રવર્તાવવી તે. (i) મનિસર્ગ અધિકરણ - મનને સ્વચ્છંદ રીતે પ્રવર્તાવવું તે. •કર્મોના વિશેષ આન્સવો -
૧) જ્ઞાનાવરણ - જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના સાધનો ઉપર દ્વેષ કરવો,
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૭૩
કર્મોના વિશેષ આગ્નવો તેમને છુપાવવા, તેમની ઉપર ઈર્ષા કરવી, તેમને અંતરાય કરવો, તેમની આશાતના કરવી, તેમનો નાશ કરવો વગેરે. (સૂત્ર-૬/૧૧)
૨) દર્શનાવરણ - દર્શન, દર્શની, દર્શનના સાધનોની ઉપર દ્વેષ કરવો, તેમને છૂપાવવા, તેમની ઉપર ઈર્ષ્યા કરવી, તેમને અંતરાય કરવો, તેમની આશાતના કરવી, તેમનો નાશ કરવો વગેરે. (સૂત્ર૬/૧૧)
૩) અસતાવેદનીય - સ્વ, પર કે ઉભયને દુ:ખ, શોક, તાપ, આક્રંદન, વધ, પરિદેવન કરવા-કરાવવા વગેરે. (સૂત્ર-૬/૧૨)
દુઃખ - ઇષ્ટનો વિયોગ કે અનિષ્ટનો સંયોગ થવાથી થતી પીડા તે દુઃખ.
શોક - અનુગ્રહ કરનારના સ્નેહનો વિચ્છેદ થવાથી થતી દીનતા તે શોક.
તાપ - પશ્ચાતાપ
આકંદન - પસ્તાવાથી યુક્ત મને આંસુ પાડવા, અંગોનો વિકાર, વિલાપ વગેરેથી વ્યક્ત થાય તે આઝંદન.
વધ - પ્રાણોને પ્રાણીથી જુદા કરવા તે વધ, અથવા ચાબુક વગેરેથી મારવું તે વધ.
પરિદેવન - પોતાનો કે બીજાનો અનુગ્રહ માંગવો તે પરિદેવન.
૪) સાતાવેદનીય - જીવોની અનુકંપા, પાખંડીઓ-શ્રાવકોસાધુઓની અનુકંપા, દાન, સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, બાલતપ, ક્ષમા, શૌચ (લોભકષાયનો નિગ્રહ) વગેરે. (સૂત્ર-૬/૧૩)
સરાગસંયમ - કષાય સહિતનું સંયમ તે સરાગસંયમ.
Page #305
--------------------------------------------------------------------------
________________
કર્મોના વિશેષ આસ્રવો
અકામનિર્જરા - ઇચ્છા વિના થતી નિર્જરા તે અકામનિર્જરા. બાલતપ - બાલ એટલે મિથ્યાત્વી. તેનો તપ તે બાલતપ.
૨૭૪
૫) દર્શનમોહનીય - કેવલી, શ્રુતજ્ઞાન, ચતુર્વિધ સંઘ, ધર્મ, દેવોનો અવર્ણવાદ (નિંદા) કરવો વગેરે. (સૂત્ર-૬/૧૪)
૬) ચારિત્રમોહનીય - કષાયના ઉદયથી થતો આત્માનો તીવ્ર પરિણામ વગેરે. (સૂત્ર-૬/૧૫)
સ્ત્રીવેદ - શબ્દાદિ વિષયોમાં આસક્તિ, ઇર્ષ્યા, અસત્ય, વક્રતા, પરસ્ત્રીમાં રતિ વગેરે.
પુરુષવેદ - સરળતા, મંદ કષાયો, સ્વસ્રીસંતોષ, ઇર્ષ્યાનો અભાવ વગેરે.
નપુંસકવેદ - તીવ્ર ક્રોધથી પશુઓનો વધ કરવો - મુંડન કરવું, સ્ત્રીપુરુષોની સાથે અનંગસેવા, શીલવ્રતધારીઓની સાથે વ્યભિચાર, વિષયોનો તીવ્ર રાગ વગેરે.
હાસ્યમોહનીય - હસવું, હસાવવું, બહુ બોલવું, મશ્કરી કરવી
વગેરે.
શોકવેદનીય - પોતે શોક કરવો, બીજાને શોક કરાવવો વગેરે. રતિમોહનીય - વિચિત્ર ક્રીડા કરવી, બીજાના ચિત્તનું આવર્જન કરવું, દેશ વગેરે જોવાની ઉત્સુકતા.
અરતિમોહનીય - પ્રીતિનો નાશ કરવો, પાપ કરવાનો સ્વભાવ, ચોરી વગેરે.
] અનંગસેવા – મૈથુન માટેના અંગો સિવાયના હાથ વગેરે અંગોથી કામક્રીડા કરવી, અતિશય કામરાગ ઉત્પન્ન થાય તેવી રીતે કામક્રીડા કરવી.
Page #306
--------------------------------------------------------------------------
________________
કર્મોના વિશેષ આગ્નવો
૨૭૫ ભયમોહનીય - પોતે ડરવું, બીજાને ડરાવવા, નિર્દયપણું વગેરે.
જુગુપ્સામોહનીય - ધર્મ-ચતુર્વિધ સંઘની જુગુપ્સા કરવી-નિંદા કરવી વગેરે.
૭) નરકાયુષ્ય - બહુ આરંભ, બહુ પરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયનો વધ, અનંતાનુબંધી કષાયો, સ્થિરવૈર, ઇન્દ્રિયોનો અનિગ્રહ, નિર્દયતા, કૃષ્ણલેશ્યા, રૌદ્રધ્યાન, શીલરહિતપણું, વ્રતરહિતપણું વગેરે. (સૂત્ર૬/૧૬,૬/૧૯)
૮) તિર્યંચાયુષ્ય -માયા, મિથ્યાઉપદેશ, આરંભ, પરિગ્રહ, નીલકાપોત વેશ્યા, આર્તધ્યાન, માર્ગનો નાશ કરવો, અતિચાર સહિતના વ્રતો, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો, શીલરહિતપણું, વ્રતરહિતપણું વગેરે. (સૂત્ર-૬/૧૭,૬/૧૯)
૯) મનુષ્પાયુષ્ય - અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, નમ્રતા, સરળતા, મિથ્યાત્વ, પ્રજ્ઞાપનીયતા (સુખેથી સમજાવી શકાવાપણું), પ્રત્યાખ્યાનાવરણીય કષાયો, દેવ-ગુરુની પૂજા, સંવિભાગનો સ્વભાવ, કાપોતલેશ્યા, ધર્મધ્યાન, મધ્યમ પરિણામ, શીલરહિતપણું, વ્રતરહિતપણું વગેરે. (સૂત્ર-૬/૧૮,૬/૧૯)
૧૦) દેવાયુષ્ય - સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, બાલતપ, તપની ભાવના, સુપાત્રદાન, અવ્યક્ત સામાયિક (સમજણ વિનાનું સામાયિક) વગેરે. (સૂત્ર-૬/૨૦) .
૧૧) અશુભ નામકર્મ - મન-વચન-કાયાના યોગોની વક્રતાવિસંવાદ, મિથ્યાત્વ, માયા, ચાડી ખાવી, અસ્થિરચિત્તપણું, ખોટા માનતોલ કરવા, સુવર્ણ વગેરેની નકલ કરવી, ખોટી સાક્ષી આપવી,
વિક્રતા–કુટિલ પ્રવૃત્તિ વિસંવાદ પહેલા સ્વીકારેલી બાબતમાં પછીથી ફેરફાર કરવો તે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૭૬
કર્મોના વિશેષ આગ્નવો અંગોપાંગ છેદવા, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અન્યથા કરવા, પાંજરામાં પૂરવું, પરનિંદા, સ્વપ્રશંસા, અસત્ય, ચોરી, કઠોર વચન, અસભ્ય વચન, આક્રોશ, વાચાળતા, સૌભાગ્યનો નાશ કરવો, વશીકરણ કરવું, ઇંટના નિભાડા પકાવવા, દાવાગ્નિ સળગાવવા, ઉપાશ્રય-બગીચા વગેરેનો નાશ કરવો, તીવ્ર કષાયો, પાપકાર્યો કરી આજીવિકા ચલાવવી વગેરે. (સૂત્ર-૬/૨૧)
૧૨) શુભ નામકર્મ - મન-વચન-કાયાના યોગોની અવક્રતાઅવિસંવાદ વગેરે અશુભ નામકર્મના આસ્રવોથી વિપરીત શુભ નામકર્મના આગ્નવો છે. (સૂત્ર-૬/૨૨) ' (૧૩) તીર્થકર નામકર્મ - સમ્યક્તની પ્રકૃષ્ટ વિશુદ્ધિ, વિનયથી યુક્તપણું, શીલો (ઉત્તરગુણો) અને વ્રતો (મૂળગુણો)માં અતિચારોનો અભાવ, વારંવાર જ્ઞાનનો ઉપયોગ, વારંવાર સંવેગ, શક્તિ મુજબના ત્યાગ અને તપ, સંઘ અને સાધુની સમાધિ અને વૈયાવચ્ચ કરવી, અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચનને વિષે પરમભાવવિશુદ્ધિ સહિતની ભક્તિ, આવશ્યક અનુષ્ઠાનોની અપરિહાનિ, મોક્ષમાર્ગની સ્વયં કરવા વડે અને બીજાને ઉપદેશવા વડે પ્રભાવના કરવી, પ્રવચનનું વાત્સલ્ય શ્રિતધર, બાળ, વૃદ્ધ, તપસ્વી, શૈક્ષક, ગ્લાન વગેરેના સંગ્રહ (સંયમ પાળવા, શ્રુત ભણવા, ચોદન-પ્રતિચોદના વગેરે માટે આવેલા બીજા સમુદાયના સાધુનો આલોચના અપાવવાપૂર્વક સ્વીકાર કરવો તે સંગ્રહ) ઉપગ્રહ (વસ્ત્ર-પાત્રા મેળવી આપવા વગેરે) અને અનુગ્રહ (આહારપાણી આપવા વગેરે) કરવા તે.]. (સૂત્ર-૬/૨૩) વિનયના ૪ પ્રકાર છે - જ્ઞાનવિનય - કાલ, વિનય, બહુમાન, ઉપધાન વગેરે. દર્શનવિનય - નિઃશંકપણું, નિઃકાંક્ષપણું વગેરે.
Page #308
--------------------------------------------------------------------------
________________
કર્મોના વિશેષ આગ્નવો
૨૭૭ ચરણવિનય - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ. ઉપચારવિનય - અભ્યત્થાન, આસન આપવું, અંજલિ વગેરે. વિનયનું વિશેષ સ્વરૂપ આગળ (પાના નં. ૩૭૩-૩૭૫ ઉપર) બતાવાશે.
સંવેગ સંસારના દુઃખોનો ભય અને સંસારના સુખોની અનિચ્છા.
૧૪) નીચગોત્ર - પરનિંદા, સ્વપ્રશંસા, બીજાના વિદ્યમાન ગુણો ઢાંકવા, પોતાના અવિદ્યમાન ગુણો પ્રગટ કરવા, જાતિમદ, કુલમદ, રૂપમદ, બલમદ, શ્રતમદ, આશૈશ્વર્યમદ, તપોમદ, બીજાની અવજ્ઞા કરવી, બીજાની મશ્કરી કરવી વગેરે. (સૂત્ર-૬/૨૪)
૧૫) ઉચ્ચગોત્ર - બીજાના ગુણોની પ્રશંસા, પોતાની નિંદા, બીજાના ગુણોને પ્રગટ કરવા - દોષોને ઢાંકવા, પોતાના ગુણોને ઢાંકવા, નમ્રતા, અભિમાનનો અભાવ વગેરે. (સૂત્ર-૬/૨૫)
૧૬) અંતરાય - દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યમાં અંતરાય કરવો વગેરે. (સૂત્ર-૬/૨૬)
દાન - વિશિષ્ટ પરિણામપૂર્વક પોતાનું ધન બીજાને આપવું તે. લાભ - બીજા વડે અપાતું ધન વગેરે ગ્રહણ કરવું તે. ભોગ - સુંદર એવા શબ્દાદિ વિષયોને અનુભવવા તે. ઉપભોગ - અન્ન, પાણી, વસ્ત્ર વગેરેને સેવવા તે. વિર્ય - વિશિષ્ટ ચેષ્ટારૂપ આત્માનો પરિણામ છે.
| | ધર્મસંગ્રહની મહોપાધ્યાય શ્રીમાનવિજયજી કૃત ટીકામાં ભોગ અને ઉપભોગનો અર્થ આ પ્રમાણે કર્યો છે, “ભોગ - જે વસ્તુ એક જ વખત ઉપયોગમાં આવે તે ભોગ. દા.ત. અન્ન, ફૂલ, તંબોલ, વિલેપન, સ્નાન વગેરે. ઉપભોગ જે વસ્તુ અનેક વખત ઉપયોગમાં આવે તે ઉપભોગ. દા.ત. સ્ત્રી, વસ્ત્ર, ઘરેણા, ઘર, પલંગ, ગાદી વગેરે.'
Page #309
--------------------------------------------------------------------------
________________
વ્રત પ્રકરણ
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ થકી મન-વચન-કાયાથી વિરતિ તે વ્રત છે. (સૂત્ર-૭/૧) જાણીને શ્રદ્ધા કરીને વ્રત સ્વીકારીને પાપ ન કરવું તે વિરતિ છે.
હિંસા વગેરે થકી એક દેશથી વિરતિ તે અણુવ્રત છે અને સર્વથી વિરતિ તે મહાવ્રત છે. (સૂત્ર-૭/૨) એક દેશથી એટલે સ્થૂલથી. સર્વથી એટલે સ્કૂલથી અને સૂક્ષ્મથી. · અણુવ્રત - ૧) સ્થૂલહિંસાવિરમણ અણુવ્રત - સ્થૂલહિંસા = ત્રસ જીવોની હિંસા અથવા સંકલ્પપૂર્વકની હિંસા. સૂક્ષ્મણિંસા-સ્થાવર જીવોની હિંસા અથવા આરંભથી થતી હિંસા.
ત્રસ જીવોની હિંસાથી વિરતિ અથવા સંકલ્પપૂર્વકની હિંસાથી વિરતિ તે પૂલહિંસાવિરમણ અણુવ્રત.
૨) સ્થૂલ મૃષાવાદવિરમણ અણુવ્રત - સ્થૂલ મૃષાવાદ-ખોટી સાક્ષી આપવી તે. સૂક્ષ્મમૃષાવાદ મર્મઘાતક વચનો બોલવા વગેરે.
ખોટી સાક્ષી આપવી વગેરે સ્થૂલમૃષાવાદથી વિરતિ તે સ્થૂલ મૃષાવાદવિરમણ અણુવ્રત.
૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ અણુવ્રત -
સ્થૂલ અદત્તાદાન=જેમાં ગૃહસ્થોને આભવ-પરભવસંબંધી નુકસાન થાય તેવી ધન વગેરેની હઠપૂર્વક ચોરી કરવી તે.
Page #310
--------------------------------------------------------------------------
________________
મહાવ્રત
૨૭૯
સૂક્ષ્મઅદત્તાદાન-મશ્કરીથી ચોરી કરવી અથવા બીજા નાના ઘાસ, લાકડા વગેરેની ચોરી કરવી તે.
ધન વગેરેની ચોરીરૂપ સ્થૂલ અદત્તાદાનથી વિરતિ તે સ્થૂલ અદત્તાદાનવિરમણ અણુવ્રત.
૪) પૂલમૈથુનવિરમણ અણુવ્રત - સ્કૂલમૈથુન = સ્વદારસેવન કે પરદારસેવન. સૂક્ષ્મમૈથુન = અંગોપાંગ નિરખવા, માનસિક સંકલ્પ વગેરે.
સ્થૂલમૈથુનથી વિરતિ તે સ્કૂલમૈથુનવિરમણ અણુવ્રત (સ્વદારાસંતોષ અથવા પરદારાનિવૃત્તિ). સ્વદારાસંતોષી સ્વસ્રી સિવાયની શેષ સ્ત્રીઓને માતા સમાન જુવે. પરદારાની નિવૃત્તિવાળો પરસ્ત્રીઓનો ત્યાગ કરે, વેશ્યાને સેવે.
૫) સ્થૂલ પરિગ્રહવિરમણ અણુવ્રત - સ્થૂલ પરિગ્રહ = અમુક વસ્તુઓમાં અમુક પ્રમાણમાં મૂચ્છ. સૂક્ષ્મપરિગ્રહ = સર્વ વસ્તુઓની સર્વ પ્રકારે મૂર્છા. સ્થૂલ પરિગ્રહથી વિરતિ તે સ્થૂલ પરિગ્રહવિરમણ અણુવ્રત
• મહાવ્રત -
૧) હિંસાવિરમણ મહાવ્રત - સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારની હિંસાથી વિરતિ તે હિંસાવિરમણ મહાવ્રત.
૨) મૃષાવાદવિરમણ મહાવ્રત - સ્થૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારના મૃષાવાદથી વિરતિ તે મૃષાવાદવિરમણ મહાવ્રત.
૩) અદત્તાદાનવિરમણ મહાવ્રત-- સ્થૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારના અદત્તાદાનથી વિરતિ તે અદત્તાદાનવિરમણ મહાવ્રત.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૦
રાત્રિભોજનનો ત્યાગ કરવાના કારણો
૪) મૈથુનવિરમણ મહાવ્રત - સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારના મૈથુનથી વિરતિ તે મૈથુનવિરમણ મહાવ્રત.
૫) પરિગ્રહવિરમણ મહાવ્રત - સ્કૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારના પરિગ્રહથી વિરતિ તે પરિગ્રહવિરમણમહાવ્રત.
આ પાંચ મહાવ્રતો એ મૂળગુણ છે. તેમના ગ્રહણથી રાત્રિભોજનવિરમણવ્રતનું પણ ગ્રહણ થઈ જાય છે, કેમકે રાત્રિભોજન વિરમણવ્રત પણ મૂળગુણ છે.
રાત્રિભોજનનો ત્યાગ કરવાના કારણો -
૧) દિવસે ગ્રહણ કરેલી ગોચરી પણ રાત્રે ન વપરાય, કેમકે તે કાલાતિક્રાંત છે.
૨) ગ્રહણ કરેલ આહારને લાવી, આલોચી, થોડી વાર વિશ્રામ કરીને તરત જ વાપરવાની અનુજ્ઞા છે, વધુ વખત રાખવાની અનુજ્ઞા નથી.
૩) રાત્રે ગોચરી ફરવામાં ઈર્યાસમિતિનું પાલન ન થાય.
૪) રાત્રે દાયકના ગમન, આગમન, ભીના હાથ-ભાજન વગેરે ન દેખાય.
૫) સાધુને પ્રકાશવાળા સ્થાનમાં જ વાપરવાનું છે. રાત્રે પ્રકાશ ન હોય, કેમકે અગ્નિના સમારંભનો નિષેધ છે, રત્નનો પરિગ્રહ ન હોય, ચાંદની ક્યારેક હોય ક્યારેક ન હોય. તેથી રાત્રિભોજન કરવામાં પ્રકાશમાં વાપરવાનું ન થાય.
૬) આગમમાં રાત્રિભોજનનો નિષેધ કરેલ છે. માટે હિંસા વગેરેની જેમ રાત્રિભોજન ત્યાજ્ય છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૧
હિંસા વગેરે પાંચ અવ્રતો • હિંસા વગેરે પાંચ અવતો -
૧) હિંસા - પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી આત્માથી પ્રાણોને જુદા કરે તે હિંસા. (સૂત્ર-૭/૮)
પ્રમાદ પાંચ પ્રકારે છે –
૧) કષાય - તે ૧૬ પ્રકારે છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, સંજ્વલન-૪ x ક્રોધ, માન, માયા, લોભ-૪ = ૧૬
૨) ઈન્દ્રિય - સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિયના ક્રમશઃ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ રૂપ વિષયોને કારણે થતા રાગ-દ્વેષ.
૩) નિદ્રા - તે પાંચ પ્રકારે છે - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, થીણદ્ધિ.
૪) વિકથા - તે ચાર પ્રકારે છે – રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા.
૫) મદ્ય - દારૂ. બીજી રીતે પ્રમાદના ૮ પ્રકાર છે – ૧) અજ્ઞાન - મૂઢતા. ૨) સંશય - શું આ આમ હશે કે અન્ય રીતે હશે? એવો સંદેહ. ૩) મિથ્યાજ્ઞાન - વિપરીત જ્ઞાન. ૪) રાગ - પ્રીતિ. ૫) દ્વેષ - અપ્રીતિ.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રમાદના પ્રકાર
૬) સ્મૃતિભ્રંશ - ભૂલી જવાનો સ્વભાવ. ૭) ધર્મમાં અનાદર - જિનધર્મમાં ઉદ્યમ ન કરવો. ૮) યોગોનું દુષ્પણિધાન - મન-વચન-કાયાને દુષ્ટ કરવા. આ ૫ કે ૮ પ્રમાદવાળો હોય તે પ્રમાદી.
કેટલાક એમ કહે છે કે પ્રયત્ન વિનાનો અને સમિતિ વિનાનો હોય તે પ્રમાદી. પ્રયત્ન બે પ્રકારનો છે - (i) જીવ અને અજીવ પદાર્થોનું જ્ઞાન કરવું તે, અને (i) ઈર્યાસમિતિ વગેરે પાંચ સમિતિનું પાલન કરવું તે.
પ્રાણો ૧૦ પ્રકારે છે - પાંચ ઇન્દ્રિય, મનબળ, વચનબળ, કાયદળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય.
હિંસાના પર્યાયવાચી શબ્દો - હિંસા, મરણ, પ્રાણાતિપાત, પ્રાણવધ, દેહાંતરસંક્રમણ, પ્રાણવ્યપરોપણ વગેરે.
દ્રવ્ય-ભાવથી હિંસાના ૩ ભાંગા - ૧) દ્રવ્યથી હિંસા હોય, ભાવથી હિંસા ન હોય. ૨) દ્રવ્યથી હિંસા ન હોય, ભાવથી હિંસા હોય. ૩) દ્રવ્યથી હિંસા હોય, ભાવથી હિંસા હોય. પહેલા ભાગમાં પ્રમાદીપણું નથી. બીજા-ત્રીજા ભાંગામાં પ્રમાદીપણું છે. તેથી પહેલા ભાંગામાં હિંસા નથી, બીજા-ત્રીજા ભાંગામાં હિંસા છે.
૨) અસત્ય - પ્રમાદી જીવ મન-વચન-કાયાના યોગોથી જે અસત્ બોલે તે અસત્ય. (સૂત્ર-૭/૯) અસત્ ૩ પ્રકારે છે –
(૧) સદ્ભાવનો પ્રતિષેધ - તે બે પ્રકારે છે -
Page #314
--------------------------------------------------------------------------
________________
અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ
૨૮૩
(1) ભૂતનિદ્વવ - વિદ્યમાનનો અપલાપ કરવો તે ભૂતનિતવ, દા.ત. આત્મા નથી, પરલોક નથી.
(ii) અભૂતઉદ્ભાવન - જે વિદ્યમાન ન હોય તેનું ઉદ્દભાવન કરવું તે અભૂતઉભાવન. દા.ત. આત્મા ચોખા પ્રમાણ છે, આત્મા અંગુઠાના પર્વ જેટલો છે, આત્મા સૂર્યવર્ણવાળો છે, આત્મા નિષ્ક્રિય છે વગેરે.
(૨) અર્થાતર - એક વસ્તુને બીજારૂપે કહેવી તે. દા.ત. ગાયને ઘોડો કહેવું તે.
(૩) ગહ - હિંસા, કઠોરતા, ચાડી વગેરે વાળુ વચન તે ગહ.
૩) ચોરી - પ્રમાદી જીવનું મન-વચન-કાયાના યોગથી નહીં દીધેલાનું કે બીજાએ ગ્રહણ કરેલાનું સ્વેચ્છાથી, હઠથી કે ચોરીથી ગ્રહણ કરવું કે ધારણ કરવું તે ચોરી. (સૂત્ર-૭/૧૦).
૪) અબ્રહ્મ - સ્ત્રી-પુરુષના યુગલનું કર્મ તે મૈથુન. તે મૈથુન એટલે અબ્રહ્મ. (સૂત્ર-૭/૧૧)
૫) પરિગ્રહ - સચેતન (એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો) કે અચેતન બાહ્ય (વસ્તુઓ) કે અત્યંતર (આત્માના રાગાદિ પરિણામ) પદાર્થોમાં મૂચ્છ કરવી તે પરિગ્રહ. ઇચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષ, કાંક્ષા, ગૃદ્ધિ, મૂચ્છ - આ પર્યાયવાચી શબ્દો છે. (સૂત્ર-૭/૧૨). • મહાવ્રતોની સ્થિરતા માટેની પ-૫ ભાવનાઓ - (સૂત્ર-૭/૩)
૧) અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ -
(૧) ઈર્યાસમિતિ - લોકોથી ખુંદાયેલ અને પ્રકાશવાળા રસ્તે જીવોની રક્ષા માટે ગાડાની ધૂસરી જેટલી ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક ચાલવું તે.
(૨) મનગુતિ- આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન કરવા, ધર્મધ્યાનમાં ઉપયોગ રાખવો તે.
Page #315
--------------------------------------------------------------------------
________________
સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ
(૩) એષણાસમિતિ - ગવેષણૈષણા-ગ્રહણૈષણા-ગ્રાસૈષણા - આ
૩ પ્રકારની એષણાથી ૪૭ દોષરહિત આહાર-પાણી લાવવા અને વાપરવા તે.
૨૮૪
(૪) આદાનનિક્ષેપણાસમિતિ - વસ્તુ લેતા-મૂકતા જોવું અને પ્રમાર્જવું તે.
(૫) આલોકિતપાનભોજન - દરેક ઘરમાં પાત્રામાં પડેલ આહાર જોવો, ઉપાશ્રયમાં આવી ફરી અજવાળામાં જોવો અને અજવાળામાં બેસીને વાપરવું તે.
૨) સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ -
(૧) અનુવીચિભાષણ - વિચારીને બોલવું તે.
(૨) ક્રોધનું પચ્ચક્ખાણ - ક્રોધનો નિગ્રહ કે અનુત્પત્તિ તે.
(૩) લોભનું પચ્ચક્ખાણ - લોભ ન કરવો તે.
(૪) અભીરુત્વ - ડરવું નહિ તે.
(૫) હાસ્યનું પચ્ચક્ખાણ - હાસ્ય-મશ્કરી ન કરવી તે.
૩) અસ્તેય મહાવ્રતની ૫ ભાવનાઓ -
(૧) અનુવીચિઅવગ્રહયાચન - વિચારીને અવગ્રહની યાચના કરવી તે.
અવગ્રહના ૫ પ્રકાર છે - દેવેન્દ્રનો, રાજાનો, ગૃહપતિનો, શય્યાતરનો, સાધર્મિકનો, પૂર્વપૂર્વનો સ્વામી બાધ્ય છે, પછી પછીનો સ્વામી બાધક છે. એટલે જ્યાં જે સ્વામી હોય ત્યાં તેની પાસે યાચના કરવી.
(૨) અભીક્ષ્ણઅવગ્રહયાચન - એકવાર અવગ્રહ મળ્યા પછી પણ
Page #316
--------------------------------------------------------------------------
________________
અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ મહાવ્રતોની ૫-૫ ભાવનાઓ ૨૮૫
અંડિલ, માત્રુ વગેરે માટેના સ્થાનોની વારંવાર યાચના કરવી તે.
(૩) એતાવદિત્યવગ્રહાલધારણ - આટલા ક્ષેત્રનો અવગ્રહ કરવો એવું નક્કી કરવું તે.
(૪) સાધર્મિક પાસેથી અવગ્રહયાચન - મકાનમાં પૂર્વે રહેલા સાધુઓ પાસેથી અવગ્રહની યાચના કરવી તે.
(૫) અનુજ્ઞાપિતપનભોજન - ગુરુની અનુજ્ઞા લઈને વાપરવું તે. ૪) બ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ -
(૧) સ્ત્રીપશુપંડકસંસક્તશયનાસનવર્જન - સ્ત્રી, પશુ, પંડકથી યુક્ત સ્થાનમાં સંથારો ન કરવો, બેસવું નહીં તે.
(૨) રાગસંયુક્તસ્ત્રીકથાવર્જન - રાગવાળી સ્ત્રીકથા ન કરવી તે. (૩) સ્ત્રીમનોહરેક્રિયાલોકવર્જન - સ્ત્રીના સુંદર અંગોપાંગ ન જોવા. (૪) પૂર્વરતાનુસ્મરણવર્જન - પૂર્વે કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરવું તે.
(૫) પ્રણીતરસભોજનવર્જન - સ્નિગ્ધ, મધુર અને વિગઈવાળું ભોજન ન કરવું તે.
૫) અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ -
પાંચ ઇન્દ્રિયોના પાંચ અનુકૂળ વિષયોમાં રાગ ન કરવો અને પાંચ પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ ન કરવો તે.
બધા મહાવ્રતોની સામાન્ય ભાવનાઓ - (સૂત્ર-૭/૪) ૧) હિંસાથી હિંસક હંમેશા ત્રાસકારી અને વૈરવાળો થાય છે. તે આ
ભવમાં જ વધ, બંધન, ક્લેશ વગેરેને પામે છે અને પરભવમાં અશુભગતિને પામે છે અને ગહિત બને છે. માટે હિંસાથી અટકવું સારું.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૬
બધા મહાવ્રતોની સામાન્ય ભાવનાઓ
૨) અસત્ય બોલનારનો કોઈ વિશ્વાસ કરતું નથી. તે આ ભવમાં જ
જીભના છેદ વગેરેને પામે છે. તે ખોટા આળથી દુઃખી થયેલા અને વૈરવાળા જીવો થકી વધુ દુઃખોને પામે છે. તે પરભવમાં અશુભગતિને પામે છે અને ગહિત બને છે. માટે અસત્ય વચનોથી
અટકવું સારું. ૩) ચોર બધાને ત્રાસદાયક બને છે. તે આ ભવમાં જ વધ, બંધન,
અંગછેદ, ભેદન, સર્વસ્વગ્રહણ, મરણ વગેરેને પામે છે અને પરભવમાં અશુભગતિને પામે છે અને ગહિત બને છે. માટે
ચોરીથી અટકવું સારું. ૪) વિલાસથી ચલ ચિત્તવાળો, સારા શબ્દાદિ વિષયોમાં રાગવાળો,
ખરાબ શબ્દાદિ વિષયોમાં વૈષવાળો, મદથી આંધળા હાથીની જેમ અંકુશ વિનાનો અબ્રહ્મચારી સુખ પામતો નથી. મોહિત થયેલ તે કાર્ય-અકાર્યને જાણતો નથી અને અકાર્યને પણ કરે છે. તે પરસ્ત્રીગમનથી આ ભવમાં જ વૈરનો અનુબંધ, લિંગનો છેદ, વધ, બંધન, દ્રવ્યનું અપહરણ વગેરે અપાયોને પામે છે અને પરભવમાં અશુભગતિને પામે છે અને ગર્પિત બને છે. માટે
અબ્રહ્મથી અટકવું સારું. ૫) જેના હાથમાં માંસપેશી છે એવા પક્ષી પાસેથી બીજા માંસાહારી
પક્ષીઓ માંસપેશી ઝૂંટવી લે છે, તેમ પરિગ્રહવાળા પાસેથી ચોરો ધન લૂંટી લે છે. પરિગ્રહવાળો ધનના કમાવાના, રક્ષણ કરવાના અને નાશના ક્લેશોને પામે છે. ધનથી તેને તૃપ્તિ થતી નથી. લોભી એવો તે કાર્ય-અકાર્યને જોતો નથી. તે પરભવમાં અશુભગતિને પામે છે અને ગહિત બને છે. માટે પરિગ્રહથી અટકવું સારુ.
Page #318
--------------------------------------------------------------------------
________________
ચાર ભાવનાઓ
૨૮૭
અથવા દુઃખની ભાવના કરવી. તે આ પ્રમાણે – (સૂત્ર-૭/૫). ૧) જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ બધા જીવોને દુઃખ પ્રિય નથી.
માટે હિંસાથી અટકવું સારું. ૨) જેમ મારી ઉપર આળ મૂકાય તો મને તીવ્ર દુઃખ થયું છે અને થાય
છે, તેમ બધા જીવોને થાય છે. માટે અસત્ય વચનથી અટકવું સારું. ૩) જેમ મને ઈષ્ટદ્રવ્યનો વિયોગ થવા પર દુઃખ થયું છે અને થાય છે,
તેમ બધા જીવોને થાય છે. માટે ચોરીથી અટકવું સારું. ૪) મૈથુન રાગદ્વેષસ્વરૂપ હોવાથી દુઃખરૂપ છે. જેમ ખરજવાના
દર્દવાળો ખંજવાળને ખણવી એ દુઃખરૂપ હોવા છતાં તેને સુખરૂપ માને છે, તેમ મૈથુન વાસ્તવમાં દુઃખરૂપ હોવા છતાં મૂઢ જીવ તેને
સુખરૂપ માને છે. માટે મૈથુનથી અટકવું સારું. ૫) પરિગ્રહવાળાને ધન ન મળે ત્યાં સુધી ઇચ્છાનું દુઃખ હોય છે,
ધન મળી જાય તો રક્ષા કરવાનું દુઃખ હોય છે અને ધન ચાલ્યું જાય તો શોકનું દુઃખ હોય છે. માટે પરિગ્રહથી અટકવું સારું.
આ પ્રમાણે ભાવનાઓ કરવાથી સાધુની મહાવ્રતોમાં સ્થિરતા થાય છે. • મૈત્રીભાવના, પ્રમોદભાવના, કારુણ્યભાવના અને માધ્યશ્મભાવના - (સૂત્ર-૭/૬).
વ્રતોમાં સ્થિરતા માટે આ ચાર ભાવનાઓ ભાવવી.
૧) મૈત્રી ભાવના - બધા જીવો ઉપર મૈત્રી ભાવના ભાવવી. બધાના અપરાધો માફ કરવા. કોઈની સાથે વૈર ન રાખવું.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૮
જગતના સ્વભાવની અને કાયાના સ્વભાવની ભાવના
૨) પ્રમોદ ભાવના - ગુણાધિક જીવો ઉપર પ્રમોદ ભાવના ભાવવી. પ્રમોદ એટલે હર્ષ. સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર-તપથી અધિક એવા સાધુઓના વંદન, સ્તુતિ, વર્ણવાદ, વૈયાવચ્ચ વગેરે કરવા, બીજાએ કરેલ તેમના વંદન વગેરેથી આનંદ પામવો. આ આનંદ બધી ઇન્દ્રિયોથી વ્યક્ત થાય.
૩) કારુણ્ય ભાવના - મહામોહથી ઘેરાયેલા, અજ્ઞાનવાળા, વિષયાગ્નિથી બળતા, હિતનો ત્યાગ અને અહિતની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિ કરનારા, વિવિધ દુઃખોથી પીડિત, દીન, કૃપણ, અનાથ, બાળ, વૃદ્ધજીવોની ઉપર કારુણ્ય ભાવના ભાવવી. તેમને હિતનો ઉપદેશ આપવો, અન્ન-પાણી-રહેવાનું સ્થાન-ઔષધ વગેરે આપવા.
૪) માધ્યચ્ય ભાવના - મહામોહથી ઘેરાયેલા, દુષ્ટ જીવોથી ભોળવાયેલા, સમજાવી ન શકાય એવા જીવો ઉપર માધ્યચ્ય ભાવના ભાવવી.
આ ભાવનાઓ ભાવવાથી પણ વ્રતોમાં સ્થિરતા થાય છે. જગતના સ્વભાવની અને કાયાના સ્વભાવની ભાવના - (સૂત્ર-૭/૭)
સંવેગ અને વૈરાગ્ય માટે જગતના સ્વભાવની અને કાયાના સ્વભાવની ભાવના કરવી. સંવેગ અને વૈરાગ્યથી વ્રતોમાં સ્થિરતા થાય છે.
સંવેગ એટલે સંસારનો ભય, આરંભ-પરિગ્રહમાં દોષ દેખાવાથી અણગમો, ધર્મ અને ધર્મીજનો પ્રત્યે બહુમાન.
વૈરાગ્ય એટલે શરીર-ભોગ-સંસાર પ્રત્યેની ઉદાસીનતાથી ઉપશાંત થયેલાને બાહ્ય-અંતર ઉપધિઓમાં આસક્તિ ન થવી તે.
જગતનો સ્વભાવ - પ્રિયનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઈષ્ટનો
Page #320
--------------------------------------------------------------------------
________________
વતીના બે પ્રકાર
૨૮૯
લાભ ન થવો, દરિદ્રતા, દૌર્ભાગ્ય, દૌર્મનસ્ય, વધ, બંધન, અસમાધિ, દુઃખ, દ્રવ્યોની અનાદિપરિણામતા-આદિમત્પરિણામતા-પ્રાદુર્ભાવતિરોભાવ-સ્થિતિ-ભેદ-ઉપકાર-વિનાશ વગેરે. - કાયાનો સ્વભાવ - ગર્ભજોનું શરીર માતા-પિતાના ઓજ-વીર્યમાંથી બને છે, સંમૂચ્છિમોનું શરીર ઉત્પત્તિદેશના સ્કંધોમાંથી બને છે, શરીરો અશુભ પરિણામવાળા છે, વિવિધ આકારવાળા છે, અનિત્ય છે, દુઃખનું કારણ છે, સારરહિત છે, અપવિત્ર છે, નાશ અને પુષ્ટ થવાના ધર્મવાળા છે વગેરે. ૦ વ્રતી -
વ્રતો (મહાવ્રતો કે અણુવ્રતો)ને ધારણ કરે તે વ્રતી. તે શલ્ય વિનાનો હોય. (સૂત્ર-૭/૧૩) તે શલ્ય ૩ પ્રકારના છે –
૧) માયાશલ્ય - શઠતા.
૨) નિદાનશલ્ય - દેવેન્દ્ર વગેરેની ઋદ્ધિ જોઈને મનમાં અભિલાષા કરે કે મને પણ તપના પ્રભાવે આવી ઋદ્ધિ પ્રાપ્ત થાઓ તે.
૩) મિથ્યાદર્શનશલ્ય - તત્ત્વભૂત પદાર્થોની અશ્રદ્ધા. વ્રતી બે પ્રકારના છે - સાધુ અને શ્રાવક (સૂત્ર-૭/૧૪).
૧) સાધુ - જેમણે આરંભ, પરિગ્રહ, ઘર વગેરેનો વિધિપૂર્વક ત્યાગ કર્યો છે અને જેઓ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજનવિરમણવ્રતને ધારણ કરે છે તે. તે બે પ્રકારે છે -
(૧) ગચ્છવાસી - ગચ્છમાં રહેનારા તે ગચ્છવાસી. તે બે પ્રકારે છે – (1) ગચ્છવાસી સાધુ - તે પાંચ પ્રકારના છે – આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રાવકના પ્રકાર
(ii) ગચ્છવાસી સાધ્વી - તે પાંચ પ્રકારે છે – પ્રવર્તિની, અભિષેકા, સ્થવિરા, ગણાવચ્છેદિકા, ક્ષુલ્લિકા
(૨) ગચ્છનિર્ગત - ગચ્છમાંથી નીકળી ગયેલા જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિ સંયમવાળા, પ્રતિમા સ્વીકારેલા વગેરે. તેમનું સ્વરૂપ આગળ (પાના નં. ૩૯૮-૪૦૧, ૪૦૫-૪૦૬, ૩૯૦-૩૯૩ ઉ૫૨) બતાવાશે.
૨) શ્રાવક - સમ્યક્ત્વવાળો અને અણુવ્રતોવાળો જે દ૨૨ોજ સાધુઓ પાસેથી સાધુઓની અને શ્રાવકોની સામાચારી સાંભળે તે શ્રાવક. (સૂત્ર ૭/૧૫) તેના ૩ પ્રકાર છે -
(૧) સમ્યક્ત્વધારી
(૨) સમ્યક્ત્વધારી + અણુવ્રતધારી. તે છ પ્રકારના છે - વ્રતોને લેવાના છ પ્રકારના આધારે શ્રાવકના પણ છ પ્રકાર છે. વ્રતોને લેવાના છ પ્રકાર
=
$. વ્રતોને લેવાના પ્રકાર
i | દ્વિવિધ (કરણ-કરાવણ) X ત્રિવિધ (મન-વચન-કાયા) i | દ્વિવિધ (કરણ-કરાવણ) x દ્વિવિધ (મન-વચન/મન-કાયા/ વચન-કાયા) ii | દ્વિવિધ (કરણ-કરાવણ) X એકવિધ (મન/વચન/કાયા) iv | એકવિધ (કરણ/કરાવણ) x ત્રિવિધ (મન-વચન-કાયા) v | એકવિધ (કરણ/કરાવણ) x દ્વિવિધ (મન-વચન/મન-કાયા/ વચન-કાયા) vi | એકવિધ (કરણ/કરાવણ) X એકવિધ (મન/વચન/કાયા)
કુલ
(૩) સમ્યક્ત્વધા૨ી + અણુવ્રતધારી + ઉત્તરગુણધારી
|ભાંગા
૧
૩
૩
દ
૬
૨૧
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના ૧૨ વ્રતો
૨૯૧
એટલે શ્રાવકના ૧+૬+૧=૮ પ્રકાર થયા.
અથવા સમ્યક્વધારી+અણુવ્રતધારીના છ પ્રકાર દરેક વ્રતમાં સંભવે. તેથી ૬૮૫=૩૦. તેમાં સમ્યક્તધારીને અને સમ્યક્તધારી + અણુવ્રતધારી + ઉત્તરગુણધારીને ઉમેરતા ૩૨ પ્રકાર થાય. • શ્રાવકના ૧૨ વ્રતો - (સૂત્ર-૭/૧૬)
૫ અણુવ્રત (પૂર્વે પાના નં. ૨૭૮-૨૭૯ ઉપર કહ્યા છે) ૩ ગુણવ્રત ૪ શિક્ષાવ્રત ૧૨ વ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ ૭ને શીલ કહેવાય છે. ૩ ગુણવ્રત -
૧) દિશાપરિમાણ વ્રત - તીઠુ, ઉપર અને નીચે એમ દશે દિશાઓમાં જવાના પરિમાણનો અભિગ્રહ કરવો તે.
૨) ઉપભોગપરિભોગપરિમાણ વ્રત -
ઉપભોગ - જેનો એકવાર ભોગ થાય તે ઉપભોગ. ફૂલ, આહાર વગેરે. અથવા જેનો અંદર ભોગ થાય તે ઉપભોગ. દા.ત. આહાર વગેરે.
પરિભોગ - જેનો વારંવાર ભોગ થાય, અથવા જેનો બહાર ભોગ થાય તે પરિભોગ. દા.ત. વસ્ત્ર, અલંકાર વગેરે.
ઉપભોગ અને પરિભોગના સાધનોનું પરિમાણ નક્કી કરવું તે ઉપભોગપરિભોગપરિમાણ વ્રત. તે બે પ્રકારે છે - ભોજનથી અને કર્મથી.
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ઉપભોગપરિભોગપરિમાણ વ્રત
તેમાં ભોજનથી એટલે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ગંધ, માળા, પ્રાવરણ (પહેરવાના વસ્ત્ર), અલંકાર, શયન, આસન, ઘર, વાહન વગેરેનું પરિમાણ કરવું તે.
કર્મથી એટલે ૧૫ કર્માદાનનો ત્યાગ કરવો તે.
૧૫ કર્માદાન - ૧) અંગારકર્મ - કોલસા પાડવા, કુંભાર-લુહાર કે સોનીનું કાર્ય,
ધાતુના વાસણો બનાવવા, હોટલ, ઇંટો તથા ચૂનો પકવવા વગેરે
વડે આજીવિકા કરવી તે. ૨) વનકર્મ- વન કપાવવા, ખેતી કરવી, લાકડા કાપવા, બાગ-વાડી
વગેરે કરવા વગેરે. ૩) શકટકર્મગાડા, હળ, ગાડી, મોટર, સાયકલ વગેરે વાહન કે
તેના સાધનો બનાવવા તે. ૪) ભાટકકર્મ - ગાડી-મોટર વગેરે વડે ટ્રાન્સપોર્ટનો ધંધો કરવો તે. ૫) સ્ફોટનકર્મ- જમીન-ખાણ વગેરે ફોડવાનો કે કૂવા-તળાવ વગેરે
ખોદવાનો-ખોદાવવાનો ધંધો કરવો તે. ૬) દંતવાણિજ્ય - હાથીદાંત, વાળ, નખ, શંખ, છીપ વગેરે
પ્રાણીઓના અવયવોનો વેપાર કરવો તે. ૭) લાખવાણિજ્ય - લાખ, ગળી, ટંકણખાર, સાબુ વગેરેનો વેપાર
કરવો તે. ૮) રસવાણિજ્ય - મધ, દારૂ, તેલ, ઘી વગેરે પ્રવાહીનો વેપાર
કરવો તે. ૯) કેશવાણિજ્ય - દાસ-દાસી, ગાય-ઘોડા, પંખીનો વેપાર કરવો તે.
Page #324
--------------------------------------------------------------------------
________________
ચાર શિક્ષાવ્રત
૨૯૩
૧૦) વિષવાણિજ્ય - ઝેર, યંત્રો, શસ્ત્રો, હળ વગેરેનો વેપાર કરવો તે. ૧૧) યંત્રપીડન - દળવા-ખાંડવા-પીલવાનો કે મિલો-કારખાના
ચલાવવા રૂપ ધંધો કરવો તે. ૧૨) નિલંછનકર્મ - પશુ-પંખીઓના અવયવોને છેદવાનો ધંધો
કરવો તે. ૧૩) દવદાન - જંગલો બાળવા વગેરેનો ધંધો કરવો તે. ૧૪) શોષણકર્મ - કૂવા, તળાવ વગેરે સૂકવવાનો ધંધો કરવો તે. ૧૫) અસતીપોષણ - વેપાર કે સરકસ વગેરે માટે પશુ-પંખી પાળવાના,
પોસ્ટ્રીફાર્મ, વાઘરી, વેશ્યા, ચોર, કસાઈ, પારધીને પોષવાના ધંધા કરવા તે.
૩) અનર્થદંડવિરમણ વ્રત - જેમાં વિના કારણે જીવોની હિંસા થાય તે અનર્થદંડ. તેનાથી અટકવું તે અનર્થદંડવિરમણ વ્રત.
તેમાં ખોટા વિચારો, પાપી કાર્યોનો ઉપદેશ, હિંસક શસ્ત્રો આપવા, પ્રમાદ આચરવો વગેરેનો ત્યાગ કરવો.
૪ શિક્ષાવ્રત -
૧) સામાયિકવ્રત - અમુક કાળ સુધી સર્વસાવદ્યયોગના દ્વિવિધત્રિવિધ પચ્ચખાણ કરવા તે સામાયિકવ્રત.
૨) દેશાવગાસિકવ્રત- ઓરડા, ઘર, ગામ, સીમા વગેરેમાં જવાના પરિમાણનો અભિગ્રહ કરવો તે દેશાવગાસિકવ્રત.
Dિ દિશાપરિમાણવ્રત યાવજીવનું, ૧ વરસનું કે ૪ મહિનાનું હોય છે. દેશાવગાસિક વ્રત દરેક દિવસનું, દરેક પ્રહરનું કે દરેક મુહૂર્તનું હોય છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૯૪
સંલેખના વ્રત
૩) પૌષધોપવાસવ્રત - પૌષધ એટલે પર્વ. પર્વના દિવસે આહાર, શરીરસત્કાર, મૈથુન અને સાવદ્ય કર્મનો ત્યાગ કરવો તે પૌષધોપવાસવ્રત.
૪) અતિથિસંવિભાગવત - ન્યાયથી ઉપાર્જેલા, કલ્પનીય આહારપાણી વગેરે દ્રવ્યો દેશ-કાળને ઉચિત એવા શ્રદ્ધા-સત્કાર સહિત, પોતાની ઉપર ઉપકાર થયો એવી બુદ્ધિથી સંયતોને આપવા તે અતિથિસંવિભાગ વ્રત.
સંલેખના વ્રત - શ્રાવક કાળ, સંઘયણની દુર્બળતા, ઉપસર્ગ વગેરે દોષોને લીધે આવશ્યકની હાનિ કે મરણને જાણીને છટ્ટ-અટ્ટમ વગેરે તપોથી શરીર અને કષાયોની સંલેખના કરીને સંયમ સ્વીકારી ચતુર્વિધ આહારના પચ્ચખાણ કરીને અનશનની આરાધના કરે તે સંલેખના વ્રત. (સૂત્ર-૭/૧૭)
જન્મદિવસ આવે ત્યારે માણસ ખુશ થાય છે. જન્મદિવસ તો એમ સૂચવે છે કે, “તારા જીવનમાંથી એક વરસ ઓછું થયું. એટલે કે તારું મોત એક વરસ નજીક આવ્યું. તું મોત તરફ ઢસડાયો.” • મરણ નિવારવું હોય તો જન્મને નિવારવો જરૂરી છે. જન્મને નિવારવા કર્મોને નિવારવા જરૂરી છે. કર્મોને નિવારવા રાગદ્વેષને નિવારવા જરૂરી છે. માટે રાગ-દ્વેષને નિવારવાના પ્રયત્નો કરવા.. આ જગતના જીવો યમરાજરૂપી કસાઈના વાડામાં પૂરાયેલા ઢોર જેવા છે. આપણી નજર સમક્ષ યમરાજ રોજ થોડા જીવોને ઉપાડી જાય છે. ત્યારે આપણે મજેથી શી રીતે જીવાય ?
Page #326
--------------------------------------------------------------------------
________________
આ વ્રત અતિચાર પ્રકરણ :
• બાર વ્રતોના અતિચારો - ૫ વ્રતો અને ૭ શીલો દરેકના ૫-૫ અતિચારો છે. તે આ પ્રમાણે – (સૂત્ર-૭/૧૯).
૧) સમ્યક્તના પાંચ અતિચારો - (સૂત્ર-૭/૧૮)
(૧) શંકા - અત્યંત સૂક્ષ્મ, અતીન્દ્રિય, માત્ર આગમગમ્ય પદાર્થોમાં જે સંદેહ થવો તે શંકા.
(૨) કાંક્ષા - આલોક-પરલોક સંબંધી વિષયોની આશંસા તે કાંક્ષા. અથવા અન્ય અન્ય ધર્મોની ઇચ્છા કરવી તે કાંક્ષા.
(૩) વિચિકિત્સા | વિદ્વજુગુપ્સા - આમ પણ હોય છે અને આમ પણ હોય છે એવું બુદ્ધિનું ડામાડોળપણું તે વિચિકિત્સા. અથવા સાધુભગવંતોની નિંદા કરવી તે વિદ્વજુગુપ્સા.
(૪) અન્યદૃષ્ટિપ્રશંસા - અન્યદર્શનવાળાની સ્તવના કરવી તે અન્યદૃષ્ટિપ્રશંસા.
(૫) અન્યદૃષ્ટિસંસ્તવ - અન્ય દર્શનવાળાની સાથે રહીને તેમનો પરિચય કરવો તે અન્યદૃષ્ટિસંસ્તવ. અન્યદર્શનવાળા એટલે ૩૬૩ પાખંડીઓ. તે આ પ્રમાણે –
૧) ક્રિયાવાદી - જીવ વગેરે તત્ત્વો છે, એવું માને તે ક્રિયાવાદી. તેમના ૧૮૦ ભેદ છે. તે આ પ્રમાણે –
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ક્રિયાવાદીના ૧૮૦ ભેદ
પુણ્ય
} ૨ X આત્મા
ને ૫ = ૧૮૦
સંવર
અજીવ
કાળ પાપ
ઇશ્વર આસ્રવ : ૯ તત્ત્વ x
- સ્વતી, નિત્ય , “પરત ** અનિત્ય**
}૨ X ૨ X
નિયતિ બંધ
સ્વભાવ છે નિર્જરા મોક્ષ )
જીવ કાળથી સ્વતઃ નિત્ય છે. જીવ ઈશ્વરથી સ્વત: નિત્ય છે. જીવ આત્માથી સ્વતઃ નિત્ય છે. જીવ નિયતિથી સ્વતઃ નિત્ય છે. જીવ સ્વભાવથી સ્વતઃ નિત્ય છે. આ નિત્ય સાથે ૫ ભાંગા થયા. એમ અનિત્ય સાથે ૫ ભાંગા થાય. આ ૧૦ ભાંગા સ્વતઃ થયા. એમ પરતઃ ૧૦ ભાંગા થાય. આ ૨૦ ભાંગા જીવના થયા. એમ શેષ ૮ તત્ત્વોના દરેકના ૨૦-૨૦ ભાંગા થાય. આમ કુલ ૯ × ૨૦ = ૧૮૦ ભેદ થાય.
૨) અક્રિયાવાદી - જીવ વગેરે તત્ત્વો નથી, એવું માને તે અક્રિયાવાદી. તેમના ૮૪ ભેદ છે. તે આ પ્રમાણે -
Page #328
--------------------------------------------------------------------------
________________
અક્રિયાવાદીના ૮૪ ભેદ
૨૯૭
જીવ
કાળ અજીવ
ઈશ્વર આસ્રવા
આત્મા | સંવર.
( ૭ તત્ત્વ બંધ !
* *પરતઃ * * નિયતિ નિર્જરા
સ્વભાવ
યદેચ્છા મોક્ષ )
સ્વતઃ |
६-८४
જીવ કાળથી સ્વતઃ નથી. જીવ ઈશ્વરથી સ્વતઃ નથી. જીવ આત્માથી સ્વતઃ નથી. જીવ નિયતિથી સ્વતઃ નથી. જીવ સ્વભાવથી સ્વતઃ નથી. જીવ યદચ્છાથી સ્વતઃ નથી. આમ સ્વતઃ ૬ ભાંગા થયા. એમ પરતઃ ૬ ભાંગા થાય. આ ૧૨ ભાંગા જીવના થયા. એમ અજીવ વગેરેના ૧૨-૧૨ ભાંગા થાય. આમ કુલ ૭ x ૧૨ = ૮૪ ભેદ થાય.
૩) અજ્ઞાનિક - અજ્ઞાનને સારું માને તે અજ્ઞાનિક. તેમના ૬૭ પ્રકાર છે. તે આ પ્રમાણે –
પરીક્ષામાં પાસ થવા માટે વાસક્ષેપ નંખાવવા કરતા પરીક્ષામાં ચોરી કરવાનું મન ન થાય એ માટે વાસક્ષેપ નંખાવવો સારો.
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૯૮
જીવ
અજીવ
પુણ્ય
પાપ
આસ્રવ
સંવર
બંધ
નિર્જરા
મોક્ષ
ex
સત્
અસત્
સદસત્
અવાચ્ય
સદવાચ્ય
અસદવાચ્ય
સદસદવાચ્ય
૭ = ૬૩
અજ્ઞાનિકના ૬૭ ભેદ
સત્
ઉત્પત્તિ x અસત્
સદસત્
અવાચ્ય
૪ = ૪
૬૩ + ૪ = ૬૭
જીવ છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ? જીવ નથી એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ? જીવ છે અને નથી એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ?
જીવ અવાચ્ય છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ? જીવ છે અને અવાચ્ય છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ?
જીવ નથી અને અવાચ્ય છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ?
જીવ છે, નથી અને અવાચ્ય છે એવું કોણ જાણે છે ? અથવા જાણવાથી શું ફાયદો ?
આમ જીવ સાથે ૭ ભાંગા થયા.
એમ અજીવ વગેરે દરેક સાથે ૭-૭ ભાંગા થાય અને ઉત્પત્તિ સાથે ૪ ભાંગા થાય.
આમ કુલ (૯૪૭) + (૧૪૪) = ૬૩ + ૪ = ૬૭ ભેદ થાય.
૪) વૈનયિક - વિનયથી ચરે તે વૈયિક. તેમના ૩૨ પ્રકાર છે -
Page #330
--------------------------------------------------------------------------
________________
વૈનયિકના ૩૨ ભેદ
૨૯૯
દેવ
રાજા યતિ
મન જ્ઞાતિ (સ્વજન) , , વચન સ્થવિર અધમ
દાન માતા પિતા
કાયા ૪ = ૩ર.
૮૪
દેવ વગેરે દરેકનો મન-વચન-કાયા-દાનથી વિનય કરવો. આમ કુલ ૮ x ૪ = ૩૨ ભેદ થાય. અન્ય દર્શની (પાખંડીઓ) | ભેદ ક્રિયાવાદી | ૧૮૦ અક્રિયાવાદી અજ્ઞાનિક વનયિક
૩૨| કુલ
૩૬૩| ૨) શૂલપ્રાણાતિપાત વિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૦)
(૧) બંધ - દોરડા વગેરે વડે બાંધવુ તે.
ગૃહસ્થ તેવા જ દ્વિપદ-ચતુષ્પદ રાખવા જે બાંધ્યા વિના જ રહી શકતા હોય. એવું શક્ય ન હોય તો તેમને કારણસર સાપેક્ષ રીતે બાંધવા.
(૨) વધ - ચાબુક વગેરે વડે મારવું તે. ગૃહસ્થ પહેલાથી જ ભીતપર્ષદાવાળા (જેનાથી નોકરો-પશુઓ વગેરે
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૦
પહેલા અને બીજા વ્રતના અતિચાર ડરતા હોય તેવા) થવું. કારણસર મારવું પડે તો સાપેક્ષ રીતે મારવું.
(૩) છવિચ્છેદ - અંગોપાંગ છેદવા, ચામડીને ફાડવી તે. વિના કારણે છવિચ્છેદ ન કરવો. કારણે સાપેક્ષ રીતે કરવો.
(૪) અતિભારઆરોપણ - ખભા-પીઠ વગેરે ઉપર ઘણો ભાર સ્થાપવો તે.
ગૃહસ્થ ઉત્સર્ગથી ભાડાથી ગાડી ચલાવવા વગેરે વડે આજીવિકા ન કરવી. જીવવાનો બીજો ઉપાય ન હોય તો નોકરો, પશુઓ વગેરે ઉપર ઉચિત ભારથી ઓછો ભાર આરોપવો, તેમને ચારો-પાણી આપવા અને ગરમીમાં છોડી દેવા.
(૫) અન્નપાનનિરોધ - આહાર-પાણી ન આપવા તે.
વિના કારણે આહાર-પાણીનો નિરોધ ન કરવો. કારણે સાપેક્ષ રીતે કરવો. ૩) સ્કૂલમૃષાવાદવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૧)
(૧) મિથ્થોપદેશ પ્રમાદથી બીજાને પીડા થાય તેવું વચન બોલવું, વસ્તુના સ્વરૂપથી વિપરીત ઉપદેશ આપવો, ઝગડામાં એકને બીજાને ઠગવાનો ઉપદેશ આપવો.
(૨) રહસ્યાભ્યાખ્યાન - એકાંતમાં કોઈની ખોટી વાત બીજાને કહેવી તે. દા.ત. ઘરડી સ્ત્રીને કહે કે તારો પતિ કુમારીમાં આસક્ત છે.
(૩) કૂટલેખક્રિયા - ખોટો લેખ કરવો તે. (૪) ન્યાસાપહાર - બીજાએ મૂકેલી થાપણનો અપલાપ કરવો તે.
(૫) સાકારમંત્રભેદ - બીજાના આકાર ઉપરથી ગુપ્તભાષણનું અનુમાન કરી અન્યને તે કહેવું તે.
Page #332
--------------------------------------------------------------------------
________________
ત્રીજા અને ચોથા વ્રતના અતિચાર
૩૦૧ ૪) સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૨)
(૧) સ્તનપ્રયોગ - “તમે ચોરી કરો,” એમ ચોરોને ચોરી કરવામાં પ્રેરણા કરવી, અથવા ચોરી કરવામાં ઉપયોગી એવા ઉપકરણો બનાવવા, વેચવા તે.
(૨) સ્તુનાહતાદાન - ચોરોએ ચોરેલા દ્રવ્યને વિના મૂલ્ય કે વેચાતું લેવું તે.
(૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ - વિરોધી રાજાના રાજ્યમાં પ્રવેશવું તે.
(૪) હિનાધિકમાનોન્માન - બીજાને આપવાનું હોય ત્યારે માનઉન્માન ઓછુ કરવું, પોતે લેવાનું હોય ત્યારે માન-ઉન્માન વધુ કરવું તે. માન = કુડવ વગેરે, ઉન્માન = ત્રાજવું વગેરે.
(૫) પ્રતિરૂપકવ્યવહાર - અનાજમાં ડાંગર-ભૂસુ નાંખવા, તેલમાં ચરબી નાંખવી વગેરે. ૫) સ્કૂલમૈથુનવિરમણ વ્રતના પ અતિચાર - (સૂત્ર-૭/૨૩)
(૧) પરવિવાહકરણ - પોતાના સંતાનો સિવાય બીજાના વિવાહ કરવા તે.
(૨) ઇત્રપરિગૃહીતાગમન - બીજાએ અલ્પકાળ માટે ગ્રહણ કરેલી વેશ્યાને સેવવી તે.
(૩) અપરિગૃહીતાગમન - વેશ્યા, સ્વૈરિણી, જેનો પતિ બહારગામ ગયો છે તે પ્રોષિતભર્તૃકા વગેરે અનાથ સ્ત્રીઓને સેવવી તે.
(૪) અનંગક્રીડા - અનંગ એટલે કામ. તેનાથી ક્રીડા કરવી તે અનંગક્રીડા. કૃત્રિમ અંગોથી કામક્રીડા કરવી, હસ્તકર્માદિ કરવા, અતિશય કામરાગ ઉત્પન્ન થાય તેવી ક્રીડા કરવી વગેરે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પાંચમા અને છઠ્ઠા વ્રતના અતિચાર (૫) તીવ્રકામાભિનિવેશ - તીવ્ર કામવાસના હોવી તે. સ્વસ્ત્રીમાં પણ અત્યંત કામાસક્તિ હોવી તે. ૬) સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૪)
(૧) ક્ષેત્રવાસ્તુપ્રમાણાતિક્રમ - ક્ષેત્ર = જમીન, ખેતર વગેરે. વાસ્તુ = ઘર, મકાન વગેરે. તેમના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે.
(૨) હિરણ્યસુવર્ણપ્રમાણાતિક્રમ - હિરણ્ય = ચાંદી, સુવર્ણ = સોનું. તેમના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે.
(૩) ધનધાન્યપ્રમાણાતિક્રમ - ધન = ગાય વગેરે પશુઓ, ધાન્ય = ઘઉં વગેરે. તેમના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે.
(૪) દાસીદાસપ્રમાણતિક્રમ - દાસી-દાસના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે.
(૫) કુખ્યપ્રમાણાતિક્રમ - કુખ્ય = વાસણ, વસ્ત્ર વગેરે. તેમના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે. ૭) દિશાપરિમાણવ્રતના પ અતિચાર - (સૂત્ર-૭/૨૫)
(૧) ઊર્ધ્વવ્યતિક્રમ - ઊર્ધ્વદિશા (ઉપરની દિશા) ના પ્રમાણને ઓળંગવું તે.
(૨) અધોવ્યતિક્રમ - અધોદિશા (નીચેની દિશા) ના પ્રમાણને ઓળંગવું તે. | (૩) તિર્થવ્યતિક્રમ - પૂર્વ વગેરે ૮ દિશાઓના પ્રમાણને ઓળંગવું તે.
(૪) ક્ષેત્રવૃદ્ધિ - એક દિશાના પ્રમાણમાંથી અમુક પ્રમાણ લઈ બીજી દિશામાં વધારવું તે.
(૫) ઋત્યન્તર્ધાન - નિયમને ભૂલી જવો તે.
Page #334
--------------------------------------------------------------------------
________________
સાતમા અને આઠમા વ્રતના અતિચાર
૩૦૩ ૮) ઉપભોગપરિભોગવ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૩૦)
(૧) સચિત્તાવાર - સચિત્તનો આહાર કરવો તે.
(૨) સચિત્તસંબદ્ધઆહાર - સચિત્તની સાથે સંબદ્ધનો આહાર કરવો. તે.
(૩) સચિત્તસંમિશ્રઆહાર - સચિત્તની સાથે સંમિશ્ર વસ્તુનો આહાર કરવો તે. દા.ત. દાડમના બીજવાળો ભાત વાપરવો તે.
(૪) અભિષવાહાર - કુંથવા, કીડી વગેરે સૂક્ષ્મ જંતુઓથી મિશ્ર આહાર કરવો તે, અથવા દારૂ વગેરેનો આહાર કરવો તે.
(૫) દુષ્પફવાહાર - અડધુ પાકેલું ભોજન કરવું તે. ૯) અનર્થદંડવિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૭)
(૧) કંદર્પ - રાગથી યુક્ત એવો અસભ્ય વાક્યપ્રયોગ અને હાસ્ય તે કંદર્પ.
(૨) કીત્યુચ્ય - શરીરની દુષ્ટ ચેષ્ટાથી યુક્ત એવો રાગવાળો અસભ્ય વાક્યપ્રયોગ અને હાસ્ય તે કૌત્કચ્ય.
(૩) મૌખર્ય - સંબંધ વિનાનું બહુ બોલવું તે મૌખર્ય.
(૪) અસમીક્ષ્યાધિકરણ - જેનાથી આત્મા નરક વગેરે દુર્ગતિમાં જવાનો અધિકારી બને તે અધિકરણ. જે પોતાની ઉપર કોઈ ઉપકાર ન કરે, માત્ર બીજાનું પ્રયોજન સાથે તે અસમીક્ષ્યાધિકરણ. અધિકરણોને જોડીને તૈયાર રાખવા તે.
(૫) ઉપભોગાધિકત્વ - સ્નાન માટેનો સાબુ, અલંકાર વગેરે પોતાના ઉપભોગથી વધુ રાખવા તે. - ૧૦) સામાયિક વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૮)
Page #335
--------------------------------------------------------------------------
________________
નવમા અને દસમા વ્રતના અતિચાર
(૧) કાયદુપ્રણિધાન - કાયાને જયણા વિના પ્રવર્તાવવી તે.
(૨) વાદુપ્રણિધાન - વાણીનો દુરુપયોગ કરવો તે.
(૩) મનદુપ્રણિધાન - મનથી ખરાબ વિચારો કરવા તે. (૪) અનાદર - સામાયિક ચોક્કસ સમયે ન કરવું, જેમ તેમ કરવું તે. (૫) સ્મૃત્યનુપસ્થાપન - સામાયિક કર્યું કે નહિ ? તેનું વિસ્મરણ થવું તે.
૧૧) દેશાવગાસિક વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૬)
૩૦૪
(૧) આનયન - મર્યાદાની બહાર રહેલ વસ્તુને સંદેશો મોકલવા વગેરે વડે મર્યાદાની અંદર મંગાવવી તે.
(૨) પ્રેષ્યપ્રયોગ - મર્યાદાની બહાર રહેલ કાર્યને કરવા બીજાને મોકલવા તે.
(૩) શબ્દાનુપાત - મર્યાદાની બહારનું કાર્ય કરવાનું હોય ત્યારે અવાજ કરી ત્યાંના લોકોને બોલાવવા તે.
(૪) રૂપાનુપાત - મર્યાદાની બહારનું કાર્ય કરવાનું હોય ત્યારે પોતાનું શરીર કે રૂપ ત્યાંના લોકોને બતાવવું, જેથી તે લોકો નજીક આવે તે.
(૫) પુદ્ગલક્ષેપ - મર્યાદાની બહારનું કાર્ય કરવાનું હોય ત્યારે પથ્થર વગેરે નાંખી ત્યાંના લોકોને જણાવવું તે.
૧૨) પૌષધ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૯)
(૧) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગ - નહિ જોયેલી, નહીં પૂંજેલી ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરવો તે.
(૨) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતાદાનનિક્ષેપ - નહીં જોયેલી, નહીં પૂંજેલી વસ્તુ લેવી-મૂકવી તે.
Page #336
--------------------------------------------------------------------------
________________
અગ્યારમા અને બારમા વ્રતના અતિચાર
૩૦૫ (૩) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતસંસ્તારકોપક્રમણ - નહીં જોયેલી, નહીં પૂંજેલી ભૂમિ ઉપર સંથારો કરવો તે. (૪) અનાદર - પૌષધની ક્રિયાઓમાં ઉત્સાહ ન હોવો તે.
(૫) ઋત્યનુપસ્થાપન - પર્વ દિવસને ભૂલી જવો તે, અથવા પૌષધ કર્યો કે નહીં તે ભૂલી જવું તે. ૧૩) અતિથિસંવિભાગ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૩૧).
(૧) સચિત્તનિક્ષેપ - નહિ દેવાની બુદ્ધિથી અન્ન વગેરે સચિત્ત ઉપર મૂકવા તે.
(૨) સચિત્તપિધાન - નહિ દેવાની બુદ્ધિથી અન્ન વગેરેને સચિત્તથી ઢાંકવા તે.
(૩) પરવ્યપદેશ - નહિ દેવાની બુદ્ધિથી સાધુની સામે “આ દ્રવ્ય અમારું નથી બીજાનું છે” એમ કહેવું તે.
(૪) માત્સર્ય - ગુસ્સાથી ન આપવું તે, અથવા બીજા દાતાની ઈર્ષાથી આપવું તે.
(૫) કાલાતિક્રમ - ભિક્ષાને ઉચિત કાળની પહેલા અથવા પછી વાપરવું તે. ૧૪) સંલેખનાના ૫ અતિચાર - (સૂત્ર-૭/૩૨)
(૧) જીવિતાશંસા - અનશન વખતે મોટી પૂજા અને ઘણા લોકોને જોઈને જીવવાની ઇચ્છા થવી તે.
(૨) મરણાશંસા - અનશન વખતે કોઈ સેવા-ચાકરી કરતું ન હોવાથી કે કોઈ પ્રશંસા કરતું ન હોવાથી મરવાની ઇચ્છા કરવી તે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૦૬
સંલેખનાના અતિચાર
(૩) મિત્રાનુરાગŪ - અનશન વખતે પણ મિત્રો-સ્વજનો ઉપર સ્નેહ કરવો તે.
(૪) સુખાનુબંધ^ - અનુભવેલ પ્રીતિને અનશન વખતે મનમાં યાદ કરવી તે.
(૫) નિદાનકરણ - અનશન વખતે ‘આ તપથી મને ચક્રવર્તીપણું વગેરે મળે.’ એવી આશંસા કરવી તે.
આમ, સમ્યક્ત્વના ૫ અતિચાર, ૧૨ વ્રતોના ૬૦ અતિચાર અને સંલેખનાના ૫ અતિચાર થયા. એટલે કુલ ૭૦ અતિચાર થયા.
• ભૂલ આપણે કરી હોય તો સ્વીકારીને અને બીજાએ કરી હોય તો ભૂલીને હળવાફૂલ થવું જોઈએ.
• ધર્મીને દુઃખ આવે ત્યારે તેણે એમ વિચારવું કે પાપકર્મોનું દેવું પતે છે અને પુણ્યનું બેલેન્સ ઊભું થાય છે. પાપીના જીવનમાં સુખ જોઈ વિચારવું કે એનું પુણ્યનું બેલેન્સ ખલાસ થઈ રહ્યું છે અને એ પાપનું દેવું ઊભું કરી રહ્યો છે.
ધર્મી દુઃખી થાય છે અને પાપી સુખી થાય છે એમ વિચારીએ તો શ્રદ્ધા તુટી જાય, બીજા પાપી સારા લાગે, ધર્મી હીન લાગે. તેની બદલે એમ વિચારવું - દુઃખી પણ ધર્મ કરે છે અને સુખી પણ પાપ કરે. આમ વિચારવાથી ધર્મી મહાન લાગે અને પાપી પર દયા આવે.
[] અન્યત્ર અહીં ‘ઐહિકઆશંસા’ કહી છે. તેનો અર્થ આવો છે - આ જન્મ સંબંધી પૂજા, કીર્તિ વગેરેની ઇચ્છા તે ઐહિકઆશંસા.
A અન્યત્ર અહીં ‘આમુષ્મિકઆશંસા' કહી છે. તેનો અર્થ આવો છે - પરલોક સંબંધી સ્વર્ગના સુખ વગેરેની ઇચ્છા તે આમુષ્મિકઆશંસા.
Page #338
--------------------------------------------------------------------------
________________
દાન પ્રકરણ
સ્વ અને પર બંને ઉપર ઉપકાર કરવા માટે પોતાના અન્ન, પાણી, વસ્ત્રો વગેરે પાત્રને આપવા તે દાન. (સૂત્ર-૭/૩૩)
પાત્ર બે પ્રકારે છે
૧) અરિહંત ભગવંત - તેમને પુષ્પ, ધૂપ, દીપ વગેરે ધરવા. ૨) સાધર્મિક - તે બે પ્રકારે છે – સાધુ અને શ્રાવક. તેમને અન્ન, પાણી વગેરે આપવા.
વિધિ-દ્રવ્ય-દાતા-પાત્રની તરતમતાથી દાનધર્મમાં તરતમતા થાય છે અને તેની તરતમતાથી દાનના ફળમાં તરતમતા થાય છે. (સૂત્ર૭|૩૪)
(૧) વિધિ -
(i) દેશસમ્પત્ - દાન આપનાર અને લેનાર બંને જ્યાં ઊભા હોય તે ભૂમિ ત્રસ-સ્થાવર જીવો રહિત હોવી જોઈએ.
(ii) કાલસમ્પત્ - રાત્રે નહીં, દિવસે પણ પોતાના માટે ભોજન બનાવ્યું હોય અને ઉચિત ભોજનકાળે પીરસવા માટે ઊભા થયા હોય ત્યારે.
(iii) શ્રદ્ધા - ગુણવાનોને દાન આપવાની અભિલાષા તે શ્રદ્ધા. જેમ કે, ‘આમને આપવાથી બહુ ફળ મળે છે.' એવી શ્રદ્ધા. (iv) સત્કાર - ઊભા થવું, આસન આપવું, હર્ષપૂર્વક આપવું વગેરે.
(v) ક્રમ - આપવાની વસ્તુનો ક્રમ - જે દેશમાં જે રીતે પ્રસિદ્ધ હોય તે રીતે આપવું. પાત્રનો ક્રમ-રત્નાધિકના ક્રમે અથવા પ્રકૃષ્ટ, મધ્યમ, જઘન્ય એ ક્રમે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૦૮
દ્રવ્ય, દાતા, પાત્ર
(vi) કલ્પનીય - ઉદ્ગમાદિ દોષરહિત, અભક્ષ્ય-અપેય-અગ્રાહ્ય ન હોય તે.
(૨) દ્રવ્ય - સાર, જાતિ અને ગુણોની ઉત્કૃષ્ટતાવાળું દ્રવ્ય આપવું. સાર એટલે ગંધ-રસ વગેરે બગડ્યા ન હોય તેવું. જાતિ એટલે અનાજ વગેરેની સારી જાતિ. ગુણ એટલે સુગંધી, સ્નિગ્ધ, મધુર વગેરે.
(૩) દાતા - (૧) દાતાને દાન લેનાર ઉપર ગુસ્સો ન હોવો જોઈએ. (૨) તેને દાન આપ્યા પછી વિષાદ ન થવો જોઈએ. (૩) દાતાએ દાન આદરપૂર્વક આપવું જોઈએ. (૪) દાતાને દાન આપ્યા પહેલાં, દાન આપતી વખતે અને દાન આપ્યા પછી હર્ષ થવો જોઈએ. (૫) દાતાએ કર્મનિર્જરાના ઉદ્દેશથી દાન આપવું જોઈએ. (૬) દાતાને દાન આપવા પાછળ દૃષ્ટ (સાંસારિક)ફળની અપેક્ષા ન હોવી જોઈએ. (૭) દાતાએ દાન આપવામાં માયા ન કરવી. દા.ત. ઉપર સારું ને નીચે ખરાબ રાખીને આપવું તે માયા. (૮) દાતાએ દાન આપ્યા પછી એના ફળનું નિયાણું ન કરવું.
(૪) પાત્ર - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર, સમ્યક્તપથી યુક્ત પાત્ર હોય તેને દાન કરવું.
બેઝિક ફોર્મ્યુલા સમજાયા પછી ગણિતનો દાખલો ઉકેલવો સરળ પડે છે. એના અભાવમાં એ જ દાખલો અઘરો લાગે છે. જીવનના પણ બેઝિક ફોર્મ્યુલા શીખી લઈએ એટલે જીવનના દાખલા ઉકેલવા સહેલા પડે. જીવનનો બેઝિક ફોર્મ્યુલા આ છે ધર્મથી સુખ મળે છે, પાપથી દુ:ખ મળે છે.
• આપણું સુખ ખોવાયું નથી, ઢંકાઈ ગયું છે. ચાલો, એને પ્રગટ કરવાના પ્રયત્નો કરીએ.
Page #340
--------------------------------------------------------------------------
________________
બંધતત્ત્વ -
• બંધ - કાર્મણવર્ગણાના પુદ્ગલોનો આત્માની સાથે એકમેક સંબંધ થવો તે બંધ. જીવ સકષાયી હોવાથી કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને આત્માની સાથે એકમેક કરે છે. (સૂત્ર-૮/૨,૮૩)
બંધના હેતુઓ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ - આ કર્મબંધના ૫ હેતુઓ છે. (સૂત્ર-૮/૧)
૧) મિથ્યાત્વ - ભગવાને કહેલા તત્ત્વોથી વિપરીત માન્યતા તે મિથ્યાત્વ. તેના ૫ પ્રકાર છે –
(૧) આભિગ્રહિક મિથ્યાત્વ - કુદર્શનમાં રહેલા જીવો પોતાના દર્શનને જ સાચું માને છે. દા.ત. ૩૬૩ પાખંડીઓ..
(૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ - બધા ધર્મોને સમાન માનવા તે. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ - કદાગ્રહને પકડી રાખવો તે. (૪) સાંશયિક મિથ્યાત્વ - ભગવાનના વચનોમાં શંકા થવી તે.
(૫) અનાભોગિક મિથ્યાત્વ- અનાભોગથી એકેન્દ્રિય વગેરે અજ્ઞાન જીવોને હોય છે. તત્ત્વાર્થભાષ્યમાં મિથ્યાત્વના આભિગ્રહિક અને અનાભિગ્રહિક એમ બે જ ભેદ કહ્યા છે. શેષ ભેદોનો આ બે ભેદમાં સમાવેશ સમજી લેવો.
૨) અવિરતિ - હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ-પરિગ્રહ થકી મનવચન-કાયાથી અને કરણ-કરાવણ-અનુમોદનાથી અટકવું તે વિરતિ. વિરતિનો અભાવ તે અવિરતિ. તેના ૧૨ પ્રકાર છે –
(૧-૬) છ કાયના જીવોની હિંસા. (૭-૧૨) પાંચ ઇન્દ્રિયો અને મનનું અનિયંત્રણ.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૦
બંધના હેતુઓ ૩) પ્રમાદ - ઇન્દ્રિયોના દોષને લીધે મોક્ષમાર્ગમાં શિથિલતા તે પ્રમાદ. તેના ૩ પ્રકાર છે -
(૧) ઋત્યનવસ્થાન - વિકથા વગેરેમાં વ્યગ્ર હોવાથી કર્તવ્યને ભૂલી જવું તે.
(૨) કુશળમાં અનાદર - આગમમાં કહેલા અનુષ્ઠાનોમાં અનુત્સાહ એટલે કે અપ્રવૃત્તિ.
(૩) યોગદુષ્મણિધાન - દુષ્ટ મનથી મન-વચન-કાયાના યોગોની પ્રવૃત્તિ કરવી તે.
૪) કષાય - કષ=સંસાર, આય=લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. તેના ૨૫ પ્રકાર છે – ૧૬ કષાય અને ૯ નોકષાય. તે આગળ (પાના નં. ૩૧૭ થી ૩૨૧ ઉપર) કહેવાશે.
૫) યોગ - મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે યોગ.
યોગના મુખ્ય ૩ પ્રકાર છે અને ઉત્તરભેદ ૧૫ છે. તે પૂર્વે (પાના નં. ૬૬-૬૭ ઉપર) કહ્યા છે.
પ્રમાદનો સમાવેશ અવિરતિમાં થઈ જતો હોવાથી કર્મગ્રંથ વગેરેમાં પ્રમાદ નામનો બંધહેતુ જુદો કહ્યો નથી.
મિથ્યાત્વ વગેરે ૫ બંધહેતુઓમાં પૂર્વ-પૂર્વના બંધહેતુ હોય, ત્યારે પછી પછીના બંધહેતુઓ અવશ્ય હોય, પછી પછીના બંધહેતુ હોય ત્યારે પૂર્વ પૂર્વના બંધહેતુઓ હોય અથવા ન પણ હોય. બંધહેતુ | મિથ્યાત્વ | અવિરતિ | કષાય | યોગ | કુલ ઉત્તરભેદ ૫ | ૧૨ | ૨૫ | ૧૫ | ૫૭
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૧૧
૧૨
ગુણસ્થાનકે બંધહેતુઓ
ગુણસ્થાનકે બંધહેતુઓ - ગુણ- | મૂળ ઉત્તર બંધહેતુ સ્થાનક બંધહેતુ મિથ્યાત્વ|અવિરતિકષાય/યોગ કુલ
વિશેષ ૧લુ | ૪ | ૫ | ૧૨ ૨૫ ૧૩૫૫ આહારક ૨ વિના રજુ | ૩ | - 1 ૧૨ ૧૨૫ ૧૩૫૦ મિથ્યાત્વ ૫ વિના
૧૦૪૩અનંતાનુબંધી ૪, ઔદારિક
મિશ્ર, વૈક્રિયમિશ્ર, કાર્પણ
વિના ૪થુ | ૩ | - | ૧૨ ૨૧ ૧૩/૪૬ | ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર,
કામણ વધે પમ્ | ૩ | - | ૧૧ /૧૭ |૧૧ [૩૯] ત્રસની અવિરતિ,
અપ્રત્યાખ્યાનાવરણીય ૪,
ઔદારિક મિશ્ર, કાર્મણ વિના | - I૧૩ ૧૩ |૨૬ | | અવિરતિ ૧૧,
પ્રત્યાખ્યાનાવરણીય ૪
વિના, આહારક ૨ વધે ૧૩ ૧૧ [૨૪] આહારકમિશ્ર, વૈક્રિયમિશ્ર
વિના |૨૨ આહારક, વૈક્રિય વિના
| ૯ |૧૬ | હાસ્ય દ વિના ૧૦મું
૧ | |૧૦| વેદ ૩, સંજ્વલન ૩ વિના ૧૧મુ.
- | ૮ | ૯ | સંજ્વલન લોભ વિના | ૧૨મુ ૧ | - 1 - 1 - || ૯ | ૧૩મું
| અસત્ય મનોયોગ, સત્યાસત્ય મનોયોગ, અસત્ય વચનયોગ, સત્યાસત્ય વચનયોગ વિના,
ઔદારિક મિશ્ર, કાર્મણ વધે ૧૪મુ - | - | - - |- |- શેષ યોગો વિના.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧ર.
બંધના ચાર પ્રકાર
• બંધના ૪ પ્રકાર - (સૂત્ર-૮૪) ૧) પ્રકૃતિબંધ - જેમ કોઈ મોદકનો વાયુ દૂર કરવાનો સ્વભાવ હોય છે,
કોઈ મોદકનો પિત્ત દૂર કરવાનો સ્વભાવ હોય છે, તેમ કર્મનો
જ્ઞાનાદિ ગુણને ઢાંકવાનો જે સ્વભાવ નક્કી થાય તે પ્રકૃતિબંધ. ૨) સ્થિતિબંધ - જેમ કોઈ મોદક ૧૦ દિવસ ટકે છે, કોઈ મોદક ૧૫
દિવસ ટકે છે, તેમ કર્મનો આત્માની ઉપર રહેવાનો જે કાળ નક્કી
થાય તે સ્થિતિબંધ. ૩) રસબંધ - જેમ કોઈ મોદક અલ્પ ગળપણવાળો હોય છે, કોઈ મોદક
વધુ ગળપણવાળો હોય છે, તેમ કર્મની આત્માને ફળ આપવાની
તીવ્ર કે મંદ જે શક્તિ નક્કી થાય તે રસબંધ. ૪) પ્રદેશબંધ - જેમ કોઈ મોદક નાનો હોય છે, કોઈ મોદક મોટો હોય છે તેમ કર્મના દળની જે સંખ્યા નક્કી થવી તે પ્રદેશબંધ.
• પ્રકૃતિબંધ તેના બે પ્રકાર છે - મૂળ પ્રકૃતિબંધ અને ઉત્તરપ્રકૃતિબંધ. મૂળપ્રકૃતિબંધ ૮ પ્રકારે છે અને ઉત્તરપ્રકૃતિબંધ ૧૫૮ પ્રકારે છે. તે આ પ્રમાણે – (સૂત્ર-૮/૫,૮૬) ક્ર. મૂળપ્રકૃતિનું વ્યાખ્યા | કયા ગુણને ઉત્તરભેદ | દષ્ટાંત
ઢાંકે? ૧ | જ્ઞાનાવરણ વસ્તુના વિશેષ | અનંતજ્ઞાન
આંખે પાટા | બોધરૂપ જ્ઞાનને
બાંધવા જેવું ઢાંકે તે ૨ |દર્શનાવરણ વસ્તુના સામાન્ય અનંતદર્શન | ૯ |દ્વારપાળ જેવું
બોધરૂપ દર્શનને ઢાંકે તે
નામ
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિબંધ
*. મૂળપ્રકૃતિનું
નામ
૩ વેદનીય
૪ મોહનીય
૫ |આયુષ્ય
૬
નામ
૭ |ગોત્ર
૮ |અંતરાય
વ્યાખ્યા
|સુખ-દુઃખનો અનુભવ કરાવે
તે
જીવને સાચાખોટાના વિવેક
વિનાનો કરે અને
ખોટામાં પ્રવર્તાવે તે
ભવમાં પકડી
રાખે તે
જીવને ગતિ વગેરે
પર્યાયોનો અનુભવ
કરાવે તે
જીવને દાન
વગેરેથી કે તેની
શક્તિથી અટકાવે તે
કયા ગુણને ઉત્તર- દૃષ્ટાંત ભેદ
ઢાંકે ?
અવ્યાબાધ ૨ | મધથી
સુખ
લેપાયેલ
તલવાર જેવું
૨૮ |દારૂપાન જેવું
અનંતચારિત્ર
અક્ષયસ્થિતિ
૩૧૩
અરૂપીપણું
ઊંચા-નીચા કુળનો અગુરુલઘુપણું
અનુભવ કરાવે તે
અનંતશક્તિ
૪ | બેડી જેવું
૧૦૩ | ચિતારા જેવું
૨ |કુંભાર જેવું
૫ | ખજાનચી જેવું
૧૫૮
કુલ ૮
નામકર્મની ઉત્તરપ્રકૃતિઓના પેટાભેદ પણ ગણ્યા હોવાથી અહીં નામકર્મના ૧૦૩ ભેદ કહ્યા છે. જો નામકર્મની માત્ર ઉત્તરપ્રકૃતિઓ જ ગણીએ અને તેના પેટાભેદ ન ગણીએ તો નામકર્મના ૪૨ ભેદ થાય.
૧) જ્ઞાનાવરણકર્મ - જે કર્મ વસ્તુના વિશેષબોધરૂપ જ્ઞાનગુણને ઢાંકે તે જ્ઞાનાવરણકર્મ. તેના પાંચ ભેદ છે - (સૂત્ર-૮/૭)
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૪
જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ (૧) મતિજ્ઞાનાવરણકર્મ - જે કર્મ મતિજ્ઞાનને ઢાંકે તે મતિજ્ઞાનાવરણકર્મ. (૨) શ્રુતજ્ઞાનાવરણકર્મ- જે કર્મ શ્રુતજ્ઞાનને ઢાંકે તે શ્રુતજ્ઞાનાવરણકર્મ. (૩) અવધિજ્ઞાનાવરણકર્મ - જે કર્મ અવધિજ્ઞાનને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણકર્મ. (૪) મન:પર્યવજ્ઞાનાવરણકર્મ - જે કર્મ મન:પર્યવજ્ઞાનને ઢાંકે તે મન:પર્યવજ્ઞાનાવરણકર્મ. (૫) કેવળજ્ઞાનાવરણકર્મ - જે કર્મ કેવળજ્ઞાનને ઢાંકે તે
કેવળજ્ઞાનાવરણકર્મ. ૨) દર્શનાવરણકર્મ - જે કર્મ વસ્તુના સામાન્યબોધરૂપ દર્શનગુણને ઢાંકે
તે દર્શનાવરણકર્મ. તેના ૯ ભેદ છે - (સૂત્ર-૮૮) (૧) ચક્ષુદર્શનાવરણકર્મ - જે કર્મ આંખથી થતા વસ્તુના સામાન્યબોધરૂપ ચક્ષુદર્શનને ઢાંકે તે ચક્ષુદર્શનાવરણકર્મ. (૨) અચક્ષુદર્શનાવરણકર્મ - જે કર્મ આંખ સિવાયની ૪ ઇન્દ્રિયો અને મનથી થતા વસ્તુના સામાન્યબોધરૂપ અચક્ષુદર્શનને ઢાંકે તે અચક્ષુદર્શનાવરણકર્મ. (૩) અવધિદર્શનાવરણકર્મ - જે કર્મ અમુક મર્યાદામાં રહેલ રૂપી દ્રવ્યોના સામાન્યબોધરૂપ અવધિદર્શનને ઢાંકે તે અવધિદર્શનાવરણ
કર્મ.
(૪) કેવળદર્શનાવરણકર્મ - જે કર્મ લોકાલોકના સર્વ દ્રવ્યોના સામાન્યબોધરૂપ કેવળદર્શનને ઢાંકે તે કેવળદર્શનાવરણકર્મ. (૫) નિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાંથી નખની ચપટી વગેરે
Page #346
--------------------------------------------------------------------------
________________
વેદનીયકર્મ
૩૧૫
દ્વારા સુખેથી જાગી શકાય તે નિદ્રા. જે કર્મથી નિદ્રા આવે તે નિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ.
(૬) નિદ્રાનિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાંથી મુશ્કેલીથી જાગી શકાય તે નિદ્રાનિદ્રા. જે કર્મથી નિદ્રાનિદ્રા આવે તે નિદ્રાનિદ્રાવેદનીયદર્શનાવરણકર્મ.
(૭) પ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાં બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘે તે પ્રચલા. જે કર્મથી પ્રચલા આવે તે પ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ.
(૮) પ્રચલાપ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ - જેમાં ચાલતા ચાલતા ઊંઘે તે પ્રચલાપ્રચલા. જે કર્મથી પ્રચલાપ્રચલા આવે તે પ્રચલાપ્રચલાવેદનીયદર્શનાવરણકર્મ.
(૯) થીણદ્ધિવેદનીયદર્શનાવરણકર્મ - જેમાં દિવસે જાગૃત અવસ્થામાં ચિંતવેલ કાર્યને રાત્રે નિદ્રાવસ્થામાં કરે તે થીણદ્ધિ. જે કર્મથી થીણદ્ધિ આવે તે થીણદ્ધિવેદનીયદર્શનાવરણકર્મ,
૩) વેદનીયકર્મ - જે કર્મ જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવે તે વેદનીયકર્મ. તેના બે ભેદ છે - (સૂત્ર-૮/૯)
(૧) સાતાવેદનીયકર્મ - જે કર્મ જીવને સુખનો અનુભવ કરાવે તે સાતાવેદનીયકર્મ.
(૨) અસાતાવેદનીયકર્મ - જે કર્મ જીવને દુઃખનો અનુભવ કરાવે તે અસાતાવેદનીયકર્મ.
૪) મોહનીયકર્મ - જે કર્મ જીવને સંસારમાં મુંઝાવે, અથવા સાચાખોટાના વિવેક વિનાનો કરે તે મોહનીયકર્મ. તેના બે ભેદ છે - (સૂત્ર-૮/૧૦)
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૬
મોહનીયકર્મ (૧) દર્શનમોહનીયકર્મ અને (૨) ચારિત્રમોહનયકર્મ (૧) દર્શનમોહનીયકર્મ-દર્શન-સમ્યકત્વ. વીતરાગ સર્વજ્ઞ ભગવાનને
દેવ માનવા, પંચમહાવ્રતધારી સાધુ ભગવંતોને ગુરુ માનવા અને કેવલીભગવંતે પ્રરૂપેલ ધર્મને ધર્મ માનવો એ સમ્યકત્વ છે. જે કર્મ જીવના સમ્યકત્વ ગુણને ઢાંકે તે દર્શનમોહનીયકર્મ. તેના ૩ ભેદ
છે -
(4) મિથ્યાત્વમોહનીયકર્મ - જે કર્મ જીવને તત્ત્વભૂત પદાર્થો ઉપર
શ્રદ્ધા ન કરવા દે તે મિથ્યાત્વમોહનીયકર્મ. ii) મિશ્રમોહનીયકર્મ જે કર્મ જીવને તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધા
પણ ન કરવા દે અને અશ્રદ્ધા પણ ન કરવા દે તે મિશ્રમોહનીયકર્મ. ) સમ્યકત્વમોહનીયકર્મ - જે કર્મ જીવને તત્ત્વભૂત પદાર્થો ઉપર
શ્રદ્ધા કરાવે તે સમ્યક્ત્વમોહનીયકર્મ. આ ત્રણમાંથી માત્ર મિથ્યાત્વમોહનીયકર્મ જ બંધાય છે, મિશ્રમોહનીયકર્મ અને સમ્યકત્વમોહનીયકર્મ બંધાતા નથી. મિથ્યાત્વમોહનીયકર્મ જ્યારે અર્ધવિશુદ્ધ થાય ત્યારે તે જ મિશ્રમોહનીયકર્મ બને. મિથ્યાત્વમોહનીયકર્મ જયારે સંપૂર્ણ વિશુદ્ધ થાય ત્યારે તે જ સમ્યકત્વમોહનીયકર્મ બને.
સમ્યકત્વ એ આત્માનો ગુણ છે. તે સમ્યકત્વમોહનીયકર્મના ઉદયથી થતો નથી. પરંતુ સમ્યક્ત્વમોહનીયકર્મના દલિકો વિશુદ્ધ હોવાથી સમ્યકત્વનો ઘાત કરી શકતા નથી. તેથી ઉપચારથી એમ કહેવાય કે સમ્યકત્વમોહનીયકર્મના ઉદયથી જીવને તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધા થાય છે. સમ્યક્ત્વમોહનીયકર્મ ક્યારેક સમ્યક્તમાં અતિચાર લગાડે. (૨) ચારિત્રમોહનીયકર્મ - જે કર્મ જીવના ચારિત્ર ગુણને ઢાંકે તે
Page #348
--------------------------------------------------------------------------
________________
કષાયમોહનીયકર્મ
૩૧૭
ચારિત્રમોહનીયકર્મ. તેના બે ભેદ છે – (A) કષાયમોહનીયકર્મ
અને (B) નોકષાયમોહનીયકર્મ. (A) કષાયમોહનીયકર્મ - જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. જે
કર્મ જીવને કષાય કરાવે તે કષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે – (૧) અનંતાનુબંધી કષાયમોહનીયકર્મ - અનંત=સંસાર. જે કષાય
સંસારનો અનુબંધ કરાવે તે અનંતાનુબંધી કષાય. તેને સંયોજના કષાય પણ કહેવાય છે. જે કર્મ જીવને અનંતાનુબંધી કષાય કરાવે તે અનંતાનુબંધી કષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે – (Iઅનંતાનુબંધીક્રોધમોહનીયકર્મ - જે કર્મ જીવને અનંતાનુબંધી ક્રોધ કરાવે તે અનંતાનુબંધીક્રોધમોહનીયકર્મ. (ii) અનંતાનુબંધીમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને અનંતાનુબંધી માન કરાવે તે અનંતાનુબંધીમાનમોહનીયકર્મ. ii) અનંતાનુબંધીમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને અનંતાનુબંધી માયા કરાવે તે અનંતાનુબંધીમાયામોહનીયકર્મ. (iv) અનંતાનુબંધીલોભમોહનીયકર્મ - જે કર્મ જીવને અનંતાનુબંધી
લોભ કરાવે તે અનંતાનુબંધીલોભમોહનીયકર્મ. (૨)અપ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ - જે કષાય જીવને અલ્પ
પણ પચ્ચખ્ખાણ ન કરવા દે તે અપ્રત્યાખ્યાનાવરણીયકષાય. જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય કષાય કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે – i) અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધમોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધમોહનીયકર્મ.
Page #349
--------------------------------------------------------------------------
________________
કષાયમોહનીયકર્મ
(ii) અપ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય માન કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ.
૩૧૮
(iii) અપ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય માયા કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ.
(iv) અપ્રત્યાખ્યાનાવરણીયલોભમોહનીયકર્મ - જે કર્મ જીવને અપ્રત્યાખ્યાનાવરણીય લોભ કરાવે તે અપ્રત્યાખ્યાનાવરણીયલોભમોહનીયકર્મ.
(૩) પ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ - જે કષાય જીવને અલ્પ પચ્ચક્ખાણ કરવા દે પણ સર્વ સાવધના પચ્ચક્ખાણ ન કરવા દે તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય. જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય કષાય કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયકષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે -
(i) પ્રત્યાખ્યાનાવરણીયક્રોધમોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયક્રોધમોહનીયકર્મ.
(ii) પ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય માન કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયમાનમોહનીયકર્મ.
(iii) પ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય માયા કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયમાયામોહનીયકર્મ.
Page #350
--------------------------------------------------------------------------
________________
કષાયમોહનીયકર્મ
૩૧૯ (iv) પ્રત્યાખ્યાનાવરણીયલોભમોહનીયકર્મ - જે કર્મ જીવને પ્રત્યાખ્યાનાવરણીય લોભ કરાવે તે પ્રત્યાખ્યાનાવરણીયલોભ
મોહનીયકર્મ. (૪) સંજ્વલનકષાયમોહનીયકર્મ - જે કષાય ચારિત્રને કંઈક બાળે તે
સંજ્વલન કષાય. જે કર્મ જીવને સંજ્વલનકષાય કરાવે તે સંજ્વલનકષાયમોહનીયકર્મ. તેના ૪ ભેદ છે –
) સંજ્વલનક્રોધમોહનીયકર્મ - જે કર્મ જીવને સંજ્વલન ક્રોધ કરાવે તે સંજ્વલનક્રોધમોહનીયકર્મ. (I) સંજ્વલનમાનમોહનીયકર્મ - જે કર્મ જીવને સંજ્વલનમાન કરાવે તે સંજ્વલમાનમોહનીયકર્મ. (ii) સંજ્વલનમાયામોહનીયકર્મ - જે કર્મ જીવને સંજવલનમાયા કરાવે તે સંજ્વલમાયામોહનીયકર્મ. (i) સંજ્વલનલોભમોહનીયકર્મ - જે કર્મ જીવને સંજવલનલોભ કરાવે તે સંજ્વલનલોભમોહનીયકર્મ. ૧૬ કષાયોના ગુણઘાત, ગતિપ્રાપ્તિ, સ્થિતિ અને ઉપમા
ગુણઘાત ગતિપ્રાપ્તિ સ્થિતિ | ક્રોધ (ઉપમા) અનંતાનુબંધી સમ્યકત્વ | નરક | માવજીવ| પર્વતના વિભાગ અપ્રત્યાખ્યા- | દેશવિરતિ, તિર્યંચ |૧ વર્ષ | પૃથ્વીની ફાડ નાવરણીય પ્રત્યાખ્યા- | સર્વવિરતિ મનુષ્ય |૪ માસ રેતીમાં રેખા નાવરણીય સંજવલન યથાખ્યાત દેવ - ૧ પક્ષ | પાણીમાં રેખા
ચારિત્ર
કષાય
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૦
કષાયમોહનીયકર્મ
કષાય
માન | માયા | લોભ
(ઉપમા) | (ઉપમા) | (ઉપમા) અનંતાનુબંધી પથ્થરનો થાંભલો | કઠણવાંસના મૂળ કીરમજનો રંગ | અપ્રત્યાખ્યાના હાડકાનો થાંભલો ઘેટાના સીંગડા |ગાડાની મળી વરણીય પ્રત્યાખ્યાન- લાકડાનો થાંભલો ગોમૂત્ર વરણીય સંજવલન નેતરની સોટી | વાંસની છાલ |હળદરનો રંગ
| કાજળ
કષાય
ક્ષમાં
માયા
લક્ષણ પ્રતિઘાત હેતુ ક્રોધ અપ્રીતિ | માન | સ્વોત્કર્ષ, પરાપકર્ષ | મૃદુતા
| શઠતા, છળ, પ્રપંચ સરળતા લોભ | આસક્તિ, તૃષ્ણા | સંતોષ
આમ કષાયમોહનીયકર્મના કુલ ૧૬ ભેદ છે. (B) નોકષાયમોહનીયકર્મ- જે કષાયરૂપ નથી, પણ કષાયના સહચારી
અને પ્રેરક છે તે નોકષાય. તેઓ કષાયની સાથે જ પોતાનું કાર્ય કરવા સમર્થ છે, એકલા નહીં. જે કષાયનો ઉદય હોય તેઓ તેના જેવા થઈ જાય છે. એટલે કે અનંતાનુબંધી કષાયના ઉદયમાં નોકષાયો અનંતાનુબંધી જેવા થઈ જાય છે, વગેરે. જે કર્મ જીવને નોકષાય કરાવે તે નોકષાયમોહનીય કર્મ. તેના ૯ ભેદ છે – (૧) હાસ્યમોહનીયકર્મ - જે કર્મ જીવને કારણે કે કારણ વિના હસાવે તે હાસ્યમોહનીયકર્મ. (૨) રતિમોહનીયકર્મ - જે કર્મ જીવને બાહ્ય-અત્યંતર વસ્તુઓ
Page #352
--------------------------------------------------------------------------
________________
નોકષાયમોહનીયકર્મ
૩૨૧
ઉપર પ્રીતિ કરાવે તે રતિમોહનીયકર્મ.
(૩) અતિમોહનીયકર્મ - જે કર્મ જીવને બાહ્ય-અત્યંતર વસ્તુઓ ઉપર અપ્રીતિ કરાવે તે અતિમોહનીયકર્મ.
(૪) શોકમોહનીય કર્મ - જે કર્મ જીવને શોક કરાવે તે શોકમોહનીયકર્મ.
(૫) ભયમોહનીયકર્મ - જે કર્મ જીવને કારણે કે કારણ વિના ભય પમાડે તે ભયમોહનીયકર્મ.
(૬) જુગુપ્સામોહનીયકર્મ - જે કર્મ જીવને શુભ-અશુભ દ્રવ્યોને વિષે જુગુપ્સા કરાવે તે જુગુપ્સામોહનીયકર્મ.
(૭) પુરુષવેદમોહનીયકર્મ - જે કર્મ પુરુષને સ્ત્રીને ભોગવવાની ઇચ્છા કરાવે તે પુરુષવેદમોહનીયકર્મ.
(૮) સ્ત્રીવેદમોહનીયકર્મ - જે કર્મ સ્ત્રીને પુરુષને ભોગવવાની ઇચ્છા કરાવે તે સ્ત્રીવેદમોહનીયકર્મ.
(૯) નપુંસકવેદમોહનીયકર્મ - જે કર્મ જીવને પુરુષ-સ્ત્રી બંનેને ભોગવવાની ઇચ્છા કરાવે તે નપુંસકવેદમોહનીયકર્મ,
પુરુષવેદ ઘાસના અગ્નિ જેવો છે. તે જલ્દીથી શાંત થઈ જાય છે. સ્ત્રીવેદ લાકડાના અગ્નિ જેવો છે. તે ઘણા કાળે શાંત થાય છે. નપુંસકવેદ છાણના અગ્નિ જેવો છે. તે અતિ ઘણા કાળે શાંત થાય છે.
આમ ચારિત્રમોહનીયકર્મના કુલ ૧૬+૯=૨૫ ભેદ છે અને મોહનીયકર્મના કુલ ૩+૨૫=૨૮ ભેદ છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૨૨
આયુષ્યકર્મ ૫) આયુષ્યકર્મ - જે કર્મ જીવને ભવમાં પકડી રાખે તે આયુષ્યકર્મ.
તેના ૪ ભેદ છે – (સૂત્ર-૮/૧૧) (૧) નરકાયુષ્યકર્મ - જે કર્મ જીવને નરકના ભવમાં રાખે તે નરકાયુષ્ય કર્મ. (૨) તિર્યંચાયુષ્યકર્મ - જે કર્મ જીવને તિર્યંચના ભવમાં રાખે તે તિર્યંચાયુષ્ય કર્મ. (૩) મનુષ્યાયુષ્યકર્મ - જે કર્મ જીવને મનુષ્યના ભવમાં રાખે તે મનુષ્પાયુષ્ય કર્મ. (૪) દેવાયુષ્યકર્મ - જે કર્મ જીવને દેવના ભવમાં રાખે તે દેવાયુષ્ય
કર્મ. ૬) નામકર્મ - જે કર્મ જીવને ગતિ વગેરે પર્યાયોનો અનુભવ કરાવે તે
નામકર્મ. તેના ત્રણ ભેદ છે – (A) પિંડપ્રકૃતિ, (B) પ્રત્યેકપ્રકૃતિ
અને (C) ત્રસદશક-સ્થાવરદશક. (સૂત્ર-૮/૧૨) (A) પિંડપ્રકૃતિ - સમુદાયવાળી પ્રકૃતિ તે પિંડપ્રકૃતિ. તેના ૧૪ ભેદ છે(૧) ગતિનામકર્મ- જે કર્મ જીવને તે તે ગતિમાં મોકલે તે ગતિનામકર્મ
તેના ૪ ભેદ છે – H) નરકગતિનામકર્મ - જે કર્મ જીવને નરકગતિમાં મોકલે તે નરકગતિનામકર્મ. (I) તિર્યંચગતિનામકર્મ - જે કર્મ જીવને તિર્યંચગતિમાં મોકલે તે તિર્યંચગતિનામકર્મ. (iii) મનુષ્યગતિનામકર્મ - જે કર્મ જીવને મનુષ્યગતિમાં મોકલે તે મનુષ્યગતિનામકર્મ.
Page #354
--------------------------------------------------------------------------
________________
નામકર્મ
૩૨૩ (iv) દેવગતિનામકર્મ - જે કર્મ જીવને દેવગતિમાં મોકલે તે દેવગતિ
નામકર્મ. (૨) જાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો તે તે જાતિરૂપે વ્યવહાર
થાય તે જાતિનામકર્મ. તેના પાંચ ભેદ છે – (0) એકેન્દ્રિયજાતિનામકર્મ-જે કર્મના ઉદયથી જીવનો એકેન્દ્રિય જાતિ રૂપે વ્યવહાર થાય તે એકેન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારનું છે. જેમકે - પૃથ્વીકાયિકજાતિનામકર્મ, અર્કાયિકજાતિનામકર્મ, તેજસ્કાયિકજાતિનામકર્મ, વાયુકાયિકજાતિનામકર્મ, વનસ્પતિકાયિકજાતિનામકર્મ. પૃથ્વીકાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે - શુદ્ધપૃથ્વીજાતિનામકર્મ, શર્કરાજાતિનામકર્મ, વાલુકાજાતિનામકર્મ, શિલાજાતિનામકર્મ, લવણજાતિનામકર્મ, સ્ફટિકજાતિનામકર્મ વગેરે. અપ્રકાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે - હિમજાતિનામકર્મ, ઘનોદધિજાતિનામકર્મ, શુદ્ધોદજાતિનામકર્મ વગેરે. તેજસ્કાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે – અંગારાજાતિનામકર્મ, જ્વાલાજાતિનામકર્મ, શુદ્ધાનિજાતિનામકર્મ વગેરે. વાયુકાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે – ઉત્કલિકાવાયુજાતિનામકર્મ, મંડલિકાવાયુજાતિનામકર્મ, ઘનવાતજાતિનામકર્મ વગેરે. વનસ્પતિકાયિકજાતિનામકર્મ અનેક પ્રકારે છે. જેમકે – કંદજાતિનામકર્મ, મૂલજાતિનામકર્મ, ફલજાતિનામકર્મ વગેરે. (i) બેઈન્દ્રિયજાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો બેઈન્દ્રિયજાતિરૂપે વ્યવહાર થાય તે બેઈન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારે
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શરીરનામકર્મ
છે. જેમકે - શંખજાતિનામકર્મ વગેરે.
(iii) તેઈન્દ્રિયજાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો તેઈન્દ્રિયજાતિરૂપે વ્યવહાર થાય તે તેઈન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારે છે. જેમકે - કીડીજાતિનામકર્મ વગેરે.
(iv) ચઉરિન્દ્રિયજાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો ચઉરિન્દ્રિયજાતિરૂપે વ્યવહાર થાય તે ચરિન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારે છે. જેમકે - ભ્રમરજાતિનામકર્મ વગેરે.
(v) પંચેન્દ્રિયજાતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનો પંચેન્દ્રિયજાતિરૂપે વ્યવહાર થાય તે પંચેન્દ્રિયજાતિનામકર્મ. તે અનેક પ્રકારે છે. જેમકે - મનુષ્યજાતિનામકર્મ, દેવજાતિનામકર્મ વગેરે. જન્મથી આંધળો ચઉરિન્દ્રિય નથી કહેવાતો, કેમકે તેને પંચેન્દ્રિયજાતિનામકર્મનો ઉદય હોય છે. બકુલ વગેરે વનસ્પતિને પાંચે ઇન્દ્રિઓનું જ્ઞાન દેખાવા છતાં તે પંચેન્દ્રિય નથી કહેવાતી, કેમકે તેને એકેન્દ્રિયજાતિનામકર્મનો ઉદય હોય છે.
(૩) શરીરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ તે તે શરીર બનાવે તે શરીરનામકર્મ. તેના ૫ ભેદ છે -
(i) ઔદારિકશરીરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને ઔદારિકશરીરરૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે ઔદારિકશરીરનામકર્મ.
(ii) વૈક્રિયશરીરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને વૈક્રિયશરીરરૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે વૈક્રિયશરીરનામકર્મ.
Page #356
--------------------------------------------------------------------------
________________
અંગોપાંગનામકર્મ
૩૨૫ (ii) આહારકશરીરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ આહારક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને આહારકશરીરરૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે આહારકશરીરનામકર્મ. (i) તૈજસશરીરનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ તૈજસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેમને તૈજસશરીરરૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે તૈજસશરીરનામકર્મ. () કાર્મણશરીરનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ કાર્મણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેમને કાર્મણશરીરરૂપે પરિણમાવે અને
આત્માની સાથે એકમેક કરે તે કાર્યણશરીરનામકર્મ. (૪) અંગોપાંગનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ શરીરમાંથી અંગોપાંગ
બનાવે તે અંગોપાંગનામકર્મ. તેના ૩ ભેદ છે – (I) ઔદારિક અંગોપાંગનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ ઔદારિકશરીરરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે ઔદારિકઅંગોપાંગનામકર્મ. (m) વૈક્રિયઅંગોપાંગનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ વૈક્રિયશરીર રૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે વૈક્રિયઅંગોપાંગનામકર્મ. (iii) આહારકસંગોપાંગનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ આહારકશરીરરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ બનાવે તે આહારકઅંગોપાંગનામકર્મ. આ ત્રણેના દરેકના ૩-૩ ભેદ છે. (i) અંગનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ અંગો બનાવે તે
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૨૬
બંધનનામકર્મ અંગનામકર્મ તેના ૬ ભેદ છે - શિરનામકર્મ, ઉરનામકર્મ, પૃઇનામકર્મ, બાહુનામકર્મ, ઉદરનામકર્મ, પાદનામકર્મ. (A) ઉપાંગનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ ઉપાંગો બનાવે તે ઉપાંગનામકર્મ. તેના અનેક ભેદ છે - મસ્તકનામકર્મ, લલાટનામકર્મ, ઓઇ (હોઠ)નામકર્મ, નયનનામકર્મ, કર્ણનામકર્મ વગેરે. (ii) અંગોપાંગનામકર્મ- જે કર્મના ઉદયથી જીવ અંગોપાંગ બનાવે તે અંગોપાંગનામકર્મ. તેના અનેક ભેદ છે - કેશ નામકર્મ, પર્વનામકર્મ, રોમનામકર્મ, નખનામકર્મ વગેરે. અંગ ૮ છે - બે પગ, બે બાહુ, પેટ, છાતી, પીઠ, મસ્તક.
ઉપાંગ એટલે અંગના અવયવ. દા.ત. આંખ, કાન, નાક, આંગળી વગેરે.
અંગોપાંગ એટલે ઉપાંગના અવયવ. દા.ત. કેશ, રોમ, પર્વ, નખ વગેરે.
તૈજસશરીર અને કાર્યણશરીરમાં અંગોપાંગ હોતા નથી. (૫) બંધનનામકર્મ- જે કર્મના ઉદયથી શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોનો
પરસ્પર સંબંધ થાય તે બંધનનામકર્મ. તેના પાંચ ભેદ છે – d) ઔદારિકબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત
ઔદારિક પુદ્ગલોનો ગૃહ્યમાણ ઔદારિક પુગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકબંધનનામકર્મ. (i) વૈક્રિયબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત વૈક્રિય પુદ્ગલોનો ગૃધ્રમાણ વૈક્રિય પુદ્ગલોની સાથે સંબંધ થાય તે વૈક્રિયબંધનનામકર્મ. * પૂર્વગૃહીત=પૂર્વે ગ્રહણ કરેલા. D ગૃહ્યમા=વર્તમાનમાં ગ્રહણ કરાતા.
Page #358
--------------------------------------------------------------------------
________________
બંધનનામકર્મ
૩૨૭ (iii) આહારકબંધનનામકર્મ- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત આહારક પુગલોનો ગૃધમાણ આહારક પુદ્ગલોની સાથે સંબંધ થાય તે આહારકબંધનનામકર્મ. (i) તૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તૈજસ પુદ્ગલોનો ગૃહ્યમાણ તૈજસ પુગલોની સાથે સંબંધ થાય તે તૈજસબંધનનામકર્મ. () કામણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત કાર્પણ પુદ્ગલોનો ગૃહ્યમાણ કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે કામણબંધનનામકર્મ. મતાંતરે બંધનનામકર્મના ૧૫ ભેદ છે –
(૧) ઔદારિકઔદારિકબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત ઔદારિક પુલોનો ગૃહ્યમાણ ઔદારિક પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકઔદારિબંધનનામકર્મ.
(૨) ઔદારિકતૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ ઔદારિક પુદ્ગલોનો ગૃહીત તે ગૃહ્યમાણ તૈજસ પુગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકતૈજસબંધનનામકર્મ.
(૩) દારિકકાર્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ ઔદારિક પુગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ કાર્મણ પુગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકકાર્મણબંધનનામકર્મ.
(૪) દારિકતૈજસકાર્પણબંધનનામકર્મ- જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ ઔદારિક, તૈજસ, કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે ઔદારિકતૈજસકાર્પણબંધનનામકર્મ.
(૫) વૈક્રિયવૈક્રિયબંધનનામકર્મ- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત વૈક્રિય
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૨૮
બંધનનામકર્મ પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોનો સંબંધ થાય તે વૈક્રિયવૈક્રિયબંધનનામકર્મ.
(૬) વૈક્રિયતૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ તૈજસ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે વૈક્રિયતૈજસબંધનનામકર્મ.
(૭) વૈક્રિયકાર્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધમાણ વૈક્રિય પુદ્ગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ કાર્મણ પુગલોની સાથે સંબંધ થાય તે વૈક્રિયકામણબંધનનામકર્મ.
(૮) વૈક્રિયતૈજસકાર્પણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય, તૈજસ અને કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે વૈક્રિયતૈજસકામણબંધનનામકર્મ.
(૯) આહારકઆહારકબંધનનામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત આહારક પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ આહારક પુદ્ગલોનો સબંધ થાય તે આહારકઆહારકબંધનનામકર્મ.
(૧૦) આહારકર્તજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધમાણ આહારક પુદ્ગલોનો ગૃહીત કે ગૃઘમાણ તૈજસ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે આહારકર્તજસબંધનનામકર્મ.
(૧૧) આહારકકાર્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યાણ આહારક પુદ્ગલોનો ગૃહીત કે ગૃધમાણ કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે આહારકકાર્પણબંધનનામકર્મ.
(૧૨) આહારકતૈજસકાર્પણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ આહારક, તૈજસ અને કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે આહારકતૈજસકાર્પણબંધનનામકર્મ.
Page #360
--------------------------------------------------------------------------
________________
સંઘાતનામકર્મ
૩૨૯ ' (૧૩) તૈજસતૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તૈજસ પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ તૈજસ પુગલોનો સંબંધ થાય તે તૈજસતેજસબંધનનામકર્મ.
(૧૪) તૈજસકાર્પણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધમાણ તૈજસ પુદ્ગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે તૈજસકાર્પણબંધનનામકર્મ.
(૧૫) કાર્મણકાશ્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત કાર્મણ પુદ્ગલોની સાથે ગૃઘમાણ કાર્પણ પુદ્ગલોનો સંબંધ થાય તે કાર્પણકામણબંધનનામકર્મ.
(૬) સંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા શરીરપુગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે સંઘાતનામકર્મ. પહેલા કર્મગ્રંથમાં સંઘાતનામકર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – “ સંથાયે રત્નાપુપાત્રે तणगणं व दंताली । तं संघायं बंधणमिव तणुनामेण पंचविहं ॥३५॥' -કર્મવિપાક. “જે કર્મના ઉદયથી શરીરપુગલોને એકઠા કરાય તે સંઘાતનામકર્મ.' તેના પાંચ ભેદ છે –
(૧) દારિકસંઘાતનામકર્મ- ગ્રહણ કરેલા ઔદારિક પુગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે ઔદારિકસંઘાતનામકર્મ. (૨) વૈક્રિયસંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા વૈક્રિય પુગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે વૈક્રિયસંઘાતનામકર્મ. (૩) આહારકસંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા આહારક પુદ્ગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે આહારકસંઘાતનામકર્મ. (૪) તૈજસસંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા તૈજસ પુદ્ગલોની જે કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે તૈજસસંઘાતનામકર્મ.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૦
"
સંસ્થાનનામકર્મ
(૫) કાર્મણસંઘાતનામકર્મ - ગ્રહણ કરેલા કાર્મણ પુદ્ગલોની જે
કર્મના ઉદયથી વિશેષ રચના થાય તે કાર્યણસંઘાતનામકર્મ. (૭) સંસ્થાનનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરનો તે તે પ્રકારનો
આકાર બને તે સંસ્થાનનામકર્મ તેના ૬ ભેદ છે – (૧) સમચતુરગ્નસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સમચતુરગ્નસંસ્થાનની પ્રાપ્તિ થાય તે સમચતુરગ્નસંસ્થાનનામકર્મ. (૨) ન્યગ્રોધસંસ્થાનનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વગ્રોધસંસ્થાનની પ્રાપ્તિ થાય તે ન્યગ્રોધસંસ્થાનનામકર્મ. (૩) સાદિસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સાદિસંસ્થાનની પ્રાપ્તિ થાય તે સાદિસંસ્થાનનામકર્મ. (૪) કુબ્બસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં કુન્નસંસ્થાનની પ્રાપ્તિ થાય તે કુન્નસંસ્થાનનામકર્મ. (૫) વામનસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વામન સંસ્થાનની પ્રાપ્તિ થાય તે વામન સંસ્થાનનામકર્મ. (૬) હુડકસંસ્થાનનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં હુડકસંસ્થાનની પ્રાપ્તિ થાય તે હુડકસંસ્થાનનામકર્મ.
સંસ્થાનોની વ્યાખ્યા પૂર્વે (પાના નં. ૨૩૦, ૨૩૧ ઉપર) કરી છે. (૮) સંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે
સંઘયણની પ્રાપ્તિ થાય તે સંઘયણનામકર્મ. તેના ૬ ભેદ છે – (૧) વજઋષભનારાચસંઘયણનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરમાં વજઋષભનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે વજઋષભનારાચસંઘયણનામકર્મ.
Page #362
--------------------------------------------------------------------------
________________
સંઘયણનામકર્મ
૩૩૧ (૨) અર્ધવજઋષભનારાચસંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં અર્ધવજઋષભનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે અર્ધવજઋષભનારાચસંઘયણનામકર્મ. (૩) નારાચસંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં નારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે નારાચસંઘયણનામકર્મ. (૪) અર્ધનારાચસંઘયણનામકર્મ-જે કર્મના ઉદયથી જીવના શરીરમાં અર્ધનારાચસંઘયણની પ્રાપ્તિ થાય તે અર્ધનારાચસંઘયણનામકર્મ. (૫) કલિકાસંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં કીલિકાસંઘયણની પ્રાપ્તિ થાય તે કીલિકાસંઘયણનામકર્મ. (૬) સૂપાટિકાસંઘયણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સૃપાટિકાસંઘયણની પ્રાપ્તિ થાય તે સૃપાટિકાસંઘયણનામકર્મ. સંઘયણ એટલે હાડકાની રચના. તે છ પ્રકારના છે - (૧) વજઋષભનારાચસંઘયણ - વજઃખીલી. ઋષભ=હાડકાનો પાટો. નારાચ=બંને બાજુ મર્કટબંધ. મર્કટ વાંદરાનું બચ્યું. તે જેમ માતાની છાતીએ જોરથી વળગી રહે છે તેમ જેમાં બે હાડકા પરસ્પર વળગી રહ્યા હોય તેવી રચનાને મર્કટબંધ કહેવાય છે. જેમાં બન્ને બાજુ મર્કટબંધથી બંધાયેલા અને પોટા આકારના ત્રીજા હાડકાથી વીંટાયેલા બે હાડકાની ઉપર ત્રણેને ભેદનારી હાડકાની ખીલી હોય તે વજઋષભનારાચસંઘયણ. (૨) અર્ધવજ>ઋષભનારાચસંઘયણ - જેમાં વજ, ઋષભ અને નારાચ ત્રણેનું અર્ધ હોય તે અર્ધવજઋષભનારાચસંઘયણ. આ તત્ત્વાર્થભાષ્યકારનો મત છે. પહેલા કર્મગ્રંથમાં બીજું ઋષભનારાચસંઘયણ કહ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે - “જેમાં બે બાજ મર્કટબંધથી બંધાયેલા બે હાડકા પાટા આકારના ત્રીજા હાડકાથી
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૨
વર્ણનામકર્મ વીંટાયેલ હોય તે ઋષભનારાયસંઘયણ. કર્મપ્રકૃતિ વગેરેમાં બીજું વજનારાચસંઘયણ કહ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે – જેમાં બે બાજુ મર્કટબંધથી બંધાયેલા બે હાડકા ઉપર બંનેને ભેદનારી ખીલી હોય તે વજનારાચસંઘયણ.' (૩) નારાચસંઘયણ - જેમાં બે હાડકા માત્ર મર્કટબંધથી બંધાયેલા હોય તે નારાચસંઘયણ. (૪) અર્ધનારાચસંઘયણ - જેમાં બે હાડકા એક બાજુ મર્કટબંધથી બંધાયેલા હોય અને બીજી બાજુ ખીલીથી બંધાયેલા હોય તે અર્ધનારાચસંઘયણ. (૫) કલિકાસંઘયણ - જેમાં બે હાડકા માત્ર ખીલીથી બંધાયેલા હોય તે કલિકાસંઘયણ. (૬) સૃપાટિકાસંઘયણ - જેમાં બે હાડકા માત્ર અંતે સ્પર્શેલા હોય અને ચામડી-સ્નાયુ-માંસથી બંધાયેલા હોય તે સુપાટિકાસંઘયણ.
કર્મગ્રંથ વગેરેમાં આને સેવાર્ત સંઘયણ કે છેદસ્કૃષ્ટ સંઘયણ કહ્યું છે. (૯) વર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે વર્ણની
પ્રાપ્તિ થાય તે વર્ણનામકર્મ. તેના ૫ ભેદ છે – (૧) કૃષ્ણવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કોલસા વગેરે જેવું કાળુ થાય તે કૃષ્ણવર્ણનામકર્મ. (૨) નીલવર્ણનામકર્મ- જે કર્મના ઉદયથી જીવનું શરીર મરકતમણી વગેરે જેવું લીલુ થાય તે નીલવર્ણનામકર્મ. (૩) રક્તવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર હિંગુલ વગેરેની જેવું લાલ થાય તે રક્તવર્ણનામકર્મ.
Page #364
--------------------------------------------------------------------------
________________
ગંધનામકર્મ, રસનામકર્મ
૩૩૩ (૪) પીતવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર હળદર વગેરેની જેવું પીળુ થાય તે પીતવર્ણનામકર્મ. (૫) શુક્લવર્ણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર શંખ
વગેરેની જેવું સફેદ થાય તે શુક્લવર્ણનામકર્મ. (૧૦) ગંધનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં સારી કે
ખરાબ ગંધની પ્રાપ્તિ થાય તે ગંધનામકર્મ. તેના બે ભેદ છે – (૧) સુરભિગંધનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કપુર વગેરેની જેમ સુગંધવાળુ થાય તે સુરભિગંધનામકર્મ. (૨) દુરભિગંધનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર લસણ
વગેરેની જેમ દુર્ગધવાળુ થાય તે દુરભિગંધનામકર્મ. (૧૧) રસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે રસની
પ્રાપ્તિ થાય તે રસનામકર્મ. તેના પાંચ ભેદ છે – (૧) તિક્તરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર લીંબડા વગેરેની જેમ કડવું થાય તે તિક્તરસનામકર્મ. (૨) કટુરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર સૂંઠ, મરી વગેરેની જેમ તીખું થાય તે કટુરસનામકર્મ. (૩) કષાયરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આમળા, બેડા વગેરેની જેમ તૂરું થાય તે કષાયરસનામકર્મ. (૪) અસ્લરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આંબલી વગેરેની જેમ ખાટું થાય તે અશ્લરસનામકર્મ. (૫) મધુરરસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર શેરડી વગેરેની જેમ મધુર થાય તે મધુરરસનામકર્મ. લવણરસનો સમાવેશ મધુરરસમાં થઈ જાય છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૩૪
સ્પર્શનામકર્મ (૧૨) સ્પર્શનામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીરમાં તે તે સ્પર્શની
પ્રાપ્તિ થાય તે સ્પર્શનામકર્મ. તેના ૮ ભેદ છે - (૧) કર્કશસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર પથ્થર વગેરેની જેમ કર્કશ બને તે કર્કશસ્પર્શનામકર્મ. આને કઠિનસ્પર્શનામકર્મ પણ કહેવાય છે. (૨) મૃદુસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર માખણ વગેરેની જેમ કોમળ થાય તે મૂદુસ્પર્શનામકર્મ. (૩) ગુરુસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર વજ વગેરેની જેમ ગુરુ થાય તે ગુરુસ્પર્શનામકર્મ. (૪) લઘુસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર આકડાના રૂ વગેરેની જેમ લઘુ થાય તે લઘુસ્પર્શનામકર્મ. (૫) સ્નિગ્ધસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર તેલ વગેરેની જેમ સ્નિગ્ધ થાય તે સ્નિગ્ધસ્પર્શનામકર્મ. (૬) રૂક્ષસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર રાખ વગેરેની જેમ રૂક્ષ થાય તે રૂક્ષસ્પર્શનામકર્મ. (૭) શીતસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર કમળની દાંડી વગેરેની જેમ ઠંડુ થાય તે શીતસ્પર્શનામકર્મ. (૮) ઉષ્ણસ્પર્શનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર અગ્નિ
વગેરેની જેમ ઉષ્ણ થાય તે ઉષ્ણસ્પર્શનામકર્મ. (૧૩) આનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી ભવાંતરમાં
જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે આનુપૂર્વીનામકર્મ. તેના ૪ ભેદ છે –
Page #366
--------------------------------------------------------------------------
________________
આનુપૂર્વીનામકર્મ
(૧) નરકાનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી નરકગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે નરકાનુપૂર્વીનામકર્મ.
૩૩૫
(૨) તિર્યંચાનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી તિર્યંચગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે તિર્યંચાનુપૂર્વીનામકર્મ.
(૩) મનુષ્યાનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી મનુષ્યગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે મનુષ્યાનુપૂર્વીનામકર્મ.
(૪) દેવાનુપૂર્વીનામકર્મ - જે કર્મના ઉદયથી વક્રગતિથી દેવગતિમાં જતા જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગતિ થાય તે દેવાનુપૂર્વીનામકર્મ.
આનુપૂર્વીનામકર્મનો ઉદય વક્રગતિમાં હોય છે, ઋજુગતિમાં નહીં.
કેટલાક એમ કહે છે કે, ‘નિર્માણ નામકર્મથી નિર્મિત શરીરના અંગોપાંગોની સ્થાપનાના ક્રમનું નિયમન કરનાર કર્મ તે આનુપૂર્વીનામકર્મ.’
(૧૪) વિહાયોગતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ આકાશમાં ગમન કરી શકે તે વિહાયોગતિનામકર્મ. એટલે કે જે કર્મના ઉદયથી જીવને ગતિ (ચાલ)ની પ્રાપ્તિ થાય તે વિહાયોગતિનામકર્મ. આને ખગતિનામકર્મ પણ કહેવાય છે. વિહાયોગતિ બે પ્રકારે છે - (i) લબ્ધિથી - દેવો વગેરેને
(ii) શિક્ષાથી પ્રાપ્ત થયેલ ઋદ્ધિથી
આ દરેકના બે-બે ભેદ છે - શુભ અને અશુભ.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૩૬
વિહાયોગતિનામકર્મ, પ્રત્યેકપ્રકૃતિ
વિહાયોગતિનામકર્મના બે ભેદ છે -
.
(૧) શુભવિહાયોગતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને હંસ, હાથી, બળદ વગેરે જેવી શુભગતિ પ્રાપ્ત થાય તે શુભવિહાયોગતિનામકર્મ. આને સુખગતિનામકર્મ પણ કહેવાય છે.
(૨) અશુભવિહાયોગતિનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને ઊંટ, શિયાળ વગેરે જેવી અશુભગતિ પ્રાપ્ત થાય તે અશુભવિહાયોગતિનામકર્મ. આને કુખગતિનામકર્મ પણ કહેવાય છે. (B) પ્રત્યેકપ્રકૃતિ - એક-એક છૂટી પ્રકૃતિ તે પ્રત્યેકપ્રકૃતિ. તેના ૮ ભેદ છે -
(૧) અગુરુલઘુનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરુ (ભારે), લઘુ (હલકુ) કે ગુરુલઘુ ન થાય, પરંતુ અગુરુલઘુ પરિણામવાળુ થાય તે અગુરુલઘુનામકર્મ.
(૨) ઉપઘાતનામકર્મ - જે કર્મના ઉદયથી પડજીભ, ચૌરદંત, રસોળી વગેરે પોતાના જ અવયવોથી પોતે હણાય તે ઉપઘાતનામકર્મ. ગળે ફાંસો ખાવો, ખીણમાં ભૂસકો મારવો વગેરે દ્વારા આપઘાત કરે તેમાં પણ ઉપઘાત નામકર્મનો ઉદય પંચસંગ્રહમાં કહેલ છે. કેટલાક એમ કહે છે કે જે કર્મના ઉદયથી પોતાના પરાક્રમ, વિજય વગેરેનો ઉપઘાત થાય તે ઉપઘાતનામકર્મ.
(૩) પરાઘાતનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ પોતાની પ્રતિભા વડે બીજાને ક્ષોભ પમાડે તે પરાઘાતનામકર્મ.
(૪) ઉચ્છ્વાસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છ્વાસ ક૨વા સમર્થ બને તે ઉચ્છ્વાસનામકર્મ.
(૫) આતપનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું અનુષ્ય શરીર
Page #368
--------------------------------------------------------------------------
________________
ત્રસદશક
339
ઉષ્ણ પ્રકાશ કરે તે આતપનામકર્મ. સૂર્યના વિમાનમાં રહેલ બાદર પૃથ્વીકાયના જીવોને જ આતપનામકર્મનો ઉદય હોય છે. (૬) ઉદ્યોતનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું અનુષ્ણ શરીર અનુષ્ણ પ્રકાશ કરે તે ઉદ્યોતનામકર્મ. ચંદ્ર-તારા વગેરેના જ્યોતિષ વિમાનોમાં રહેલ બાદર પૃથ્વીકાયના જીવો, રત્નો, ઔષધિઓ, આગિયા વગેરે જીવોને ઉદ્યોતનામકર્મનો ઉદય હોય છે. (૭) નિર્માણનામકર્મ - જે કર્મ જીવોના શરીરના અવયવોની રચનાનું નિયમન કરે તે નિર્માણનામકર્મ. તે સુથાર જેવું છે. (૮) તીર્થંકર નામકર્મ - જે કર્મના ઉદયથી ત્રણ લોકને પૂજ્ય, ઉત્તમોત્તમ ધર્મતીર્થના પ્રવર્તક એવા તીર્થંકરપદની પ્રાપ્તિ થાય તે
તીર્થંકર નામકર્મ. આને જિનનામકર્મ પણ કહેવાય છે. (C) ત્રસદશક-સ્થાવરદશક - (i) ત્રસદશક - ત્રસનામકર્મ વગેરે ૧૦ કર્મપ્રકૃતિઓનો સમૂહ તે
ત્રસદશક. તે ૧૦ કર્મપ્રકૃતિઓ આ પ્રમાણે છે – (૧) ત્રસનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને ત્રસપણાની પ્રાપ્તિ થાય તે ત્રસનામકર્મ. (૨) બાદરનામકર્મ- જે કર્મના ઉદયથી જીવને બાદરપણાની પ્રાપ્તિ થાય તે બાદરનામકર્મ. (૩) પર્યાતનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યામિ પૂર્ણ કરવા સમર્થ બને તે પર્યાપ્ત નામકર્મ. પર્યાપ્તિ- જે શક્તિથી જીવ આહારને ગ્રહણ કરવો, શરીર બનાવવું, ઇન્દ્રિયો બનાવવી વગેરે માટે સમર્થ બને તે પર્યાપ્તિ. તેના ૬ ભેદ છે -
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૩૮
છ પર્યાપ્તિ
(૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મનને યોગ્ય દલિકોને ગ્રહણ કરે તે આહારપર્યાપ્તિ. (૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ગ્રહણ કરેલા શરીર યોગ્ય પુદ્ગલોમાંથી શરીર બનાવે તે શરીરપર્યાપ્તિ. (૩) ઈન્દ્રિયપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શરીર રૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી ઇન્દ્રિય બનાવે તે ઇન્દ્રિયપર્યામિ. (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ - જે શક્તિથી જીવ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુલોને ગ્રહણ કરે, તેમને શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવે અને તેમનું વિસર્જન કરે તે શ્વાસોચ્છવાસ પર્યાતિ. (૫) ભાષાપતિ - જે શક્તિથી જીવ ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે, તેમને ભાષારૂપે પરિણમાવે અને તેમનું વિસર્જન કરે તે ભાષાપર્યાપ્તિ. (૬) મનપર્યાપ્તિ - જે શક્તિથી જીવ મનોવર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેમને મનરૂપે પરિણમાવે અને તેમનું વિસર્જન કરે તે મનપર્યાપ્તિ. ઉત્તરોત્તર પર્યાપ્તિ વધુ ને વધુ સૂક્ષ્મ પુદ્ગલોથી બનેલ હોવાથી વધુ ને વધુ સૂક્ષ્મ છે. તેથી બધી પર્યાપ્તિઓની શરૂઆત એકસાથે થવા છતાં તેમની સમાપ્તિ ક્રમે કરીને થાય છે. ઔદારિકશરીરમાં ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાપ્તિ પૂર્ણ થાય છે. ત્યાર પછી ક્રમશઃ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત શેષ પર્યાપ્તિઓ પૂર્ણ થાય છે. વૈક્રિયઆહારક શરીરોમાં ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાતિ પૂર્ણ થાય, પછી અંતર્મુહૂર્ત શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય, પછી ક્રમશઃ સમયે સમયે શેષ પર્યાપ્તિઓ પૂર્ણ થાય છે. જેમ એકસાથે શરૂ કરવા છતાં
Page #370
--------------------------------------------------------------------------
________________
ત્રસદશક
૩૩૯ વધુ ને વધુ સૂક્ષ્મ દોરો કાંતતા વધુ ને વધુ સમય લાગે છે, તેમ ઉત્તરોત્તર પર્યાયિઓ પૂર્ણ થતાં વધુ ને વધુ સમય લાગે છે. તત્ત્વાર્થભાષ્યમાં ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિની ભેગી એક જ પર્યાપ્તિ કહી છે, તેથી કુલ પાંચ પર્યાપ્તિ કહી છે. એકેન્દ્રિયને પહેલી ચાર પર્યાપ્તિઓ હોય. વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય. સંજ્ઞી પંચેન્દ્રિયને છએ પર્યાપ્તિઓ હોય. (૪) પ્રત્યેકનામકર્મ- જે કર્મના ઉદયથી જીવનું સ્વતંત્ર જુદું ઔદારિક વગેરે શરીર થાય તે પ્રત્યેકનામકર્મ. (૫) સ્થિર નામકર્મ - જે કર્મના ઉદયથી દાંત, હાડકા, મસ્તક વગેરે અવયવો સ્થિર થાય તે સ્થિર નામકર્મ. (૬) શુભનામકર્મ - જે કર્મના ઉદયથી નાભિની ઉપરના શુભ અવયવો જીવને પ્રાપ્ત થાય તે શુભનામકર્મ. નાભિની ઉપરના અવયવો શુભ ગણાય છે અને નાભિની નીચેના અવયવો અશુભ ગણાય છે. તેથી મસ્તકથી કોઈ સ્પર્શ કરે તો આનંદ થાય છે અને પગથી સ્પર્શ કરે તો દુઃખ થાય છે. (૭) સુભગનામકર્મ - જે કર્મના ઉદયથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, અનુપકારી છતાં પ્રિય લાગે તે સુભગનામકર્મ. (૮) સુસ્વરનામકર્મ - જે કર્મના ઉદયથી સાંભળનારને પ્રીતિ થાય તેવા મધુર સ્વરની પ્રાપ્તિ થાય તે સુસ્વરનામકર્મ. (૯) આયનામકર્મ - જે કર્મના ઉદયથી ગમે તેવું યુક્તિ વિનાનું વચન બોલે તો પણ બધાને સ્વીકાર્ય બને અને દર્શન માત્રથી સન્માન વગેરે પામે તે આદેયનામકર્મ.
Page #371
--------------------------------------------------------------------------
________________
સ્થાવરદશક
(૧૦) યશનામકર્મ - જે કર્મના ઉદયથી યશ, કીર્તિ, પ્રશંસા વગેરેની પ્રાપ્તિ થાય તે યશનામકર્મ. દાન-પુણ્યથી પ્રાપ્ત થાય તે કીર્તિ, પરાક્રમથી પ્રાપ્ત થાય તે યશ. અથવા, એક દિશામાં ફેલાય તે કીર્તિ, સર્વ દિશાઓમાં ફેલાય તે યશ.
૩૪૦
(ii) સ્થાવરદશક - સ્થાવરનામકર્મ વગેરે ૧૦ કર્મપ્રકૃતિઓનો સમૂહ તે સ્થાવરદશક. તે ૧૦ કર્મપ્રકૃતિઓ આ પ્રમાણે છે -
(૧) સ્થાવરનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને સ્થાવરપણાની પ્રાપ્તિ થાય તે સ્થાવરનામકર્મ.
(૨) સૂક્ષ્મનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને સૂક્ષ્મપણાની પ્રાપ્તિ થાય તે સૂક્ષ્મનામકર્મ.
(૩) અપર્યાપ્તનામકર્મ - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ક૨વા સમર્થ ન બને તે અપર્યાપ્તનામકર્મ.
(૪) સાધારણનામકર્મ - જે કર્મના ઉદયથી જીવને અનંતા જીવો વચ્ચે એક એવું સાધારણશરીર મળે તે સાધારણનામકર્મ.
(૫) અસ્થિરનામકર્મ - જે કર્મના ઉદયથી કાન, જીભ વગેરે અવયવો અસ્થિર (ચંચળ) થાય તે અસ્થિરનામકર્મ.
(૬) અશુભનામકર્મ - જે કર્મના ઉદયથી નાભિની નીચેના અશુભ અવયવોની પ્રાપ્તિ થાય તે અશુભનામકર્મ.
(૭) દુર્ભાગનામકર્મ - જે કર્મના ઉદયથી ઉપકારી હોય તો પણ અપ્રિય બને તે દુર્ભગનામકર્મ.
(૮) દુઃસ્વરનામકર્મ - જે કર્મના ઉદયથી સાંભળનારને અપ્રીતિ થાય તેવા કર્કશ સ્વરની પ્રાપ્તિ થાય તે દુઃસ્વરનામકર્મ.
(૯) અનાદેયનામકર્મ - જે કર્મના ઉદયથી જીવનું યુક્તિસંગત વચન પણ માન્ય ન થાય તથા યોગ્ય હોવા છતાં સત્કાર વગેરે ન પામે તે અનાદેયનામકર્મ.
Page #372
--------------------------------------------------------------------------
________________
ગોત્રકર્મ, અંતરાયકર્મ
૩૪૧ (૧૦) અપયશનામકર્મ - જે કર્મના ઉદયથી મધ્યસ્થજનથી પણ અપકીર્તિ થાય તે અપયશનામકર્મ. આમ નામકર્મના કુલ ૧૪+૮+૨૦=૪૨ ભેદ છે.
પિંડપ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓ ગણીએ તો નામકર્મના (૪+૫+૫+ ૩+૧૫+૫+૬+૬+૨૦+૪+૨)+૮+૨૦=૭૫+૮+૨૦=૧૦૩ ભેદ થાય.
બંધનનામકર્મના ૧૫ ભેદની બદલે ૫ ભેદ ગણીએ તો નામકર્મના (૪+૫+૫+૩+૫+૫+૬+૬+૨૦+૪+૨)+૮+૨૦=૬૫+૮+૨૦ = ૯૩ ભેદ થાય.
વર્ણનામકર્મ, ગંધનામકર્મ, રસનામકર્મ, સ્પર્શનામકર્મના ઉત્તરભેદ ન ગણતા મુખ્ય ૪ ભેદ ગણીએ અને બંધનનામકર્મ-સંઘાતનામકર્મનો શરીરનામકર્મમાં સમાવેશ કરીએ તો નામકર્મના (૪+૫+૫+૩+૬+ ૬+૪+૪+૨)+૮+૨૦=૩૦+૮+૨૦ = ૬૭ ભેદ થાય.
આમ નામકર્મના વિવિધ રીતે ૪૨, ૬૭, ૯૩ કે ૧૦૩ ભેદ થાય. ૭) ગોત્રકર્મ - જે કર્મના ઉદયથી જીવને ઊંચા કે નીચા ગોત્રની પ્રાપ્તિ
થાય તે ગોત્રકર્મ. તેના બે ભેદ છે – (સૂત્ર-૮/૧૩) (૧) ઉચ્ચગોત્રકર્મ - જે કર્મના ઉદયથી લોકમાં પૂજા, આદર, ગૌરવ, સત્કારની પ્રાપ્તિ થાય તેવા ઊંચા કુળમાં જન્મ થાય તે ઉચ્ચગોત્રકર્મ. (૨) નીચગોત્રકર્મ - જે કર્મના ઉદયથી લોકમાં નિંદા થાય તેવા
હલકા કુળમાં જન્મ થાય તે નીચગોત્રકર્મ. ૮) અંતરાયકર્મ - જે કર્મ જીવને દાન વગેરેથી અટકાવે તે અંતરાયકર્મ.
તેના ૫ ભેદ છે – (સૂત્ર-૮/૧૪)
Page #373
--------------------------------------------------------------------------
________________
મૂળપ્રકૃતિમાં સ્થિતિબંધ
(૧) દાનાંતરાયકર્મ - દાનની સામગ્રી હોય, ગુણવાન પાત્ર મળે, દાનનું ફળ જાણે છતાં જે કર્મના ઉદયથી દાન ન આપી શકે તે દાનાંતરાયકર્મ.
૩૪૨
(૨) લાભાંતરાયકર્મ - દાતા ઉદાર હોય, દેય વસ્તુ પણ હોય, યાચક યાચનામાં કુશળ હોય છતાં જે કર્મના ઉદયથી તે યાચકને દાન ન મળે તે લાભાંતરાયકર્મ.
(૩) ભોગાંતરાયકર્મ - આહારાદિ ભોગ્ય વસ્તુઓ હોય, પોતે વિરતિ વગરનો હોય તો પણ જે કર્મના ઉદયથી તેમને ભોગવી ન શકે તે ભોગાંતરાયકર્મ.
(૪) ઉપભોગાંતરાયકર્મ - વસ્ર-અલંકાર વગેરે ઉપભોગની સામગ્રી હોવા છતાં જે કર્મના ઉદયથી તેમનો ઉપભોગ ન કરી શકે તે ઉપભોગાંતરાયકર્મ.
(૫) વીર્યંતરાયકર્મ - યુવાન વય, નિરોગી શરીર, બળ વગેરે હોવા છતાં જે કર્મના ઉદયથી તણખલુ પણ ભાંગી ન શકે તે વીર્યંતરાયકર્મ.
સ્થિતિબંધ -
મૂળપ્રકૃતિમાં સ્થિતિબંધ - (સૂત્ર-૮/૧૫ થી ૮/૨૧)
ઉત્કૃષ્ટ
અબાધા
મૂળપ્રકૃતિ ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ
જ્ઞાનાવરણ | ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,000 વર્ષ દર્શનાવરણ ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,000 વર્ષ વેદનીય ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,૦૦૦ વર્ષ મોહનીય ૭૦ કોડાકોડી સાગરોપમ ૭,000 વર્ષ આયુષ્ય ૩૩ સાગરોપમ
જઘન્ય
જઘન્ય
સ્થિતિબંધ | અબાધા
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
૧૨ મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
૧/૩ પૂર્વક્રોડ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
વર્ષ
Page #374
--------------------------------------------------------------------------
________________
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
૩૪૩
મૂળપ્રકૃતિ ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ | જઘન્ય જધન્ય સ્થિતિબંધ અબાધા
અબાધા | નામ | ૨૦ કોડાકોડી સાગરોપમ ૩ર,૦૦૦ વર્ષ |૮ મુહૂર્ત | અંતર્મુહૂર્ત
ગોત્ર | ૨૦ કોડાકોડી સાગરોપમ ૨,૦૦૦ વર્ષ |૮ મુહૂર્ત | અંતર્મુહૂર્ત | અંતરાય | ૩૦ કોડાકોડી સાગરોપમ ૩,૦૦૦ વર્ષ |અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત |
કર્મ બંધાયા પછી જેટલો કાળ જીવને બાધા ન કરે, એટલે કે ઉદયમાં ન આવે તે અબાધાકાળ. આયુષ્ય સિવાયના ૭ કર્મોમાં જે કર્મનો જેટલા કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય તે કર્મની તેટલા સો વર્ષ ઉત્કૃષ્ટ અબાધા હોય. આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા સ્વભાવનો ત્રીજો ભાગ છે. આઠે કર્મોની જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત છે. વેદનીયકર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્તની કહી છે, તે સકષાય વેદનીયકર્મની સમજવી. અકષાયવેદનીય કર્મની સ્થિતિ બે સમયની છે. ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ - . | ઉત્તરપ્રકૃતિ ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ તત્ત્વાર્થ- પંચસંગ્રહ જઘન્ય સ્થિતિબંધ | અબાધા કર્મપ્રકૃતિ |મતે |અબાધા
મતે જઘન્ય જઘન્ય સ્થિતિબંધ |
સ્થિતિબંધ ૧-૫ જ્ઞાનાવરણ-૫, ૩૦ કોડાકોડી |3,000 વર્ષ અંતર્મુહૂર્ત |અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
(સાગરોપમ ૬-૯દર્શનાવરણ-૪૩૦ કોડાકોડી ૧૩,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
સાગરોપમ ૧૦-૧નનિદ્રા-૫ ૩૦ કોડાકોડી ૩,૦૦૦ વર્ષી, ૩૭ ૩/૭ અંતર્મુહૂર્ત સાગરોપમ
સાગરોપમ | સાગ_પલ્યોપમ રિોપમ
અસંખ્ય ૧૫]અસાતા- ૩૦ કોડાકોડી |૩,૦૦૦ વર્ષ ૩/૭ ૩/૭ અંતર્મુહૂર્ત સાગરોપમાં
સાગરોપમ _પલ્યોપમ અસંખ્ય |
વેિદનીય
|સાગરોપમાં
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪૪
$.
ઉત્તરપ્રકૃતિ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ | અબાધા
૧૬ સાતાવેદનીય
૧૭ મિથ્યાત્વ
મોહનીય
૧૮-૨૯કિષાય ૧૨
૩૦|સંજ્વલનક્રોધ
૩૧ |સંજ્વલન
માન
૩૨ |સંજ્વલન
માયા
૩૩ સંજ્વલન
લોભ
|૩૪-૩૫ હાસ્ય-રતિ
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
તત્ત્વાર્થપંચસંગ્રહ| જઘન્ય કર્મપ્રકૃતિ મતે અબાધા મતે જઘન્ય જઘન્ય
સ્થિતિબંધ સ્થિતિબંધ
ભય, |જુગુપ્સા
૪૦ પુરુષવેદ
૧૫ કોડાકોડી ૧,૫૦૦ વર્ષ ૧૨ મુહૂર્ત ૧૨મુહૂર્ત અંતર્મુહૂર્ત
સાગરોપમ
અંતર્મુહૂર્ત
૭૦ કોડાકોડી ૭,૦૦૦ વર્ષ ૧ સાગરોપમ ૧ સાગરોપમ — પલ્યોપમ |સાગઅસંખ્ય |રોપમ
૪૦ કોડાકોડી ૪,૦૦૦ વર્ષ| ૪/૭ સાગરોપમ
|૪/૭
સાગરોપમ |સાગ
– પલ્યોપમ |રોપમ અસંખ્ય
૪૦ કોડાકોડી ૪,૦૦૦ વર્ષ ૨ માસ
સાગરોપમ
૪૦ કોડાકોડી ૪,૦૦૦ વર્ષ ૧ માસ સાગરોપમ
૪૦ કોડાકોડી ૪,૦૦૦ વર્ષ ૧૫ દિવસ સાગરોપમ
૨ માસ અંતર્મુહૂર્ત
૧ માસ | અંતર્મુહૂર્ત
૧૫ દિવસ અંતર્મુહૂર્ત
૪૦ કોડાકોડી ૪,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત સાગરોપમ
અંતર્મુહૂર્ત
૧/૭
૧૦ કોડાકોડી ૧,૦૦૦ વર્ષ ૨/૭ સાગ. સાગરોપમ — પલ્યોપમ |સાગઅસંખ્ય રોપમ
૩૬-૩૯ શોક,અરતિ, ૨૦ કોડાકોડી ૨,૦૦૦ વર્ષ| ૨/૭ સાગ. |૨/૭
સાગરોપમ
- પલ્યોપમ |સાગઅસંખ્ય |રોપમ
૮ વર્ષ
અંતર્મુહૂર્ત
૧૦ કોડાકોડી ૧,૦૦૦ વર્ષ ૮ વર્ષ
સાગરોપમ
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
Page #376
--------------------------------------------------------------------------
________________
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
૩૪૫
ક્ર. | ઉત્તરપ્રકૃતિ ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ તત્ત્વાર્થ- પંચસંગ્રહ જઘન્ય સ્થિતિબંધઅબાધા | કર્મપ્રકૃતિ |મતે અબાધા
મતે જઘન્ય જઘન્ય
સ્થિતિબંધ |સ્થિતિબંધ ૪૧ સ્ત્રીવેદ ૧૫ કોડાકોડી ૧,૫00 વર્ષ ૨/૭ સાગ. [૩/૧૪ અંતર્મુહૂર્ત સાગરોપમ
- પલ્યોપમ સાગઅસંખ્ય
રિોપમ | ૪૨ નપુંસકવેદ | ૨૦ કોડાકોડી ૩૨,000 વર્ષ ર૭ સાગ. ૨૭ અંતર્મુહૂર્ત સાગરોપમ
– પલ્યોપમ સિાગ
અસંખ્ય રોપમાં ૪૩,૪દવાયુષ્ય, ૩િ૩ સાગરોપમ ૧/૩ પૂર્વક્રોડ ૧૦,૦૦૦ ૧૦,૦૦૭ અંતર્મુહૂર્ત નરકાયુષ્ય
વર્ષ વર્ષ | વર્ષ ૪૫,૪૬)તિર્યંચાયુષ્ય |૩પલ્યોપમ ૧/૩ પૂર્વક્રોડ, ક્ષુલ્લકભવ કુલ્લકભવ અંતર્મુહૂર્ત
મનુષ્પાયુષ્ય૪૭-૪૮નરકગતિ, ૨૦ કોડાકોડીં ૨,૦૦૦વર્ષ ૨૦૦૦/૭ ૨૦૦૦/૭ અંતર્મુહૂર્ત નિરકાનુપૂર્વી સાગરોપમ
સાગરોપમ સાગરોપમ – પલ્યોપમ |-પલ્યોપમ
અસંખ્ય અસંખ્ય
વર્ષી
૪૯-૫૦[તિર્યંચગતિ, |૨૦ કોડાકોડી ૧૨,૦૦૦વર્ષ ૨/૭ ૨૭ અંતર્મુહૂર્ત તિર્યંચાનુપૂર્વી સાગરોપમ
સાગરોપમ |સાગરોપમાં – પલ્યોપમ
અસંખ્ય
પ૧-પરમનુષ્યગતિ, |૧૫ કોડાકોડી |૧,૫૦૦ વર્ષ ૨/૭ સાગ. 1ર/૭ અંતર્મુહૂર્ત મનુષ્યાનુપૂર્વી | સાગરોપમ
– પલ્યોપમ સાગઅસંખ્ય
રોપમ પ૩-૫૪|દેવગતિ, ]૧૦કોડાકોડી |૧,000વર્ષ ૨૦00/૭ ૨000/૭ અંતર્મુહૂર્ત દવાનુપૂર્વી સાગરોપમ
સાગરોપમ સાગરોપમ – પલ્યોપમ |-પલ્યો૦
અસંખ્ય અસંખ્ય
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૪૬
*.
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
ઉત્તરપ્રકૃતિ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ તત્ત્વાર્થ- પંચસંગ્રહ| જઘન્ય સ્થિતિબંધ અબાધા કર્મપ્રકૃતિ |મતે અબાધા મતે જઘન્ય જઘન્ય સ્થિતિબંધ |સ્થિતિબંધ
૫૫-૫૬ એકેન્દ્રિયજાતિ, ૨૦કોડાકોડી |૨,૦૦૦ વર્ષ ૨/૭સાગ. | ૨/૭ અંતર્મુહૂર્ત પંચેન્દ્રિયજાતિ સાગરોપમ
—પલ્યોપમ |સાગઅસંખ્ય |રોપમ
૫૭-૫૯ બેઈન્દ્રિયજાતિ, ૧૮ કોડાકોડી ૧,૮૦૦ વર્ષ ૨/૭સાગ. |૯/૩૫ અંતર્મુહૂર્ત તેઈન્દ્રિયજાતિ, સાગરોપમ |—પલ્યોપમ |સાગરોપમ અસંખ્ય
ચરિન્દ્રિયજાતિ
|૬૦-૬૩|ઔદારિક
શરીર,
ઔદાકિ
અંગોપાંગ,
તૈજસ શરીર,
કાર્મણ શરીર
૨૦કોડાકોડી |૨,૦૦૦ વર્ષ ૨/૭
સાગરોપમ
૨/૭ સાગરોપમ |સાગરોપમ
– પલ્યોપમ
અસંખ્ય
૬૪-૬૫ વૈક્રિય શ૨ી૨, ૨૦કોડાકોડી |૨,૦૦૦વર્ષ ૨૦૦૦/૭ | ૨૦૦૦/૭ અંતર્મુહૂર્ત
વૈક્રિય
સાગરોપમ
સાગરોપમ |સાગરોપમ
અંગોપાંગ
—પલ્યોપમ |પલ્યોપમ અસંખ્ય
અસંખ્ય
અંતર્મુહૂર્ત
૬૬-૬૭ આહારક શરીર, અંતઃકોડાકોડી અંતર્મુહૂર્ત અંતઃકોડા- અંતઃકોડા- અંતર્મુહૂર્ત આહારક સાગરોપમ
અંગોપાંગ
કોડી કોડી સાગરોપમ |સાગરોપમ | ૧/૭ સાગરોપમ |સાગરોપમ
–પલ્યોપમ
અસંખ્ય
૬૮-૬૯ ૧૯ સંઘયણ, ૧૦ કોડાકોડી ૧,૦૦૦ વર્ષ ૨/૭ ૧ઙસંસ્થાન સાગરોપમ
અંતર્મુહૂર્ત
[] તત્ત્વાર્થની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચરિન્દ્રિયજાતિની જધન્ય સ્થિતિ ૨૦૦૦/૭ સાગરોપમ - કહી છે.
પલ્યોપમ અસંખ્ય
Page #378
--------------------------------------------------------------------------
________________
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
३४७
૬. | ઉત્તરપ્રકૃતિ ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ તત્ત્વાર્થ- પંચસંગ્રહ જાન્ય સ્થિતિબંધ, અબાધા કર્મપ્રકૃતિ મતે અબાધા
મતે જઘન્ય જઘન્ય
સ્થિતિબંધ સ્થિતિબંધ ૭૦-૭૧ રજુ સંઘયણ, I૧૨ કોડાકોડી |૧,૨૦૦વર્ષ ૨/૭ સાગ. ૬/૩૫ અંતર્મુહૂર્ત રજુ સંસ્થાન સાગરોપમ
– પલ્યોપમ સાગઅસંખ્ય
યુરોપમ કર-૭૩૩ સંઘયણ, (૧૪ કોડાકોડી ૧,૪૦૦વર્ષ ૨/૭ ૧/૫ અંતર્મુહૂર્ત ૩જુ સંસ્થાન સાગરોપમ
સાગરોપમ સિાગ-પલ્યોપમ રિોપમ
અસંખ્ય ૭૪-૭૫૪થ સંઘયણ, ૧૬ કોડાકોડી ૧,૬૦૦વર્ષ ૨/૭ ૮|૩૫ અંતર્મુહૂર્ત ૪થુ સંસ્થાન સાગરોપમાં
સાગરોપમ સાગ-પલ્યોપમ રિોપમ
અસંખ્ય ૭૬-૭૭/પમુ સંઘયણ, |૧૮ કોડાકોડી ૧,૮૦૦વર્ષ ૨/૭ ૯િ/૩૫ અંતર્મુહૂર્ત પમુ સંસ્થાન સાગરોપમ
સાગરોપમ સાગ-પલ્યોપમ રિોપમ અસંખ્ય
અંતર્મુહૂર્ત
૭૮-૭૯૬ઠ્ઠસંઘયણ, j૨૦કોડાકોડી ર,૦૦૦વર્ષ ૨/૭ |૨૭ ૬ઠ્ઠ સંસ્થાન સાગરોપમ
સાગરોપમ સાગ-પલ્યોપમ યુરોપમ
અસંખ્ય |૮-૮૧ શુક્લવર્ણ, ૧૦કોડાકોડી |૧,000વર્ષ ૨/૭ | |૧૭ મધુરરસ |સાગરોપમ
સાગરોપમ સાગ-પલ્યોપમ Jરોપમ
અસંખ્ય
અંતર્મુહૂર્ત
૮૨-૮૩પીતવર્ણ,
અમ્ફરસ
અંતર્મુહૂર્ત
૧૨ ૧/૨ | કોડાકોડી સાગરોપમ
૨/૭ /૫/૨૮ સાગરોપમ સાગ– પલ્યોપમ રોપમ અસંખ્ય
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
ઉત્તરપ્રકૃતિ ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ તત્ત્વાર્થ- પંચસંગ્રહ જઘન્ય સ્થિતિબંધ | અબાધા કર્મપ્રકૃતિ મતે અબાધા
મતે જઘન્ય જઘન્ય
સ્થિતિબંધ |સ્થિતિબંધ ૮૪-૮૫રક્તવર્ણ, |૧૫ કોડાકોડી |૧,૫૦૦વર્ષ ૨/૭ | |૩/૧૪ અંતર્મુહૂર્ત કષાયરસ સાગરોપમ
સાગરોપમ સાગ-પલ્યોપમ રોપમ
અસંખ્ય
૧,૭૫૦વર્ષ
અંતર્મુહૂર્ત
૮૬-૮૭ીનીલવર્ણ
કટુરસ
૧૭ ૧/૨ કોડાકોડી સાગરોપમ
સાગરોપમ -પૂલ્યોપમ
અસંખ્ય
૧/૪ સાગરોપમ
રિ/૭
અંતર્મુહૂર્ત
૧/૭
અંતર્મુહૂતી
૮૮-૮કૃષ્ણવર્ણ, ૨૦ કોડાકોડી |૨,000વર્ષ ૨/૭ તિક્તરસ સાગરોપમ
સાગરોપમ સાગ-પલ્યોપમ રોપમ
અસંખ્ય ૯૦ સુરભિગંધ |૧૦ કોડાકોડી ૧,000 વર્ષ ૨/૭ સાગરોપમ
સાગરોપમ સાગ– પલ્યોપમ રોપમ
અસંખ્ય ૯૧દુરભિગંધ ૨૦કોડાકોડી ૨,૦૦૦વર્ષ ૨/૭ ર/૭ | સાગરોપમ
સાગરોપમ સાગ-પલ્યોપમ રોપમ
અસંખ્ય
અંતર્મુહૂર્ત
૧
૭.
૯ર-૯મૂદસ્પર્શ, |૧૦કોડાકોડી ૧,000વર્ષી રાણા લઘુસ્પર્શ, સાગરોપમ
| સાગરોપમ સાગરોપમાં સ્નિગ્ધસ્પર્શ,
-પલ્યોપમ ઉષ્ણસ્પર્શ
અસંખ્ય
Page #380
--------------------------------------------------------------------------
________________
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
૩૪૯
ક્ર. | ઉત્તરપ્રકૃતિ ઉત્કૃષ્ટ | ઉત્કૃષ્ટ તત્ત્વાર્થ- પંચસંગ્રહ જાન્ય સ્થિતિબંધ અબાધા કર્મપ્રકૃતિ મતે અબાધા
મતે જઘન્ય જઘન્ય
સ્થિતિબંધ |સ્થિતિબંધ ૯૬-૯|ગુરુસ્પર્શ, | ૨૦કોડાકોડી |૨,૦૦૦વર્ષ ૨/
૭ ૨ /૭ અંતર્મુહૂર્ત કર્કશસ્પર્શ, સાગરોપમ
સાગરોપમ સાગરોપમ રૂક્ષસ્પર્શ,
-પલ્યોપમ શીતસ્પર્શ
અસંખ્ય ૧૦૦ શુભવિહા- ૧૦કોડાકોડી |૧,૦૦૦વર્ષ ૨/૭ ૧/૭ અંતર્મુહૂર્ત યોગતિ સાગરોપમ
સાગરોપમ સાગરોપમ -પલ્યોપમ
અસંખ્ય ૧૦૧ અશુભવિહા- |૨૦ કોડાકોડી |૨,૦૦૦વર્ષ ૨/૭ ૨૭ અંતર્મુહૂર્ત યોગતિ સાગરોપમ
| સાગરોપમ સાગરોપમ -પલ્યોપમ
અસંખ્ય ૧૦૨ તીર્થંકર | અંતઃકોડાકોડી | અંતર્મુહૂર્ત) અંતઃકોડા- અંતઃ અંતર્મુહૂર્ત નામકર્મ | સાગરોપમ
કિોડાકોડી
સાગરોપમ સાગરોપમ ૧૦૩-શેષ
૨૦ કોડાકોડી ૨,૦૦૦ | ૨/૭ ર/૭ અંતર્મુહૂર્ત ૧૦૯ પ્રત્યેકની ૭ સાગરોપમ
સાગરોપમ સાગરોપમ -પલ્યોપમ
અસંખ્ય ૧૧૦-|ત્રણ-૪, ૨૦ કોડાકોડી ૨,૦૦૦વર્ષ ૨/૭ ૨૭ અંતર્મુહૂર્ત ૧૧૪ સ્થાવર સાગરોપમાં
સાગરોપમ સાગરોપમ -પલ્યોપમ
અસંખ્ય ૧૧૫-|સ્થિર, |૧૦ કોડાકોડી ૧,૦૦૦વર્ષ | ૨/૭ | |૧|૭ અંતર્મુહૂર્ત ૧૧૯ શુભ, સુભગ, સાગરોપમ
સાગરોપમ સાગસુસ્વર,
-પલ્યોપમ રોપમ આદેય
અસંખ્ય
કોડી
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૦
$.
ઉત્તરપ્રકૃતિ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ તત્ત્વાર્થસ્થિતિબંધ | અબાધા
૧૨૦ યશ
૧૨૧- સૂક્ષ્મ, ૧૨૩ અપર્યાપ્ત,
સાધારણ
દુઃસ્વર,
અનાદેય, અયશ્
૧૩૦ ઉચ્ચગોત્ર
૧૨૪- અસ્થિર, ૧૨૯ અશુભ, દુર્ભાગ, સાગરોપમ
૧૩૧ નીચગોત્ર
૧૩૨- અંતરાય ૫
૧૩૬
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
પંચસંગ્રહ
કર્મપ્રકૃતિ મતે
મતે જઘન્ય જઘન્ય
સ્થિતિબંધ સ્થિતિબંધ
૧૦ કોડાકોડી |૧,૦૦૦ વર્ષ ૮ મુહૂર્ત સાગરોપમ
૧૮ કોડાકોડી |૧,૮૦૦વર્ષ ૨/૭ સાગરોપમ
૨૦કોડાકોડી |૨,૦૦૦ વર્ષ ૨/૭
સાગરોપમ |સાગ
—પલ્યોપમ |રોપમ અસંખ્ય
૧૦ કોડાકોડી |૨,૦૦૦ વર્ષ ૮ મુહૂર્ત |સાગરોપમ
૨૦કોડાકોડી |૨,૦૦૦ વર્ષ| ૨/૭ સાગરોપમ
૮ મુહૂર્ત અંતર્મુહૂર્ત
|૨/૭ સાગરોપમ |સાગરોપમ
|–પલ્યોપમ
અસંખ્ય
૯/૩૫ અંતર્મુહૂર્ત
જઘન્ય
અબાધા)
|૨/૭ સાગરોપમ |સાગરોપમ
– પલ્યોપમ
અસંખ્ય
અંતર્મુહૂર્ત
૮ મુહૂર્ત અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
૩૦ કોડાકોડી |૩,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
સાગરોપમ
કુલ ૧૫૮ પ્રકૃતિ છે. સમ્યક્ત્વમોહનીય-મિશ્રમોહનીય બંધાતી નથી. ૧૫ બંધન નામકર્મ અને ૫ સંઘાતનામકર્મનો શરીર નામકર્મમાં સમાવેશ કર્યો છે. તેથી અહીં ૧૫૮–૨૨=૧૩૬ પ્રકૃતિ કહી છે.
તત્ત્વાર્થ-કર્મપ્રકૃતિમતે અને પંચસંગ્રહમતે જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, સાતા, સંજ્વલન ૪, પુરુષવેદ, આયુષ્ય ૪, આહારક ૨,
Page #382
--------------------------------------------------------------------------
________________
ઉત્તરપ્રકૃતિમાં સ્થિતિબંધ
૩૫૧ દેવ ૨, નરક ૨, વૈક્રિય ૨, જિન, યશ, ઉચ્ચગોત્ર, અંતરાય ૫ = ૩૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સમાન છે. તત્ત્વાર્થ-કર્મપ્રકૃતિમતે શેષ ૧૦૧ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ = સ્વ સ્વ વર્ગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ _પલ્યોપમ
મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અસંખ્ય વર્ગો ૯ છે - જ્ઞાનાવરણવર્ગ, દર્શનાવરણવર્ગ, વેદનીયવર્ગ, દર્શનમોહનીયવર્ગ, કષાયમોહનીયવર્ગ, નોકષાયમોહનીયવર્ગ, નામવર્ગ, ગોત્રવર્ગ, અંતરાયવર્ગ. પંચસંગ્રહમતે શેષ ૧૦૧ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ
સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ - મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
તીર્થંકરનામકર્મ, આહારકશરીરનામકર્મ અને આહારકઅંગોપાંગનામકર્મનો જઘન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણ ન્યૂન છે.
ચાર આયુષ્ય, તીર્થંકર નામકર્મ અને આહારક ૨ સિવાયની જે પ્રકૃતિનો જેટલા કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે, તેની તેટલા સો વર્ષ ઉત્કૃષ્ટ અબાધા હોય. ચાર આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા સ્વભવનો ત્રીજો ભાગ (૧/૩ પૂર્વક્રોડ વર્ષ) છે. તીર્થંકર નામકર્મ, આહારકશરીરનામકર્મ અને આહારકઅંગોપાંગનામકર્મની ઉત્કૃષ્ટ અબાધા અંતર્મુહૂર્ત છે. બધી પ્રવૃતિઓની જઘન્ય અબાધા અંતર્મુહૂર્ત છે. • આજ સુધી જડ ઉપર રાગ અને જીવ ઉપર દ્વેષ કરવાના ધંધા
કર્યા. હવેથી જીવ ઉપર રાગ (મૈત્રી) અને જડ ઉપર દ્વેષ (ઉદાસીનતા) કરવાનું શરૂ કરીએ.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫૨
રસબંધ -
કર્મોનો વિપાક એટલે કે ઉદય એટલે કે ફળ એ જ રસ છે. (સૂત્ર૮/૨૨) ફળની અપેક્ષાએ કર્મો ૪ પ્રકારના છે - (૧) ક્ષેત્રવિપાકી (૨) જીવવિપાકી (૩) ભવવિપાકી અને (૪) પુદ્ગવિપાકી.
(૧) ક્ષેત્રવિપાકી કર્મો - ક્ષેત્ર એટલે આકાશ એટલે કે વિગ્રહગતિ. તેમાં જ જેનો ઉદય થાય તે ક્ષેત્રવિપાકી કર્મો. તેના ૪ ભેદ છે નરકાનુપૂર્વીનામકર્મ, તિર્યંચાનુપૂર્વીનામકર્મ, મનુષ્યાનુપૂર્વીનામકર્મ, દેવાનુપૂર્વીનામકર્મ.
(૨) જીવવિપાકી કર્મો - જે કર્મો જીવને વિષે જ પોતાનું ફળ બતાવે તે જીવવિપાકી કર્યો. તેના ૭૮ ભેદ છે -
*. | મૂળપ્રકૃતિ ભેદ
૧
જ્ઞાનાવરણ
૫
૨
૩
૫
૬
૭
દર્શનાવરણ ૯
વેદનીય
મોહનીય
નામ
ગોત્ર
અંતરાય
કુલ
રસબંધ
૨
૨૮
૨૭
૨
૫
૭૮
ઉત્તરપ્રકૃતિ
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનઃપર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા ૫ સાતાવેદનીય, અસાતાવેદનીય
દર્શનમોહનીય ૩, ૧૬ કષાય, ૯ નોકષાય
ગતિ ૪, જાતિ ૫, વિહાયોગતિ ૨, ઉચ્છ્વાસ, તીર્થંકરનામ, ત્રસ ૩, સુભગ ૪, સ્થાવર ૩, દુર્ભગ ૪
ઉચ્ચગોત્ર, નીચગોત્ર
દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય
Page #384
--------------------------------------------------------------------------
________________
કર્મોનું ફળ બે રીતે મળે છે
૩૫૩
જો કે ક્ષેત્રવિપાકી, ભવિપાકી અને પુદ્ગલવિપાકી કર્મો પણ વાસ્તવમાં જીવવિપાકી જ છે, કેમકે પરંપરાએ જીવને જ તેમની અસર થાય છે, છતાં પણ ક્ષેત્ર-ભવ-પુદ્ગલ વિષે મુખ્યપણે તેમના ઉદયની વિવક્ષા કરી હોવાથી તેઓ ક્રમશઃ ક્ષેત્રવિપાકી, ભવિપાકી, પુદ્ગલવિપાકી કહેવાય છે.
(૩) ભવવિપાકી કર્મો - જે કર્મો નરક વગેરે ભવને વિષે પોતાનું ફળ બતાવે તે ભવિપાકી કર્યો. તેના ૪ ભેદ છે નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય.
(૪) પુદ્ગલવિપાકી કર્મો - પુદ્ગલ એટલે શરીરરૂપે પરિણમેલ પરમાણુઓ. તેમના વિષે જેઓ પોતાનું ફળ બતાવે તે પુદ્ગલવિપાકી કર્યો. તેમના ૩૬ ભેદ છે. શરીર ૫, અંગોપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, વર્ણાદિ ૪, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, પ્રત્યેક, સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ.
* કર્મોનું ફળ બે રીતે મળે છે
-
-
(૧) જે રીતે કર્મો બંધાયા હોય તે જ રીતે તેમનું ફળ મળે. દા.ત. બંધાયેલ સાતાવેદનીયકર્મનું સુખરૂપ ફળ મળે તે.
(૨) જે રીતે કર્મો બંધાયા હોય તેનાથી અન્ય રીતે તેમનું ફળ મળે, એટલે કે કર્મોનો અન્ય કર્મરૂપે સંક્રમ થઈ જાય અને પછી તે અન્ય કર્મરૂપે તેમનું ફળ મળે. દા.ત. બંધાયેલ સાતાવેદનીયકર્મનો અસાતાવેદનીયકર્મમાં સંક્રમ થઈ જાય અને પછી તેનું દુઃખરૂપ ફળ મળે તે.
મૂળપ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમ ન થાય.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ઉદ્વર્તના, અપવર્તના એક મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓમાં પરસ્પર સંક્રમ થાય. દર્શનમોહનીય કર્મો અને ચારિત્રમોહનીય કર્મોનો પરસ્પર સંક્રમ ન થાય. મિશ્રમોહનીયનો સમ્યક્વમોહનીયમાં અને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમ થાય. સમત્વમોહનીયનો મિથ્યાત્વમોહનીયમાં સંક્રમ થાય, મિશ્રમોહનીયમાં સંક્રમ ન થાય. મિથ્યાત્વમોહનીયનો સમ્યક્વમોહનીયમાં અને મિશ્રમોહનીયમાં સંક્રમ થાય.
૪ આયુષ્ય કર્મોમાં પરસ્પર સંક્રમ ન થાય. * ઉદ્વર્તના - બંધાતા કર્મોના સત્તામાં રહેલા સ્થિતિ કે રસ વધારવા તે ઉદ્વર્તના.
અપવર્તના - સત્તામાં રહેલા કર્મોના સ્થિતિ કે રસ ઘટાડવા તે અપવર્તના.
અપવર્તના બધા કર્મોની થાય. ઉદ્વર્તના આયુષ્ય સિવાયના કર્મોની થાય. કર્મોનું ફળ તેમના નામ પ્રમાણે મળે છે. (સૂત્ર-૮૨૩)
કર્મોનું ફળ મળ્યા પછી તેમની નિર્જરા થાય છે, એટલે કે આત્મા ઉપરથી તેમનો ક્ષય થાય છે. (સૂત્ર-૮/૨૪) નિર્જરાનું વિશેષ સ્વરૂપ આગળ નિર્જરાતત્ત્વમાં (પાના નં. ૪૦૭ ઉપર) બતાવાશે. | • જીવો પ્રત્યે જે કઠોર બને છે તેના પ્રત્યે કર્મસત્તા કઠોર બને છે. તે
Page #386
--------------------------------------------------------------------------
________________
પ્રદેશબંધ
૩૫૫
૦ પ્રદેશબંધ (૧) (સૂત્ર-૮૨૫) જીવ કર્મો બાંધે ત્યારે સામાન્યથી કાર્પણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરે છે. પછી અધ્યવસાય વિશેષથી તેમને જ્ઞાનાવરણાદિ કર્મો રૂપે તેમના નામ પ્રમાણે પરિણમાવે છે.
અથવા, પોતાના નામમાં કારણભૂત એવા કર્મો બંધાય છે, કેમકે કર્મોના તે તે ફળ આપવાના સ્વભાવને આધારે તેમના તે તે નામ પડે છે.
અથવા, કર્મોનું કારણ યોગ છે અને પરંપરાએ ગતિ વગેરે પણ કર્મોના કારણ છે. તેથી જેમનું કારણ નામકર્મ છે એવા કર્મો બંધાય છે.
(૨) જીવ દશે દિશામાં રહેલા કર્મપુદ્ગલોને પોતાના બધા આત્મપ્રદેશો વડે ગ્રહણ કરે છે.
(૩) જીવ પોતાના તીવ્ર-મધ્યમ-મંદ એવા મન-વચન-કાયાના યોગો વડે કર્મયુગલોને ગ્રહણ કરે છે.
(૪) જીવ કાર્મણવર્ગણાના ગ્રહણયોગ્ય સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેની પૂર્વેના બાદર પુગલોને ગ્રહણ કરતો નથી.
(૫) જીવ જે આકાશપ્રદેશોમાં રહેલો હોય ત્યાં રહેલા કર્મપુલોને તે ગ્રહણ કરે છે, અન્ય આકાશપ્રદેશોમાં રહેલા કર્મપુદ્ગલોને તે ગ્રહણ કરતો નથી.
(૬) જીવ સ્થિર કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે, ગતિવાળા કર્મયુગલોને ગ્રહણ કરતો નથી.
(૭) બધા આત્મપ્રદેશો ઉપર બધી કર્મપ્રકૃતિઓના પુદ્ગલો બંધાય છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩પ૬
પુણ્યકર્મ (૮) દરેક આત્મપ્રદેશ ઉપર અનંતાનંત કર્મપુદ્ગલો બંધાય છે. આ પ્રદેશબંધ થયો. બંધાયેલા કર્મપુલો પ્રકારના છે – પુણ્યકર્મ અને પાપકર્મ.
પુણ્યકર્મ- જે કર્મનો ઉદય જીવને ગમે તે પુણ્યકર્મ છે. તેના ૪૫ ભેદ છે. તે આ પ્રમાણે (સૂત્ર-૮/૨૬)
મૂળપ્રકૃતિ ભેદ
ઉત્તરપ્રકૃતિ
વેદનીય | ૧ | સતાવેદનીય
મોહનીય
| ૪ |સમ્યક્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ આયુષ્ય | ૨ દિવાયુષ્ય, મનુષ્યાયુષ્ય નામે ૩૭ મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫ શરીર, ૩
અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભ વર્ણાદિ ૪, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, સુખગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, જિન, ત્રસ ૧૦
ગોત્ર
૧ |ઉચ્ચગોત્ર
કુલ
| ૪૫
સ્વાધ્યાયાદિ માટે જરૂર પડે તો ખૂણામાં ભીંત તરફ મોઢુ કરીને બેસી શકાય, પણ તેમાં બીજાઓની નજર આપણા તરફ પડવી જોઈએ.
Page #388
--------------------------------------------------------------------------
________________
પાપકર્મ
૩પ૭
પાપકર્મ- જે કર્મનો ઉદય જીવને ન ગમે તે પાપકર્મ છે. તેના ૮૧ ભેદ છે. તે આ પ્રમાણે (સૂત્ર-૮/૨૬) :
મૂળપ્રકૃતિ
| ભેદ
ઉત્તરપ્રકૃતિ
જ્ઞાનાવરણીય | ૫ |મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાના
વરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ.
દર્શનાવરણ | ૯ |ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિ
દર્શનાવરણ, કેવળદર્શનાવરણ , નિદ્રા ૫
વેદનીય
મોહનીય
| ૧ |અસતાવેદનીય _| ૨૪ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, ૧૬ કષાય,
શોક, અરતિ, ભય, જુગુપ્સા, નપુંસકવેદ, સ્ત્રીવેદ
આયુષ્ય
૨ |તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય
નામ
૩૪ નિરકગતિ, તિર્યંચગતિ, પહેલી ૪ જાતિ, છેલ્લા
૫ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, અશુભ વર્ણાદિ ૪, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, કુખગતિ, ઉપઘાત, સ્થાવર ૧૦
ગોત્ર
અંતરાય
૧ નીચગોત્ર ૫ |દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય,
ઉપભોગવંતરાય, વીર્યંતરાય
કુલ
૮૧.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પુણ્યકર્મ-પાપકર્મ અંગે બે મતોમાં ભેદ પૂર્વે પાના નં. ૨૬૨-૨૬૩ ઉપર પુણ્યકર્મના ૪૨ ભેદ અને પાપકર્મના ૮૨ ભેદ કહ્યા છે તે કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ વગેરેના મતે જાણવા.
અહીં પુણ્યકર્મના ૪૫ ભેદ અને પાપકર્મના ૮૧ ભેદ કહ્યા છે. તે તત્ત્વાર્થ મતે જાણવા.
બન્ને મતોમાં ભેદ આ પ્રમાણે છે(૧) કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ મતે મોહનીયની બધી પ્રવૃતિઓ પાપપ્રકૃતિઓ છે. તત્ત્વાર્થ મતે સભ્યત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, મોહનીયની આ ચાર પ્રકૃતિઓ પુણ્યપ્રકૃતિઓ છે અને બાકીની ૨૪ પ્રકૃતિઓ પાપપ્રકૃતિઓ છે.
(૨) કર્મગ્રંથ, કર્મપ્રકૃતિમતે તિર્યંચાયુષ્ય પુણ્યપ્રકૃતિ છે. તત્ત્વાર્થ મતે તિર્યંચાયુષ્ય પાપપ્રકૃતિ છે.
પૂર્વે પાના નં. ૨૬૨-૨૬૩ ઉપર પુણ્યકર્મ - પાપકર્મના ભેદ બંધની અપેક્ષાએ કહ્યા હોવાથી તેમાં સમ્યક્વમોહનીયમિશ્રમોહનીયની ગણત્રી કરી નથી. અહીં પુણ્યકર્મ-પાપકર્મના ભેદ ઉદયની અપેક્ષાએ કહ્યા હોવાથી તેમાં સમ્યક્વમોહનીય-મિશ્રમોહનીયની ગણત્રી કરી છે.
• તોફાની છોકરાને તોફાન કર્યા વિના ચેન ન પડે. આરાધકને
આરાધના કર્યા વિના ચેન ન પડે. • પૈસા, પાણી, ભોજન વગેરેનો વેડફાટ આપણને ગમતો નથી,
પણ સમયના વેડફાટનો આપણને અણગમો ખરો ? • કષ્ટ પોતે સ્વીકારે અને ઇષ્ટ બીજાને આપે તે જ સાચા સંત.
Page #390
--------------------------------------------------------------------------
________________
( સંવરતત્વ શ
સંવર - ૪૨ પ્રકારના આસ્રવનો નિરોધ એ સંવર છે. આત્મામાં આવતા કર્મો જેનાથી અટકે તે સંવર છે. (સૂત્ર-૯૧) તેના પ૭ ભેદ છે – (સૂત્ર-૨)
| ગુપ્તિ
સમિતિ યતિધર્મ અનુપ્રેક્ષા (ભાવના)| ૧૨ પરિષહજય | ચારિત્ર
૨૨
-
૫
૫૭
તપથી પણ સંવર થાય છે. (સૂત્ર ૯/૩) તેનો સમાવેશ યતિધર્મમાં થતો હોવાથી તેની જુદી ગણતરી કરી નથી.
(A) ગુતિ - આગમ અનુસાર મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરવો તે ગુપ્તિ. તેના ત્રણ ભેદ છે – (સૂત્ર-૯૪)
૧) કાયમુર્તિ- કાયાને અશુભ પ્રવૃત્તિથી રોકવી અને શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તાવવી તે કાયગુપ્તિ. સૂવું, બેસવું, ઊઠવું, ચાલવું, લેવું, મૂકવું વગેરેમાં કાયાને જયણાપૂર્વક પ્રવર્તાવવી તે કાયગુપ્તિ.
૨) વચનગુમિ - સાવદ્ય વચનોનો ત્યાગ કરી મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવઘવચન બોલવા તે વચનગુપ્તિ. માંગવું, પૂછવું,
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૦
સમિતિ જવાબ આપવો વગેરેમાં વાણીને જયણાપૂર્વક પ્રવર્તાવવી તે વચનગુપ્તિ અથવા મૌન રહેવું તે વચનગુતિ.
૩) મનગુપ્તિ - મનને અશુભ વિચારોથી રોકવું અને શુભમાં પ્રવર્તાવવું તે મનગુપ્તિ, અથવા શુભ અને અશુભ એવા સંકલ્પોનો નિરોધ તે મનગુતિ.
(B) સમિતિ - સર્વજ્ઞ ભગવાને કહેલા આગમ અનુસાર પ્રવૃત્તિ કરવી તે સમિતિ. તેના ૫ ભેદ છે – (સૂત્ર-૯/૫)
૧) ઈર્યાસમિતિ - જરૂરી કાર્ય આવે ત્યારે જીવોની રક્ષા માટે ગાડાની ધૂસરી જેટલી ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક ચાલવું તે ઇર્યાસમિતિ.
૨) ભાષાસમિતિ - મુહપત્તિના ઉપયોગપૂર્વક હિતકારી, પરિમિત, સંદેહરહિત અને નિરવદ્યવચન બોલવા તે ભાષાસમિતિ. સાવઘવચન એટલે જેનાથી પાપ લાગે તેવા વચન, જેવા કે આદેશના વચન, અસત્ય વચન, આરંભની અનુમોદનાના વચન અને જ-કારપૂર્વકના વચન. સાવઘવચનથી વિપરીત વચન તે નિરવદ્ય વચન.
૩) એષણા સમિતિ - ગવેષરૈષણા, પ્રહરૈષણા અને ગ્રામૈષણાના ૪૭ દોષોથી રહિત આહાર, પાણી, વસ્ત્ર, પાત્રા વગેરે લાવવા અને વાપરવા તે એષણાસમિતિ.
૪) આદાનનિક્ષેપસમિતિ - વસ્તુ લેતા-મૂકતા જોવું તથા પ્રમાર્જવું તે આદાનનિક્ષેપસમિતિ.
૫) પારિષ્ઠાપનિકાસમિતિ - મળ, મૂત્ર, શ્લેષ્મ, કફ, ઘૂંક, અશુદ્ધ આહાર-પાણી વગેરેનો જંતુરહિત જગ્યાએ વિધિપૂર્વક ત્યાગ કરવો તે પારિષ્ઠાપનિકાસમિતિ.
(C) ધર્મ - નરક વગેરે દુર્ગતિમાં પડતા જીવોને બચાવે તે ધર્મ.
Page #392
--------------------------------------------------------------------------
________________
ધર્મ, ક્ષમા, ક્રોધનો નિગ્રહ કરવાના ઉપાયો
૩૬૧
તે ૧૦ પ્રકારે છે. તેને યતિધર્મ પણ કહેવાય છે. તે આ પ્રમાણે છે - (સૂત્ર-૯/૬)
૧) ક્ષમા - ક્રોધનો નિગ્રહ કરવો તે ક્ષમા.
ક્રોધનો નિગ્રહ કરવાના ઉપાયો -
(૧) ક્રોધનું નિમિત્ત પોતાનામાં છે કે નહીં તે વિચારવું.
બીજી વ્યક્તિ આપણા જે દોષો બોલે કે જેનાથી આપણને ગુસ્સો આવે તે ક્રોધનું નિમિત્ત. તે દોષો જો આપણામાં હોય તો વિચારવું કે ‘આ વ્યક્તિ ખોટું નથી બોલતી, સાચું જ બોલે છે.’ એમ વિચારી ક્ષમા રાખવી. તે દોષો જો આપણામાં ન હોય તો વિચારવું કે ‘આ દોષો મારામાં નથી. આ વ્યક્તિ અજ્ઞાનથી આવું બોલે છે.’ આમ વિચારી ક્ષમા રાખવી.
(૨) ક્રોધના દોષો વિચારવા.
ક્રોધથી દ્વેષ થાય, ગુરુ વગેરેની આશાતના થાય, સ્મૃતિનો ભ્રંશ થાય, વ્રતનો લોપ થાય વગેરે. ક્રોધના આવા દોષો વિચારી ક્ષમા રાખવી.
(૩) સામી વ્યક્તિના બાળસ્વભાવની વિચારણા કરવી.
સામી વ્યક્તિ પરોક્ષમાં (બીજાની સામે) નિંદા કરતી હોય તો એમ વિચારવું કે ‘મારી સામે તો મારી નિંદા નથી કરતી ને !' સામી વ્યક્તિ સામે નિંદા કરતી હોય તો એમ વિચારવું કે ‘મને મારતી તો નથી ને!’ સામી વ્યક્તિ મારતી હોય તો એમ વિચારવું કે ‘મને મારી તો નથી નાખતી ને !' સામી વ્યક્તિ મારી નાંખતી હોય તો એમ વિચારવું કે ‘મને ધર્મથી ભ્રષ્ટ તો નથી કરતી ને !’
આમ સામી વ્યક્તિના બાળસ્વભાવની અને પોતાના લાભની વિચારણા કરી ગુસ્સો ન કરવો.
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૬૨
માર્દવ, આઠ પ્રકારના મદ
(૪) પોતાના કર્મના ઉદયને વિચારવો.
‘સામી વ્યક્તિ જે પ્રતિકૂળ વર્તે છે તેમાં તે તો માત્ર નિમિત્ત છે, ખરો દોષ તો મારા કર્મોનો છે.’ આમ વિચારી ક્ષમા રાખવી.
(૫) ક્ષમાના ગુણો વિચારવા.
સ્વસ્થતા, ક્રોધ નિમિત્તક કર્મબંધ અને પ્રાયશ્ચિત્તનો અભાવ, સમાધિ, પ્રસન્નતા વગેરે ક્ષમાના ગુણો વિચારી ક્ષમા રાખવી.
૨) માર્દવ - માર્દવ એટલે મૃદુતા, નમ્રતા, માનનો અભાવ, પૂજ્યો આવે ત્યારે ઊભા થવું - આસન આપવું - અંજિલ જોડવી વગેરે. માનના ૮ સ્થાન છે.
(૧) જાતિમદ - પિતાનો વંશ તે જાતિ. તેનું માન તે જાતિમદ. (૨) કુળમદ - માતાનો વંશ તે કુળ. તેનું માન તે કુળમદ.
(૩) રૂપમદ - સારા રૂપનું માન તે રૂપમદ.
(૪) ઐશ્વર્યમદ - ધન-ધાન્ય વગેરેની સંપત્તિ તે ઐશ્વર્ય. તેનું માન તે ઐશ્વર્યમદ.
(૫) વિજ્ઞાનમદ - ૪ પ્રકારની બુદ્ધિનું માન તે વિજ્ઞાનમદ. બુદ્ધિના ચાર પ્રકાર છે
(i) ઔત્પાતિકી - પૂર્વે ક્યારેય નહીં જોયેલી, નહીં સાંભળેલી વસ્તુ વિષે કાર્યપ્રસંગે સ્વાભાવિક રીતે એકાએક ઉત્પન્ન થતી બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ. દા.ત. રોહકની બુદ્ધિ.
-
(ii) વૈયિકી - ગુરુ વગેરેનો વિનય કરીને ઉત્પન્ન થતી બુદ્ધિ તે વૈનયિકી બુદ્ધિ.
(iii) કાર્મિકી - કાર્ય કરતા કરતા ઉત્પન્ન થતી બુદ્ધિ તે કાર્મિકી
બુદ્ધિ.
Page #394
--------------------------------------------------------------------------
________________
આર્જવ, શૌચ, સત્ય, સંયમ
૩૬૩ (i) પારિણામિકી - પૂર્વાપરના અનુભવથી અથવા વયના પરિપાક વગેરેથી ઉત્પન્ન થતી બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ. દા.ત. અભયકુમારની બુદ્ધિ.
(૬) શ્રતમદ - શ્રુત એટલે ભગવાને કહેલ આગમ. તે ભણ્યા પછી તેનું માન કરે તે શ્રતમદ.
(૭) લાભમદ - રાજા, મિત્ર, નોકર, સ્વજનો વગેરે પાસેથી સત્કારસન્માન વગેરે વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થવી તે લાભ. લાભનું માન તે લાભમદ.
(૮) વીર્યમદ - વીઆંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું બળ તે વીર્ય. તેનું માન તે વીર્યમદ.
આ આઠ મદસ્થાનોનો નિગ્રહ કરવો તે માર્દવ.
૩) આર્જવ - આર્જવ એટલે માયાનો અભાવ, સરળતા, ભાવની વિશુદ્ધિ, વિસંવાદનો અભાવ.
૪) શૌચ - શૌચ એટલે લોભનો અભાવ.
૫) સત્ય - કઠોરતા વિનાનું, ચાડી નહીં ખાનારું, અસભ્યતા વિનાનું, ચપળતા વિનાનું, સંદેહ વિનાનું, સ્પષ્ટ, ઉદારતાવાળું, ગામળીયું નહીં, વિવક્ષિત પદાર્થને કહેનારું, લંબાણ વિનાનું, રાગ-દ્વેષ વિનાનું, સૂત્રના માર્ગને અનુસારી અર્થવાળુ, પ્રસ્તુત અર્થવાળુ, માયારહિત, દેશ-કાળને ઉચિત, નિરવદ્ય, જિનશાસનમાં અનુજ્ઞા અપાયેલ, પ્રયત્નપૂર્વકનું, પરિમિત એવું – યાચના કરવાનું, પૂછવાનું, જવાબ આપવાનું વગેરે વચન તે સત્ય.
૬) સંયમ - મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરવો તે સંયમ. તેના ૧૭ ભેદ છે –
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૬૪
on - સંયમના ૧૭ પ્રકાર
૫ મહાવ્રત, ૫ ઈન્દ્રિયોનો નિગ્રહ, ૪ કષાયોનો વિજય અને ૩ દંડની નિવૃત્તિ. ૩ દંડ-મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ.
અથવા બીજી રીતે ૧૭ પ્રકારનું સંયમ આ પ્રમાણે છે –
(૧) પૃથ્વીકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી પૃથ્વીકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે પૃથ્વીકાયિકસંયમ.
(૨) અપુકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી અપકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે અપ્રકાયિકસંયમ.
(૩) તેજસ્કાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી તેઉકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે તેજસ્કાયિકસંયમ.
(૪વાયુકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી વાયુકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે વાયુકાયિકસંયમ.
(૫) વનસ્પતિકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી વનસ્પતિકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે વનસ્પતિકાયિકસંયમ.
(૬) બેઈન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી બેઈન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે બેઈન્દ્રિયસંયમ.
(૭) તેઈન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન ભેદથી તે ઈન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે તેઈન્દ્રિયસંયમ.
Page #396
--------------------------------------------------------------------------
________________
સંયમના ૧૭ પ્રકાર
૩૬૫
(૮) ચઉરિન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી ચઉરિન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે ચઉરિન્દ્રિયસંયમ.
(૯) પંચેન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન ભેદથી પંચેન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે પંચેન્દ્રિયસંયમ.
(૧૦) પ્રેક્ષ્યસંયમ - ચક્ષુથી બીજ, જંતુ, વનસ્પતિ રહિત ભૂમિ જોઈને પછી ઊભા રહેવું, બેસવું, સૂવું વગેરે તે પ્રેક્ષ્મસંયમ.
(૧૧) ઉપેશ્યસંયમ - સાધુઓને શાસ્ત્રમાં કહેલ ક્રિયાઓમાં પ્રવર્તાવવા અને પોતાની (સંસારની) ક્રિયાઓમાં નહીં પ્રવર્તતા ગૃહસ્થો પ્રત્યે ઉદાસીનતા રાખવી તે ઉપેક્ષ્યસંયમ.
(૧૨) અપહત્યસંયમ - નિરુપયોગી વસ્ત્ર, અશુદ્ધ આહાર વગેરેને વિધિપૂર્વક પરઠવવા તે અપહત્યસંયમ.
(૧૩) પ્રસૃજ્યસંયમ - જોયેલી ભૂમિ ઉપર પ્રમાર્જીને બેસવું, ઊઠવું વગેરે, એક ભૂમિમાંથી બીજી ભૂમિમાં જતા કે અસ્થડિલ ભૂમિમાંથી સ્પંડિલ ભૂમિમાં જતા પગ પ્રમાર્જવા તે પ્રમૂજ્યસંયમ.
(૧૪) કાયસંયમ - દોડવું-કૂદવું વગેરેની નિવૃત્તિ અને શુભક્રિયાઓમાં પ્રવૃત્તિ તે કાયસંયમ.
(૧૫) વાકસંયમ - હિંસક-કઠોર વગેરે વચનો ન બોલવા અને શુભવચનો બોલવા તે વાસંયમ.
(૧૬) મનસંયમ - દ્રોહ-અભિમાન-ઈર્ષ્યા વગેરે ન કરવા અને ધર્મધ્યાન વગેરેમાં પ્રવૃત્તિ કરવી તે મનસંયમ.
(૧૭) ઉપકરણસંયમ - ઉપકરણસંયમ એટલે અજીવકાયનું સંયમ. અજીવકાય એટલે પુસ્તક વગેરે. જયારે પુરુષો ગ્રહણ કરવાની અને
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૬૬
તપ, બાહ્યતપ, અનશન
ધારણ કરવાની શક્તિવાળા હતા ત્યારે પુસ્તકોનું પ્રયોજન ન હતું. દુઃષમકાળના પ્રભાવથી ગ્રહણ કરવાની અને ધારણ કરવાની શક્તિ ઘટવાથી પુસ્તકની અનુજ્ઞા છે. આમ કાળની અપેક્ષાએ અસંયમ કે સંયમ જાણવા.
૭) તપ - ઇચ્છાનો નિરોધ કરવો તે તપ. તે બે પ્રકારે છે - (૧) બાહ્યતપ અને (૨) અત્યંતરતપ
(૧) બાહ્યતપ - બાહ્ય શરીર-ઇન્દ્રિયો વગેરે ઉપર જેની અસર થાય તે બાહ્યતપ, અથવા લોકોમાં પણ જેની તપ તરીકે ગણતરી થાય તે બાહ્યતપ, અથવા લોકો જાણી શકે એવો તપ તે બાહ્યતપ. તેના ૬ પ્રકાર છે - (સૂત્ર-૯/૧૯)
(i) અનશન - વિધિપૂર્વક આહારનો ત્યાગ કરવો તે અનશન. તે બે પ્રકારે છે -
(a) ઇત્વરકર્થિક અનશન - અલ્પકાળ માટે અશનાદિનો ત્યાગ તે ઇત્વરકથિક અનશન. દા.ત. નવકારશી, એકાસણું, ઉપવાસ વગેરે ૬ માસ સુધીનો તપ તે.
(b) યાવત્કથિક અનશન - જીવનના અંત સુધી અશનાદિનો ત્યાગ તે યાવત્કથિક અનશન. તે ત્રણ પ્રકારે છે -
(૧) પાદપોપગમન અનશન - ચારે પ્રકારના આહારના પચ્ચક્ખાણ કરીને વૃક્ષની જેમ હલન-ચલન કર્યા વિના, શુભધ્યાનપૂર્વક પ્રાણો જાય ત્યાં સુધી પડ્યા રહેવું તે પાદપોપગમન અનશન. તે બે પ્રકારે છે -
(i) સવ્યાઘાત - રોગથી મહાવેદના થવાથી વિદ્યમાન એવા આયુષ્યનું પણ જે ઉપક્રમણ કરાય તે સવ્યાઘાત પાદપોપગમન અનશન.
(ii) નિર્વ્યાઘાત - ચારિત્ર લીધા પછી છેલ્લી અવસ્થામાં જે કરાય તે નિર્વ્યાધાત પાદપોપગમન અનશન.
Page #398
--------------------------------------------------------------------------
________________
ઊણોદરી
૩૬૭ (૨) ઈંગિનીમરણ અનશન - ચારિત્ર લીધા પછી છેલ્લી અવસ્થામાં ચારે આહારના પચ્ચખ્ખાણ કરી નક્કી કરેલ દેશમાં સંક્રમ કરતો અને ચેષ્ટા કરતો સાધુ જે પ્રાણ છોડે તે ઇંગિનીમરણ અનશન.
(૩) ભક્તપરિજ્ઞા અનશન - ગચ્છમાં રહેલ સાધુ અંતે ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પચ્ચખ્ખાણ કરીને, મૃદુ સંથારા ઉપર સંથારીને, શરીર વગેરે ઉપકરણોનું મમત્વ છોડીને, પોતે નવકાર ગણતો કે બીજા સાધુ પાસેથી નવકાર સાંભળતો, પડખા ફેરવતો, સમાધિપૂર્વક કાળ કરે તે ભક્તપરિજ્ઞા અનશન.
(i) ઊણોદરી - ભૂખ કરતા ઓછું ભોજન કરવું તે ઊણોદરી. પુરુષનો આહાર ૩૨ કોળીયાનો છે. અહીં મુખને વિકૃત કર્યા વિના જે મુખમાં પ્રવેશી શકે તે ૧ કોળિયાનું પ્રમાણ જાણવું. ઊણોદરીના ૫ ભેદ
છે -
(૧) અલ્પાહાર ઊણોદરી - ૧ કોળીયાથી ૮ કોળીયા સુધી વાપરવા તે.
૧ કોળીયો વાપરવો તે જઘન્ય અલ્પાહાર ઊણોદરી. ૮ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ અલ્પાહાર ઊણોદરી. ૨ થી ૭ કોળીયા વાપરવા તે મધ્યમ અલ્પાહાર ઊણોદરી. . (૨) ઉપાધુ ઊણોદરી - ૯ કોળીયાથી ૧૨ કોળીયા સુધી વાપરવા તે.
૯ કોળીયા વાપરવા તે જઘન્ય ઉપાધ ઊણોદરી. ૧૨ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ ઉપાધ ઊણોદરી. ૧૦-૧૧ કોળીયા વાપરવા તે મધ્યમ ઉપાધ ઊણોદરી. (૩) ભાગદ્વય ઊણોદરી - ૧૩ કોળીયાથી ૧૬ કોળીયા સુધી વાપરવા તે.
૧૩ કોળીયા વાપરવા તે જઘન્ય ભાગદ્વય ઊણોદરી. ૧૬ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ ભાગદ્વય ઊણોદરી. ૧૪-૧૫ કોળીયા વાપરવા તે મધ્યમ ભાગદ્વય ઊણોદરી.
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૬૮
વૃત્તિપરિસંખ્યાન
(૪) પ્રમાણપ્રાપ્ત ઊણોદરી - ૧૭ કોળીયાથી ૨૪ કોળીયા સુધી વાપરવા
તે.
૧૭ કોળીયા વાપરવા તે જઘન્ય પ્રમાણપ્રાપ્ત ઊણોદરી. ૨૪ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ પ્રમાણપ્રાપ્ત ઊણોદરી. ૧૮ થી ૨૩ કોળીયા વાપરવા તે મધ્યમ પ્રમાણપ્રાપ્ત ઊણોદરી.
(૫) કિંચિદૂન ઊણોદરી - ૨૫ કોળીયાથી ૩૧ કોળિયા સુધી વાપરવા તે.
૨૫ કોળીયા વાપરવા તે જઘન્ય કિંચિદૂન ઊણોદરી. ૩૧ કોળીયા વાપરવા તે ઉત્કૃષ્ટ કિંચિદૂન ઊણોદરી. ૨૬ થી ૩૦ કોળીયા વાપરવા તે મધ્યમ કિંચિદૂન ઊણોદરી.
સ્ત્રીનો આહાર ૨૮ કોળીયા છે. એટલે ૫ પ્રકારની ઊણોદરીમાં તે પ્રમાણે કોળિયા જાણવા.
(iii) વૃત્તિપરિસંખ્યાન - ગોચરીમાં દત્તિ-ભિક્ષા વગેરેના અભિગ્રહને ધારણ કરવા તેમજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહોને ધારણ કરવા તે વૃત્તિપરિસંખ્યાન.
દ્રવ્યથી અભિગ્રહ - અમુક દ્રવ્ય જ વાપરવા, બીજા નહીં.
ક્ષેત્રથી અભિગ્રહ - એક પગ ડહેલીની અંદર રાખીને અને એક પગ ડહેલીની બહાર રાખીને વહોરાવે તો જ વહોરવું વગેરે.
કાળથી અભિગ્રહ - બધા ભિક્ષાચરો પાછા ફરી ગયા હોય ત્યારે જે મળે તે વહોરવું વગેરે.
ભાવથી અભિગ્રહ - હસતો કે રડતો કે બેડીથી બંધાયેલો દાતા વહોરાવે તો વહોરવું વગેરે.
(iv) રસત્યાગ ૪ મહાવિગઈઓનો સંપૂર્ણ ત્યાગ કરવો, ૬ વિગઈઓનો યથાશક્તિ ત્યાગ કરવો, વિરસ-રૂક્ષ ભોજન વગેરેના અભિગ્રહો કરવા તે રસત્યાગ.
Page #400
--------------------------------------------------------------------------
________________
રસત્યાગ
૩૬૯
જેનાથી આત્માને વિકાર થાય તે વિગઈ. અથવા જે આત્માને દુર્ગતિમાં લઈ જાય તે વિગઈ. ૪ મહાવિગઈ -
(૧) માં - દારૂ. તે બે પ્રકારે છે – (i) કાષ્ઠનો – વનસ્પતિનો (i) પિષ્ટનો – લોટનો (૨) માંસ - તે ૩ પ્રકારે છે – (i) જલચરનું, (i) સ્થલચરનું, (i) ખેચરનું. (૩) મધ - તે ૩ પ્રકારે છે – (1) કુતિયા (જંગલમાં ઉત્પન્ન થતા સુદ્ર જંતુઓ)નું (i) માખીઓનું (i) ભમરીઓનું (૪) માખણ - તે ૪ પ્રકારે છે –
(i) ગાયનું, (i) ભેંસનું, (i) બકરીનું, (iv) ઘેટીનું. ૬ વિગઈ -
(૧) દૂધ - તે ૫ પ્રકારે છે – (i) ગાયનું, (i) ભેસનું, (i) બકરીનું, (v) ઘેટીનું, (v) ઊંટડીનું.* (૨) દહીં - તેના ૪ પ્રકાર છે - (i) ગાયનું, (i) ભેસનું, (i) બકરીનું, (iv) ઘેટીનું. * ઊંટડીના દૂધમાંથી દહીં, માખણ અને ઘી ન થાય.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૭૦
વિવિફતશય્યાસનતા (૩) ઘી - તેના ૪ પ્રકાર છે -- (i) ગાયનું, (i) ભેસનું, (i) બકરીનું, (iv) ઘેટીનું. (૪) ગોળ - તેના ૨ પ્રકાર છે - (i) દ્રવ (પ્રવાહી) ગોળ, (i) પિંડ (ઘની ગોળ. (૫) તેલ - તેના ૪ પ્રકાર છે - (i) તલનું, (i) સરસવનું, (i) અળસીનું, (iv) કસુંબીના ઘાસનું. (૬) અવગાહિમ (કડા) વિગઈ-પકવાન વગેરે. તેના બે પ્રકાર છે - (૧) ઘીમાં તળેલું, (૨) તેલમાં તળેલું.
ચારે મહાવિગઈઓમાં સરખા વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. માંસમાં નિગોદના અનંત જીવોની ઉત્પત્તિ છે. વળી મહાવિગઈઓ બહુ વિકાર કરનારી છે. માટે મહાવિગઈઓનો સર્વથા ત્યાગ કરવો.
વિગઈઓ વિકાર કરનારી હોવાથી તેમનો પણ યથાશક્તિ ત્યાગ કરવો.
() વિવિક્તશય્યાસનતા - સ્ત્રી-પશુ-નપુંસક રહિત, એકાંતવાળા, શૂન્યગૃહ, દેવકુલ, સભા, પર્વતની ગુફા વગેરે સ્થાનોમાં ઇન્દ્રિયો, કષાયો અને મન-વચન-કાયાનું નિયંત્રણ કરીને રહેવારૂપ સંલીનતા તે વિવિક્તશય્યાસનતા.
ઈન્દ્રિયસંલિનતા - ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ ન કરવા તે.
કષાયસંલિનતા - ઉદયમાં નહીં આવેલા કષાયોનો નિરોધ કરવો અને ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરવા તે.
મનસંલિનતા - અકુશળ મનનો વિરોધ કરવો, કુશળ મનની ઉદીરણા કરવી તે.
Page #402
--------------------------------------------------------------------------
________________
કાયફલેશ, અત્યંતર તપ
૩૭૧ વચનસંલિનતા - અકુશળ વચનનો નિરોધ કરવો, કુશળ વચનની ઉદીરણા કરવી તે.
કાયસંલિનતા - કાર્ય વિના નિશ્ચલ આસનમાં રહેવું, કાર્ય આવે ત્યારે કાયાને જયણાપૂર્વક પ્રવર્તાવવી તે.
(vi) કાયક્લેશ - કાયાને વિવેકપૂર્વક કષ્ટ આપવું તે કાયક્લેશ. તે અનેક પ્રકારે છે – કાઉસ્સગ્નમાં ઊભા રહેવું, વીરાસન-ઉત્કટુકાસનએક પડખે સૂવું - દંડની જેમ સીધા સૂવું, આતાપના લેવી, ઠંડીમાં ઓઢવું નહીં વગેરે.
છ પ્રકારના બાહ્યતપથી નિઃસંગપણું, શરીરની લઘુતા, ઇન્દ્રિયોનો વિજય, સંયમની રક્ષા અને કર્મનિર્જરા થાય છે.
(૨) અત્યંતરતા - લોકો જાણી ન શકે એવો તપ તે અત્યંતરતા. લોકોમાં જેની ગણતરી તપ તરીકે નથી થતી એવો તપ તે અત્યંતર તા. તેના છ ભેદ છે – (સૂત્ર-૯/૨૦,૯૨૧) | (i) પ્રાયશ્ચિત્ત - લાગેલા અતિચારોને ગુરુ સમક્ષ પ્રગટ કરીને તેમનો દંડ લેવો અને તેને વહન કરી આપવો તે. તેના ૯ ભેદ છે – (સૂત્ર-૯/૨૨)
(૧) આલોચન - લાગેલા અતિચારો ગુરુને જણાવવા તે. કેટલાક અતિચારો એવા હોય છે, જે ગુરુને જણાવવા માત્રથી શુદ્ધ થઈ જાય છે.
(૨) પ્રતિક્રમણ - લાગેલા અતિચારોનું મિચ્છામિ દુક્કડું દેવું તે. કેટલાક અતિચારો એવા હોય છે જે મિચ્છામિ દુક્કડં દેવા માત્રથી શુદ્ધ થઈ જાય છે. . (૩) તદુભય - લાગેલા અતિચારો પહેલા ગુરુને જણાવવા અને પછી ગુરુના કહ્યા મુજબ તેનું મિચ્છામિ દુક્કડં દેવું તે. કેટલાક અતિચારો આ રીતે શુદ્ધ થાય છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
નવ પ્રકારના પ્રાયશ્ચિત્ત
(૪) વિવેક - ઉપયોગવાળા ગીતાર્થે પહેલા ગ્રહણ કરેલ અન્ન, પાણી, ઉપકરણો વગેરે પછીથી અશુદ્ધ છે એવું જણાતા તેમનો ત્યાગ કરવો તે. તેમાં લાગેલ અતિચાર તે જ રીતે શુદ્ધ થાય છે.
૩૭૨
(૫) વ્યુત્સર્ગ - વ્યુત્સર્ગ એટલે કાઉસ્સગ્ગ. કાઉસ્સગ્ગ એટલે પ્રણિધાનપૂર્વક મન-વચન-કાયાના વ્યાપારનો ત્યાગ. કેટલાક અતિચારો કાઉસ્સગ્ગ કરવાથી શુદ્ધ થાય છે. દા.ત. અશુદ્ધ અન્ન-પાણી-ઉપકરણ વગેરે પરઠવ્યા પછી, ગમનાગમન પછી, વિહાર પછી, શ્રુત ભણતી વખતે, સાવઘ સ્વપ્ર જોયા પછી, નદી ઊતર્યા પછી, સ્પંડિલ-માત્રુ પરઠવ્યા પછી કાઉસ્સગ્ગ કરવો. તે તે ક્રિયાઓમાં લાગેલ અતિચારોની શુદ્ધિ તે કાઉસ્સગ્ગથી થાય છે.
(૬) તપ - બાહ્ય અનશન વગેરે તપ અને પ્રકીર્ણક તપ કરવો તે. કેટલાક અતિચારોની શુદ્ધિ તપથી થાય છે.
(૭) છેદ - મહાવ્રતોનું આરોપણ કર્યા પછીના ચારિત્રપર્યાયમાંથી દિવસ, પક્ષ, માસ, વર્ષનો છેદ કરવો તે. તપ કરવા અસમર્થ, તપની શ્રદ્ધા નહીં કરનારો, તપથી જેનું દમન શક્ય નથી એવા અતિપરિણામી સાધુના અતિચારોની શુદ્ધિ આ પ્રાયશ્ચિત્તથી થાય છે.
(૮) પરિહાર - પરિહાર પ્રાયશ્ચિત્ત પામેલ સાધુની સાથે બીજા સાધુઓ એક માસથી છ માસ સુધી વંદન, વાતચીત, અન્ન-પાણી આપવા વગેરે ક્રિયાઓનો ત્યાગ કરે. ત્યાર પછી તેને મૂલ પ્રાયશ્ચિત્ત અપાય છે, એટલે કે ફરીથી મહાવ્રતોનું આરોપણ કરાય છે. સંકલ્પપૂર્વકનો પ્રાણાતિપાત, દર્પથી મૈથુન સેવવું, ઉત્કૃષ્ટ મૃષાવાદ બોલવું વગેરે અતિચારો સેવનારા સાધુના અતિચારો આ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. અન્ય ગ્રંથોમાં પરિહાર પ્રાયશ્ચિત્તના સ્થાને મૂલ પ્રાયશ્ચિત્ત કહેલ છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
વિનય
૩૭૩
(૯) ઉપસ્થાપનŪ - તેના બે પ્રકાર છે -
(i) અનવસ્થાપ્ય - કહેલો તપ જ્યાં સુધી ન કરાય ત્યાં સુધી ફરી વ્રતોમાં કે લિંગમાં ન સ્થપાય તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત. તે પૂર્ણ થયા પછી ફરી ચારિત્ર અપાય. સાધર્મિક કે અન્ય ધર્મોની ચોરી, હાથથી મારવું વગેરે અકાર્ય કરનારના અતિચાર આ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે.
(ii) *પારંચિક - મહાસત્ત્વસાળી આચાર્યોને જધન્યથી છ મહિનાથી લઈ ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી અપ્રગટ લિંગ ધારણ કરવાપૂર્વક, જિનકલ્પ સમાન આચારપૂર્વક બહાર રહી વિપુલ તપ ન કરે ત્યાંસુધી ફરી વ્રતોમાં કે લિંગમાં ન સ્થપાય તે પારંચિક પ્રાયશ્ચિત્ત. તે એ રીતે જ અતિચારોના પારને પામે માટે તેને પારંચિક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. તે પૂર્ણ થયા પછી ફરી ચારિત્ર અપાય છે. સ્વલિંગી સાધ્વીને કે રાજરાણીને સેવનારા, સાધુનો કે રાજાનો વધ કરનારા, દુષ્ટ, મૂઢ, પરસ્પરકરણ વગેરે કરનારને પારંચિક પ્રાયશ્ચિત્ત અપાય છે.
દેશ, કાળ, શક્તિ, સંઘયણ, સંયમવિરાધના, કાય (પૃથ્વીકાય વગેરે)-ઇન્દ્રિયજાતિ (એકેન્દ્રિય વગેરે)-ગુણ (રાગ, દ્વેષ, મોહ)ની ઉત્કટતા વગેરેને આશ્રયીને આ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત યથાયોગ્ય રીતે અપાય છે અને આચરાય છે.
(ii) વિનય - જેનાથી ૮ પ્રકારના કર્મો દૂર થાય તે વિનય. તેના ૪ ભેદ છે - (સૂત્ર-૯/૨૩)
(૧) જ્ઞાનવિનય - જ્ઞાનના ભક્તિ, બહુમાન, શ્રદ્ધા વગેરે તે જ્ઞાનવિનય. તેના ૫ ભેદ છે - (૧) મતિજ્ઞાનવિનય (૨) શ્રુતજ્ઞાન
અન્યત્ર પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર બતાવ્યા છે. તેમાં નવમું અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત અને દસમું પારાંચિત પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ⭑ અન્યત્ર આને પારાંચિત કહ્યું છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૪
જ્ઞાનવિનય વિનય (૩) અવધિજ્ઞાનવિનય (૪) મન પર્યવજ્ઞાનવિનય (૫) કેવળજ્ઞાનવિનય. શ્રુતજ્ઞાનવિનયમાં કાળ, વિનય, બહુમાન, ઉપધાન વગેરે ૮ પ્રકારનો જ્ઞાનાચાર જાણવો.
૮ પ્રકારનો જ્ઞાનાચાર -
(૧) કાળ - અંગપ્રવિષ્ટ વગેરે સૂત્રોનો જે કાળે સ્વાધ્યાય કહ્યો હોય, તે કાળે જ સ્વાધ્યાય કરવો તે. બીજા કાળે તેમનો સ્વાધ્યાય કરવાથી વિઘ્ન આવવાનો સંભવ છે.
(૨) વિનય - જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો (પુસ્તક) વગેરેની ભક્તિ કરવી છે. દા.ત. આસન આપવું, આજ્ઞા માંગીને ભણવું વગેરે.
(૩) બહુમાન - અંદરની પ્રીતિ (ચિત્તપ્રસન્નતા પૂર્વક ભણવું તે.
(૪) ઉપધાન - જે સૂત્ર, અધ્યયન, ઉદ્દેશા વગેરેનો જે તપ કહ્યો હોય તે તપ કરવાપૂર્વક તે સૂત્ર વગેરે ભણવું તે.
(૫) અનિલવ - અભિમાનને વશ થઈ પોતાની લઘુતાની બીકથી જ્ઞાનદાતા ગુરુ કે શ્રુતનો અપલાપ (છૂપાવવું) ન કરવો તે.
(૬) (૭) (૮) વ્યંજન, અર્થ, તદુભય - વ્યંજન અક્ષરો. અર્થ = અભિધેય. તદુભય અક્ષરો અને અર્થ. બરાબર ઉપયોગપૂર્વક સૂત્ર, અર્થ અને તંદુભય બોલવા તે.
(૨) દર્શનવિનય - જિનેશ્વર પ્રરૂપિત ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, વિર, કુલ, ગણ, સંઘ, સાધુ, સાંભોગિકના અનાશાતના, ભક્તિ, બહુમાન, વર્ણવાદ કરવા તે, ૮ પ્રકારનો દર્શનાચાર, પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, તે દર્શનવિનય.
૮ પ્રકારનો દર્શનાચાર - (૧) નિઃશંકિતપણું - ધર્મમાં શંકા ન કરવી તે.
Page #406
--------------------------------------------------------------------------
________________
દર્શનવિનય, ચારિત્રવિનય, ઔપચારિકવિનય
૩૭૫ (૨) નિષ્કાંક્ષિતપણું - અન્ય ધર્મની ઇચ્છા ન કરવી તે. (૩) નિર્વિચિકિત્સા - ધર્મના ફળમાં શંકા ન કરવી તે.
(૪) અમૂઢદેષ્ટિ - કુતીર્થિકોના તપ, વિદ્યા, અતિશય વગેરે ઋદ્ધિ જોવા છતા મુંઝાવું નહીં તે.
(૫) ઉપબૃહણા - સાધર્મિકોના ગુણોની અનુમોદના કરવી તે.
(૯) સ્થિરીકરણ - જૈનધર્મમાં સીદાતા જીવોને જૈન ધર્મમાં સ્થિર કરવા તે.
(૭) વાત્સલ્ય - સાધર્મિકને ભોજન, વસ્ત્ર વગેરેનું સન્માનપૂર્વક દાન કરવું તે.
(૮) પ્રભાવના - ધર્મકથા, પ્રતિવાદીનો જય, દુષ્કર તપારાધના વગેરેથી જૈનધર્મની પ્રભાવના કરવી તે.
(૩) ચારિત્રવિનય - ચારિત્રના સ્વરૂપની શ્રદ્ધા કરવી, વિધિપૂર્વક તેનું આચરણ કરવું અને પ્રરૂપણા કરવી, ૮ પ્રકારનો ચારિત્રાચાર તે ચારિત્રવિનય. તેના ૫ ભેદ છે - (૧) સામાયિકવિનય (૨) છેદો પસ્થાપનીયવિનય (૩) પરિહારવિશુદ્ધિવિનય (૪) સૂક્ષ્મસંપરાયવિનય (૫) યથાખ્યાતવિનય. પાંચ પ્રકારનું ચારિત્ર આગળ (પાના નં. ૪૦૪-૪૦૬ ઉપર) બતાવાશે.
૮પ્રકારનો ચારિત્રાચાર - ચિત્તની સ્વસ્થતાપૂર્વક મન-વચન-કાયાના વ્યાપારથી પાંચ સમિતિ અને ત્રણ ગુતિનું પાલન કરવું તે.
(૪) ઔપચારિકવિનય - ઉપચાર એટલે શ્રદ્ધાપૂર્વકની ક્રિયારૂપ વ્યવહાર. તદુંરૂપ વિનય તે ઔપચારિકવિનય. તેના અનેક પ્રકાર છે. દા.ત. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણોથી અધિક એવા સાધુ ભગવંતો આવે તો ઊભા થવું, તેમને આસન આપવું, વંદન કરવા, જાય ત્યારે વળાવા જવું વગેરે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૭૬
વૈયાવચ્ચ
(i) વૈયાવચ્ચ - આચાર્ય વગેરેના કાર્યોમાં વ્યગ્રતા તે વૈયાવચ્ચ. આચાર્ય વગેરેની ભક્તિ-સેવા કરવી તે વૈયાવચ્ચ. તેના ૧૦ ભેદ છે - (સૂત્ર-૯૨૪)
(૧) આચાર્યની વૈયાવચ્ચ - સ્વયં આચારોને આચરે અને બીજા પાસે આચારોનું આચરણ કરાવે તે આચાર્ય. તે પાંચ પ્રકારના છે -
) પ્રવ્રાજક આચાર્ય - સામાયિક અને વ્રતોનું આરોપણ કરે તે પ્રવ્રાજકાચાર્ય.
(i) દિગાચાર્ય - સચિત્ત-અચિત્ત-મિશ્ર વસ્તુની અનુજ્ઞા આપે તે દિગાચાર્ય.
(i) શ્રુતઉદ્દેશાચાર્ય - શ્રત એટલે આગમ. તેનો ઉદ્દેશો આપે તે શ્રતઉદ્દેશાચાર્ય.
() શ્રુતસમુદ્શાચાર્ય - આગમના સમુદેશ અને અનુજ્ઞા આપે તે શ્રુતસમુદ્દેદાચાર્ય.
(v) આમ્નાયાર્થવાચકાચાર્ય-આમ્નાય એટલે આગમ. તેનો ઉત્સર્ગઅપવાદરૂપ અર્થ કહે તે આમ્નાયાWવાચકાચાર્ય.
(૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચ - જેની પાસેથી આચારનો વિનય અને સ્વાધ્યાય શિખાય તે ઉપાધ્યાય. સંગ્રહ-ઉપગ્રહના અનુગ્રહ માટે જેને સેવાય તે ઉપાધ્યાય. સંગ્રહ=વસ્ત્ર-પાત્રા આપવા તે. ઉપગ્રહ= અન્ન, પાણી, ઔષધ આપવા તે.
સાધુના બે સંગ્રહ છે – આચાર્ય, ઉપાધ્યાય સાધ્વીના ત્રણ સંગ્રહ છે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની પ્રવર્તિની – જેણે નિશીથ, કલ્પ, વ્યવહારને સાંભળીને ગ્રહણ કર્યા
Page #408
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય
3७७
હોય, જે સાધ્વીઓને સચિત્ત-અચિત્ત-મિશ્ર વસ્તુની અનુજ્ઞા આપે, સ્વયં મોક્ષ માટે પ્રવર્તે અને અન્ય સાધ્વીઓને સારણા વગેરે વડે મોક્ષમાર્ગમાં પ્રવર્તાવે તે પ્રવર્તિની.
(૩) તપસ્વીની વૈયાવચ્ચ - ૪ ઉપવાસથી ૬ માસના ઉપવાસ સુધીનો વિકૃષ્ટ તપ કરે તે તપસ્વી.
(૪) શૈક્ષકની વૈયાવચ્ચ - જેની નવી દીક્ષા થઈ હોય તે શિક્ષક. (૫) ગ્લાનની વૈયાવચ્ચ - ગ્લાન એટલે રોગી. (૬) ગણની વૈયાવચ્ચ - એક શ્રુતસ્થવિરની પરંપરા તે ગણ. (૭) કુલની વૈયાવચ્ચ - એક આચાર્યની પરંપરા તે કુલ.
(૮) સંઘની વૈયાવચ્ચ - સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે સંઘ.
(૯) સાધુની વૈયાવચ્ચ - જે પાંચ મહાવ્રતને ધારણ કરે અને મોક્ષમાર્ગને સાથે તે સાધુ.
(૧૦) સાંભોગિકની વૈયાવચ્ચ - જેમની સાથે બાર પ્રકારનો સંભોગ (લેવડ-દેવડ) થાય તેવા એક જ સામાચારીનું આચરણ કરનારા અન્ય ગણના સાધુ તે સાંભોગિક. બાર પ્રકારનો સંભોગ આ પ્રમાણે છે – અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્રા, કામળી, રજોહરણ, સોય, અસ્ત્રો, નખ કાપવાનું સાધન અને કાનનો મેલ કાઢવાનું સાધન.
આચાર્ય વગેરે દશની અન્ન-પાણી-વસ્ત્ર-પાત્રા-ઉપાશ્રય-પીઠ-ફલકસંથારો-ઔષધ વગેરે ધર્મસાધનો વડે અને જંગલ વગેરે સંકટોમાં રક્ષણ કરવા વડે સેવા કરવી તે વૈયાવચ્ચ.
() સ્વાધ્યાય - તેના ૫ ભેદ છે - (સૂત્ર-૯૨૫)
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૭૮
- વ્યુત્સર્ગ, ધ્યાન (૧) વાચના - ભણવું-ભણાવવું તે વાચના. (૨) પૃચ્છના - સંદેહ પડે તો સૂત્ર અને અર્થ પૂછવા તે પૃચ્છના.
(૩) અનુપ્રેક્ષા - સૂત્ર અને અર્થનો ઉચ્ચારણ વિના મનથી અભ્યાસ કરવો તે અનુપ્રેક્ષા.
(૪) આમ્નાય - દોષથી વિશુદ્ધ એવું પરાવર્તન કરવું તે આમ્નાય. (૫) ધર્મોપદેશ-બીજાને સૂત્ર-અર્થનું વ્યાખ્યાન કરવું તે ધર્મોપદેશ.
() વ્યુત્સર્ગ વિવિધ પ્રકારની વસ્તુઓનો ત્યાગ તે વ્યુત્સર્ગ અથવા ઉપયોગપૂર્વક કાયા અને વાણીની પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ તેના બે ભેદ છે – (સૂત્ર-૯૨૬).
(૧) બાહ્ય વ્યુત્સર્ગ - જીવોથી સંસક્ત, અકથ્ય કે વધારાના આહાર, પાણી, ૧૨ પ્રકારની ઉપધિ વગેરેનો ત્યાગ તે બાહ્ય વ્યુત્સર્ગ.
૧૨ પ્રકારની ઉપધિ - પાત્રા, પાત્રાબંધન (ઝોળી), ગુચ્છા, પાત્રકેસરીકા (ચરવાળી), પલ્લા, રજસ્ત્રાણ, પાત્રસ્થાપન (પાત્રાસન), ત્રણ કપડા, રજોહરણ અને મુહપત્તિ.
(૨) અર્થાતર વ્યુત્સર્ગ - તેના બે ભેદ છે - (i) શરીરનો વ્યુત્સર્ગ - અંતસમયે શરીરનો ત્યાગ કરવો તે.
(i) કષાયનો વ્યુત્સર્ગ - સંસારમાં પરિભ્રમણમાં કારણભૂત એવા કષાયોનો ત્યાગ કરવો તે.
(i) ધ્યાન - ઉત્તમ સંઘયણવાળા છબસ્થ જીવનું એક આલંબન ઉપર ચિત્તને સ્થિર કરવું તે છદ્મસ્થનું ધ્યાન છે. (સૂત્ર-૯૨૭) મનોયોગ, વચનયોગ અને કાયયોગનો વિરોધ કરવો (અટકાવવા) તે કેવળીઓનું ધ્યાન છે. તત્ત્વાર્થાધિગમસૂત્રની સિદ્ધસેનગણિ કૃત ટીકામાં કહ્યું છે કે, કેવળીઓના વચનયોગ અને કાયયોગનો નિરોધ એ કેવળીઓનું ધ્યાન. કેવળજ્ઞાન થયા પછી મનનો વ્યાપાર ન હોવાથી કેવળીઓને મન હોતું નથી.' ઉત્તમ સંઘયણ એટલે પહેલા ચાર સંઘયણ. ચિત્તનો નિરોધ
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૭૯
આર્તધ્યાન કરવાનું વિશિષ્ટ સામર્થ્ય પહેલા ચાર સંઘયણવાળા જીવોમાં જ હોવાથી અહીં પહેલા ચાર સંઘયણવાળા જીવો લીધા. કોઈ પણ ધ્યાનનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. (સૂત્ર-૯/૨૮) ત્યાર પછી મોહનીયકર્મના કારણે થતા સંક્લેશ અને વિશુદ્ધિથી ધ્યાન બદલાઈ જાય છે. ધ્યાનના ૪ ભેદ છે – (સૂત્ર-૯૨૯)
(૧) આર્તધ્યાન - શારીરિક-માનસિક દુઃખથી ઉત્પન્ન થયેલ અને દુઃખનો અનુબંધ કરાવનાર ધ્યાન તે આર્તધ્યાન. તેના ૪ ભેદ છે -
(i) અશુભ વિષયોનો સંપર્ક થવા પર તેમને દૂર કરવાનું પ્રણિધાન કરવું. (સૂત્ર-૯૩૧)
(i) દુઃખરૂપ વેદનાનો સંપર્ક થવા પર તેને દૂર કરવાનું પ્રણિધાન કરવું. (સૂત્ર-૯૩૨)
(i) શુભ વિષયો અને સુખરૂપ વેદના દૂર થતા હોય તો તેના સંપર્ક માટે પ્રણિધાન કરવું. (સૂત્ર-૯૩૩)
(iv) ઉગ્ર તપ કરીને કામી જીવોની જેમ તેના ફળ રૂપે સાંસારિક સુખોની પ્રાપ્તિના પ્રણિધાનરૂપ નિયાણું કરવું. (સૂત્ર-૯/૩૪)
શોક, આક્રંદ, વિલાપ, ઝગડો કરવો, માયા, ઈર્ષ્યા, અરતિ, સ્ત્રીકથા, ભોજનકથા, મિત્રનો રાગ, સ્વજનનો રાગ વગેરે આર્તધ્યાનના લક્ષણો છે.
આર્તધ્યાનના મુખ્ય ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે – (૧) વિલાપ કરવો (૨) આંખમાં આંસુ લાવીને રડવું (૩) દીનતા કરવી (૪) માથુ કૂટવું, છાતી પીટવી વગેરે.
આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્તસંયતોને હોય છે. એટલે પહેલા ગુણઠાણાથી છઠ્ઠા ગુણઠાણા* સુધીના જીવોને હોય છે. (સૂત્ર૯/૩૫) તત્ત્વાર્થની સિદ્ધસેનીય ટીકામાં આર્તધ્યાનના સ્વામી ૪થા
* ગુણઠાણાનું સ્વરૂપ આગળ (પાના નં. ૪૦૭-૪૧૦ ઉપર) કહેવાશે.
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૦
રૌદ્રધ્યાન ગુણઠાણાથી દઢા ગુણઠાણા સુધીના જીવો કહ્યા છે.
આર્તધ્યાનનું ફળ તિર્યંચગતિ છે.
આર્તધ્યાન અતિસંક્લિષ્ટ નહીં એવી કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળાને હોય છે.
આર્તધ્યાન સંસારનું કારણ છે.
(૨) રૌદ્રધ્યાન - પ્રાણીવધ વગેરેનું તીવ્ર અશુભ ચિંતન તે રૌદ્રધ્યાન. તેના ૪ ભેદ છે – (સૂત્ર-૯૩૬)
(i) હિંસાનું તીવ્ર પ્રણિધાન. (i) ગાઢ અસત્યનું પ્રણિધાન. (i) ચોરીનું તીવ્ર પ્રણિધાન. (iv) વિષયોના રક્ષણનું તીવ્ર પ્રણિધાન. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે -
(૧) ઉત્સત્રદોષ - રૌદ્રધ્યાનના ચાર પ્રકારમાંથી એક પ્રકારમાં સતત પ્રવૃત્તિ.
(૨) બહુલદોષ - રૌદ્રધ્યાનના ચાર પ્રકારોમાં સતત પ્રવૃત્તિ.
(૩) નાનાવિધ દોષ - હિંસા વગેરેના ભિન્ન ભિન્ન પ્રયોગ વારંવાર કરવા.
(૪) આમરણદોષ - પોતાના અકાર્યથી પોતાનું કે બીજાનું મરણ થાય તો પણ અકાર્યનો પસ્તાવો ન થવો, અકાર્યથી અટકવું નહીં.
રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરતને હોય છે, એટલે પહેલા ગુણઠાણાથી પાંચમા ગુણઠાણા સુધીના જીવોને હોય છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
ધર્મધ્યાન
૩૮૧
રૌદ્રધ્યાનનું ફળ નરકગતિ છે. રૌદ્રધ્યાન અતિસંક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવોને હોય છે. રૌદ્રધ્યાન સંસારનું કારણ છે.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અભ્યતરતપમાં સમાવેશ થતો નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ધ્યાનના પ્રકારો હોવાથી તેમનું સ્વરૂપ બતાવવા અહીં જણાવ્યા છે.
(૩) ધર્મધ્યાન - ક્ષમા વગેરે દશ પ્રકારના ધર્મોથી યુક્ત એવું ધ્યાન તે ધર્મધ્યાન. તેના ૪ ભેદ છે – (સૂત્ર-૯૩૭)
(i) આજ્ઞાવિચય - ભગવાનની આજ્ઞાની વિચારણા કરવી તે આજ્ઞાવિચય.
(ii) અપાયવિચય - વિષય-કષાયના નુકસાનરૂપ શારીરિક-માનસિક દુઃખોનો વિચાર કરવો તે અપાયરિચય.
(ii) વિપાકવિચય - આઠ કર્મોના ફળની વિચારણા કરવી તે વિપાકવિચય.
(iv) સંસ્થાનવિચય - લોક, દ્રવ્ય વગેરેના સ્વરૂપની વિચારણા કરવી તે સંસ્થાનવિચય.
ધર્મધ્યાન સાતમા ગુણઠાણાથી બારમા ગુણઠાણા સુધીના જીવોને હોય છે. (સૂત્ર-૯(૩૮)
નીચેના ગુણઠાણામાં અભ્યાસરૂપ ધર્મધ્યાન હોય, વાસ્તવિક ધર્મધ્યાન ન હોય.
(૧) આગમથી, (૨) ઉપદેશશ્રવણથી, (૩) ગુરુઆજ્ઞાથી અને (૪) સ્વભાવથી ભગવાનના વચનો ઉપરની શ્રદ્ધા વગેરે ધર્મધ્યાનના લક્ષણો છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શુકુલધ્યાન
ધર્મધ્યાનથી દેવગતિ મળે છે. ---- ધર્મધ્યાન મોક્ષનું કારણ છે. (સૂત્ર-૯/૩૦)
(૪) શુક્લધ્યાન - સકલ કર્મના ક્ષયમાં કારણભૂત એવું નિર્મળ ધ્યાન તે શુધ્યાન. તેના ૪ ભેદ છે – (સૂત્ર-૯૪૧).
(i) પૃથકત્વવિતર્કસવિચાર - પૂર્વધર મહાત્માને પૂર્વશ્રુતના આધારે પરમાણુ, આત્મા વગેરે દ્રવ્યરૂપ એક આશ્રયના ભિન્ન ભિન્ન પર્યાયોનું અર્થ-વ્યંજન-યોગની સંક્રાંતિવાળું ચિંતન તે પૃથકત્વવિતર્ક સવિચાર. (સૂત્ર-૯૪૩) પૃથત્વ એટલે ભિન્ન. વિતર્ક એટલે પૂર્વગતશ્રતને અનુસારી. (સૂત્ર-૯૪૫) સુવિચાર એટલે અર્થ-વ્યંજન-યોગની સંક્રાંતિવાળુ. (સૂત્ર-૯૪૬) આ ધ્યાન ત્રણે યોગોના વ્યાપારવાળા જીવોને હોય છે. (સૂત્ર-૯૪૨) આ ધ્યાન ૧૧મા-૧૨માં ગુણઠાણાવાળા ચૌદ પૂર્વધર મહાત્માઓને હોય છે. (સૂત્ર-૯૩૯)
(i) એકત્વવિતર્કઅવિચાર - પૂર્વધર મહાત્માને પૂર્વશ્રુતના આધારે દ્રવ્યના એક પર્યાયનું અર્થ-વ્યંજન-યોગની સંક્રાન્તિ વિનાનું ચિંતન તે એકત્વવિતર્કઅવિચાર. (સૂત્ર-૯૪૩, ૯૪૪) એકત્વ એટલે એક. વિતર્ક એટલે પૂર્વગતશ્રુતને અનુસારી. અવિચાર એટલે અર્થ-વ્યંજનયોગની સંક્રાંતિ વિનાનું. આ ધ્યાન ત્રણમાંથી એક યોગના વ્યાપારવાળા જીવને હોય છે. (સૂત્ર-૯૪૨) આ ધ્યાન ૧૧મા-૧૨મા ગુણઠાણાવાળા ચૌદપૂર્વધર મહાત્માઓને હોય છે. (સૂત્ર-૯૩૯)
(ii) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ - મનોયોગ અને વચનયોગનો નિરોધ કર્યા પછી કાયયોગના વ્યાપારવાળા કેવળી ભગવંતોને આ ધ્યાન હોય છે. (સૂત્ર-૯૪૦, ૯૪૨) આ અવસ્થામાં જીવ સૂક્ષ્મ ક્રિયા કરે છે અને આ ધ્યાનથી જીવ પડતો નથી, માટે આ ધ્યાનને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન તેરમા ગુણઠાણે યોગનિરોધ કરતી વખતે હોય છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણક તપ
૩૮૩
| (iv) વ્યુપરતક્રિયાઅનિવર્તીિ- મનોયોગ, વચનયોગ અને કાયયોગનો નિરોધ કર્યા પછી અયોગી કેવળી ભગવંતોને શૈલેષી અવસ્થામાં આ ધ્યાન હોય છે. (સૂત્ર-૯૪૦,૯૪૨) આ અવસ્થામાં જીવ કોઈ ક્રિયા કરતો નથી. આ ધ્યાન પછી જીવ પાછો ફરતો નથી પણ સીધો મોક્ષમાં જાય છે. માટે આ ધ્યાનને સુપરતક્રિયાઅનિવર્તીિ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન ૧૪માં ગુણઠાણે હોય છે.
શુક્લધ્યાનનું ફળ મોક્ષ છે. શુક્લધ્યાન મોક્ષનું કારણ છે. (સૂત્ર૯૩૦).
બાહ્યતા અને અત્યંતરતા ઉપરાંત પ્રકીર્ણતા અનેક પ્રકારનો છે
(૧) યવમળા ચંદ્રપ્રતિમા તપ - શુક્લપક્ષમાં જેમ ચંદ્રની વૃદ્ધિ થાય તેમ શુક્લપક્ષમાં એકમે એક કવલ વાપરવો, બીજે બે કવલ વાપરવા, ત્રીજે ત્રણ કવલ વાપરવા. એમ દરરોજ એક એક કવલ વધારતા પૂનમે ૧૫ કવલ વાપરવા. કૃષ્ણપક્ષમાં એકમે ૧૫ કવલ વાપરવા. કૃષ્ણપક્ષમાં જેમ ચંદ્રની હાનિ થાય છે, તેમ પછી દરરોજ ૧-૧ કવલ ઘટાડતા અમાસે ૧ કવલ વાપરવો. આ યવમધ્યા ચંદ્રપ્રતિમા તપ છે.
(૨) વાજમધ્યા ચંદ્રપ્રતિમા તપ - કૃષ્ણપક્ષમાં એકમે ૧૫ કવલ વાપરવા. ત્યાર પછી દરરોજ ૧-૧ કવલ ઘટાડતા અમાસે ૧ કવલ વાપરવો. શુક્લપક્ષમાં એકમે ૧ કવલ વાપરવો. ત્યાર પછી દરરોજ ૧-૧ કવલ વધારતા પૂનમે ૧૫ કવલ વાપરવા. આ વ્રજમધ્યા ચંદ્રપ્રતિમા તપ છે.
(૩) કનકાવલી તપ - પહેલા ૧ ચોથભક્ત કરવો, પછી છ કરવો, પછી અઠ્ઠમ કરવો, પછી ૮ છઠ્ઠ કરવા, પછી ક્રમશઃ ચોથભક્ત
A ઉત્તરપારણે અને પારણે એકાસણી કરવાપૂર્વક ઉપવાસ કરવો તે ચોથભક્ત છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૪
-
રત્નાવલી તપ
છટ્ટ - અઢમ-૪ ઉપવાસ-૫ ઉપવાસ - ૬ ઉપવાસ – ૭ ઉપવાસ- ૮ ઉપવાસ - ૯ ઉપવાસ – ૧૦ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૩ ઉપવાસ - ૧૪ ઉપવાસ - ૧૫ ઉપવાસ - ૧૬ ઉપવાસ કરવા. પછી ૩૪ છઠ્ઠ કરવા. પછી ૧૬ ઉપવાસ – ૧૫ ઉપવાસ – ૧૪ ઉપવાસ - ૧૩ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૦ ઉપવાસ - ૯ ઉપવાસ – ૮ ઉપવાસ - ૭ ઉપવાસ - ૬ ઉપવાસ – ૫ ઉપવાસ - ૪ ઉપવાસ – અટ્ટમ - છઠ્ઠ – ચોથભક્ત કરવા. પછી ૮ છઠ્ઠ કરવા. પછી અક્રમ કરવો, પછી છઠ્ઠ કરવો, પછી ચોથભક્ત કરવો.
આમાં તપના દિવસ ૩૮૪ છે, પારણાના દિવસ ૮૮ છે, કુલ ૪૭૨ દિવસ છે, એટલે ૧ વર્ષ ૩ માસ અને ૨૨ દિવસ છે. આ કનકાવલી તપ છે. પ્રથમ કનકાવલી તપમાં બધી વિગઈઓ સહિતના પારણા હોય છે. બીજા કનકાવલી તપમાં બધા નીવિયાતાના પારણા હોય છે. ત્રીજા કનકાવલી તપમાં લેપરહિત આહારના પારણા હોય છે. ચોથા કનકાવલી તપમાં આયંબિલના અને પરિમિત ભિક્ષાના પારણા હોય છે. આમ આ ચારે કનકાવલી તપોનો કુલ કાળ ૫ વર્ષ માસ ૨૮ દિવસ છે.
(૪) રત્નાવલી તપ - પહેલા ચોથભક્ત કરવો, પછી છઠ્ઠ કરવો, પછી અઢમ કરવો, પછી ૮ અઠ્ઠમ કરવા, પછી ક્રમશઃ ચોથભક્ત છ8 - અઠ્ઠમ - ૪ ઉપવાસ – ૫ ઉપવાસ – ૬ ઉપવાસ – ૭ ઉપવાસ – ૮ ઉપવાસ - ૯ ઉપવાસ - ૧૦ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૨ ઉપવાસ૧૩ ઉપવાસ – ૧૪ ઉપવાસ – ૧૫ ઉપવાસ – ૧૬ ઉપવાસ કરવા. પછી ૩૪ અઠ્ઠમ કરવા. પછી ૧૬ ઉપવાસ - ૧૫ ઉપવાસ - ૧૪ ઉપવાસ – ૧૩ ઉપવાસ - ૧૨ ઉપવાસ – ૧૧ ઉપવાસ – ૧૦ ઉપવાસ - ૯ ઉપવાસ – ૮ ઉપવાસ – ૭ ઉપવાસ – ૬ ઉપવાસ – ૫ ઉપવાસ - ૪ ઉપવાસ – અટ્ટમ - છટ્ઠ-ચોથભક્ત કરવા. પછી ૮ અઠ્ઠમ કરવા. પછી અટ્ટમ, છઠ્ઠ, ચોથભક્ત કરવા.
Page #416
--------------------------------------------------------------------------
________________
મુક્તાવલી તપ
આમાં પા૨ણાના દિવસો ૮૮ છે, તપના દિવસો ૪૩૪ છે. કુલ ૫૨૨ દિવસ છે, એટલે ૧ વર્ષ ૫ માસ અને ૧૨ દિવસ છે. ચાર રત્નાવલી તપોનો કુલ કાળ ૫ વર્ષ ૯ માસ અને ૧૮ દિવસ છે. ચારે રત્નાવલી તપોમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
(૫) મુક્તાવલી તપ - પહેલા ચોથભક્ત કરવો. પછી છઠ્ઠ કરવો. પછી ચોથભક્ત કરવો. પછી અક્રમ કરવો. પછી ચોથભક્ત કરવો. પછી ૪ ઉપવાસ કરવા. પછી ચોથભક્ત કરવો. પછી ૫ ઉપવાસ કરવા. પછી ચોથભક્ત ૬ ઉપવાસ - ચોથભક્ત ૭ ઉપવાસ ચોથભક્ત – ૮ ઉપવાસ – ચોથભક્ત - ૯ ઉપવાસ - ચોથભક્ત - ૧૦ ઉપવાસ ચોથભક્ત-૧૧ ઉપવાસ - ચોથભક્ત - ૧૨ ઉપવાસ - ચોથભક્ત - ૧૩ ઉપવાસ - ચોથભક્ત - ૧૪ ઉપવાસ - ચોથભક્ત - ૧૫ ઉપવાસ - ચોથભક્ત - ૧૬ ઉપવાસ કરવા. પછી ૧૬ ઉપવાસ - ચોથભક્ત - ૧૫ ઉપવાસ - ચોથભક્ત – ૧૪ ઉપવાસ - ચોથભક્ત
-
ચોથભક્ત ૧૩ ઉપવાસ
૧૨ ઉપવાસ - ચોથભક્ત
૧૧
ઉપવાસ
ચોથભક્ત - ૧૦ ઉપવાસ - ચોથભક્ત - ૯ ઉપવાસ - ચોથભક્ત - ૮ ઉપવાસ - ચોથભક્ત - ૭ ઉપવાસ - ચોથભક્ત - ૬ ઉપવાસ - ચોથભક્ત ૫ ઉપવાસ - ચોથભક્ત ૪ ઉપવાસ ચોથભક્ત - અક્રમ - ચોથભક્ત છઠ્ઠ - ચોથભક્ત કરવા.
-
-
-
-
૩૮૫
-
આમાં તપના દિવસ ૩૦૦ છે, પારણાના દિવસ ૬૦ છે. કુલ ૩૬૦ દિવસ છે, એટલે ૧ વર્ષ છે. ચાર મુક્તાવલી તપોમાં ૪ વર્ષ થાય. તેમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
(૬) લઘુસિંહવિક્રીડિત તપ - પહેલા ચોથભક્ત કરવો. પછી છટ્ઠચોથભક્ત-અક્રમ-છટ્ઠ-૪ ઉપવાસ-અઠ્ઠમ-૫ ઉપવાસ-૪ ઉપવાસ-૬ ઉપવાસ-૫ ઉપવાસ-૭ ઉપવાસ-૬ ઉપવાસ-૮ ઉપવાસ-૭ ઉપવાસ-૯ ઉપવાસ-૮ ઉપવાસ કરવા. પછી ૯ ઉપવાસ-૭ ઉપવાસ-૮ ઉપવાસ
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૮૬
લઘુસિંહવિક્રીડિત તપ, મહાસિંહવિક્રીડિત તપ
૬ ઉપવાસ-૭ ઉપવાસ-૫ ઉપવાસ-૬-ઉપવાસ-૪ ઉપવાસ-પ ઉપવાસઅઢમ-૪ ઉપવાસ-છઠ્ઠ-અઢમ-ચોથભક્ત-છઠ્ઠ-ચોથભક્ત કરવા.
આમાં તપના દિવસ ૧૫૪ છે, પારણાના દિવસ ૩૩ છે. કુલ ૧૮૭ દિવસ છે, એટલે ૬ માસ ૭ દિવસ છે. ચાર લઘુસિંહવિક્રીડિત તપોમાં ૨ વર્ષ ૨૮ દિવસ છે. તેમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
(૭) મહાસિંહવિક્રીડિત તપ - પહેલા ચોથભક્ત કરવો. પછી છઢચોથભક્ત – અટ્ટમ - છઠ્ઠ – ૪ ઉપવાસ - અટ્ટમ - ૫ ઉપવાસ - ૪ ઉપવાસ - ૬ ઉપવાસ – ૫ ઉપવાસ – ૭ ઉપવાસ – ૬ ઉપવાસ – ૮ ઉપવાસ - ૭ ઉપવાસ – ૯ ઉપવાસ – ૮ ઉપવાસ - ૧૦ ઉપવાસ – ૯ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૦ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૧ ઉપવાસ૧૩ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૪ ઉપવાસ - ૧૩ ઉપવાસ - ૧૫ ઉપવાસ - ૧૪ ઉપવાસ - ૧૬ ઉપવાસ - ૧૫ ઉપવાસ કરવા. પછી ૧૬ ઉપવાસ – ૧૪ ઉપવાસ – ૧૫ ઉપવાસ – ૧૩ ઉપવાસ – ૧૪ ઉપવાસ - ૧૨ ઉપવાસ – ૧૩ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૨ ઉપવાસ૧૦ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૯ ઉપવાસ – ૧૦ ઉપવાસ - ૮ ઉપવાસ - ૯ ઉપવાસ – ૭ ઉપવાસ – ૮ ઉપવાસ – ૬ ઉપવાસ – ૭ ઉપવાસ - ૫ ઉપવાસ – ૬ ઉપવાસ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ - અટ્ટમ - ૪ ઉપવાસ - છટ્ટ – અટ્ટમ - ચોથભક્ત - છટ્ટ - ચોથભક્ત કરવા.
આમાં તપના દિવસ ૪૯૭ છે, પારણાના દિવસ ૬૧ છે. કુલ ૫૫૮ દિવસ છે, એટલે ૧ વર્ષ ૬ માસ ૧૮ દિવસ છે. ચાર મહાસિંહવિક્રીડિત તપોમાં ૬ વર્ષ ૨ માસ ૧૨ દિવસ છે. તેમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
(૮) સસસસમિકા પ્રતિમા - પહેલા ૭ દિવસ રોજ ૧-૧ ભિક્ષા 0 અન્ય ગ્રંથોમાં ભિક્ષાની બદલે દત્તિ કહી છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રતિમા, લઘુસર્વતોભદ્ર તપ
૩૮૭
વાપરે. બીજા ૭ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર સપ્તકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ સાતમા સપ્તકમાં દ૨૨ોજ ૭-૭ ભિક્ષા વાપરે. કુલ ૪૯ દિવસ છે.
(૯) અષ્ટઅષ્ટમિકા પ્રતિમા - પહેલા ૮ દિવસ રોજ ૧-૧ ભિક્ષા વાપરે. બીજા ૮ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર અષ્ટકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ આઠમા અષ્ટકમાં દ૨૨ોજ ૮-૮ ભિક્ષા વાપરે. કુલ ૬૪ દિવસ છે.
(૧૦) નવનવમિકા પ્રતિમા - પહેલા ૯ દિવસ રોજ ૧-૧ ભિક્ષા વાપરે. બીજા ૯ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર નવકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ નવમા નવકમાં દરરોજ ૯-૯ ભિક્ષા વાપરે. કુલ ૮૧ દિવસ છે.
(૧૧) દશદશમિકા પ્રતિમા - પહેલા ૧૦ દિવસ રોજ ૧-૧ ભિક્ષા વાપરે. બીજા ૧૦ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર દશકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ દશમા દશકમાં દરરોજ ૧૦૧૦ ભિક્ષા વાપરે. કુલ ૧૦૦ દિવસ છે.
-
(૧૨) લઘુસર્વતોભદ્ર તપ - પહેલી પંક્તિમાં ચોથભક્ત - છઠ્ઠ - અઠ્ઠમ ૪ ઉપવાસ - ૫ ઉપવાસ કરવા. બીજી પંક્તિમાં ૪ ઉપવાસ૫ ઉપવાસ-ચોથભક્ત - છઠ્ઠ - અઠ્ઠમ કરવા. ત્રીજી પંક્તિમાં છઠ્ઠ અક્રમ-૪ ઉપવાસ - ૫ ઉપવાસ - ચોથભક્ત કરવા. ચોથી પંક્તિમાં ૫ ઉપવાસ ચોથભક્ત છઠ્ઠ - અઠ્ઠમ ૪ ઉપવાસ કરવા. પાંચમી પંક્તિમાં અક્રમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ – ચોથભક્ત - છઠ્ઠ કરવા.
-
-
-
-
આમાં તપના દિવસ ૭૫ છે, પારણાના દિવસ ૨૫ છે. કુલ ૧૦૦ દિવસ છે, એટલે ૩ માસ અને ૧૦ દિવસ છે. ચાર લઘુસર્વતોભદ્ર
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૮
- મહાસર્વતોભદ્ર તપ
|
ها فيا لها ع
તપમાં ૧ વર્ષ ૧ માસ અને ૧૦ દિવસ થાય. તેમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
લઘુસર્વતોભદ્ર તપની તીર્થો, ઊભી અને ત્રાંસી દરેક પંક્તિમાં ઉપવાસોનો સરવાળો ૧૫ છે. ૧લો વિકલ્પ
રજો વિકલ્પ [૧] ૨|૩|૪||
| ૨ |૩|૪| ૪) ૫૧, ૨૩,
| |૩|૪| | ૫ ૧, ૨, ૩/૪
| ૨ ૩ ૪ ૫ | ૧
૪|૧|૧|ર | ૩ લઘુસર્વતોભદ્ર તપનો બીજો વિકલ્પ - પહેલી પંક્તિમાં ચોથભક્ત - છઠ્ઠ – અટ્ટમ - ૪ ઉપવાસ – ૫ ઉપવાસ કરવા. બીજી પંક્તિમાં ૩ ઉપવાસ - ૪ ઉપવાસ – ૫ ઉપવાસ – ચોથભક્ત - છઠ્ઠ કરવા. ત્રીજી પંક્તિમાં ૫ ઉપવાસ - ચોથભક્ત - છ8 - અઢમ -૪ ઉપવાસ કરવા. ચોથી પંક્તિમાં છઠ્ઠ – અટ્ટમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ – ચોથભક્ત કરવા. પાંચમી પંક્તિમાં ૪ ઉપવાસ - ૫ ઉપવાસ - ચોથભક્ત - છટ્ટ - અટ્ટમ કરવા.
(૧૩) મહાસર્વતોભદ્ર તપ - પહેલી પંક્તિમાં ચોથભક્ત-છઠ્ઠ-અઢમ - ૪ ઉપવાસ – ૫ ઉપવાસ - ૬ ઉપવાસ – ૭ ઉપવાસ કરવા. બીજી પંક્તિમાં ૬ ઉપવાસ – ૭ ઉપવાસ - ચોથભક્ત - છટ્ટ - અઢમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ કરવા. ત્રીજી પંક્તિમાં ૪ ઉપવાસ – ૫ ઉપવાસ - ૬ ઉપવાસ – ૭ ઉપવાસ – ચોથભક્ત – છ૪ – અક્રમ કરવા. ચોથી પંક્તિમાં છટ્ટ – અટ્ટમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ - ૬ ઉપવાસ - ૭ ઉપવાસ - ચોથભક્ત કરવા. પાંચમી પંક્તિમાં ૭ ઉપવાસ-ચોથભક્ત
Page #420
--------------------------------------------------------------------------
________________
ભદ્રોત્તર તપ
–
છઠ્ઠ - અઠ્ઠમ ૪ ઉપવાસ - ૫ ઉપવાસ ૬ ઉપવાસ કરવા. છઠ્ઠી પંક્તિમાં ૫ ઉપવાસ - ૬ ઉપવાસ - ૭ ઉપવાસ - ચોથભક્ત - છઠ્ઠ – અઠ્ઠમ - ૪ ઉપવાસ કરવા. સાતમી પંક્તિમાં અક્રમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ ૬ ઉપવાસ ૭ ઉપવાસ-ચોથભક્ત-છઠ્ઠ કરવા.
આમાં તપના ૧૯૬ દિવસ છે, પારણાના ૪૯ દિવસ છે. કુલ ૨૪૫ દિવસ છે, એટલે ૮ માસ ૫ દિવસ છે.
મહાસર્વતોભદ્ર તપની તીર્ણી, ઊભી અને ત્રાંસી દરેક પંક્તિમાં ઉપવાસોનો સરવાળો ૨૮ છે.
-
-
૧ ૨ ૩ ૪
૬
૭ ૧
૪ ૫
|
5|જી
-
-
૨
૭
૫
૩ ૪ ૫
||| જી
\”|| || જ
||0||જી
M |∞
૬
||૨||
૫
-
ξ
ξ
૪
(૧૪) ભદ્રોત્તર તપ - પહેલી પંક્તિમાં ૫ ઉપવાસ ૬ ઉપવાસ ૭ ઉપવાસ ૮ ઉપવાસ ૯ ઉપવાસ કરવા. બીજી પંક્તિમાં ૮ ઉપવાસ - ૯ ઉપવાસ - ૫ ઉપવાસ - ૬ ઉપવાસ - ૭ ઉપવાસ કરવા. ત્રીજી પંક્તિમાં ઉપવાસ - ૭ ઉપવાસ - ૮ ઉપવાસ - ૯ ઉપવાસ - ૫ ઉપવાસ કરવા. ચોથી પંક્તિમાં ૯ ઉપવાસ - ૫ ઉપવાસ - ૬ ઉપવાસ – ૭ ઉપવાસ - ૮ ઉપવાસ કરવા. પાંચમી પંક્તિમાં ૭ ઉપવાસ ૮ ઉપવાસ - ૯ ઉપવાસ ૫ ઉપવાસ ૬ ઉપવાસ કરવા.
©|=|9||
૬
૪
૭ ૧ ર
૩૮૯
-
-
આમાં તપના ૧૭૫ દિવસ છે, પારણાના ૨૫ દિવસ છે. કુલ ૨૦૦ દિવસ છે, એટલે ૬ માસ અને ૨૦ દિવસ છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૯૦
વર્ધમાન આયંબિલ તપ ભદ્રોત્તર તપની તીર્જી, ઊભી અને ત્રાંસી દરેક પંક્તિમાં ઉપવાસોનો સરવાળો ૩૫ છે.
૫ | ૬ | ૭ | ૮ | ૯
૬ | ૭ | ૮ | ૯ | ૫ ૯ | ૫ | ૬ | ૭ | ૮
(૧૫) વર્ધમાન આયંબિલ તપ- પહેલા ૧ આયંબિલ - ૧ ચોથભક્ત કરવા. પછી ર આયંબિલ – ૧ ચોથભક્ત કરવા. પછી ૩ આયંબિલ -૧ ચોથભક્ત કરવા. પછી ૪ આયંબિલ - ૧ ચોથભક્ત કરવા. એમ ૧-૧ આયંબિલ વધારવું અને છેલ્લે ચોથભક્ત કરવું. યાવત્ છેલ્લે ૧૦૦ આયંબિલ અને ૧ ચોથભક્ત કરવું.
આમાં તપના કુલ ૫,૧૫૦ દિવસ થાય, એટલે ૧૪ વર્ષ ૩ માસ અને ૨૦ દિવસ થાય.
આવા અનેક પ્રકારના તપો છે. સાધુની ૧૨ પ્રતિમાઓ પણ વિશિષ્ટ પ્રકારનો તપ છે.
સાધુની ૧૨ પ્રતિમા - પ્રતિમા એટલે વિશેષ પ્રકારનો અભિગ્રહ. સાધુની આવી ૧૨ પ્રતિમા છે. તે આ પ્રમાણે
(૧) એકમાસિકી પ્રતિમા - ૧ માસમાં દરરોજ ભોજનની ૧ દત્તિ અને પાણીની ૧ દત્તિ વાપરે. આ પ્રતિમાની વિશિષ્ટ ચર્યા આ પ્રમાણે છે –
(૧) આપનારનો એક પગ ઉંબરાની અંદર હોય અને બીજો પગ ઉંબરાની બહાર હોય તો વહોરવું કલ્પ.
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૯૧
સાધુની બાર પ્રતિમા
(૨) ભિક્ષા સમયની શરૂમાં, મધ્યમાં અને અંતે ગોચરી જાય. પેટા, અર્ધપેટા, ગોમૂત્રિકા, પતંગવીથિ, સબુક્કવૃત્ત, ગવારત્યાગતા આ ૬ ગોચરભૂમિઓમાં ચરે.
(૩) જ્યાં પોતે જણાય ત્યાં ૧ રાત્રી રહે. જ્યાં પોતે ન જણાય ત્યાં ૧ રાત્રી કે બે અહોરાત્ર રહે, તેથી વધુ નહીં.
(૪) માગવું, પૂછવું, રજા લેવી, જવાબ આપવો – આ કારણોસર બોલે, અન્યથા નહીં.
(૫) આગમનગૃહ, વિકટગૃહ (ખુલ્લુ ઘર), વૃક્ષમૂલ – આ ત્રણ ઉપાશ્રયમાં રહે.
(૬) પૃથ્વીનો સંથારો, લાકડાનો સંથારો, યથાસ્તીર્ણ સંથારો (પાથરેલો સંથારો) – આ ત્રણ સંથારામાં સૂવે.
(૭) કોઈ તેમના ઉપાશ્રયમાં આગ લગાડે તો ત્યાંથી નીકળે નહીં.
(૮) પગમાં લાગેલ કાંટો વગેરે કે આંખમાં પડેલ તણખલું વગેરે કાઢે નહીં. જલમાં કે સ્થલમાં જ્યાં સૂર્ય આથમે ત્યાંથી એક ડગલું પણ ચાલે નહીં.
(૯) અચિત્ત પાણીથી પણ હાથ-પગ ન ધુવે.
(૧૦) સામે આવતા દુષ્ટ હાથી, ઘોડા વગેરેના ડરથી એક પગલું પણ સરકે નહીં.
(૨) દ્વિમાસિકી પ્રતિમા - બે માસમાં દરરોજ ભોજનની ૨ દત્તિ અને પાણીની ૨ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિકી પ્રતિમાની જેમ જાણવી.
(૩) ત્રિમાસિકી પ્રતિમા - ૩ માસમાં દરરોજ ભોજનની ૩ દત્તિ
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૯૨
સાધુની બાર પ્રતિમા અને પાણીની ૩ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિક પ્રતિમાની જેમ જાણવી.
(૪) ચતુર્માસિકી પ્રતિમા - ૪ માસમાં દરરોજ ભોજનની ૪ દત્ત અને પાણીની ૪ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિકી પ્રતિમાની જેમ જાણવી.
(૫) પંચમાસિકી પ્રતિમા - ૫ માસમાં દરરોજ ભોજનની ૫ દત્તિ અને પાણીની ૫ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિક પ્રતિમાની જેમ જાણવી.
(૬) ષમાસિકી પ્રતિમા - ૬ માસમાં દરરોજ ભોજનની ૬ દત્તિ અને પાણીની ૬ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિકી પ્રતિમાની જેમ જાણવી.
(૭) સપ્રમાસિકી પ્રતિમા - ૭ માસમાં દરરોજ ભોજનની ૭ દત્તિ અને પાણીની ૭ દત્તિ વાપરે. શેષ ચર્યા એકમાસિકી પ્રતિમાની જેમ જાણવી.
(૮) પ્રથમ સપ્તરાત્રિકી પ્રતિમા - આ પ્રતિમા સાત રાત્રીની છે. તેમાં એકાંતરે ચઉવિહાર ચોથભક્ત કરે, પારણે આયંબિલ કરે, ગામની બહાર સીધા સૂવે, પડખે સૂવે કે બેસે, દિવ્ય, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સારી રીતે સહન કરે.
(૯) બીજી સપ્તરાત્રિની પ્રતિમા - આ પ્રતિમા સાત રાત્રીની છે. તેમાં એકાંતરે ચઉવિહાર ચોથભક્ત કરે, પારણે આયંબિલ કરે, દંડની જેમ પગ લાંબા કરીને સૂઈ રહે, લગંડશાયી (વાંકા લાકડાની જેમ માત્ર પીઠના આધારે મસ્તક-પગ જમીનને ન સ્પર્શે તેમ સૂઈ રહે), ઉકુટુક
તત્ત્વાર્થભાષ્યમાં આ પ્રતિમા ૧૪ રાત્રીની કહી છે. ટીકામાં તે પાઠ બરાબર ન હોવાનો ખુલાસો કર્યો છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
સાધુની બાર પ્રતિમા
૩૯૩
આસન (મસ્તક અને પાનીઓના આધારે માત્ર વચ્ચે સાથળ-વાંસાથી અદ્ધર રહે તે)માં રહે અને ઉપસર્ગો સહન કરે.
(૧૦) ત્રીજી સપ્તરાત્રિની પ્રતિમા - આ પ્રતિમા સાત રાત્રિની છે. તેમાં એકાંતરે ચઉવિહાર ચોથભક્ત કરે, પારણે આયંબિલ કરે, ગોદોહિકા આસન (પગના આંગળાના આધારે ઉભડક પગે બેસવું તે)માં રહે, વીરાસન (સિંહાસન પર બેઠા પછી સિંહાસન લઈ લેવા છતા તેમ જ બેસી રહેવું તે)માં રહે, આમ્રકુન્જિતા આસન (કેરીની જેમ વાંકા શરીરે બેસવું તે)માં રહે.
(૧૧) અહોરાત્રિની પ્રતિમા - આ પ્રતિમા ૧ અહોરાત્રની છે. તેમાં ચઉવિહાર છઠ્ઠ કરે, ગામની બહાર બે પગ વચ્ચે ૪ અંગુઠાનું અંતર રાખી હાથ લાંબા રાખી કાઉસ્સગ્નમાં રહે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય છે. આમાં આગળ-પાછળ ઠામચઉવિહાર એકાસણું કરીને વચ્ચે ચઉવિહાર બે ઉપવાસ કરવાના હોય છે. શેષ પૂર્વેની જેમ.
(૧૨) એકરાત્રિકી પ્રતિમા - આ પ્રતિમા ૧ રાત્રિની છે. તેમાં ચઉવિહાર અટ્ટમ કરે, ગામની બહાર અનશનની શિલા ઉપર રહી, એક પુદ્ગલ ઉપર અનિમેષ નયન રાખી, શરીર-ઇન્દ્રિયો ગોપવી, કાઉસ્સગ્નમાં રહી, દિવ્ય-મનુષ્ય સંબંધી-તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સહન કરે. આ પ્રતિમાનું પાલન કર્યા પછી ત્રણ દિવસ ઉપવાસ કરવાના હોવાથી ચાર દિવસે આ પ્રતિમા પૂર્ણ થાય છે. આ પ્રતિમામાં અવધિજ્ઞાન વગેરે ત્રણ જ્ઞાનમાંથી કોઈ પણ એક જ્ઞાન આત્મામાં પ્રગટે છે.
| (૮) ત્યાગ - ઉપકરણો કે અન્ન-પાન વગેરે રૂપ બાહ્ય ઉપધિ અને કષાયો કે શરીરરૂપ અત્યંતર ઉપધિ ઉપરની મૂર્છાને છોડવી તે ત્યાગ.
|| તત્ત્વાર્થભાષ્યમાં આ પ્રતિમા ૨૧ રાત્રીની કહી છે. ટીકામાં તે પાઠ બરાબર ન હોવાનો ખુલાસો કર્યો છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, અનુપ્રેક્ષા (૯) આકિંચન્ય - શરીર અને ધર્મોપકરણોને વિષે મમત્વનો ત્યાગ કરવો તે આકિંચન્ય.
(૧૦) બ્રહ્મચર્ય - વ્રતોને પાળવા માટે, જ્ઞાનની વૃદ્ધિ માટે અને કષાયોના ઉપશમ કે ક્ષય માટે ગુરુકુળમાં રહેવું તે બ્રહ્મચર્ય.
ગુરુકુળમાં રહેવું એટલે સ્વતંત્રતાનો અભાવ, ગુરુને અધીનપણું, ગુરુની આજ્ઞામાં રહેવું.
બ્રહ્મચર્યની ભાવનાઓ પૂર્વે કહી છે. તદુપરાંત ઈષ્ટ સ્પર્શ-રસગંધ-વિભૂષા મળે તો પણ ખુશ ન થવું એ બ્રહ્મચર્યની ભાવના છે.
નવતત્ત્વ પ્રકરણમાં દસ પ્રકારનો યતિધર્મ જુદી રીતે બતાવ્યો છે. તે આ પ્રમાણે- ક્ષમા, મૃદુતા, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય. આમાં મુક્તિ એટલે સંતોષ-લોભનો અભાવ અને શૌચ એટલે મન-વચન-કાયાની પવિત્રતા. શેષ ધર્મોનો અર્થ ઉપર મુજબ જાણવો. (D) અનુપ્રેક્ષા - અનુપ્રેક્ષા એટલે ભાવનાઓ. તેના ૧૨ ભેદ છે - (સૂત્ર-૯/૭)
(૧) અનિત્યભાવના - બાહ્ય-અભ્યતર એવા શરીર, શય્યા, આસન, વસ્ત્ર વગેરે દ્રવ્યો અને બધા સંયોગો અનિત્ય છે એમ વિચારવું તે અનિત્યભાવના. આમ વિચારવાથી રાગ થતો નથી. તેથી વિયોગનું દુઃખ થતું નથી.
(૨) અશરણભાવના - જન્મ, જરા, મરણ, રોગ, પ્રિયવિયોગ, અપ્રિયસંયોગ, ઈટલાભ, દરિદ્રતા, દૌર્ભાગ્ય, દૌર્મનસ્ય, મરણ વગેરેથી થતા દુઃખોથી હણાયેલ જીવને સંસારમાં કોઈ શરણ નથી એમ વિચારવું તે અશરણભાવના. આમ વિચારવાથી સાંસારિક પદાર્થો ઉપર રાગ થતો નથી અને શરણરૂપ ભગવાને કહેલ આરાધનામાં પ્રવૃત્તિ થાય છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
બાર ભાવના
૩૯૫
| (૩) સંસારભાવના - અનાદિ સંસારમાં ચાર ગતિમાં ભટકતા જીવના બધા જીવો સાથે બધા સંબંધો થયા છે. તેથી કોઈ સ્વજન કે પરજન નથી. ૮૪ લાખ યોનિઓમાં જીવો તીવ્ર દુઃખો પામે છે. સંસાર વંદ્વોથી ભરેલ છે, કષ્ટમય છે. આમ વિચારવું તે સંસારભાવના. આમ વિચારવાથી સંસાર પ્રત્યે નિર્વેદ થાય છે. તેથી સંસારનો નાશ કરવા પ્રયત્ન થાય છે.
(૪) એકત્વભાવના - હું એકલો જ છું, મારે કોઈ પોતાનું કે પારકું નથી. હું એકલો જ જન્મ્યો છું અને એકલો જ મરીશ. મારા દુઃખમાં કોઈ ભાગ પડાવનાર નથી. એમ વિચારવું તે એકત્વભાવના. આમ વિચારવાથી સ્વજનો ઉપર રાગ અને બીજાઓ ઉપર દ્વેષ થતો નથી, તેથી નિઃસંગ બની મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે. . (૫) અન્યત્વભાવના - હું શરીરથી ભિન્ન છું. શરીર અનિત્ય છે. હું નિત્ય છું. શરીર જડ છે. હું ચેતન છું. મારા આત્મા સિવાયનું આ દુનિયામાં બધુ પારકું છે. આમ વિચારવું તે અન્યત્વભાવના. આમ વિચારવાથી શરીર વગેરે પ્રત્યે મમત્વ થતું નથી. તેથી મોક્ષ માટે પ્રવૃત્તિ થાય છે.
(૬) અશુચિભાવના - આ શરીર મળ-મૂત્ર વગેરે અશુચિ પદાર્થોથી ભરેલું છે એમ વિચારવું તે અશુચિભાવના. આમ વિચારવાથી શરીર પ્રત્યે મમત્વ થતું નથી. તેથી શરીરનો નાશ કરવા પ્રયત્ન થાય છે.
(૭) આસ્વભાવના - ૪૨ પ્રકારના આગ્નવો દ્વારા પ્રતિસમય આત્મામાં કર્મો આવે છે અને તેનાથી આત્મા ભારે થાય છે એમ વિચારવું તે આગ્નવભાવના. આમ વિચારવાથી આમ્રવનો નિરોધ કરવા માટે પ્રવૃત્તિ થાય છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
બાર ભાવના
(૮) સંવરભાવના - સંવ૨ના ૫૭ ભેદોનું ચિંતન કરવું તે સંવરભાવના. એમ કરવાથી સંવર માટે પ્રવૃત્તિ થાય છે.
(૯) નિર્જરાભાવના - નિર્જરા બે પ્રકારની છે -
(i) અબુદ્ધિપૂર્વ નિર્જરા - કર્મની નિર્જરા કરું એવી બુદ્ધિ જેમાં ન હોય એવી નિર્જરા તે અબુદ્ધિપૂર્વ નિર્જરા. આને અકામનિર્જરા પણ કહેવાય છે.
૩૯૬
(ii) કુશલમૂલ નિર્જરા - તપ અને પરીષહજયથી થયેલ નિર્જરા તે કુશલમૂલ નિર્જરા. તે અવશ્ય બુદ્ધિપૂર્વકની હોય છે. આને સકામનિર્જરા પણ કહેવાય છે.
અથવા બાર પ્રકારના તપથી નિર્જરા થાય છે, માટે નિર્જરાના બાર ભેદ છે.
નિર્જરાના બે ભેદો અથવા બાર ભેદોની વિચારણા કરવી તે નિર્જરાભાવના. આમ વિચારવાથી નિર્જરા માટે પ્રવૃત્તિ થાય છે.
(૧૦) લોકભાવના - પાંચ અસ્તિકાય આત્મક લોકના સ્વરૂપની વિચારણા કરવી તે લોકભાવના. આમ વિચારવાથી તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ થાય છે.
(૧૧) બોધિદુર્લભભાવના - અનાદિ સંસારમાં ભમતા, વિવિધ દુ:ખોથી હણાયેલા, મિથ્યાત્વથી ઘેરાયેલા, ૪ ઘાતિકર્મોના ઉદયથી પરાભૂત થયેલા જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થવું દુર્લભ છે, માટે તે પ્રાપ્ત કરવા યત્ન કરવો અને તે પ્રાપ્ત થઈ જાય તો તેનું રક્ષણ કરવું - એમ વિચારવું તે બોધિદુર્લભભાવના. આમ વિચારવાથી સમ્યક્ત્વ પામવા માટે પ્રયત્ન થાય છે અને સમ્યક્ત્વ પામ્યા પછી પ્રમાદ થતો નથી.
(૧૨) ધર્મભાવના - સમ્યગ્દર્શનરૂપી મૂળવાળો અને ૫
Page #428
--------------------------------------------------------------------------
________________
બાવીસ પરીષહ, સ્થવિરકલ્પ
૩૯૭ મહાવ્રતવાળો ધર્મ જિનેશ્વરભગવાને સારી રીતે કહ્યો છે. આ ધર્મના પ્રભાવથી જ લોકની આકાશમાં સ્થિતિ વગેરે થાય છે. આમ વિચારવું તે ધર્મભાવના. આમ વિચારવાથી જીવ ધર્મથી ભ્રષ્ટ થતો નથી અને ધર્માચરણમાં પ્રવૃત્ત થાય છે. (E) પરીષહ - માર્ગથી ભ્રષ્ટ થયા વિના નિર્જરા માટે સહન કરવું તે પરીષહ. તેના ૨૨ ભેદ છે – (સૂત્ર-૯,૮,૯૯)
(૧) ક્ષુધા - ભુખને સહન કરવી અને અનેષણીય આહારનો ત્યાગ કરવો તે સુધા પરીષહ.
(૨) પિપાસા - તરસને સહન કરવી અને અનેષણીય પાણીનો ત્યાગ કરવો તે પિપાસાપરીષહ.
(૩) શીત - ઠંડીને સહન કરવી, પણ અકથ્ય વસ્ત્ર કે અગ્નિનો ઉપયોગ ન કરવો તે શીત પરીષહ.
(૪) ઉષ્ણ - ગરમી-તડકો વગેરે સહન કરવા, પણ છત્ર-સ્નાનપંખા વગેરેનો ઉપયોગ ન કરવો તે ઉષ્ણ પરીષહ.
(૫) દંશમશક - ડાંસ, મચ્છર વગેરે ડંખ મારે તો પણ ત્યાંથી બીજે ન જવું, તેમને દૂર ન કરવા, પણ સહન કરવું તે દેશમશક પરીષહ. | (૬) નાન્ય - શાસ્ત્રમાં કહેલ વિધિ મુજબ જીર્ણ વસ્ત્રો વાપરવા, મૂલ્યવાન વસ્ત્રો ન વાપરવા તે નાન્ય પરીષહ. વસ્ત્રોનો ત્યાગ કરી નગ્ન બનવું એ નાન્ય પરીષહ નથી.
શાસ્ત્રમાં બે પ્રકારના કલ્પ કહ્યા છે - સ્થવિરકલ્પ અને જિનકલ્પ.
વિરકલ્પ - સ્થવિરકલ્પી સાધુઓ બહુ મૂલ્ય વિનાના, ખંડિત, જીર્ણ અને સંપૂર્ણ શરીરને નહીં ઢાંકનારા એવા વસ્ત્ર ધારણ કરનારા હોવાથી નગ્નતાવાળા જ કહેવાય. તેમની ઉપાધિ ૧૪ પ્રકારની હોય
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૯૮
વિરકલ્પ
છે. તે આ પ્રમાણે – પાત્રા, પાત્રબંધન, ગુચ્છા, પાત્રકેસરિકા, પલ્લા, રજસ્ત્રાણ, પાત્રસ્થાપન, ત્રણ કપડા, રજોહરણ, મુહપત્તિ, માત્રક (મોટું પાડ્યું) અને ચોલપટ્ટો. તેઓ ઉત્સર્ગ-અપવાદથી વ્યવહાર કરનારા હોય છે. તેઓ ઔપગ્રહિક ઉપધિને ધારણ કરે છે. તેઓ ૫ પ્રકારના હોય છે – આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ભિક્ષુ, ક્ષુલ્લક. તેઓ માનક વિહાર કરે છે. તેઓ દશવિધ સામાચારીનું પાલન કરે છે. તેઓ ઉદ્ગમઉત્પાદન-એષણાના દોષોથી શુદ્ધ આહાર, ઉપધિ, શય્યા વગેરે વાપરે છે. તેઓ દીક્ષા લીધા બાદ ૧૨ વર્ષ સુધી સૂત્ર ગ્રહણ કરે છે. પછી ૧૨ વર્ષ સુધી તેઓ અર્થ ગ્રહણ કરે છે. પછી ૧૨ વર્ષ સુધી અનિયતવાસી એવા તેઓ દેશદર્શન કરે છે. દેશદર્શન કરતાં તેઓ શિષ્યોને તૈયાર કરે છે. શિષ્યોને તૈયાર કર્યા પછી તેઓ અભ્યઘતવિહાર સ્વીકારે છે. તે ત્રણ પ્રકારે છે – જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ, યથાલંદ.
જિનકલ્પ - જિનકલ્પ સ્વીકારનાર પહેલા તપ-સત્ત્વ વગેરે ભાવનાઓ વડે પોતાને ભાવિત કરે. તે આ પ્રમાણે -
(૧) તપભાવના - તેમાં તપ વડે આત્માને એવી રીતે ભાવિત કરે કે જેથી ભૂખને જીતી શકે. દેવ વગેરેના ઉપસર્ગ વગેરેથી અનેકણીય આહાર બને તો છ મહિના સુધી આહાર વિના પણ બાધા ન પામે.
(૨) સત્ત્વભાવના - તેમાં સર્વ વડે ભય અને નિદ્રાને જીતે. ભય અને નિદ્રાને જીતવા માટે રાત્રે બધા સાધુ સૂઈ ગયા પછી ઉપાશ્રયમાં કાઉસ્સગ્ન કરે તે પહેલી સત્વભાવના, ઉપાશ્રયની બહાર કાઉસ્સગ્ન કરે તે બીજી સત્વભાવના, ચોકમાં કાઉસ્સગ્ન કરે તે ત્રીજી સત્ત્વભાવના, શૂન્યઘરમાં કાઉસ્સગ્ન કરે તે ચોથી સજ્વભાવના, સ્મશાનમાં કાઉસ્સગ્ગ કરે તે પાંચમી સત્ત્વભાવના.
(૩) સૂત્રભાવના - સૂત્રને પોતાના નામની જેમ પરિચિત કરે,
Page #430
--------------------------------------------------------------------------
________________
જિનકલ્પ
૩૯૯
જેથી દિવસે કે રાત્રે શરીરની છાયા વગેરેના અભાવમાં પણ ઉચ્છવાસ, પ્રાણ, સ્તોક, મુહૂર્ત વગેરે કાળને સૂત્રના પરાવર્તનને અનુસારે સારી રીતે જાણી શકે.
(૪) એકત્વભાવના - તેમાં આત્માને ભાવતો સંઘાટક સાધુ વગેરેની સાથે પૂર્વમાં બનેલી વાતો, સૂત્રાર્થ, સુખ-દુઃખ વગેરેના પ્રશ્નો રૂપ પરસ્પર કથાવૃત્તાન્તનો ત્યાગ કરે છે. તેથી બાહ્ય મમત્વ મૂલથી જ નાશ થયા બાદ તે હવે શરીર, ઉપધિ વગેરેથી પણ આત્માને ભિન્ન જોતો તે તે પદાર્થોમાં નિરાસક્ત રહે છે.
(૫) બળભાવના - તપ વગેરેથી શરીરબળ તેવા પ્રકારનું ન હોવા છતાં પણ પૈર્યબળથી આત્માને એવો ભાવિત કરે કે મોટા પરીષહઉપસર્ગોથી પણ ચલાયમાન ન થાય.
જો તે પાણિપાત્રની લબ્ધિવાળો હોય તો તે રીતે પરિકર્મ કરે. જો તે પાણિપાત્રની લબ્ધિ વિનાનો હોય તો પાત્રા રાખીને પરિકર્મ કરે. પરિકર્મ એટલે પૂર્વતૈયારી રૂપે આત્માને ભાવિત કરવો. પાણિપાત્રની લબ્ધિવાળાની ઉપધિ બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે અને પાંચ પ્રકારે છે.
બે પ્રકારે - મુહપત્તિ, રજોહરણ ત્રણ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૧ કપડો ચાર પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૨ કપડા પાંચ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૩ કપડા
પાત્રધારીની ઉપધિ ૯ પ્રકારે, ૧૦ પ્રકારે, ૧૧ પ્રકારે અને ૧૨ પ્રકારે છે.
૯ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૭ પ્રકારનો પાત્રનિર્યોગ
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૦
યથાલંદ કલ્પ
(પાત્રાસન, પાત્રબંધન (ઝોડી), પલ્લા, પાત્રા, પાત્રકેસરીકા (પૂજણી), ગુચ્છા, રજસાણ)
૧૦ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૧ કપડો, ૭ પ્રકારનો પાત્રનિર્યોગ ૧૧ પ્રકારે - મુહપત્તિ, રજોહરણ, ૨ કપડા, ૭ પ્રકારનો પાત્રનિર્યોગ ૧૨ પ્રકારે - મુપત્તિ, રજોહરણ, ૩ કપડા, ૭ પ્રકારનો પાત્રનિર્યોગ
વિરકલ્પ અને જિનકલ્પ સંબંધી આવા પ્રકારની નગ્નતા અહીં નાન્ય પરીષહમાં લેવી.
(૧) સંસૃષ્ટા (૨) અસંસૃષ્ટા (૩) ઉદ્ધતા (૪) અલ્પલેપિકા (૫) અવગૃહીતા (૬) પ્રગૃહીતા (૭) ઉક્ઝિતધર્મા - આ સાત પ્રકારની એષણામાંથી પહેલી બેને છોડી જિનકલ્પી બાકીની પાંચમાંથી કોઈ પણ બેનો અભિગ્રહ કરે. એક એષણાથી પાણી લે અને બીજી એષણાથી આહાર લે. દશ પ્રકારની સામાચારીમાંથી જિનકલ્પીને પાંચ સામાચારી હોય છે - મિથ્થાકાર, આમચ્છન, આવશ્યકી, નૈષેલિકી, ગૃહસ્થોપસંપદા. અથવા જિનકલ્પીને ત્રણ સામાચારી હોય છે – આવશ્યકી, નિષેલિકી, ગૃહસ્થોપસંપદા. તેમની શ્રુતસંપદા જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ સુધીની હોય છે અને ઉત્કૃષ્ટથી ન્યૂન દશ પૂર્વ સુધીની હોય છે. તેઓ પહેલા સંઘયણવાળા હોય છે. ક્ષેત્રથી તેમનો જન્મ અને સદ્ભાવ બધી જ કર્મભૂમિઓમાં હોય છે, સંકરણથી તેઓ કર્મભૂમિ કે અકર્મભૂમિમાં હોય છે. કાળથી અવસર્પિણીમાં તેમનો જન્મ ત્રીજાચોથા આરામાં હોય છે, સદ્ભાવ ત્રીજા-ચોથા-પાંચમા આરામાં હોય છે. કાળથી ઉત્સર્પિણીમાં તેમનો જન્મ બીજા-ત્રીજા-ચોથા આરામાં હોય છે, સદૂભાવ ત્રીજા-ચોથા આરામાં હોય છે. જિનકલ્પનો સ્વીકાર સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રવાળાને હોય છે.
પરિહારવિશુદ્ધિ - તે આગળ ચારિત્રના પ્રકારમાં કહેવાશે.
Page #432
--------------------------------------------------------------------------
________________
બાવીસ પરીષહ
૪૦૧
યથાલંદ - તેમાં પાંચનો ગચ્છા હોય છે. જેમના સૂત્રાર્થ પૂર્ણ ન થયા હોય તેઓ ગચ્છપ્રતિબદ્ધ હોય છે. જેમના સૂત્રાર્થ પૂર્ણ થયા હોય તેઓ ગચ્છમાં અપ્રતિબદ્ધ હોય છે. કેટલાક જિનકલ્પિક યથાલંદી હોય છે અને કેટલાક સ્થવિરકલ્પિક યથાલંદી હોય છે. જિનકલ્પિક યથાલંદી શરીરનું પ્રતિકર્મ ન કરે, રોગની ચિકિત્સા ન કરે, આંખનો મેલ પણ ન કાઢે. સ્થવિરકલ્પિક યથાલંદીઓ જેને રોગ થાય તેને ગચ્છમાં મૂકી દ. ગચ્છ પણ પ્રાસુક-એષણીય ઔષધ વગેરેથી તેની ચિકિત્સા કરે છે.
વિરકલ્પિક યથાલંદીઓ ૧ પાત્રાવાળા અને પ્રાવરણવાળા હોય છે. જિનકલ્પિક યથાલંદીઓ વસ્ત્ર-પાત્ર વિનાના કે વસ્ત્ર-પાત્રવાળા હોય છે. યથાલંદીઓ એક સ્થાનમાં પાંચ રાત્રી રહે. તેમના જઘન્યથી ત્રણ ગણ હોય, ઉત્કૃષ્ટથી સેંકડો ગણ હોય. તેમની ૫ ભિક્ષાચર્યાઓ હોય છે. તેઓ ૫ દિવસ સુધી દરરોજ ૧-૧ શેરીમાં ગોચરી જાય. ફરી ૫ દિવસ સુધી દરરોજ ૧-૧ શેરીમાં ગોચરી જાય. આમ ૧ માસમાં ૧ શેરીમાં ૬ વાર ગોચરી જાય. તેઓ સ્થિતકલ્પમાં અને અસ્થિતકલ્પમાં બંનેમાં હોય છે.
સ્થિતકલ્પ ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે – (૧) શય્યાતરપિંડનો ત્યાગ, (૨) કૃતિકર્મ, (૩) વ્રત, (૪) જયેષ્ઠપણું. અસ્થિતકલ્પ છે પ્રકારનો છે. તે આ પ્રમાણે – (૧) આચેલક્ય, (૨) ઔદેશિક પિંડનો ત્યાગ, (૩) રાજપિંડનો ત્યાગ, (૪) માસકલ્પ, (૫) ચોમાસાની વિધિ, (૬) પ્રતિક્રમણ.
(૭) અરતિ - કદાચ સંયમમાં કંટાળો આવે તો પણ ઉગ ન કરવો પણ શુભ ભાવના ભાવી સંયમમાં લીન બનવું તે અરતિ પરીષહ.
(૮) સ્ત્રી - સ્ત્રી તરફ રાગપૂર્વક દષ્ટિ ન કરવી, તેના અંગોપાંગ ન નિરખવા, તેનું ચિતન ન કરવું તે સ્ત્રી પરીષહ.
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૦૨
બાવીસ પરીષહ
(૯) ચર્યા - રામાનુગ્રામ વિચરવામાં કંટાળવું નહીં, નવકલ્પી વિહાર કરવો તે ચર્ચા પરીષહ.
(૧૦) નિષદ્યા - સ્ત્રી-પશુ-નપુંસક રહિત સ્થાનમાં અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરીને રહેવું તે નિષદ્યા પરીષહ.
(૧૧) શધ્યા- કર્કશ, કઠણ વગેરે પ્રતિકૂળ સંથારો મળે કે ધૂળવાળોઠંડો-ગરમ ઉપાશ્રય મળે તો ઉગ ન કરવો તે શય્યા પરીષહ.
(૧૨) આક્રોશ - કોઈ આક્રોશ કરે તો તેની ઉપર દ્વેષ ન કરવો પણ તેને ઉપકારી માનવો તે આક્રોશ પરીષહ.
(૧૩) વધ - કોઈ મારે તો પણ મારનાર ઉપર ખરાબ ભાવ ન ભાવવો પણ “આત્મા અવિનશ્વર છે અને શરીર નશ્વર છે' એમ વિચારી સહન કરવું તે વધુ પરીષહ.
(૧૪) યાચના - સાધુએ વસ્ત્ર, પાત્રા, આહાર, પાણી, ઉપાશ્રય વગેરે બધું યાચના કરીને જ મેળવવાનું હોય છે. તેથી કુળવાન હોવાના કારણે યાચના કરવામાં લજ્જા ન રાખવી, તે યાચના પરીષહ.
(૧૫) અલાભ - યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો પણ દીનતા ન કરવી પણ સમતાભાવમાં લીન બનવું તે અલાભ પરીષહ.
(૧૬) રોગ - તાવ-ઝાડા-ખાંસી-શ્વાસ વગેરે રોગો આવે ત્યારે ગચ્છનિર્ગત સાધુઓ ચિકિત્સા ન કરાવે, ગચ્છવાસી સાધુઓ લાભાલાભ જોઈને સહન કરે અથવા શાસ્ત્રમાં કહેલ વિધિ મુજબ ચિકિત્સા કરાવે તે રોગ પરીષહ.
(૧૭) તૃણસ્પર્શ - ડાભ વગેરે પોલાણ વિનાના ઘાસની ઉપર સંથારો-ઉત્તરપટ્ટો પાથરીને સૂતા હોય ત્યારે તેની અણીઓ શરીરમાં વાગે તો તેને સહન કરવી, વસ્ત્રનો સંથારો પણ જીર્ણ કે કર્કશ હોય તો તેને સહન કરવું તે તૃણસ્પર્શ પરીષહ.
Page #434
--------------------------------------------------------------------------
________________
બાવીસ પરીષહ
૪૦૩ (૧૮) મલ - શરીર કે વસ્ત્ર ઉપર લાગેલ મેલ દૂર કરવા પ્રયત્ન ન કરવો તે મલ પરીષહ.
(૧૯) સત્કાર-પુરસ્કાર - બીજા આહાર-પાણી-વસ્ત્ર-પાત્રા વગેરે આપે તે સત્કાર. બીજા ગુણોની પ્રશંસા કરે, વંદન કરે, ઊભા થાય, આસન આપે તે પુરસ્કાર. કોઈ સત્કાર-પુરસ્કાર કરે તો આનંદ ન પામવો અને ન કરે તો દીનતા-દ્વેષ ન કરવો તે સત્કાર-પુરસ્કાર પરીષહ.
(૨૦) પ્રજ્ઞા - બહુ બુદ્ધિશાળી હોય તો ગર્વ ન કરવો, અલ્પબુદ્ધિવાળો હોય તો દીનતા ન કરવી તે પ્રજ્ઞા પરીષહ. . (૨૧) અજ્ઞાન - ૧૪ પૂર્વો, ૧૧ અંગો વગેરે શ્રતને ધારણ કરતો હોય તો તેનો ગર્વ ન કરવો, આગમના જ્ઞાન વિનાનો હોય તો પણ જ્ઞાનાવરણ કર્મના ઉદયને વિચારવો તે અજ્ઞાન પરીષહ.
(૨૨) અદર્શન - ભગવાને કહેલ પુણ્ય, પાપ, આત્મા, દેવ, નરક વગેરે ભાવો ન દેખાવાથી અશ્રદ્ધા ન કરે પણ શ્રદ્ધા રાખે તે અદર્શન પરીષહ.
રાગદ્વેષને હણીને આ પરીષહોને સહન કરવા. કયા ગુણઠાણે કેટલા પરીષહ? (સૂત્ર-૯/૧૦,૯/૧૧,૯/૧૨) ગુણઠાણ | પરીષહ ૧લા થી ૮મુ | સર્વ
૨ ૨. ૧૦મુ, ૧૧મુ, સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશમશક, ૧૪
ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા,
વધ, રોગ, તૃણસ્પર્શ, મલ ૧૩મુ, ૧૪મુ | સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, ૧૧
ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ|
૧૨મું
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૦૪
ચારિત્રના પાંચ પ્રકાર
કયા કર્મના ઉદય વગેરેથી કયા પરીષહ ? (સૂત્ર-૯/૧૩ થી ૯/૧૬)
કર્મ
પરીષહ
| કુલ
જ્ઞાનાવરણ
દર્શનમોહનીય
પ્રજ્ઞા, અજ્ઞાન
અદર્શન
અંતરાય
અલાભ
ચારિત્રમોહનીય | નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ,
યાચના, સત્કારપુરસ્કાર
વેદનીય
ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ
૧
૧
૭
૧૧
એક સાથે એક જીવને જઘન્યથી ૧ પરિષહ હોય અને ઉત્કૃષ્ટથી ૧૯ પરીષહ હોય. (સૂત્ર-૯/૧૭) એક જીવને એકસાથે શીત-ઉષ્ણ બંને પરીષહો ન હોય, પણ બેમાંથી એક જ હોય. એકસાથે એક જીવને ચર્ચા-શય્યા-નિષદ્યા પરીષહો ન હોય પણ ત્રણમાંથી એક જ હોય. (F) ચારિત્ર - આત્મા ઉપર લાગેલા કર્મોના ચયને ખાલી કરે તે ચારિત્ર. તેના ૫ ભેદ છે - (સૂત્ર-૯/૧૮)
(૧) સામાયિકચારિત્ર - રાગદ્વેષ વિના પ્રવર્તવું તે સામાયિક. તેમાં સર્વસાવદ્ય યોગના પચ્ચક્ખાણ હોય છે. છેદોપસ્થાપનીય વગેરે ચારિત્રો સામાયિક ચારિત્રના જ વિશેષ ભેદો છે. સામાયિક ચારિત્ર બે પ્રકારે છે -
૧) અલ્પકાળનું - શ્રાવકનું બે ઘડીનું સામાયિક-પૌષધ તથા પહેલા અને છેલ્લા ભગવાનના શાસનમાં નાની દીક્ષાથી મોટી દીક્ષા સુધીનું ચારિત્ર તે અલ્પકાળનું સામાયિકચારિત્ર છે.
૨) યાવજ્જીવનું - ૨૨ ભગવાનના શાસનમાં દીક્ષાથી જીવનના અંત સુધીનું ચારિત્ર તે યાવજ્જીવનું સામાયિકચારિત્ર છે.
(૨) છેદોપસ્થાપ્ય ચારિત્ર - પૂર્વેના ચારિત્રપર્યાયનો છેદ કરી ફરી
Page #436
--------------------------------------------------------------------------
________________
પરિહારવિશુદ્ધિ ચારિત્ર
૪૦૫ મહાવ્રતોનું આરોપણ કરવું તે છેદોપસ્થાપ્ય ચારિત્ર. તેના બે ભેદ છે -
(૧) નિરતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર - તેના બે ભેદ છે – (૧) નાની દીક્ષાવાળા સાધુને વડીદીક્ષાથી આ ચારિત્ર હોય છે.
(૨) ૨૨ ભગવાનના સાધુ જયારે છેલ્લા ભગવાનનું શાસન સ્વીકારે ત્યારે તેમને પણ આ ચારિત્ર હોય છે.
(૨) સાતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર - મૂલગુણનું ખંડન થાય ત્યારે જેને ફરી મહાવ્રતોનું આરોપણ કરાય તેને આ ચારિત્ર હોય છે.
છેદોપસ્થાપ્ય ચારિત્ર પહેલા-છેલ્લા ભગવાનના શાસનમાં જ હોય છે. તે સ્થિતકલ્પમાં જ છે.
(૩) પરિહારવિશુદ્ધિ ચારિત્ર - પરિહાર એટલે વિશેષ પ્રકારનો તપ. તેનાથી વિશુદ્ધ ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર. આમાં ૯ સાધુઓનો સમૂહ હોય છે -૪ પરિહારી (તપ કરનારા), ૪ અનુપરિહારી (સેવા કરનારા) અને ૧ કલ્પસ્થિત (વાચનાચાર્ય). તેઓ બધા શ્રત વગેરેના અતિશયથી યુક્ત હોય છે, છતાં રૂઢિથી એક વાચનાચાર્યની સ્થાપના કરાય છે. તપ | ઉનાળામાં | શિયાળામાં | ચોમાસામાં ચોથભક્ત
અટ્ટમ મધ્યમ
અટ્ટમ
૪ ઉપવાસ ઉત્કૃષ્ટ | | અટ્ટમ ૪ ઉપવાસ ૫ ઉપવાસ
પારણે આયંબિલ કરે. સેવા કરનારા અને વાચનાચાર્ય પણ દરરોજ આયંબિલ કરે.
આ રીતે ૬ માસ કરે. પછી તપ કરનારા સેવા કરે, સેવા કરનારા તપ કરે અને વાચનાચાર્ય વાચના આપે. આમ ફરી ૬ માસ કરે. પછી
જધન્ય
છટ્ટ
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૦૬
સૂક્ષ્મસંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર વાચનાચાર્ય તપ કરે, “એક જણ સેવા કરે અને એક વાચનાચાર્ય થાય. આમ ૬ માસ કરે. આમ ૧૮ મહિને આ તપ પૂર્ણ થાય. ત્યાર પછી કેટલાક ફરીથી તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકારે, કેટલાક જિનકલ્પ સ્વીકારે અને કેટલાક ગચ્છમાં પ્રવેશ કરે.
આ ચારિત્ર પહેલા-છેલ્લાં ભગવાનના શાસનમાં જ હોય છે, ૨૨ ભગવાનના શાસનમાં હોતું નથી. આ ચારિત્ર સ્થિતકલ્પમાં જ હોય છે.
આ ચારિત્રના બે ભેદ છે –
9 નિર્વિશ્યમાનક વર્તમાનમાં સેવાતું એવું પરિહારવિશુદ્ધિચારિત્ર તે નિર્વિશ્યમાનક. આ ચારિત્ર સેવનારા પણ નિર્વિશ્યમાનક કહેવાય છે.
(i) નિર્વિકાયિક- ભૂતકાળમાં સેવાયેલું એવું પરિહારવિશુદ્ધિચારિત્ર તે નિર્વિષ્ટકાયિક. જેમણે આ ચારિત્ર સેવી લીધું છે તે પણ નિર્વિષ્ટકાયિક.
(૪) સૂમપરાય ચારિત્ર - સૂક્ષ્મ લોભ કષાયનો જ ઉદય જે ચારિત્રમાં હોય તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર.
(૫) યથાખ્યાત ચારિત્ર - સંપૂર્ણ અતિચાર વિનાનું નિર્મળ ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. ચારિત્ર
ગુણઠાણા સામાયિક ૬ઠ્ઠ, ૭મુ, ૮મુ, ૯મુ છેદોપસ્થાપ્ય | ૬ઠ્ઠ, ૭મુ, ૮મુ, ૯મું પરિહારવિશુદ્ધિ | ૬ઠ્ઠ, ૭મુ સૂક્ષ્મસંપરાય | ૧૦મુ યથાખ્યાત ૧૧મુ, ૧૨મુ, ૧૩મુ, ૧૪મુ
Lપ્રવચનસારોદ્ધારની ગાથા ૬૦૭ની ટીકામાં કહ્યું છે કે બાકીના આઠમાંથી એક વાચનાચાર્ય થાય અને સાત સેવા કરે.
Page #438
--------------------------------------------------------------------------
________________
નિર્જરાતત્ત્વ આ
• નિર્જરા - આત્મા ઉપરથી કર્મોનું છૂટા પડવું તે નિર્જરા. નિર્જરા બે પ્રકારની છે(૧) વિપાકજા નિર્જરા-સ્વાભાવિક રીતે થયેલા ઉદયથી ફળ ભોગવાયા
પછી સ્થિતિક્ષય થવાથી થયેલી કર્મોની નિર્જરા તે વિપાકજા
નિર્જરા. (૨) અવિપાકના નિર્જરા- ઉદયાવલિકાની ઉપરની સ્થિતિમાં રહેલા
કર્મોને ઉદીરણાકરણ વડે ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ભોગવાયા પછી તેમની થયેલી નિર્જરા તે અવિપાકજા નિર્જરા. નિર્જરાના ૧૨ ભેદ છે. બાર પ્રકારના તપથી કર્મની નિર્જરા થાય છે, માટે બાર પ્રકારનો તપ એ જ નિર્જરા છે. (સૂત્ર-૯(૩) ૧૨ પ્રકારનો તપ પૂર્વે સંવરતત્ત્વમાં (પાના નં. ૩૬૬-૩૮૩ ઉપર) બતાવેલ છે. • ૧૪ ગુણઠાણા -
પૂર્વે અનેક સ્થળે ગુણઠાણાની વાત આવી છે. તેથી હવે ગુણઠાણાનું સ્વરૂપ બતાવાય છે.
ગુણો = જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી જીવના સ્વભાવવિશેષ. ગુણસ્થાનક = જ્ઞાનાદિ ગુણોનું સ્થાન. શુદ્ધિના પ્રકર્ષ અને અશુદ્ધિના અપકર્ષથી થતો ગુણોનો સ્વરૂપ ભેદ તે ગુણસ્થાનક. ગુણસ્થાનક ૧૪ છે. તે આ પ્રમાણે -
૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાનક - ધતુરા ખાધેલ મનુષ્યને સફેદ વસ્તુમાં પીળાશની પ્રતીતિ થાય છે, તેમ જીવ-અજીવાદિ તત્ત્વો વિષે મિથ્યા (વિપરીત) જ્ઞાન જેને હોય તે મિથ્યાષ્ટિ જીવ. તેનું ગુણસ્થાનક તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક છે.
Page #439
--------------------------------------------------------------------------
________________
૧૪ ગુણઠાણાનું સ્વરૂપ
૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક - ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં મિથ્યાત્વમોહનીયનો ઉપશમ હોય છે અને અનંતાનુબંધી ચારની વિસંયોજના કે ઉપશમ હોય છે, એટલે કે તેમના પ્રદેશોદય અને વિપાકોદય હોતા નથી. ઔપશમિક સમ્યક્ત્વનો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા કાળ બાકી રહેતા કોઈ જીવને અનંતાનુબંધી કષાયનો વિપાકોદય થાય છે. હજી મિથ્યાત્વમોહનીયનો વિપાકોદય થયો હોતો નથી. ત્યાં સુધીના કાળને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકે રહેલ જીવ સમ્યક્ત્વના કંઈક સ્વાદને અનુભવતો હોવાથી આ ગુણસ્થાનકને સાસ્વાદન (આસ્વાદન સહિત) સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે. અથવા ઔપમિક સમ્યક્ત્વના આય (લાભ)નો શાતન (નાશ) કરે તે આસાદન. તેના સહિત જીવ તે સાસાદન. તેવા સમ્યગ્દષ્ટિ જીવનું ગુણસ્થાનક તે સાસાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક.
૪૦૮
૩) સભ્યગ્મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક - આ ગુણસ્થાનકે રહેલા જીવને જિનવચન ઉ૫૨ રુચિ પણ હોતી નથી અને અરુચિ પણ હોતી નથી.
૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક - જિનેશ્વર ભગવાને કહેલા તત્ત્વો ઉપર શ્રદ્ધાવાળો જીવ તે સમ્યગ્દષ્ટિ. જિનવચન દ્વારા વિરતિને મોક્ષની નિસરણી રૂપ માનવા છતાં અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી જે જીવ વિરતિધર્મને સ્વીકારી શકતો નથી તે અવિરતિ સમ્યગ્દષ્ટિ. તેનું ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક.
૫) દેશવિરતિ ગુણસ્થાનક - પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી જે જીવ સર્વવિરતિને સ્વીકારી ન શકે પણ દેશથી વિરતિને સ્વીકારે તે દેશવિરતિ. તેનું ગુણસ્થાનક તે દેશવિરતિ ગુણસ્થાનક.
ન
૬) પ્રમત્તસંયત ગુણસ્થાનક - સર્વસાવઘયોગથી અટકે તે સંયત. સંયમ હોવા છતાં ક્યારેક સંજ્વલન કષાય કે નિદ્રાના ઉદયથી સંયમના
Page #440
--------------------------------------------------------------------------
________________
૧૪ ગુણઠાણાનું સ્વરૂપ
૪૦૯ યોગોમાં જે પ્રમાદ કરે છે તે પ્રમત્ત. પ્રમત્ત એવા સંયતનું ગુણસ્થાનક તે પ્રમત્તસંયત ગુણસ્થાનક.
૭) અપ્રમત્તસંયત ગુણસ્થાનક - નિદ્રા-વિકથાદિ પ્રમાદ વિનાના સંયતનું ગુણસ્થાનક તે અપ્રમત્તસંવતગુણસ્થાનક.
૮) અપૂર્વકરણ ગુણસ્થાનક - સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, સ્થિતિબંધ - આ પાંચ અપૂર્વ વસ્તુઓ જ્યાં થાય છે તે અપૂર્વકરણ ગુણસ્થાનક.
સ્થિતિઘાત - સત્તામાં રહેલ જ્ઞાનાવરણાદિ કર્મની દીર્ઘસ્થિતિઓને અપવર્તનાકરણ વડે ઘટાડીને અલ્પ કરવી તે સ્થિતિઘાત.
રસઘાત - સત્તામાં રહેલ જ્ઞાનાવરણાદિ અશુભ કર્મોના તીવ્ર રસને અપવર્તનાકરણ વડે ઘટાડીને અલ્પ કરવો તે રસઘાત.
ગુણશ્રેણિ - ઉપરની સ્થિતિમાંથી અપવર્તનાકરણ વડે ઉતારેલા કર્મદલિકોને જલ્દીથી ખપાવવા માટે ઉદય સમયથી અંતર્મુહૂર્ત સુધીના સમયોમાં અસંખ્યગુણના ક્રમથી ગોઠવવા તે ગુણશ્રેણિ.
ગુણસંક્રમ - સત્તામાં રહેલા નહીં બંધાતા અશુભકર્મના દલિકોને પ્રતિસમય અસંખ્ય ગુણવૃદ્ધિથી બંધાતી કર્મપ્રકૃતિમાં સંક્રમાવવા તે ગુણસંક્રમ.
અપૂર્વસ્થિતિબંધ - વિશુદ્ધિના કારણે પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી ઉત્તરોત્તર પલ્યોપમના સંખ્યાતમા ભાગ ન્યૂન સ્થિતિબંધ કરવો તે અપૂર્વસ્થિતિબંધ.
૯) અનિવૃત્તિ બાદરjપરાય ગુણસ્થાનક - નિવૃત્તિ-તરતમતા. એક સાથે આ ગુણસ્થાનકે આવેલા જીવોના અધ્યવસાય સરખા (તરતમતા વિનાના) હોય છે. હવે પછીના ગુણસ્થાનકમાં સૂક્ષ્મ કષાયનો ઉદય આવવાનો છે. તેની અપેક્ષાએ અહીં બાદર કષાયનો
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૦
૧૪ ગુણઠાણાનું સ્વરૂપ
ઉદય છે. તેથી આ ગુણસ્થાનકને અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનક કહેવાય છે.
૧૦) સૂમસંપરાય ગુણસ્થાનક - સૂક્ષ્મ કિષ્ટિરૂપે કરાયેલા લોભ કષાયના ઉદયવાળા જીવોનું ગુણસ્થાનક તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક.
૧૧) ઉપશાંતકષાયવીતરાગછઘ0 ગુણસ્થાનક ચારિત્રમોહનીય કર્મ સર્વથા ઉપશાંત થયું છે. તેથી વીતરાગપણું પ્રાપ્ત થયું છે. પણ જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મના ઉદયથી છદ્મસ્થપણું બાકી છે. એવા જીવનું ગુણસ્થાનક તે ઉપશાંતકષાયવીતરાગછમ0 ગુણસ્થાનક.
૧૨) ક્ષણિકષાયવીતરાગછઘ0 ગુણસ્થાનક - ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી વીતરાગપણું પ્રાપ્ત થયું છે. પણ ત્રણ ઘાતકર્મોના ઉદયથી છદ્મસ્થપણું બાકી છે. આવા જીવનું ગુણસ્થાનક તે ક્ષણિકષાયવીતરાગછદ્મસ્થ ગુણસ્થાનક.
૧૩) સયોગી કેવલી ગુણસ્થાનક - ત્રણે યોગ જેમને વર્તે છે તે સયોગી. કેવળજ્ઞાન અને કેવળદર્શન જેમને છે તે કેવલી. સયોગી એવા કેવલીનું ગુણસ્થાનક તે સયોગીકેવલી ગુણસ્થાનક.
૧૪) અયોગ કેવલી ગુણસ્થાનક - ત્રણે યોગ જેમને વર્તતા નથી તે અયોગી. અયોગી એવા કેવલીનું ગુણસ્થાનક તે અયોગીકેવલી ગુણસ્થાનક.
• કલ કા રોના ક્યોં રોતે હો? ઇસ દિન કો ભી ક્યાં ખોતે
હો ?
• ધર્મપ્રવૃત્તિ સાથે પાપનિવૃત્તિ પણ જરૂરી છે. • સુખમાં રહું વૈરાગ્યથી, દુઃખમાં રહું સમતા ધરી.
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૧૧
૧૪ ગુણઠાણાનો જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ
ચૌદ ગુણસ્થાનકોનો જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ ગુણસ્થાનક જઘન્ય કાળ | ઉત્કૃષ્ટ કાળ ૧ મિથ્યાષ્ટિ
અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત, સમ્યક્તપતિતને સાદિ સાંત અંતર્મુહૂર્ત
દેશોના
અર્ધપગલપરાવર્ત ૨ |સાસ્વાદન સમ્યગ્દષ્ટિ | ૧ સમય ૬ આવલિકા ૩ સમ્યમ્મિથ્યાદષ્ટિ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૪ અવિરતિ સમ્યગ્દષ્ટિ | અંતર્મુહૂર્ત સાધિક ૩૩ સાગરોપમાં ૫ દિશવિરતિ
અંતર્મુહૂર્ત | દેશોન પૂર્વક્રોડ વર્ષ ૬ |પ્રમત્તસંયત
૧ સમય
અંતર્મુહૂર્ત ૭અપ્રમત્તસંયત
૧ સમય
અંતર્મુહૂર્ત ૮|અપૂર્વકરણ
૧ સમય
અંતર્મુહૂર્ત | ૯ |અનિવૃત્તિબાદરભંપરાય | ૧ સમય અંતર્મુહૂર્ત ૧૦ સૂક્ષ્મસંપરાય | ૧ સમય અંતર્મુહૂર્ત ૧૧ | ઉપશાંતકષાય
અંતર્મુહૂર્ત વીતરાગછદ્મસ્થ ૧૨ ક્ષીણકષાય
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત વીતરાગછદ્મસ્થ ૧૩ સિયોગીકેવલી | અંતર્મુહૂર્ત | દેશોન પૂર્વક્રોડ વર્ષ | ૧૪ અયોગીકેવલી | સામાન્યથીપાંચહસ્તાક્ષરઉચ્ચારણજેટલોકાળ • શ્રેણિ- ઉપર ગુણઠાણાનું સ્વરૂપ બતાવ્યું. તેથી પ્રસંગોપાત શ્રેણિનું સ્વરૂપ પણ બતાવાય છે. શ્રેણિ બે પ્રકારની છે – (૧) ઉપશમશ્રેણિ અને (૨) ક્ષપકશ્રેણિ
૧ સમય
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૧૨
ઉપશમશ્રેણિ
(૧) ઉપશમશ્રેણિ - ઉપશમશ્રેણિ માંડનાર અપ્રમત્ત સંયત હોય. મતાંતરે ઉપશમશ્રેણિ માંડનાર ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના જીવોમાંથી કોઈ પણ જીવ હોય. તે પહેલા અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે. મતાંતરે તે પહેલા અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી ૪ને એકસાથે ઉપશમાવે. પછી દર્શન ૩ને ઉપશમાવે. પછી ઉપશમશ્રેણિ માંડનાર પુરુષ હોય તો પહેલા નપુંસકવેદને ઉપશમાવે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે, પછી હાસ્ય ૬ને ઉપશમાવે, પછી પુરુષવેદને ઉપશમાવે. ઉપશમશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદને ઉપશમાવે, પછી પુરુષવેદને ઉપશમાવે, પછી હાસ્ય ૬ ને ઉપશમાવે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે. ઉપશમશ્રેણિ માંડનાર નપુંસક હોય તો પહેલા સ્ત્રીવેદને ઉપશમાવે, પછી પુરુષવેદને ઉપશમાવે, પછી હાસ્ય ૬ને ઉપશમાવે, પછી નપુંસકવેદને ઉપશમાવે. (કર્મપ્રકૃતિના મત પ્રમાણેઉપશમશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદને ઉપશમાવે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે, પછી હાસ્ય ૬ અને પુરુષવેદને એક સાથે ઉપશમાવે. ઉપશમશ્રેણિ માંડનાર નપુંસક હોય તો પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદને એક સાથે ઉપશમાવે, પછી હાસ્ય ૬ અને પુરુષવેદને એકસાથે ઉપશમાવે.) પછી અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધને અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધને એકસાથે ઉપશમાવે. પછી સંજ્વલન ક્રોધને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય માનને અને પ્રત્યાખ્યાનાવરણીય માનને એકસાથે ઉપશમાવે. પછી સંજ્વલન માનને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય માયાને અને પ્રત્યાખ્યાનાવરણીય માયાને એકસાથે ઉપશમાવે. પછી સંજવલન માયાને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય લોભને અને પ્રત્યાખ્યાનાવરણીય લોભને એકસાથે ઉપશમાવે. પછી સંજલન લોભના સંખ્યાતા ખંડ કરીને તેમને ક્રમશઃ ઉપશમાવે. તેના છેલ્લા ખંડના અસંખ્ય ખંડો કરે. પછી ૧૦માં
Page #444
--------------------------------------------------------------------------
________________
ક્ષપકશ્રેણી
૪૧૩
ગુણઠાણે પ્રતિસમય અસંખ્ય ભાગોને ઉપશમાવતો અંતર્મુહૂર્તમાં સંજ્વલન લોભને ઉપશમાવે. પછી ૧૧મા ગુણઠાણે આવે. ત્યાં સંપૂર્ણ વીતરાગભાવ હોય છે. આ ગુણઠાણેથી જીવ અવશ્ય પડે. તે બે રીતે પડે- (૧) કાળક્ષયથી - ૧૧મા ગુણઠાણાનો કાળ પૂર્ણ થતા જે ક્રમે ચઢ્યો હોય તે ક્રમે પડે. (૨) ભવક્ષયથી - ૧૧મા ગુણઠાણે મરણ પામે તો વૈમાનિક દેવલોકમાં જાય. ત્યાં ૪થુ ગુણઠાણ મળે. (ઉપશમશ્રેણિની વિસ્તૃત જાણકારી માટે વાંચો અમે લખેલ ઉપશમનાકરણ ભાગ-૧, વિસ્તૃત ગુજરાતી વિવેચન.')
(૩) ક્ષપકશ્રેણિ - ક્ષપકશ્રેણિ માંડનાર ૪થા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના જીવોમાંથી કોઈ પણ જીવ હોય. તે પહેલા અનંતાનુબંધી અને એકસાથે ખપાવે. પછી ક્રમશઃ દર્શન ૩ને ખપાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય ૪ને અને પ્રત્યાખ્યાનાવરણીય ૪ને એકસાથે ખપાવવાનું શરૂ કરે. તેમાં વચ્ચે આ ૧૬ પ્રકૃતિઓને ખપાવે - નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થીણદ્ધિ. પછી બાકી રહેલ અપ્રત્યાખ્યાનાવરણીય ૪ને અને પ્રત્યાખ્યાનાવરણીય ૪ને ખપાવે. પછી ક્ષપકશ્રેણિ માંડનાર પુરુષ હોય તો નપુંસકવેદને ખપાવે, પછી સ્ત્રીવેદને ખપાવે, પછી હાસ્ય ૬ને ખપાવે, પછી પુરુષવેદને ખપાવે. ક્ષપકશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદને ખપાવે, પછી પુરુષવેદને ખપાવે, પછી હાસ્ય ૬ ને ખપાવે, પછી સ્ત્રીવેદને ખપાવે. ક્ષપકશ્રેણિ માંડનાર નપુંસક હોય તો પહેલા સ્ત્રીવેદને ખપાવે, પછી પુરુષવેદને ખપાવે, પછી હાસ્ય ૬ ને ખપાવે, પછી નપુંસકવેદને ખપાવે. (કર્મપ્રકૃતિના મત પ્રમાણે- ક્ષપકશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદને ખપાવે, પછી સ્ત્રીવેદને ખપાવે, પછી હાસ્ય ૬ અને
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૧૪
ક્ષપકશ્રેણિ
પુરુષવેદને એકસાથે ખપાવે. ક્ષપકશ્રેણિ માંડનાર નપુંસક હોય તો પહેલા નપુંસકવેદ અને સ્ત્રીવેદને એક સાથે ખપાવે, પછી પુરુષવેદ અને હાસ્ય ૬ને એકસાથે ખપાવે). પછી સંજવલન ક્રોધને ખપાવે. તેનો છેલ્લો ભાગ બાકી હોય ત્યારે સંજવલન માનને ખપાવવાનું શરૂ કરે. તેની સાથે સંજવલન ક્રોધનો પણ શેષ ભાગ ખપાવે. સંજવલન માનનો છેલ્લો ભાગ બાકી હોય ત્યારે સંજ્વલન માયાને ખપાવવાનું શરૂ કરે. તેની સાથે સંજવલન માનનો પણ શેષ ભાગ ખપાવે. સંજવલન માયાનો છેલ્લો ભાગ બાકી હોય ત્યારે સંજ્વલન લોભને ખપાવવાનું શરૂ કરે. તેની સાથે સંજ્વલન માયાનો પણ શેષ ભાગ ખપાવે. સંજવલન લોભના છેલ્લા સંખ્યાતમા ભાગના અસંખ્ય ખંડો કરીને પ્રતિસમય ૧-૧ ખંડ ખપાવે. ત્યારે તે ૧૦મા ગુણઠાણે હોય. સંજ્વલન લોભનો સર્વથા ક્ષય થતાં તે ૧૨મા ગુણઠાણે આવે. ૧૨માં ગુણઠાણાના ઉપાંત્ય સમયે નિદ્રા રને ખપાવે. ૧૨માં ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫ = ૧૪ પ્રકૃતિઓને એકસાથે ખપાવે. પછી ૧૩માં ગુણઠાણે કેવળી થાય. પછી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમયે નિર્માણ, નીચગોત્ર, સાતા/અસાતા, અપર્યાપ્ત, સુસ્વર, દેવ ૨, ખગતિ ૨, ગંધ ૨, પ્રત્યેક ૩, અંગોપાંગ ૩, અગુરુલઘુ ૪, વર્ણ ૫, રસ ૫, શરીર ૫, બંધન ૫, સંઘાતન ૫, સંઘયણ ૬, સંસ્થાન ૬, અસ્થિર ૬, સ્પર્શ ૮ - આ ૭ર પ્રકૃતિઓને અથવા મનુષ્યાનુપૂર્વી સાથે ૭૩ પ્રકૃતિઓને ખપાવે. પછી ૧૪માં ગુણઠાણાના ચરમ સમયે ત્રસ ૩, સુભગ, આદેય, યશ, જિન, ઉચ્ચગોત્ર, સાતા/અસાતા, મનુષ્ય ૩, પંચેન્દ્રિયજાતિ - આ ૧૩ પ્રકૃતિઓને અથવા મનુષ્યાનુપૂર્વી વિના ૧૨ પ્રકૃતિઓને ખપાવે. પછી સાદિ અનંતકાળ માટે સિદ્ધ થાય. (ક્ષપકશ્રેણિની વિસ્તૃત જાણકારી માટે વાંચો અમે લખેલ “ઉપશમનાકરણ ભાગ-૨, ક્ષપકશ્રેણિ અર્થાધિકાર અને પશ્ચિસ્કંધ અર્થાધિકાર, વિસ્તૃત ગુજરાતી વિવેચન')
Page #446
--------------------------------------------------------------------------
________________
જીવોની નિર્જરા
૪૧૫
• જીવોની નિર્જરા (સૂત્ર-૯૪૭)
સમ્યગ્દષ્ટિની નિર્જરા કરતા શ્રાવકની નિર્જરા અસંખ્ય ગુણ છે. તેના કરતા વિરતની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા અનંતાનુબંધીવિસંયોજકની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા દર્શનમોહનીયક્ષપકની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા ચારિત્રમોહનીયઉપશમકની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા ઉપશાંતકષાયવીતરાગછબસ્થની નિર્જરા અસંખ્ય ગુણ છે. તેના કરતા ચારિત્રમોહનીયક્ષપકની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા ક્ષીણકષાયવીતરાગછદ્મસ્થની નિર્જરા અસંખ્યગુણ છે. તેના કરતા કેવળીની નિર્જરા અસંખ્ય ગુણ છે.
• નારી નરકની દીવડી, દુર્ગતિ તણી દાતાર રે. સુખ સંસારમાં નહીં, આત્મામાં છે.
ગુરુબહુમાન એ જ મોક્ષ છે. • અફર પાછળ અફસોસ ન કરવો. • ઈરિયાવહી કર્યા વિના ચૈત્યવંદન, સજઝાય, આવશ્યક વગેરે
કશું કરવું કહ્યું નહીં. • આ ભવમાં આપણે એવી મજબૂત આરાધના કરીએ કે કર્મસત્તા
આપણને જન્મ લેવા માટે “Once More' કહે એ પહેલા આપણે
એને “No More' કહી શકીએ. • સંયમી બનવામાં છોડવાનું થોડું છે, મેળવવાનું ઘણું છે. • જેનું અભિમાન કરો એ વસ્તુ ભવિષ્યમાં હલકી મળે. • ઓછા પૈસે સંતોષ હજી સુલભ છે, પણ અઢળક પૈસે સંતોષ ભારે
દુર્લભ છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
ના નિર્ગસ્થ પ્રકરણ
• નિર્ચન્હ - ગ્રી એટલે ધર્મોપકરણ સિવાયની બાહ્ય-અત્યંતર ઉપધિ. તેમાંથી નીકળી ગયેલા એટલે કે તેનો ત્યાગ કરનારા તે નિગ્રંથ. તે ૫ પ્રકારના છે – (સૂત્ર-૯૪૮).
૧) પુલાક પુલાક એટલે નિસાર એટલે ડાંગરના ફોતરા. પુલાકની જેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ સાર વિનાના નિગ્રન્થ તે પુલાક. કેટલાક એમ કહે છે કે સતત અપ્રમાદી એવા સાધુ તે પુલાક. તેમના બે પ્રકાર છે – લબ્ધિપુલાક અને સેવાપુલાક.
(a) લબ્ધિપુલાક તપ-ઋતથી ઉત્પન્ન થયેલ લબ્ધિનો ઉપયોગ કરી આજીવિકા ચલાવવાથી પોતાના સંયમને નિઃસાર કરે તે લબ્ધિપુલાક.
(b) સેવાપુલાક - તેમના ૫ ભેદ છે - (i) જ્ઞાનપુલાક - જેની જ્ઞાનમાં અલના વગેરે થાય તે. (i) દર્શનપુલાક - કુદર્શનવાળાનો પરિચય કરે તે. (i) ચારિત્રપુલાક - મૂલગુણો અને ઉત્તરગુણોની પ્રતિસેવા કરે છે. (iv) લિંગપુલાક - યથોક્ત લિંગને અધિકરણ બનાવે છે. () સૂર્મપુલાક - કંઈક પ્રમાદથી મન વડે અકથ્ય ગ્રહણ કરે તે.
૨) બકુશ - બકુશ એટલે શબલ એટલે કે કાબરચીતરું. અતિચારો સેવીને ચારિત્રને કાબરચીતરું કરે તે બકુશ. તેઓ શરીર-ઉપકરણની વિભૂષા કરે, ઋદ્ધિ યશને ઇચ્છ, સુખશીલતાનો આશ્રય કરે, અસંયમ સેવનારા પરિવારવાળા હોય, છેદ પ્રાયશ્ચિત્ત આવે તેવા અતિચાર સેવનારા હોય. તે બે પ્રકારે છે -
(i) શરીરબકુશ - શરીરની શોભા કરે તે શરીરબકુશ. જેમકે – હાથ-પગ-મોટું ધુવે, આંખ-કાન-નાકમાંથી મેલ કાઢે, દાતણ કરે, તેલ માલિશ કરે, વાળ ઓળે વગેરે કરે.
Page #448
--------------------------------------------------------------------------
________________
કુશીલ
૪૧૭
(ii) ઉપકરણબકુશ - જે અકાળે જ ચોલપટ્ટો-કપડા વગેરેને વે, જેને ચોખ્ખા કપડાં પહેરવા પ્રિય હોય, જે પાત્રા-દાંડો વગેરે તેલથી ઉજ્જવળ કરે તે ઉપકરણબકુશ.
બકુશ સામાન્યથી ૫ પ્રકારના છે -
(i) આભોગબકુશ - જાણીને અતિચારો સેવે તે. (ii) અનાભોગબકુશ - અજાણતા અતિચારો સેવે તે. (iii) સંવૃતબકુશ - છૂપી રીતે અતિચારો સેવે તે. (iv) અસંવૃતબકુશ - પ્રગટ રીતે અતિચારો સેવે તે. (v) સૂક્ષ્મબકુશ - કંઈક પ્રમાદથી આંખનો મેલ વગેરે દૂર કરે તે.
૩) કુશીલ - શીલ એટલે અઢાર હજાર ભાંગાવાળુ ચારિત્ર. ઉત્તરગુણનો ભંગ કરવા વડે કે કષાયો વડે જેનું શીલ ખરાબ છે તે કુશીલ. તેના બે ભેદ છે -
(i) પ્રતિસેવનાકુશીલ - તેઓ ઇન્દ્રિયોના નિગ્રહ વિનાના હોય છે, કંઈક બહાનુ કાઢીને ઉત્તરગુણોમાં અતિચાર લગાડે છે. તેમના ૫ ભેદ છે -
(i) જ્ઞાનપ્રતિસેવનાકુશીલ - જ્ઞાનના અતિચારોને સેવે તે. (ii) દર્શનપ્રતિસેવનાકુશીલ - દર્શનના અતિચારોને સેવે તે. (iii) ચારિત્રપ્રતિસેવનાકુશીલ - ચારિત્રના અતિચારોને સેવે તે. (iv) લિંગપ્રતિસેવનાકુશીલ - લિંગના અતિચારોને સેવે તે. (v) સૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ - આ મહાત્મા સારા તપસ્વી છે વગેરે પ્રશંસાથી જે સંતુષ્ટ થાય તે.
(ii) કષાયકુશીલ - સંજ્વલન કષાયોના ઉદયના કારણે જેમનું શીલ ખરાબ છે તે કષાય કુશીલ.
૪) નિગ્રન્થ - ૧૧મા-૧૨મા ગુણઠાણે રહેલા અને ૨ સમયવાળા ઇર્યાપથ કર્મબંધને પામેલા મહાત્માઓ તે નિર્પ્રન્થ. તેમના ૫ ભેદ છે
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૧૮
- નિર્ગસ્થ, સ્નાતક
I) પ્રથમસમયનિર્ઝન્થ - પહેલા સમયે રહેલા નિર્ઝન્ય.
(ii) અપ્રથમસમયનિર્ઝન્થ - પહેલા સમય સિવાયના સમયમાં રહેલા નિર્ઝન્થ.
(i) ચરમસમયનિર્ગસ્થ - છેલ્લા સમયે રહેલા નિગ્રંથ.
() અચરમસમયનિર્ગસ્થ - છેલ્લા સમય સિવાયના સમયોમાં રહેલા નિર્ચન્થ.
() સૂમ નિર્રી - પહેલા વગેરે સમયની વિવક્ષા વિના સામાન્યથી બધા સમયોમાં રહેલા નિર્ચન્થ.
૫) સ્નાતક - ૧૩મા-૧૪માં ગુણઠાણે રહેલા કેવળીઓ તે સ્નાતક. તેમના ૫ ભેદ છે –
i) અચ્છવિ છવિ=શરીર. કાયયોગનો નિરોધ કર્યા પછી શરીરની પ્રવૃત્તિનો અભાવ હોવાથી અચ્છવિ.
(i) અશબલ - અતિચારરહિત હોવાથી અશબલ. (ii) અકર્માશ - કર્મોને ખપાવી દીધા હોવાથી અકસ્મશ.
(iv) અપરિશ્રાવી - બધા યોગનો વિરોધ કર્યા પછી નિષ્ક્રિય હોવાથી અપરિશ્રાવી.
(૫) સંશુદ્ધજ્ઞાનદર્શનધર - બીજા જ્ઞાનના સંપર્ક વિનાના હોવાથી સંશુદ્ધજ્ઞાનદર્શનધર.
નિગ્રંથોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા - (સૂત્ર-૯૪૯) (૧) સંયમ -
• સમાધિ વિનાની આરાધના વાંઝિયા વૃક્ષ જેવી છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા
નિગ્રન્થ
સંયમ
પુલાક, કુશ, પ્રતિસેવનાકુશીલ સામાયિક, છેદોપસ્થાપ્ય
કષાયકુશીલ
સામાયિક, છેદોપસ્થાપ્યું, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય
યથાખ્યાત
નિગ્રન્થ, સ્નાતક
(૨) શ્રુત -
નિગ્રન્થ
પુલાક
ઉત્કૃષ્ટ શ્રુત ૧૦ પૂર્વ
બકુશ
૧૦ પૂર્વ
પ્રતિસેવનાકુશીલ
૧૦ પૂર્વ
કષાયકુશીલ
૧૪ પૂર્વ
નિર્રન્થ
૧૪ પૂર્વ
સ્નાતક
શ્રુતરહિત
(૩) પ્રતિસેવના - દોષો સેવવા તે પ્રતિસેવના.
નિર્પ્રન્થ
પ્રતિસેવના
પુલાક
૪૧૯
જઘન્ય શ્રુત ૯મા પૂર્વની ૩જી
આચાર વસ્તુ
૮ પ્રવચનમાતા
૮ પ્રવચનમાતા
૮ પ્રવચનમાતા
૮ પ્રવચનમાતા
શ્રુતરહિત
શરીરકુશ
[] ભગવતીસૂત્રમાં પુલાકનું ઉત્કૃષ્ટ શ્રુત ૯ પૂર્વ કહ્યું છે. A મતાંતરે બ્રહ્મચર્ય મહાવ્રતની પ્રતિસેવના.
^પ મૂલગુણ અને રાત્રિભોજન વિરમણ વ્રતની પ્રતિસેવના
ઉપકરણબકુશ ઉપકરણોની શોભા કરે, ઉપકરણો ઉપર રાગ કરે, ઘણા ઉપકરણો રાખે, ઘણા ઉપકરણોની ઇચ્છા કરે. શરીર ઉપર રાગ કરે, શરીરની વિભૂષા કરે.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૦
નિર્ઝન્થોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા
નિર્ઝન્ય
- પ્રતિસેવના પ્રતિસેવનાકુશીલ |ઉત્તરગુણોની વિરાધના કરે. કષાયકુશીલ, પ્રતિસેવના ન કરે. નિર્ચન્થ, સ્નાતક (૪) તીર્થ - પાંચે નિર્ચન્હો બધાં તીર્થકરોના તીર્થમાં હોય છે.
મતાંતરે પુલાક-બકુશ-પ્રતિસેવનાકુશીલ તીર્થમાં અવશ્ય હોય છે, કષાયકુશીલ-નિગ્રંથ-સ્નાતક તીર્થમાં હોય કે અતીર્થમાં હોય.
(૫) લિંગ - લિંગ બે પ્રકારના છે – દ્રવ્યલિંગ - રજોહરણ, મુહપત્તિ વગેરે ભાવલિંગ – જ્ઞાન, દર્શન, ચારિત્ર પાંચે નિર્ઝન્થો ભાવલિંગમાં અવશ્ય હોય છે. દ્રવ્યલિંગમાં હોય અથવા ન પણ હોય.
(૬) લેશ્યા - નિર્ચન્થ
'લેશ્યા | મુલાક
તેજો, પદ્મ, શુક્લ બકુશ, પ્રતિસેવનાકુશીલ, | કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, કષાયકુશીલ (દઢા થી ૯મા | | પા ગુણઠાણાવાળા), પરિહારવિશુદ્ધિ કષાયકુશીલ (૧૦મા
શુક્લ ગુણઠાણાવાળા), નિર્ગસ્થ, સ્નાતક (સયોગી) સ્નાતક (અયોગી)
અલેશ્ય
Page #452
--------------------------------------------------------------------------
________________
પુલાક
સ્નાતક
નિર્ઝન્થોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા
૪૨૧ (૭) ઉપપાત - નિન્ય
ઉત્કૃષ્ટ ઉપપાત ઉત્કૃષ્ટ સ્થિતિ(૧૮ સાગરોપમ)વાળા
સહસ્રાર દેવલોકમાં બકુશ, પ્રતિસેવનાકુશીલ ૨૨ સાગરોપમની સ્થિતિવાળા
| અય્યત દેવલોકમાં કષાયકુશીલ, નિર્ગસ્થ | ૩૩ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થન
| સિદ્ધ વિમાનમાં
| નિર્વાણ સ્નાતક સિવાયના ચારે નિર્ઝન્થોનો જઘન્ય ઉપપાત પલ્યોપમપૃથક્વ સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં છે. સ્નાતક મોક્ષ પામે છે.
(૮) સંયમસ્થાન - સંયમસ્થાન એટલે અધ્યવસાયસ્થાન. કષાયનિમિત્તક અસંખ્ય સંયમસ્થાનો છે.
સર્વજઘન્ય સંયમસ્થાનથી અસંખ્ય સંયમસ્થાનો પુલાક અને કષાયકુશીલના છે. ત્યાર પછી અસંખ્ય સંયમસ્થાનો માત્ર કષાયકુશીલના છે. ત્યાર પછી અસંખ્ય સંયમસ્થાનો કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશના છે. ત્યાર પછી અસંખ્ય સંયમસ્થાનો કષાયકુશીલ અને પ્રતિસેવનાકુશીલના છે. ત્યાર પછી અસંખ્ય સંયમસ્થાનો માત્ર કષાયકુશીલના છે.
ત્યાર પછી અકષાય સંયમસ્થાનો શરૂ થાય છે. અસંખ્ય અકષાય સંયમસ્થાનો નિર્ચન્થના છે. ત્યાર પછી માત્ર એક જ સંયમસ્થાન સ્નાતકનું છે.
પાંચે નિર્ચન્થોમાં ઉત્તરોત્તર નિગ્રન્થોની સંયમલબ્ધિ અનંતાનંતગુણ છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
હું મોક્ષતત્વ - • મોક્ષ -
મોહનીયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મના ક્ષયથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (સૂત્ર-૧૦/૧)
ત્યાર પછી શેષ ચાર અઘાતી કર્મોથી યુક્ત એવા કેવળજ્ઞાની ભગવંત પૃથ્વીતલ ઉપર વિચરે છે.
પછી ૧૪મા ગુણઠાણાને અંતે વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ – આ ચાર અઘાતિકર્મોનો ક્ષય થાય છે. આમ ૮ મૂળપ્રકૃતિ અને ૧૫૮ ઉત્તરપ્રકૃતિ એમ સર્વ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એ જ મોક્ષ છે.
પૂર્વે કહેલા પાંચ બંધહેતુઓનો અભાવ હોવાથી નવા કર્મો બંધાતા નથી અને જૂના કર્મો નિર્જરા દ્વારા સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. આમ બંધહેતુઓનો અભાવ અને નિર્જરા - આ બંને દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય થઈ જવાથી મોક્ષ થાય છે. (સૂત્ર-૧૦/ર, ૧૦/૩) • કયા ગુણઠાણે કઈ પ્રકૃતિઓનો ક્ષય થાય છે?
ગુણઠાણા | ઉત્તરકર્મપ્રકૃતિઓનો ક્ષય ૪થા થી ૭મુ | મોહનીય ૭ = અનંતાનુબંધી ૪, દર્શન ૩ | ૭ | મોહનીય ૨૦ = અપ્રત્યાખ્યાનાવરણીય ૪,
પ્રત્યાખ્યાનાવરણીય ૪, વેદ ૩,
હાસ્ય ૬, સંજ્વલન ૩ નામ ૧૩ = નરકગતિ, નરકાનુપૂર્વી,
તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, જાતિ ૪, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ
૯મુ
Page #454
--------------------------------------------------------------------------
________________
ક્યા ગુણઠાણે કઈ પ્રકૃતિઓનો ક્ષય થાય છે?
૪૨૩
૧૪
ગુણઠાણા
ઉત્તરકર્મપ્રકૃતિઓનો ક્ષય દર્શનાવરણ ૩ = નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા,
થીણદ્ધિ ૧૦મુ મોહનીય ૧ = સંજવલન લોભ ૧૨માના દર્શનાવરણ ૨ = નિદ્રા, પ્રચલા દ્વિચરમ સમયે ૧૨માના | જ્ઞાનાવરણ ૫ = મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાચરમ સમયે
વરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળ
જ્ઞાનાવરણ દર્શનાવરણ ૪ = ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શના
વરણ, અવધિદર્શનાવરણ,
કેવળદર્શનાવરણ અંતરાય ૫ = દાનાંતરાય, લાભાંતરાય,
ભોગાંતરાય, ઉપભોગાંતરાય,
વીઆંતરાય ૧૪માના નામ ૮૧ = દેવગતિ, શરીર ૫, દ્વિચરમ સમયે
અંગોપાંગ ૩, બંધન ૧૫, સંઘાતન ૫, સંસ્થાન ૬, સંઘયણ ૬, વર્ણાદિ ૨૦, દેવાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, વિહાયોગતિ ૨, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, નિર્માણ, પ્રત્યેક ૩, સુસ્વર,
અપર્યાપ્ત, અસ્થિર ૨, દુર્ભગ ૪ વેદનીય ૧ = સાતા/અસાતા
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૨૪
કર્મક્ષય થયા પછી જીવની ગતિ
ગુણઠાણા ઉત્તરકર્મપ્રકૃતિઓનો ક્ષય ૧૪માના | ગોત્ર ૧ = નીચગોત્ર દ્વિચરમસમયે ૧૪માના નામ ૯
નામ ૯ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ચરમ સમયે
ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ,
આદેય, યશ, જિન વેદનીય ૧ = સાતા/અસાતા | ગોત્ર ૧ = ઉચ્ચગોત્ર
આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્ય કુલ
૧૫૫ આમ ૧૫૫ પ્રકૃતિઓનો ક્ષય થયો. દેવાયુષ્ય, નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય બાંધ્યા ન હોવાથી તેમનો ક્ષય કરવાનો નથી.
સાયિક સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, સિદ્ધત્વ વગેરે રૂપ ક્ષાયિકભાવ સિવાયના ઔપશમિક, ક્ષાયોપથમિક, ઔદયિક, પારિણામિક ભાવો અને ભવ્યત્વનો અભાવ હોવાથી મોક્ષ થાય છે. (સૂત્ર-૧૦૪).
કર્મક્ષય થયા પછી જીવની ગતિ - સંપૂર્ણ કર્મનો ક્ષય થયા પછી જીવ ઉપર ચૌદ રાજલોકને અંતે જાય છે. (સૂત્ર-૧૦/૫) કર્મ વિના પણ જીવની આ ગતિના ૪ હેતુ છે - (સૂત્ર-૧૦/૬)
(i) પૂર્વપ્રયોગથી - જેમ દાંડાથી કુંભારનું ચક્ર હલાવ્યા પછી દાંડો લઈ લેવા છતાં પૂર્વના પ્રયોગથી તે ચક્ર હાલે છે, તેમ કર્મોનો ક્ષય થવા છતા યોગનિરોધને અભિમુખ એવા જીવની ક્રિયાના પ્રયોગના સંસ્કાર ક્ષીણ થયા ન હોવાથી યોગના અભાવમાં પણ તે પૂર્વપ્રયોગથી ગતિ થાય છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
૧૨ અનુયોગદ્વારોથી સિદ્ધોની વિચારણા
૪૨૫
(ii) અસંગ હોવાથી - દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ બે ગતિમાન દ્રવ્યો છે. તેમાં પુગલો નીચે જવાના સ્વભાવવાળા છે અને જીવો ઉપર જવાના સ્વભાવવાળા છે. તેથી બધા સંગોથી રહિત જીવની સ્વાભાવિક રીતે ઊર્ધ્વગતિ થાય છે.
(ii) બંધનો છેદ થવાથી - જેમ બીજકોશના બંધન છેદાવાથી એરંડિયાના બીજની ઊર્ધ્વગતિ થાય છે, તેમ કર્મના બંધન છેદાવાથી જીવની ઊર્ધ્વગતિ થાય છે.
(iv) તેવા પ્રકારના ગતિપરિણામથી - સર્વકર્મરહિત જીવ યોગ વિનાનો હોવા છતાં તેનો તેવા પ્રકારનો ગતિપરિણામ હોય છે કે જેનાથી તેની ઊર્ધ્વગતિ થાય છે.
સૂકુ તુંબડું પાણીમાં ડૂબતું નથી. તેની ઉપર માટીનો લેપ કરવામાં આવે તો તે પાણીને તળિયે બેસી જાય છે. પાણીથી માટી ભીની થઈને
જ્યારે તેનો લેપ ઊખડી જાય છે, ત્યારે તે તુંબડું પાણીની સપાટીએ આવી જાય છે. તેમ જીવનો સ્વભાવ ઉપર જવાનો છે. કર્મના લેપથી તે સંસારમાં ડૂબે છે. જ્યારે કર્મોનો લેપ ઊખડી જાય છે, ત્યારે જીવની ઊર્ધ્વગતિ થાય છે અને તે લોકને અંતે પહોંચી જાય છે.
અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી જીવની અલોકમાં ગતિ થતી નથી.
૧૨ અનુયોગદ્વારોથી સિદ્ધો (મોક્ષમાં ગયેલા જીવો)ની વિચારણા - (સૂત્ર-૧૦/૭)
બે નય છે –
(i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય - સિદ્ધોની પૂર્વાવસ્થાની અપેક્ષાએ વિચારણા. નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય - આ ત્રણ નયો પૂર્વભાવપ્રજ્ઞાપનીય નયો છે.
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય - સિદ્ધોની વર્તમાન અવસ્થાની
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૨૬
ક્ષેત્ર, કાળ
અપેક્ષાએ વિચારણા. ઋજુસૂટાનય, શબ્દનય, સમભિરૂઢનય એવંભૂતનય - આ ચાર નવો પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીય નાયો છે.
સિદ્ધોને વિષે આ બે નયોથી ૧૨ અનુયોગદ્વારોની વિચારણા કરવાની છે. તે આ પ્રમાણે -
૧) ક્ષેત્ર - સિદ્ધો કયા ક્ષેત્રમાં સિદ્ધ થાય છે?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ સિદ્ધો સિદ્ધિક્ષેત્રમાં સિદ્ધ થાય છે.
(i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ - જન્મથી ૧૫ કર્મભૂમિમાં જન્મેલા સિદ્ધ થાય છે. સંહરણથી મનુષ્યક્ષેત્રમાં રહેલા સિદ્ધ થાય છે.
સંદરણ બે પ્રકારનું હોય છે –
(i) સ્વકૃતસંહરણ - ચારણલબ્ધિવાળા અને વિદ્યાધરોનું ઇચ્છાપૂર્વક વિશિષ્ટ સ્થાનમાં જવું તે.
ii) પરકૃતસંહરણ - ચારણલબ્ધિવાળા, વિદ્યાધરો અને દેવો અન્ય જીવને દુશ્મનપણાથી કે અનુકંપાથી અન્યત્ર મૂકે છે.
પ્રમત્તસંયત અને દેશવિરતનું સંહરણ થાય છે. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિસંયમવાળા, પુલાક સંયત, અપ્રમત્ત સંયત, ૧૪ પૂર્વી, આહારકશરીરી – આટલાનું સંહરણ ન થાય.
૨) કાળ - કયા કાળમાં સિદ્ધ થાય છે?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અકાળમાં સિદ્ધ થાય છે.
(ii) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ – (a) જન્મથી -
(૧) સામાન્યથી - અવસર્પિણી, ઉત્સર્પિણી અને અનવસર્પિણીઅનુત્સર્પિણીમાં સિદ્ધ થાય છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
ગતિ, લિંગ
૪૨૭
(૨) વિશેષથી - અવસર્પિણીમાં - ૩જા આરામાં સંખ્યાતા વર્ષ બાકી હોય ત્યારે જન્મેલો સિદ્ધ થાય છે. ૪થા આરામાં જન્મેલ ૪થા આરામાં સિદ્ધ થાય છે. ૪થા આરામાં જન્મેલ ૫મા આરામાં સિદ્ધ થાય છે. ૫મા આરામાં જન્મેલ ૫મા આરામાં સિદ્ધ ન થાય. શેષ આરામાં જન્મેલા સિદ્ધ ન થાય.
ઉત્સર્પિણીમાં - બીજા આરામાં જન્મેલ ત્રીજા આરામાં સિદ્ધ થાય છે. ત્રીજા આરામાં જન્મેલ ત્રીજા આરામાં સિદ્ધ થાય છે. ચોથા આરામાં શરૂઆતના સંખ્યાતા વર્ષમાં જન્મેલ સિદ્ધ થાય છે. શેષ આરામાં જન્મેલા સિદ્ધ ન થાય.
(b) સંહરણથી - અવસર્પિણી-ઉત્સર્પિણીના બધા આરામાં અને અનવસર્પિણી-અનુત્સર્પિણીમાં સિદ્ધ થાય.
૩) ગતિ - કઈ ગતિમાં સિદ્ધ થાય ?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ સિદ્ધિગતિમાં સિદ્ધ
થાય.
(ii) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય બે પ્રકારે છે -
(a) અનંત૨પશ્ચાત્કૃતગતિક - મનુષ્યગતિમાં સિદ્ધ થાય.
(b) એકાંતરપશ્ચાદ્ભૂતગતિક - સર્વગતિમાં સિદ્ધ થાય.
૪) લિંગ - કયા લિંગમાં સિદ્ધ થાય ?
પહેલો વિકલ્પ -
લિંગ ત્રણ પ્રકારે છે - પુરુષ, સ્ત્રી અને નપુંસક.
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અવેદી સિદ્ધ થાય.
(ii) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય બે પ્રકારે છે –
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૨૮
તીર્થ, ચારિત્ર
(a) અનંતરપચ્ચાસ્કૃતગતિક – ત્રણે લિંગમાં સિદ્ધ થાય. (b) પરંપરપચ્ચાસ્કૃતગતિક – ત્રણે લિંગમાં સિદ્ધ થાય. બીજો વિકલ્પ - લિંગ બે પ્રકારે છે – દ્રવ્યલિંગ અને ભાવલિંગ. (i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અલિંગમાં સિદ્ધ થાય. (i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ
(a) ભાવલિંગમાં સ્વલિંગમાં સિદ્ધ થાય. ભાવલિંગ = શ્રુતજ્ઞાન, ક્ષાયિકસમ્યક્ત, ક્ષાયિકચારિત્ર.
(b) દ્રવ્યલિંગમાં સ્વલિંગમાં, ગૃહીલિંગમાં અને અન્ય લિંગમાં સિદ્ધ
થાય.
દ્રવ્યલિંગ હોય કે ન પણ હોય, પણ ભાવલિંગ અવશ્ય હોય. સ્વલિંગ=રજોહરણ, મુહપત્તિ, ચોલપટ્ટો વગેરે. ગૃહીલિંગ=ગૃહસ્થનો વેષ. અન્યલિંગ પરિવ્રાજક વગેરેનો વેષ.
૫) તીર્થ - તીર્થંકરના તીર્થમાં તીર્થંકરસિદ્ધ છે, નોતીર્થંકર(પ્રત્યેકબુદ્ધ)સિદ્ધ છે અને અતીર્થકર(સાધુ)સિદ્ધ છે. એમ તીર્થકરીના તીર્થમાં તીર્થકરીસિદ્ધ છે, નોતીર્થંકર પ્રત્યેકબુદ્ધ)સિદ્ધ છે અને અતીર્થકર (સાધુ)સિદ્ધ છે.
૬) ચારિત્ર - કયા ચારિત્રમાં સિદ્ધ થાય?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ નોચારિત્રી નોઅચારિત્રી સિદ્ધ થાય છે.
(i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય બે પ્રકારે છે – (a) અનંતરપશ્ચાત્કૃતિક – યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય.
Page #460
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન
૪૨૯ (b) પરંપરપચ્ચાસ્કૃતિક – તે બે રીતે છે – અવ્યક્ત, વ્યક્ત
(૧) અવ્યક્ત - ) ત્રિચારિત્રપશ્ચાત્કૃતસિદ્ધ, () ચતુચ્ચારિત્રપશ્ચાત્કૃતસિદ્ધ, (i) પંચચારિત્રપશ્ચાત્કૃતસિદ્ધ. (૨) વ્યક્ત- (i) સામાયિક-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્ર
પશ્ચાત્કૃતસિદ્ધ. (ii) છેદોપસ્થાપ્ય-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્રપચ્ચાસ્કૃતસિદ્ધ. (iii) સામાયિક-છેદોપસ્થાપ્ય-સૂક્ષ્મસંપરાયયથાખ્યાતચારિત્ર-પચ્ચાસ્કૃતસિદ્ધ. (iv) છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપાયયથાખ્યાતચારિત્ર-પચ્ચાસ્કૃતસિદ્ધ. () સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ
સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્ર-પચ્ચાસ્કૃતસિદ્ધ. ૭) પ્રત્યેકબુદ્ધબોધિત - સિદ્ધ થનારના બે પ્રકાર છે – G) સ્વયંબુદ્ધ - બીજાના ઉપદેશ વિના બોધ પામીને મોક્ષે જાય તે. તેના બે ભેદ છે – (૧) તીર્થંકર
(૨) પ્રત્યેકબુદ્ધ - કોઈક નિમિત્તથી જાતિસ્મરણ જ્ઞાન પામી સિદ્ધ થાય છે. દા.ત. વલ્કલચીરિ,
કરકંડુ વગેરે. (i) બુદ્ધબોધિત - બીજાના ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય તે. તેના બે ભેદ છે – (૧) પરબોધક – બીજાને ઉપદેશ આપે છે.
(૨) સ્વેષ્ટકારી – બીજાને ઉપદેશ ન આપે તે. ૮) જ્ઞાન - કયા જ્ઞાનમાં સિદ્ધ થાય ?
(i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ કેવળજ્ઞાનમાં સિદ્ધ થાય છે.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૦
(ii) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય - તે બે પ્રકારે છે - (a) અનંતરપશ્ચાત્કૃતિક, (b) પરંપરપશ્ચાત્કૃતિક તે બંનેના બે બે પ્રકાર છે -
અવગાહના, અંતર
(૧) અવ્યક્ત - ૨, ૩ કે ૪ જ્ઞાનમાં સિદ્ધ થાય. (૨) વ્યક્ત - (i) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનમાં સિદ્ધ થાય.
–
(ii) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનમાં સિદ્ધ થાય. (iii) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાનમાં સિદ્ધ
થાય.
(iv) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનમન:પર્યવજ્ઞાનમાં સિદ્ધ થાય.
૯) અવગાહના - કેટલી અવગાહનામાં રહેલ સિદ્ધ થાય ?
(i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ -
ઉત્કૃષ્ટ અવગાહના- ૫૦૨ ધનુષ્યથી ૫૦૯ ધનુષ્યની અવગાહનામાં
રહેલ સિદ્ધ થાય.
જઘન્ય અવગાહના અવગાહનામાં રહેલ સિદ્ધ થાય.
-
૨ થી ૯ અંકુલ ન્યૂન ૨ હાથની
(ii) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ –
ત્રીજો ભાગ ન્યૂન ઉપર કહેલી અવગાહનામાં સિદ્ધ થાય.
૧૦) અંતર - સિદ્ધોનું અંતર કેટલું ?
(i) નિરંતર - જધન્યથી ૨ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય.
[] બૃહત્સંગ્રહણિમાં મોક્ષે જનારની ઉત્કૃષ્ટ અવગાહના ૫૨૫ ધનુષ્ય કહી છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
સંખ્યા
૪૩૧
(ii) સાંતર - જઘન્યથી ૧ સમયના અંતરે સિદ્ધ થાય.
ઉત્કૃષ્ટથી ૬ માસના અંતરે સિદ્ધ થાય. ૧૧) સંખ્યા - ૧ સમયમાં કેટલા સિદ્ધ થાય ? ૧ સમયમાં જઘન્યથી ૧ અને ઉત્કૃષ્ટથી ૧૦૮ સિદ્ધ થાય.
૧ થી ૩૨ જીવો ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૩૩ થી ૪૮ જીવો ૭ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૪૯ થી ૬૦ જીવો ૬ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૬૧ થી ૭૨ જીવો ૫ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૭૩ થી ૮૪ જીવો ૪ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૮૫ થી ૯૬ જીવો ૩ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૯૭ થી ૧૦૨ જીવો ૨ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૧૦૩ થી ૧૦૮ જીવો ૧ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે.
૧૨) અલ્પબદુત્વ - ક્ષેત્ર વગેરે ૧૧ વારોનું અલ્પબદુત્વ -
(૧) ક્ષેત્ર - પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ સિદ્ધિક્ષેત્રમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી.
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૩૨
અલ્પબદુત્વ
અલ્પ.
પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અલ્પબદુત્વ -
સિદ્ધ અલ્પબદુત્વ સંહરસિદ્ધ
અલ્પ | જન્મથીસિદ્ધ
અસંખ્યગુણ ઊર્ધ્વલોકસિદ્ધ અધોલોકસિદ્ધ સંખ્યાતગુણ તિચ્છલોકસિદ્ધ સંખ્યાતગુણ સમુદ્રસિદ્ધ
અલ્પ દ્વીપસિદ્ધ
સંખ્યાતગુણ લવણસમુદ્રસિદ્ધ અલ્પ કાલોદધિસિદ્ધ સંખ્યાતગુણ જંબૂઢીપસિદ્ધ સંખ્યાતગુણ ધાતકીખંડસિદ્ધ સંખ્યાતગુણ
પુષ્કરવરફ્લીપાઈસિદ્ધ | સંખ્યાતગુણ | (૨) કાળ -
પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અકાળમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અલ્પબહુત - સિદ્ધ
અલ્પબદુત્વ ઉત્સપિરીસિદ્ધ
અલ્પ અવસર્પિણીસિદ્ધ
વિશેષાધિક અનવસર્પિણી-અનુત્સર્પિણીસિદ્ધ | સંખ્યાતગુણ
Page #464
--------------------------------------------------------------------------
________________
અલ્પબદુત્વ
૪૩૩
(૩) ગતિ - પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયની અપેક્ષાએ સિદ્ધિગતિમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી.
પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયમાં અનંતરપશ્ચાત્કૃતિકની અપેક્ષાએ મનુષ્યગતિમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી.
પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયમાં પરંપરપશ્ચાત્કૃતિકની અપેક્ષાએ અનંતરગતિસિદ્ધનું અલ્પબદુત્વ. સિદ્ધ
અલ્પબદુત્વ તિર્યંચગતિસિદ્ધ અલ્પ મનુષ્યગતિસિદ્ધ સંખ્યાતગુણ નરકગતિસિદ્ધ સંખ્યાતગુણ
| દેવગતિસિદ્ધ | સંખ્યાતગુણ (૪) લિંગ -
પહેલો વિકલ્પ - પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયની અપેક્ષાએ અવેદી સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અલ્પબદુત્વ -
અલ્પબદુત્વ નપુંસકસિદ્ધ | સ્ત્રીસિદ્ધ
સંખ્યાતગુણ પુરુષસિદ્ધ
સંખ્યાતગુણ બીજો વિકલ્પ - પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયની અપેક્ષાએ અલિંગમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી.
સિદ્ધ
અલ્પ
Page #465
--------------------------------------------------------------------------
________________
४३४
અલ્પબદુત્વ
અલ્પ
પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અલ્પબદુત્વ -
| સિદ્ધ | અલ્પબદુત્વ ગૃહીલિંગસિદ્ધ અન્યલિંગસિદ્ધ | અસંખ્યગુણ
સ્વલિંગસિદ્ધ | | અસંખ્ય ગુણ (૫) તીર્થ - સિદ્ધ
અલ્પબદુત્વ | તીર્થકરીસિદ્ધ
અલ્પ | તીર્થકરીના તીર્થમાં નોતીર્થંકરસિદ્ધ સિંખ્યાતગુણ | તીર્થકરીના તીર્થમાં અતીર્થકર નપુંસકસિદ્ધ સંખ્યાતગુણ તીર્થકરીના તીર્થમાં અતીર્થકર સ્ત્રીસિદ્ધ સંખ્યાતગુણ તીર્થકરીના તીર્થમાં અતીર્થંકર પુરુષસિદ્ધ સિંખ્યાતગુણ તીર્થંકરસિદ્ધ
અનંતગુણ | તીર્થંકરના તીર્થમાં નોતીર્થંકરસિદ્ધ સંખ્યાતગુણ તીર્થકરના તીર્થમાં અતીર્થંકર નપુંસકસિદ્ધ સિંખ્યાતગુણ | તીર્થકરના તીર્થમાં અતીર્થકર સ્ત્રીસિદ્ધ સંખ્યાતગુણ તીર્થંકરના તીર્થમાં અતીર્થંકર પુરુષસિદ્ધ સિંખ્યાતગુણ (૬) ચારિત્ર -
પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાનીયનયની અપેક્ષાએ નોચારિત્રી-નોઅચારિત્રી સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી.
પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અવ્યક્તનું અલ્પબદુત્વ -
Page #466
--------------------------------------------------------------------------
________________
અલ્પબદુત્વ
૪૩૫
- સિદ્ધ
અલ્પ
સિદ્ધ
અલ્પબદુત્વ પંચચારિત્રપચ્ચાસ્કૃતસિદ્ધ | અલ્પ ચતુચ્ચારિત્રપચ્ચાસ્કૃતસિદ્ધ | સંખ્યાતગુણ
| ત્રિચારિત્રપચ્ચાસ્કૃતસિદ્ધ | સંખ્યાતગુણ પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ વ્યક્તનું અલ્પબદુત્વ -
અલ્પબદુત્વ સામાયિક-દોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્રપશ્ચાત્કૃતસિદ્ધ | છંદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મ- સંખ્યાતગુણ સંપરાય-યથાખ્યાતચારિત્રપચ્ચાસ્કૃતસિદ્ધ સામાયિક-છેદોપસ્થાપ્ય-સૂક્ષ્મસંપાય- સંખ્યાતગુણ યથાખ્યાતચારિત્રપચ્ચાસ્કૃતસિદ્ધ સામાયિક-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત
સંખ્યાતગુણ ચારિત્રપશ્ચાત્કૃતસિદ્ધ છેદોપાધ્ય-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાત- સંખ્યાતગુણ ચારિત્રપચ્ચાસ્કૃતસિદ્ધ
Uસિદ્ધપ્રાભૂતની ગાથા ૧૦૧ અને તેની ટીકામાં કહ્યું છે કે, “પંચચારિત્રપશ્ચાદ્ભૂત સિદ્ધ કરતા ચતુચ્ચરિત્રપશ્ચાતસિદ્ધ અસંખ્યગુણ છે.”
Aસિદ્ધપ્રાભૃતની ગાથા ૧૦૨ અને તેની ટીકામાં કહ્યું છે કે, છેદોપસ્થાપનીયપરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાય વ્યાખ્યાતચારિત્ર-પચ્ચાસ્કૃતસિદ્ધ અલ્પછે. તેના કરતા સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરામયથાખ્યાતચારિત્રપશ્ચાત્કૃતસિદ્ધ સંખ્યાતગુણ છે. તેના કરતા છેદોપસ્થાપનીય-સૂક્ષ્મસંપરાય થાખ્યાત ચારિત્ર પચ્ચાસ્કૃતસિદ્ધ અસંખ્યગુણ છે. તેના કરતા સામાયિક-છેદોપસ્થાપનીયસૂક્ષ્મસંપાય-યાખ્યાતચારિત્ર-પચ્ચાસ્કૃતસિદ્ધ સંખ્યાતગુણ છે. તેના કરતા સામાયિક-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્ર-પચ્ચાસ્કૃતસિદ્ધ સંખ્યાતગુણ છે.”
Page #467
--------------------------------------------------------------------------
________________
અલ્પ.
૪૩૬
અલ્પબદુત્વ (૭) પ્રત્યેકબદ્ધબોધિત - - - -
સિદ્ધ | અલ્પબદુત્વ | પ્રત્યેકબુદ્ધસિદ્ધ બુદ્ધબોધિત નપુંસકસિદ્ધ | સંખ્યાતગુણ બુદ્ધબોધિત સ્ત્રીસિદ્ધ | સંખ્યાતગુણ
બુદ્ધબોધિત પુરુષસિદ્ધ | સંખ્યાતગુણ (૮) જ્ઞાન -
પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ કેવળજ્ઞાનમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અવ્યક્તનું અલ્પબદુત્વ
સિદ્ધ | અલ્પબદુત્વ બેજ્ઞાનસિદ્ધ | અલ્પ ચારજ્ઞાનસિદ્ધ | સંખ્યાતગુણ
ત્રણ જ્ઞાનસિદ્ધ | સંખ્યાતગુણ પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ વ્યક્તનું અલ્પબદુત્વ - સિદ્ધ
અલ્પબદુત્વ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાન સિદ્ધ | અલ્પ મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન સિદ્ધ
સંખ્યાતગુણ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન સિદ્ધ સિંખ્યાતગુણ | મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન સિદ્ધ
સંખ્યાતગુણ
Bસિદ્ધપ્રાભૂતની ગાથા ૧૦૩ અને તેની ટીકામાં કહ્યું છે કે, “બે જ્ઞાનસિદ્ધ કરતા ચાર જ્ઞાનસિદ્ધ અસંખ્યગુણ છે. LAસિદ્ધપ્રાભૂતની ગાથા ૧૦૪ અને તેની ટીકામાં કહ્યું છે કે, “મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનસિદ્ધ કરતા મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાનસિદ્ધ અસંખ્યગુણ છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
અલ્પબદુત્વ
૪૩૭
(૯) અવગાહના - સિદ્ધ
અલ્પબદુત્વ જઘન્યઅવગાહનાસિદ્ધ અલ્પ . ઉત્કૃષ્ટ અવગાહનાસિદ્ધ અસંખ્ય ગુણ યવમધ્યસિદ્ધ
અસંખ્ય ગુણ યવમધ્યની ઉપરના સિદ્ધ અસંખ્યગુણ યવમધ્યની નીચેના સિદ્ધ | વિશેષાધિક
સર્વઅવગાહનાસિદ્ધ | વિશેષાધિક (૧૦) અંતર - નિરંતરસિદ્ધનું અલ્પબદુત્વ - સિદ્ધ
અલ્પબદુત્વ ૮ સમય સુધી નિરંતરસિદ્ધ | અલ્પ ૭ સમય સુધી નિરંતરસિદ્ધ | સંખ્યાતગુણ ૬ સમય સુધી નિરંતરસિદ્ધ | સંખ્યાતગુણ ૫ સમય સુધી નિરંતરસિદ્ધ | સંખ્યાતગુણ ૪ સમય સુધી નિરંતરસિદ્ધ | સંખ્યાતગુણ ૩ સમય સુધી નિરંતરસિદ્ધ | સંખ્યાતગુણ
| ૨ સમય સુધી નિરંતરસિદ્ધ | સંખ્યાતગુણ સાંતરસિદ્ધનું અલ્પબદુત્વ -
સિદ્ધ ૬ માસના અંતરે સિદ્ધ થનાર ૧ સમયના અંતરે સિદ્ધ થનાર યવમધ્યના અંતરે સિદ્ધ થનાર
અલ્પબદુત્વ અલ્પ સંખ્યાતગુણ સંખ્યાતગુણ
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૩૮
સિદ્ધ
અલ્પબહુત્વ
યવમધ્યની નીચેના અંતરે સિદ્ધ થનાર | સંખ્યાતગુણ યવમધ્યની ઉપરના અંતરે સિદ્ધ થનાર | વિશેષાધિક સર્વ અંતરે સિદ્ધ થનાર
વિશેષાધિક
(૧૧) સંખ્યા -
સિદ્ધ
૧૦૮ સિદ્ધ
૧૦૭ સિદ્ધ
૧૦૬ સિદ્ધ
યાવત્ ૫૦ સિદ્ધ
૪૯ સિદ્ધ
૪૮ સિદ્ધ
:
| યાવત્ ૨૫ સિદ્ધ
૨૪ સિદ્ધ
૨૩ સિદ્ધ
અલ્પબહુત્વ
અલ્પ
અનંતગુણ
અનંતગુણ
અસંખ્યગુણ
અસંખ્યગુણ
અસંખ્યગુણ
:
અસંખ્યગુણ
સંખ્યાતગુણ
સંખ્યાતગુણ
અલ્પબહુત્વ
:
સંખ્યાતગુણ
:
યાવત્ ૧ સિદ્ધ
૧ સિદ્ધથી ૧૦૮ સિદ્ધ સુધીના વિપરીત ક્રમની અપેક્ષાએ અનંતગુણહાનિસિદ્ધ, અસંખ્યગુણહાનિસિદ્ધ અને સંખ્યાતગુણહાનિસિદ્ધનું અલ્પબહુત્વ -
Page #470
--------------------------------------------------------------------------
________________
ઋદ્ધિઓ
૪૩૯
સિદ્ધ
અલ્પબદુત્વ અનંતગુણહાનિસિદ્ધ (૫૦ સિદ્ધથી અલ્પ ૧૦૮ સિદ્ધ સુધીના સિદ્ધો) અસંખ્યગુણહાનિસિદ્ધ (૨૫ સિદ્ધથી | અનંતગુણ ૪૯ સિદ્ધ સુધીના સિદ્ધો) સંખ્યાતગુણહાનિસિદ્ધ (૧ સિદ્ધથી | સંખ્યાતગુણ ૨૪ સિદ્ધ સુધીના સિદ્ધ)
• ઋદ્ધિઓ- શુક્લધ્યાનના પહેલા બે ભેદોમાંથી કોઈ પણ એક ભેદમાં વર્તમાન જીવ વિવિધ પ્રકારની ઋદ્ધિઓને પામે છે. તે ઋદ્ધિઓ આ પ્રમાણે છે –
૧) આમાઁષધિત્વ - પોતાના હાથ-પગ વગેરે અવયવોના સ્પર્શમાત્રથી બધા રોગોને દૂર કરવાનું સામર્થ્ય.
૨) વિપુડૌષધિત્વ - પોતાના મૂત્ર-વિષ્ટાના અવયવોના સંપર્કથી બધા રોગોને દૂર કરવાનું સામર્થ્ય.
૩) સર્વોષધિત્વ - પોતાના બધા અવયવોના સંપર્કથી બધા રોગોને દૂર કરવાનું સામર્થ્ય.
૪) અભિવ્યાહારસિદ્ધિ - વચન માત્રથી શાપ આપવાનું અને અનુગ્રહ કરવાનું સામર્થ્ય.
૫) ઈશિત્વ - બધા જીવો ઉપરનું ઈશ્વર(માલિકીપણું. ૬) વશિત્વ - બધા જીવોનું પોતાના વશમાં વર્તવાપણું. ૭) અવધિજ્ઞાન - અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને જોવાપણું.
Page #471
--------------------------------------------------------------------------
________________
४४०
ઋદ્ધિઓ
૮) વૈક્રિયશરીર લબ્ધિ-મૂળ શરીરથી જૂદુ વૈક્રિયશરીર બનાવવાની લબ્ધિ .
૯) અણિમા - કમળની નાળના છિદ્રમાં પેસીને બેસી શકાય એવું સામર્થ્ય.
૧૦) લઘિમા - વાયુ કરતાં પણ વધુ લઘુ બની શકાય એવું સામર્થ્ય. ૧૧) મહિમા-મેરુપર્વત કરતાં પણ વધુ મોટું શરીર કરવાનું સામર્થ્ય.
૧૨) પ્રાપ્તિ - ભૂમિ ઉપર રહેલો પણ આંગળીના અગ્રભાગથી મેરુશિખર, સૂર્ય વગેરેને સ્પર્શી શકે એવું સામર્થ્ય.
૧૩) પ્રાકામ્ય - પાણીમાં ભૂમિની જેમ ચાલવાનું સામર્થ્ય અને ભૂમિ ઉપર પાણીની જેમ ઉપર-નીચે થવાનું સામર્થ્ય.
૧૪) જંઘાચારણત્વ - જેનાથી અગ્નિની શિખા, ધૂમ્મસ, ઓસ, વરસાદની ધારા, તંતુ, સૂર્ય-ચંદ્ર વગેરેના કિરણ, વાયુ - આ બધામાંથી કોઈ પણ એકનું આલંબન લઈને આકાશમાં જઈ શકાય તેવું સામર્થ્ય.
૧૫) આકાશગતિચારિત્વ - જેનાથી કોઈ પણ આલંબન વિના આકાશમાં ભૂમિની જેમ જઈ શકે, પક્ષીની જેમ ઉપર-નીચે ઊડી શકે તેવું સામર્થ્ય.
૧૬) અપ્રતિઘાતિત્વ - આકાશની જેમ પર્વત વગેરેની મધ્યમાંથી જઈ શકે તેવું સામર્થ્ય.
૧૭) અંતર્ધાન - જેનાથી અદશ્ય થઈ શકે તેવું સામર્થ્ય.
૧૮) કામરૂપિત્વ - જુદા જુદા સ્થાને રહેલા અનેક રૂપો એકસાથે ધારણ કરી શકવાનું સામર્થ્ય.
Page #472
--------------------------------------------------------------------------
________________
ઋદ્ધિઓ
૪૪૧
૧૯) તેજોલેશ્યા - બીજાને બાળી નાંખે તેવી તેજોવેશ્યા મૂકવાનું સામર્થ્ય.
૨૦) શીતલેશ્યા - બીજા ઉપર કૃપા કરે તેવી શીતલેશ્યા મૂકવાનું સામર્થ્ય.
૨૧) વિષયલબ્ધિ - મતિજ્ઞાનની વિશુદ્ધિથી દેશ-પ્રમાણના નિયમોને ઓળંગીને પણ વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય.
૨૨) સંભિન્નજ્ઞાનત્વ - એકસાથે ઘણા વિષયોને ગ્રહણ કરવાનું સામર્થ્ય.
૨૩) કોષ્ટબુદ્ધિત્વ - કોઠીમાં નાખેલ અનાજની જેમ ગ્રહણ કરેલા પદ, વાક્યર્થ વગેરે ક્યારેય ભૂલાય નહીં એવું સામર્થ્ય.
૨૪) બીજબુદ્ધિત્વ - પદ, પ્રકરણ, ઉદ્દેશો, અધ્યાય, પ્રાભૂત, વસ્તુ, પૂર્વાગને અનુસાર સંપૂર્ણ ગ્રંથને જાણવાનું સામર્થ્ય.
૨૫) ઋજુમતિત્વ - સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યોએ વિચારેલ પદાર્થોને સામાન્યથી જાણવાનું સામર્થ્ય.
૨૬) વિપુલમતિત્વ - સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યોએ વિચારેલ પદાર્થોને વિશેષથી જાણવાનું સામર્થ્ય.
૨૭) અભિલક્ષિતાર્થપ્રાપ્તિ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તેવું સામર્થ્ય. ૨૮) અનિષ્ટાનવામિ - અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તેવું સામર્થ્ય.
૨૯) ક્ષીરાગ્નવિત્વ - જેનાથી સાંભળનારને વચન દૂધ જેવુ મીઠું લાગે તેવું સામર્થ્ય.
૩૦) મધ્વાસવિત્વ - જેનાથી સાંભળનારને વચન મધ જેવુ મીઠું લાગે તેવું સામર્થ્ય.
૩૧) વાદિત્વ - વિદ્વાનોની સભામાં અપરાજિત રહેવાનું સામર્થ્ય.
Page #473
--------------------------------------------------------------------------
________________
સિદ્ધશિલાનું સ્વરૂપ
૩૨) સર્વરુતજ્ઞત્વ - બધા પશુ-પક્ષીઓના અવાજના અર્થને જાણવાનું સામર્થ્ય.
૩૩) સર્વસત્ત્તાવબોધન - બધા જીવોને બોધ કરવાનું સામર્થ્ય. ૩૪) વિદ્યાધરત્વ - બધી વિદ્યાઓ સ્વયં આવે તેવું સામર્થ્ય. ૩૫) આશીવિષત્વ - દાઢમાં ઝેર હોવાનું સામર્થ્ય. તેના બે પ્રકાર છે
૪૪૨
(i) કર્મથી આશીવિષત્વ - તપ, ચારિત્રના અનુષ્ઠાનો કે બીજા કોઈ ગુણના કારણે પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને સહસ્રાર દેવલોક સુધીના દેવોને પ્રાપ્ત થતું આશીવિષ સાપ, વીંછી, નાગ વગેરે વડે સાધ્ય ક્રિયા કરવાનું સામર્થ્ય.
(ii) જાતિથી આશીવિષત્વ - વીંછી, દેડકા, સાપ અને મનુષ્યને જન્મથી પ્રાપ્ત થતું દાઢામાં ઝેર હોવાનું સામર્થ્ય.
-
૩૬) ભિન્નચૌદપૂર્વીપણું - ન્યૂન ૧૪ પૂર્વોને જાણવાનું સામર્થ્ય. ૩૭) અભિન્નચૌદપૂર્વીપણું - સંપૂર્ણ ૧૪ પૂર્વોને જાણવાનું સામર્થ્ય. તે ઋદ્ધિઓને વિષે અનાસક્ત એવો જીવ આગળ વધી સકલકર્મનો ક્ષય કરી સંસારસુખને ઓળંગી આત્યંતિક, ઐકાંતિક, નિરુપમ, નિત્ય, નિરતિશય, નિર્વાણ સુખને પામે છે.
જેમ અંધકારનો નાશ અને પ્રકાશની ઉત્પત્તિ એકસાથે થાય છે, તેમ કર્મોનો નાશ અને નિર્વાણની ઉત્પત્તિ એકસાથે થાય છે. ♦ સિદ્ધશિલાનું સ્વરૂપ - સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઉપર સિદ્ધશિલા આવેલી છે. મતાંતરે સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઉપર લોકાંત છે. સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી-પહોળી છે. તે અર્જુનસુવર્ણમય હોવાથી સ્ફટિકની જેમ નિર્મળ છે. તે સીધા કરેલ છત્રના આકારે અથવા ઘીથી ભરેલ કડાઈના આકારે છે. તે મધ્યભાગે ૮ યોજન જાડી છે. ત્યારપછી તેની જાડાઈ ઘટતી ઘટતી
Page #474
--------------------------------------------------------------------------
________________
સિદ્ધશિલા અને સિદ્ધભગવંતોનું ચિત્ર
૪૪૩
સિદ્ધશિલા અને સિદ્ધભગવંતો
૪૪૪૪૪૪૪૪૪૪
*
લોકાર
સિદ્ધ ભગવંતો
શો ભાગ ઉપરના ૧ ગાઉનો ઉપરનો
ઉપરનો
gike
૫ લાખ યોજના
સિદ્ધશિલા ૮ યોજના
અંગુલીએ સંખ્યા
} ૧ર યોજના
પાંચ અનુત્તર વિમાન
સવથિસિદ્ધ વિમાન
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૪૪
સંપૂર્ણ કર્મોનો ક્ષય થવાથી મોક્ષ
અંતે અંગુલીઅસંખ્ય જેટલી થાય છે. સિદ્ધશિલાની ઉપર ૧ યોજને લોકાંત છે. તે યોજનના ઉપરના ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની સ્થિતિ છે.
સુખના ચાર અર્થો- લોકમાં સુખ શબ્દ ચાર અર્થોમાં વપરાય છે - ૧) વિષયમાં - વિષયોને સુખરૂપ માનવા તે. જેમકે અગ્નિ સુખ છે,
વાયુ સુખ છે. ૨) વેદનાના અભાવમાં-દુઃખના અભાવમાં હું સુખી છું એમ માનવું તે. ૩) વિપાકમાં - સાતવેદનીય વગેરે પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થતું ઈષ્ટ
વૈષયિકસુખ. ૪) મોક્ષમાં - કર્મ અને ક્લેશના ક્ષયથી પ્રાપ્ત થતું સુખ.
સકલ કર્મોનો ક્ષય થવાથી જીવ મોક્ષનું સુખ પામે છે. ૦ આમ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્રથી યુક્ત સાધુ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ પામે છે.
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યફચારિત્રથી યુક્ત એવો જે સાધુ મોક્ષ માટે પ્રયત્ન કરવા છતાં કાળ-સંઘયણ-આયુષ્યના દોષથી અલ્પશક્તિવાળો હોવાથી સકલ કર્મનો ક્ષય કરી શકતો નથી તે આયુષ્યના ક્ષયે વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે પુણ્યકર્મને ભોગવી સ્થિતિના ક્ષયથી અવીને ઉત્તમ-દેશ-જાતિ-કુળ-શીલ-વિદ્યાવિનય-વૈભવ-વિષય-ઐશ્વર્યયુક્ત મનુષ્યભવમાં જન્મીને વિશુદ્ધ બોધિને પામે છે. આમ ત્રણ વાર જન્મીને એટલે કે ત્રણ ભવ (મનુષ્ય-દેવમનુષ્ય) કરીને તે સિદ્ધ થાય છે.
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રનો પદાર્થસંગ્રહ સંપૂર્ણ
Page #476
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રની
કારિકા મૂળગાથા અને શબ્દાર્થ
સમ્યગ્દર્શનશુદ્ધ, યો જ્ઞાન વિરતિમેવ ચાખ્યોતિ . દુઃખનિમિત્તમપીદં, તેન સુલબ્ધ ભવતિ જન્મ ના
જે જીવ સમ્યગ્દર્શનથી શુદ્ધ એવા જ્ઞાન અને ચારિત્રને પામે છે, તેનો દુઃખોના કારણભૂત એવો પણ આ મનુષ્યજન્મ પ્રશંસાપાત્ર બને છે. (૧)
જન્મનિ કર્મક્લેશ-રનુબદ્ધેડસ્મિતથા પ્રયતિતવ્યમ્ કર્મલ્લેશાભાવો, યથા ભવત્યેષ પરમાર્થ રા જન્મ થવા પર મન-વચન-કાયાથી કર્મો બંધાય છે. કર્મોથી કષાયોરૂપી ક્લેશો પ્રગટે છે. ક્લેશોને લીધે ફરી જન્મ થાય છે. જન્મ થવા પર કર્મો બંધાય છે. કર્મોથી ક્લેશો થાય છે. ક્લેશોને લીધે ફરી જન્મ થાય છે. આમ જન્મ આઠ પ્રકારના કર્મો અને કષાયોરૂપી ક્લેશોથી સતત વીંટળાયેલ છે. આવા આ મનુષ્ય જન્મમાં તેવી રીતે પ્રયત્ન કરવો કે જેથી કર્મો અને ક્લેશોનો ક્ષય થાય. આ પરમાર્થ છે, એટલે કે ઉત્કૃષ્ટ ફળ છે, એટલે કે મોક્ષ છે. (૨)
પરમાર્થાલાભે વા, દોષેધ્વારમ્ભકસ્વભાવેષ !
કુશલાનુબન્ધમેવ, સ્પાદનવદ્ય યથા કર્મ | કાળ-સંઘયણની હાનિના કારણે આ જન્મમાં મોક્ષ ન મળે તો પણ અશુભમાં પ્રવૃત્તિ કરાવનાર દોષો હોતે છતે તેવી રીતે પ્રવૃત્તિ કરવી કે જેથી કુશળનો અનુબંધ કરાવનાર અનિંદ્ય કર્મ બંધાય. (૩)
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૪૬
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ કર્મોહિતમિહ ચામુત્ર, ચાધમતમો નરઃ સમારભતે / ઇહફલમેવ –ધમો, વિમધ્યમસ્તૃભયફલાર્થમ્ ા
જીવો છ પ્રકારના છે - ૧) અધમતમ - જે આ લોક અને પરલોક બંનેમાં અહિતકારી એવા
કાર્યો કરે છે. દા.ત. માછીમાર વગેરે. ૨) અધમ - જે આ લોકમાં ફળ આપનારા કાર્યો કરે છે. દા.ત.
પરલોકનો અપલાપ કરનારા વગેરે. ૩) વિમધ્યમ - જે આ લોક અને પરલોક બંનેમાં ફળ આપનારા કાર્યો કરે છે. દા.ત. ખેડૂત, વેપારી વગેરે. (૪) પરલોકહિતાર્યવ પ્રવર્તત, મધ્યમઃ ક્રિયાસુ સદા |
મોક્ષાર્યવ તુ ઘટતે, વિશિષ્ટ તિરુત્તમઃ પુરુષઃ //પી ૪) મધ્યમ- જે પરલોકમાં હિત થાય એ માટે જ ક્રિયાઓમાં પ્રવર્તે છે.
દા.ત. તાપસ વગેરે. ૫) ઉત્તમ - જે વિશિષ્ટ મતિવાળા મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે. દા.ત.
સાધુ ભગવંત, શ્રાવક વગેરે. (૫) વસ્તુ કૃતાર્થોડયુત્તમમવા ધર્મ પરેભ્ય ઉપદિશતિ . નિત્ય સ ઉત્તમેભ્યો-ડપ્યુત્તમ ઇતિ પૂજ્યતમ એવા દો ૬) ઉત્તમોત્તમ - ઉત્તમ એવા કેવળજ્ઞાનને પામીને કૃતાર્થ થયેલા એવા
પણ જે બીજાઓને ધર્મનો ઉપદેશ આપે છે તે. દા.ત. તીર્થંકર વગેરે. તે પૂજ્યતમ છે. (૬). તસ્માદહતિ પૂજા-મહેનેવોત્તમોત્તમો લોકે | દેવર્ષિનરેન્દ્રભ્ય, પૂજ્યભ્યોડધ્વન્યસત્ત્વાનામ્ II
Page #478
--------------------------------------------------------------------------
________________
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૪૪૭
તીર્થંકર ભગવંત કૃતાર્થ હોવા છતાં પણ ધર્મનો ઉપદેશ આપે છે. તેથી ઉત્તમોત્તમ એવા અરિહંત ભગવંત જ લોકમાં બીજા જીવોને પૂજ્ય એવા દેવો, ઋષિઓ અને નરેન્દ્રો થકી પૂજાને યોગ્ય છે. (૭)
અભ્યર્ચનાદહતાં, મનઃપ્રસાદસ્તતઃ સમાધિમ્ચ । તસ્માદપિ નિ:શ્રેયસ-મતો હિ તત્પૂજનું ન્યાય્યમ્ ॥૮॥
અરિહંત ભગવંતના પૂજનથી મન પ્રસન્ન થાય છે. મન પ્રસન્ન થવાથી સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિવાળાને ભગવાનના વચનો સાંભળવાની ઇચ્છા થાય છે. પછી ભગવાનના વચનોનું શ્રવણ થાય છે. શ્રવણથી ભગવાને બતાવેલા તત્ત્વોનું ગ્રહણ થાય છે, તેની ધારણા થાય છે અને તેની ઉપર ઉહાપોહ થાય છે. તેનાથી સંસારના સ્વરૂપનો બોધ થાય છે. તેથી હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ વગેરે થાય છે. તેથી મોક્ષ થાય છે. માટે કૃતાર્થ એવા પણ અરિહંત ભગવંતનું પૂજન યોગ્ય છે. (૮)
તીર્થપ્રવર્તનફલ, યત્રોક્ત કર્મ તીથકરનામ । તસ્યોદયાત્કૃતાર્થો-ડપ્યહઁસ્તીર્થં પ્રવર્તયતિ ॥લા
જેનાથી સંસારસમુદ્રને તરાય તે તીર્થ. તીર્થને પ્રવર્તાવવું એ તીર્થંકર નામકર્મનું ફળ છે. કૃતાર્થ એવા પણ તીર્થંકર ભગવંત તે તીર્થંકર નામકર્મના ઉદયથી તીર્થને પ્રવર્તાવે છે. (૯)
તસ્ત્વાભાવ્યાદેવ, પ્રકાશયતિ ભાસ્કરો યથા લોકમ્ । તીર્થપ્રવર્તનાય, પ્રવર્તતે તીર્થંકર એવમ્ ॥૧૦॥
જેમ સૂર્ય તેવા પ્રકારના સ્વભાવથી જ લોકને પ્રકાશિત કરે છે, તેમ તીર્થંકર પણ તેવા પ્રકારના સ્વભાવથી જ તીર્થને પ્રવર્તાવવા માટે પ્રવર્તે છે. (૧૦)
યઃ શુભકર્માસેવન-ભાવિતભાવો ભવેનેકેષુ । જજ્ઞે જ્ઞાતેશ્વાકુષુ, સિદ્ધાર્થ નરેન્દ્રકુલદીપઃ ॥૧૧॥
Page #479
--------------------------------------------------------------------------
________________
४४८
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ અનેક ભવોમાં જીવોની અનુકંપા વગેરે અને સમ્યગ્દર્શનની વિશુદ્ધિ વગેરે શુભક્રિયાઓના અભ્યાસથી જેમનો અંતરાત્મા ભાવિત થયો, જેઓ જ્ઞાત (વિશેષ પ્રકારના ક્ષત્રિય) અને ઇક્વાકુ (વિશેષ પ્રકારના જ્ઞાતક્ષત્રિય)માં સિદ્ધાર્થ રાજાના કુળમાં દીપક સમાન જન્મ્યા, (૧૧)
જ્ઞાનૈઃ પૂર્વાધિગતૈ-રપ્રતિપતિતમૈતિશ્રુતાવધિભિઃ | ત્રિભિરપિ શુયુક્તક, શૈત્યવ્રુતિકાન્તિભિરિવેઃ II૧૨ા
જેમ ચંદ્ર ઠંડક, ઘુતિ અને કાંતિથી યુક્ત છે, તેમ જેઓ પૂર્વભવમાં પ્રાપ્ત થયેલા અને નહિ પડેલા એવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનરૂપી ત્રણ શુદ્ધ જ્ઞાનોથી યુક્ત હતા, (૧૨) શુભસારસન્ધસંહનન-વીર્યમાહાભ્યરૂપગુણયુક્તઃ | જગતિ મહાવીર ઈતિ, ત્રિદર્શષ્ણુણતઃ કૃતાભિખ્ય ll૧all
શુભ સાર, સત્ત્વ, સંઘયણ, વીર્ય, મહિમા, રૂપ અને ગુણથી યુક્ત એવા જેમનું જગતમાં દેવોએ ગુણ ઉપરથી મહાવીર એવું નામ પાડ્યું હતું, (૧૩)
સ્વયમેવ બુદ્ધતત્ત્વઃ, સત્ત્વહિતાવ્યુઘતાચલિતસત્ત્વઃ. અભિનન્દિતશુભસત્ત્વ, સેન્ટ્રોંકાન્તિમૈદેવેઃ II૧૪
જેઓ સ્વયં તત્ત્વનો બોધ પામેલા હતા, જેઓ જીવોના હિત માટે તૈયાર હતા, જેમનું સત્ત્વ ચલિત નહોતું થયું, ઈન્દ્રો સહિત લોકાંતિક દેવોએ જેમના શુભસત્ત્વની અનુમોદના કરી હતી, (૧૪) જન્મજરામરણા, જગદશરણમભિસમીક્ષ્ય નિઃસારમ્ | ફીતમપહાય રાજ્ય, રામાય ધીમાનું પ્રવવાજ ૧પ
જગતને જન્મ, જરા અને મરણથી પીડિત, અશરણ અને સાર વિનાનું જોઈને જેમણે સમૃદ્ધ એવા રાજ્યને છોડીને મોક્ષ માટે ચારિત્ર
Page #480
--------------------------------------------------------------------------
________________
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૪૪૯ લીધું, ચારિત્ર લીધા બાદ જેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું હતું, (૧૫) પ્રતિપદ્યાશુભશમન, નિઃશ્રેયસસાધક શ્રમણલિમ્ કૃતસામાયિકકર્મા, વ્રતાનિ વિધિવત્સમારોપ્ય ૧૬ll
અશુભ કર્મોને ખપાવવા માટેના ઉપાયરૂપ અને મોક્ષના સાધન સમાન સાધુવેષને સ્વીકારીને, સર્વ સાવદ્યયોગના પચ્ચક્તાણરૂપ સામાયિક ઉચ્ચરીને જેમણે વિધિપૂર્વક પાંચ મહાવ્રતો સ્વીકાર્યા હતા, (૧૬)
સમ્યકત્વજ્ઞાનચારિત્ર-સંવરતપ:સમાધિબલયુક્તઃ | મોહાદીનિ નિહત્યા-શુભાનિ ચત્વારિ કર્માણિ ૧ણા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર, સંવર, તપ અને સમાધિરૂપ બળથી યુક્ત એવા જેમણે મોહ વગેરે ચાર અશુભકર્મોને હણી નાંખ્યા હતા, (૧૭) કેવલમધિગમ્ય વિભુ, સ્વયમેવ જ્ઞાનદર્શનમનત્તમ્ લોકહિતાય કૃતાર્થો-ડપિ દેશયામાસ તીર્થમિદમ્ ૧૮ દ્વિવિધ મનેકાદશ-વિધ મહાવિષયમમિતગમયુક્તમ્ સંસારાર્ણવપાર-ગમનાય દુઃખક્ષયાયાલમ્ ૧લા ગ્રન્થાWવચનપટુભિઃ, પ્રયત્નવભિરપિ વાદિભિર્નિપુણેઃ | અનભિભવનીયમન્થ-ર્ભાસ્કર ઇવ સર્વતેજોભિઃ ૨૦
જેમણે પોતે જ અનંત એવા કેવળજ્ઞાનને અને કેવળદર્શનને પામીને કૃતાર્થ થયા હોવા છતાં પણ લોકોના હિત માટે બે પ્રકારનું, અનેક પ્રકારનું અને બાર પ્રકારનું, મહાન વિષયવાળું, અસંખ્ય ગમો (નયો)વાળું, સંસારસમુદ્રથી પાર ઉતારવા માટે અને દુઃખોનો ક્ષય કરવા
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૫૦
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ માટે સમર્થ, જેમ બધા તેજો વડે સૂર્યનો પરાભવ થતો નથી તેમ ગ્રંથઅર્થ-વચનમાં હોંશિયાર-પ્રયત્નવાળા-બુદ્ધિશાળી એવા પણ બીજા વાદીઓ વડે જેનો પરાભવ થઈ શકે એવો નથી, એવું આ તીર્થ પ્રવર્તાવ્યું હતું, (૧૮, ૧૯, ૨૦)
કવા ત્રિકરણશુદ્ધ, તસ્મ પરમર્ષયે નમસ્કાર, પૂજ્યતમાય ભગવતે, વીરાય વિલીનમોહાય ૨૧/ તત્ત્વાર્થાધિગમાખે, બવર્થ સંગ્રહ લઘુગ્રન્થમ્ | વક્ષ્યામિ શિષ્યહિત-મિમમહનૈકદેશસ્ય રેરા જેમનો મોહ નાશ પામ્યો છે એવા તે પરમઋષિ પૂજ્યતમ વીરપ્રભુને મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કરીને અરિહંત ભગવંતોના વચનોના એકદેશના સંગ્રહરૂપ, શિષ્યોને હિતકારી, ઘણા અર્થવાળા તત્ત્વાર્થાધિગમ' નામના નાના ગ્રંથને હું કહીશ. (૨૧,૨૨) મહતોગતિમહાવિષયસ્ય, દુર્ગમગ્રન્થભાષ્યપારસ્ય / કઃ શક્તઃ પ્રયાસ, જિનવચનમહોદવેઃ કસ્તુમ્ ર૩ll.
મહાન, અતિમહાન વિષયવાળા, જેના ગ્રંથો અને ભાષ્યોનો પાર મુશ્કેલીથી પામી શકાય એવો છે, એવા જિનવચનરૂપી સમુદ્રનો તિરસ્કાર કરવા કોણ સમર્થ છે? (૨૩) શિરસાગિરિંબિભિત્સ-દુચ્ચિક્ષિપ્સચ્ચ સક્ષિતિ દોભ્યા પ્રતિતીર્ષેચ્ચ સમુદ્ર, મિસૅચ્ચ પુનઃ કુશાગ્રેણ ર૪ વ્યોમ્બીન્દુ ચિકમિશે-ન્મગિરિ પાણિના ચિકમ્પષેિતુ ગત્યાનિલ જિગીષે-ચરમસમુદ્ર પિપાસેચ્ચ રિપો ખદ્યોતકપ્રભાભિઃ, સોડભિખુભૂષેચ્ય ભાસ્કર મોહાત્ | થોડતિમહાગ્રન્થાર્થ, જિનવચન સંજિવૃક્ષેચ્ચ //રદી
Page #482
--------------------------------------------------------------------------
________________
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૪૫૧
જે અતિમહાન ગ્રંથ અને અર્થવાળા એવા જિનવચનનો સંગ્રહ કરવા ઇચ્છે છે, તે અજ્ઞાનથી પર્વતને ભેદવા ઇચ્છે છે, બે હાથથી પૃથ્વીને ઉંચકવા ઇચ્છે છે, બે હાથથી સમુદ્રને તરવા ઇચ્છે છે, ઘાસના અગ્રભાગથી સમુદ્રને માપવા ઇચ્છે છે, આકાશમાં ચંદ્રને ઓળંગવા ઇચ્છે છે, હાથથી મેરૂપર્વતને કંપાવવા ઇચ્છે છે, ગતિથી પવનને જીતવા ઇચ્છે છે, છેલ્લા (સ્વયંભૂરમણ) સમુદ્રને પીવા ઇચ્છે છે, આગિયાની પ્રભાથી સૂર્યનો પરાભવ કરવા ઇચ્છે છે. (૨૪, ૨૫, ૨૬)
એકમપિ તુ જિનવચના, યસ્માનિર્વાહક પદં ભવતિ | શ્રયન્ત ચાનન્તા, સામાયિકમાત્રપદસિદ્ધાઃ મેરા તસ્મત્તભ્રામાણ્યાતું, સમાસતો વ્યાસતથ્ય જિનવચનમ્ શ્રેય ઇતિ નિર્વિચાર, ગ્રાહ્ય ધાર્ય ચ વાચ્ય ચ ૨૮.
જે કારણથી જિનવચનનું એક પણ પદ સંસારથી પાર ઉતારનાર થાય છે અને “કરેમિ ભંતે ! સામાઈય” એટલા જ માત્ર પદને ભાવથી ગ્રહણ કરીને અનંતા જીવો સિદ્ધ થયા છે, એવું સંભળાય છે, તે કારણથી જિનવચન પ્રમાણ હોવાથી “જિનવચન કલ્યાણકારી છે એ પ્રમાણે શંકા વિના સંક્ષેપથી અને વિસ્તારથી તેને ગ્રહણ કરવું, ધારણ કરવું અને બીજાને કહેવું. (૨૭, ૨૮).
ન ભવતિ ધર્મ શ્રોતુ, સર્વસ્યકાન્તતો હિતશ્રવણાતું ! બ્રુવતોડનુગ્રહબુદ્ધયા, વત્સ્વે કાત્તતો ભવતિ ||રલા હિતકારી વચન સાંભળવાથી બધા શ્રોતાઓને એકાંતે ધર્મ નથી થતો, કેમકે તેમનું મન બીજે ક્યાંય હોય અથવા તેમનો અંતરાત્મા દુષ્ટ હોય. શ્રોતાઓ ઉપરની અનુગ્રહ બુદ્ધિથી બોલનારા વક્તાને તો એકાંતે ધર્મ થાય છે. (૨૯)
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૫૨
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
શ્રમમવિચિન્હાત્મગતું, તસ્માંડ્રેયઃ સદોપદેખવ્યમ્ આત્માન ચ પર ચ હિ, હિતોપદેષ્ટાનુગૃષ્ણાતિ Hi૩૦
માટે પોતાના પરિશ્રમનો વિચાર કર્યા વિના હંમેશા મોક્ષમાર્ગનો ઉપદેશ આપવો, કેમકે હિતનો ઉપદેશ આપનાર પોતાની અને બીજાની ઉપર અનુગ્રહ કરે છે. (૩૦)
નર્સેચમોક્ષમાર્ગો-દ્વિતોપદેશોડસ્તિ જગતિ કૃમ્બેડસ્મિનું ! તસ્માત્પરમિમમેવેતિ મોક્ષમાર્ગ પ્રવક્ષ્યામિ ૩૧ll
આ સંપૂર્ણ જગતમાં મોક્ષમાર્ગના ઉપદેશ કરતાં ચઢીયાતો બીજો કોઈ હિતનો ઉપદેશ નથી. તેથી આ મોક્ષમાર્ગનો હિતોપદેશ એ જ ઉત્કૃષ્ટ હિતોપદેશ છે. એટલે હું મોક્ષમાર્ગને કહીશ. (૩૧)
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રની કારિકાના મૂળગાથા-શબ્દાર્થ સમાપ્ત
• ઊગતા સૂરજને અભિમાન નથી આવતું, કેમકે સાંજે અસ્ત દેખાય
છે. આથમતા સૂરજને આંસુ નથી આવતા, કેમકે કાલનો ઉદય દેખાય છે. સુખ-દુઃખ પણ આવા જ છે, કાયમ નથી ટકતા. જીવનની મોટા ભાગની દોડધામ જરૂરિયાતપૂર્તિ માટે નથી, પણ ઈચ્છાપૂર્તિ માટે જ છે. આજનો માણસ જમવા બેસે છે ત્યારે એવી રીતે જમે છે કે જાણે બીજો ટંક આવવાનો જ નથી અને એ જ માણસ મકાન બનાવે ત્યારે એવી રીતે બનાવે છે કે જાણે એ ક્યારેય મરવાનો
જ નથી. • સમુદ્રમાં ભરતી-ઓટ આવે, તેથી સમુદ્રનું કાંઈ વધતું-ઘટતું
નથી. તેમ સુખ-દુઃખ આવે, તેથી આત્માનું કાંઈ વધતું-ઘટતું નથી.
Page #484
--------------------------------------------------------------------------
________________
છે શ્રીતત્વાર્થાધિગમસૂત્ર
મૂળસૂત્ર અને શબ્દાર્થ
પહેલો અધ્યાય (૧) સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:
(૧) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર એ (ત્રણ પ્રકારનો) મોક્ષમાર્ગ છે. (૨) તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્.
(૨) તત્ત્વરૂપ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. (૩) તરિસર્ગાદધિગમાઠા.
(૩) તે સ્વાભાવિક રીતે કે બીજાના ઉપદેશથી થાય છે. (૪) જીવાજીવાસવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષાસ્તત્ત્વમ્.
(૪) જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ (૭ પ્રકારના) તત્ત્વો છે. (૫) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતસ્તસ્યાસઃ.
(૫) નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી તેમના નિક્ષેપો થાય છે. (૬) પ્રમાણનવૈરધિગમઃ.
(૬) જીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે. (૭) નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિકરણ-સ્થિતિ-વિધાનતા.
(૭) જીવાદિ તત્ત્વોનું જ્ઞાન નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને ભેદથી થાય છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૫૪
પહેલો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૮) સત્સંખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલાન્તર-ભાવાલ્પબહુવૈચ્છ.
(૮) જીવાદિ તત્ત્વોનું જ્ઞાન સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વથી થાય છે. (૯) મતિધૃતાવધિમન:પર્યાયકેવલાનિ જ્ઞાનમુ.
(૯) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન એ (પાંચ પ્રકારનું) જ્ઞાન છે. (૧૦) તત્રમાણે.
(૧૦) (પાંચ પ્રકારનું) જ્ઞાન બે પ્રકારના પ્રમાણરૂપ છે. (૧૧) આદ્ય પરોક્ષ....
(૧૧) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ પરોક્ષપ્રમાણ છે. (૧૨) પ્રત્યક્ષમન્યતુ.
(૧૨) શેષ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. (૧૩) મતિઃ સ્મૃતિઃ સંજ્ઞા ચિન્તાડડભિનિબોધ ઈત્યનર્થાન્તરમું.
(૧૩) મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ એ પર્યાયવાચી શબ્દો છે. (૧૪) તદિજિયાનિજિયનિમિત્ત....
(૧૪) મતિજ્ઞાન ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિય(મન) નિમિત્તક છે. (૧૫) અવગ્રહેહાપાયધારણા..
(૧૫) અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા (એ મતિજ્ઞાનના ભેદ)
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૫૫
પહેલો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૬) બહુબહુવિધક્ષિપ્રાનિશ્રિતાનુક્તધ્રુવાણાં સંતરાણા....
(૧૬) (અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા) પ્રતિપક્ષ સહિત બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, અનુક્ત અને ધ્રુવના (થાય છે.) (૧૭) અર્થસ્ય.
(૧૭) (અવગ્રહ, ઇહા, અપાય, ધારણા) પદાર્થના થાય છે). (૧૮) વ્યંજનસ્થાવગ્રહ. ' (૧૮) વ્યંજન(ઉપકરણેન્દ્રિયની સાથે જોડાયેલા પુદ્ગલો)નો અવગ્રહ થાય છે. (૧૯) ન ચક્ષુરનિનિયાભ્યામ્.
(૧૯) આંખ અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી. (૨૦) શ્રત અતિપૂર્વ વ્યનેકકાદશભેદ....
(૨૦) શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વકનું અને બે પ્રકારનું, અનેક પ્રકારનું અને બાર પ્રકારનું છે. (૨૧) દ્વિવિધોડવધિઃ.
(૨૧) અવધિજ્ઞાન બે પ્રકારનું છે. (૨૨) ભવપ્રત્યયો નારકદેવાનામ્.
(૨૨) નારી અને દેવોનું અવધિજ્ઞાન ભવનિમિત્તક છે. (૨૩) યથોક્તનિમિત્તઃ પવિકલ્પઃ શેષાણા.
(૨૩) શેષ જીવોનું અવધિજ્ઞાન યથોક્ત (ક્ષયોપશમ) નિમિત્તક છે અને છ પ્રકારનું છે.
Page #487
--------------------------------------------------------------------------
________________
૪પ૬
પહેલો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૪) ઋજુવિપુલમતી મન:પર્યાયઃ
(૨૪) ઋજુમતિ અને વિપુલમતિ (એમ બે પ્રકારનું) મન:પર્યાયજ્ઞાન છે. (૨૫) વિશુધ્ધપ્રતિપાતાભ્યાં તદ્ધિશેષઃ.
(૨૫) વિશુદ્ધિ અને પતનના અભાવથી તેમનો ભેદ છે. (૨૬) વિશુદ્ધિક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્યોડવધિમન:પર્યાયયો.
(૨૬) વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી, વિષયોને લીધે અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનનો ભેદ છે. (૨૭) મતિધૃતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યધ્વસર્વપર્યાયેષ.
(૨૭) મતિજ્ઞાનનો અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને અસવ પર્યાયો છે. (૨૮) રૂપિષ્યવધે.
(૨૮) અવધિજ્ઞાનનો વિષય રૂપી પુદ્ગલો છે. (૨૯) તદનન્તભાગે મન:પર્યાયસ્ય.
(૨૯) અવધિજ્ઞાનના વિષયરૂપ પુદ્ગલોના અનંતમા ભાગ જેટલા પુદ્ગલો મન:પર્યાયજ્ઞાનનો વિષય છે. (૩૦) સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલસ્ય.
(૩૦) કેવળજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. (૩૧) એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભુ.
(૩૧) એક જીવમાં એકસાથે ૧ થી ૪ સુધીના જ્ઞાનની ભજના હોય
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૫૭
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૩૨) મતિયુતાવળયો વિપર્યયવ્ય.
(૩૨) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનના વિપરીતજ્ઞાન (એટલે મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન) હોય છે. (૩૩) સદસતોરવિશેષાદ્યદચ્છોપલબ્ધસન્મત્તવતું.
(૩૩) કેમકે વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનો તેમાં યથાવત્ બોધ હોતો નથી અને ગાંડાની જેમ તે વિચાર્યા વિનાનું જ્ઞાન છે. (૩૪) નૈગમ-સગ્ગહનવ્યવહાર-જ઼સૂત્ર-શબ્દા નયા.
(૩૪) નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ - આ નયો છે. (૩૫) આદ્યશબ્દો દ્વિત્રિભેદી. (૩૫) નૈગમના બે પ્રકારનો છે અને શબ્દનય ત્રણ પ્રકારનો છે.
- બીજો અધ્યાય (૧)ઔપથમિક-ક્ષાયિકી ભાવી મિશ્રશ્ચ જીવસ્ય સ્વતન્દ્રમોદયિક
પારિણામિકો ચ. (૧) ઔપથમિક, ક્ષાયિક, મિશ્ર (ક્ષાયોપથમિક), ઔદયિક અને પારિણામિક આ પાંચ ભાવો જીવનું સ્વરૂપ છે. (૨) દ્વિનવાષ્ટાદશૈકીવંશતિત્રિભેદા યથાક્રમમ્.
(૨) (તેમના) ક્રમશઃ ૨, ૯, ૧૮, ૨૧ અને ૩ ભેદો છે. (૩) સમ્યક્તચારિત્રે.
(૩) સમ્યક્ત અને ચારિત્ર (એ બે પ્રકારના ઔપશમિક ભાવો છે.) (૪) જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગપભોગ-વર્યાણિ ચ.
(૪) સમ્યક્ત, ચારિત્ર, જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ,
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૫૮
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ ઉપભોગ અને વીર્ય (એ ક્ષાયિકભાવના ૯ ભેદો છે.) (૫) જ્ઞાનાજ્ઞાનદર્શનદાનાદિલબ્ધયશ્ચતુશ્ચિત્રિપંચભેદાઃ યથાક્રમ
સમ્યક્તચારિત્રસંયમસંયમાચ્છ.
(૫) ચાર ભેદવાળુ જ્ઞાન, ત્રણ ભેદવાળુ અજ્ઞાન, ત્રણ ભેદવાળુ દર્શન, પાંચ ભેદવાળી દાન વગેરે લબ્ધિઓ, સમ્યક્ત, ચારિત્ર અને સંયમસંયમ (દશવિરતિ) (એ ક્ષાયોપથમિકભાવના ૧૮ ભેદો છે.) (૬) ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શના-જ્ઞાના-સંયતા-સિદ્ધત્વ-લેશ્યાશ્ચતુચ્ચતુર્યેકેકેકેકષભેદાર.
(૬) ચાર ભેદવાળી ગતિ, ચાર ભેદવાળા કષાય, ત્રણ ભેદવાળુ લિંગ, એક ભેજવાળુ મિથ્યાત્વ, એક ભેદવાળુ અજ્ઞાન, એક ભેદવાળુ અસંયતત્વ, એક ભેદવાળુ અસિદ્ધત્વ, છ ભેદવાળી વેશ્યા (એ ઔદયિકભાવના ૨૧ ભેદ છે.) (૭) જીવભવ્યાભવ્યવાદીનિ ચ.
(૭) જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે (પારિણામિક ભાવના ૩ ભેદ છે.) (૮) ઉપયોગો લક્ષણ.
(૮) ઉપયોગ (એ જીવનું) લક્ષણ છે. (૯) સ દ્વિવિધોડષ્ટચતુર્ભેદઃ.
(૯) તે બે પ્રકારનો છે – આઠ ભેટવાળો (સાકારોપયોગ) અને ચાર ભેદવાળો (અનાકારોપયોગ). (૧૦) સંસારિણી મુક્તાશ્ચ.
(૧૦) (જીવો બે પ્રકારના છે –) સંસારી અને મુક્ત.
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૫૯
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૧) સમનસ્કામનસ્કા.
(૧૧) (જીવો બે પ્રકારના છે –) મનવાળા અને મન વિનાના. (૧૨) સંસારિણ-ઐસ-સ્થાવરાઃ.
(૧૨) સંસારી જીવો બે પ્રકારના છે - ત્રસ અને સ્થાવર. (૧૩) પૃથ્થધ્વનસ્પતયઃ સ્થાવરા..
(૧૩) પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય એ સ્થાવર છે. (૧૪) તેજોવાયૂ કન્દ્રિયોદયશ્ય ત્રસાઃ.
(૧૪) તેઉકાય, વાયુકાય અને બેઈન્દ્રિય વગેરે ત્રસ છે. (૧૫) પંચેન્દ્રિયાણિ.
(૧૫) ઈન્દ્રિયો પાંચ છે. (૧૬) દ્વિવિધાનિ.
(૧૬) (તે) બે પ્રકારની છે. (૧૭) નિવૃત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ્.
(૧૭) નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યેન્દ્રિય છે. (૧૮) લબ્ધપયોગૌ ભાવેન્દ્રિયમ્.
(૧૮) લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિય છે. (૧૯) ઉપયોગઃ સ્પર્શાદિષ.
(૧૯) સ્પર્શ વગેરેમાં ઉપયોગ હોય છે. (૨૦) સ્પર્શન-રસન-ધ્રાણ-ચક્ષુઃ-શ્રોત્રાણિ.
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૬૦
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૦) સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર (એ પાંચ ઈન્દ્રિયો છે.) (૨૧) સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દા-સ્તેષામર્થા.
(૨૧) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ (ક્રમશઃ) તેમના વિષયો છે. (૨૨) શ્રુતમનિક્રિયસ્ય.
(૨૨) મનનો વિષય શ્રુતજ્ઞાન છે. (૨૩) વાસ્વત્તાનામક....
(૨૩) વાયુકાય સુધીના જીવોને એક ઈન્દ્રિય હોય છે. (૨૪) કૃમિનપિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામેકેકવૃદ્ધાનિ.
(૨૪) કૃમિ, કીડી, ભમરો, મનુષ્ય વગેરેને ૧-૧ ઇન્દ્રિય વધુ છે. (૨૫) સંજ્ઞિનઃ સમનસ્કાર.
(૨૫) સંજ્ઞાવાળા જીવો સમનસ્ક (મનવાળા) છે. (૨૬) વિગ્રહગતી કર્મયોગ.
(૨૬) વિગ્રહગતિમાં કાર્મણકાયયોગ હોય છે. (૨૭) અનુશ્રેણિગતિઃ.
(૨૭) (જીવ અને પુદ્ગલની) ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસારે થાય છે. (૨૮) અવિગ્રહ જીવસ્ય.
(૨૮) (મોક્ષમાં જનારા) જીવની ગતિ વિગ્રહગતિ સિવાયની હોય છે. (૨૯) વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાફ ચતુર્ભુ.
Page #492
--------------------------------------------------------------------------
________________
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૬૧ (૨૯) (ભવાંતરમાં જતા) સંસારી જીવની ગતિ વિગ્રહ વિનાની અને ચારથી પહેલાના વિગ્રહવાળી (એટલે કે ૧, ૨, ૩, વિગ્રહવાળી) હોય છે. (૩૦) એકસમયોગવિગ્રહર.
(૩૦) વિગ્રહ વિનાની ગતિ ૧ સમયની છે. (૩૧) એકં ો વાડનાહારકર.
(૩૧) વિગ્રહગતિમાં જીવ એક કે બે સમય અણાહારી હોય છે. (૩૨) સમૂચ્છનગર્ભોપપાતા જન્મ.
(૩૨) સમૂર્છાન, ગર્ભ અને ઉપપાત – (આ ત્રણ પ્રકારનો) જન્મ છે. (૩૩) સચિત્ત-શીત-સંવૃતઃ સંતરા મિશ્રાપ્શકશસ્તધોનય.
(૩૩) પ્રતિપક્ષ સહિત સચિત્ત-શીત-સંવૃત્ત અને દરેકની મિશ્ર એ તેમની યોનિઓ છે, એટલે કે તેમની યોનિઓ સચિત્ત-અચિત્ત-મિશ્ર, શીત-ઉષ્ણ-મિશ્ર અને સંવૃત-વિવૃત-મિશ્ર છે. (૩૪) જરાયુવડપોતાનાં ગર્ભ.
(૩૪) જરાયુજ, અંડજ અને પોતજ જીવોને ગર્ભજન્મ હોય છે. (૩૫) નારક-દેવાનામુપપાતઃ.
(૩૫) નારકી અને દેવોને ઉપપાતજન્મ હોય છે. (૩૬) શેષાણાં સંપૂર્ઝનમ્.
(૩૬) શેષ જીવોને સંપૂર્ઝનજન્મ હોય છે. (૩૭) ઔદારિક-વૈક્રિયાહારક-તૈજસ-કર્મણાનિ શરીરાણિ.
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૬૨
બીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૩૭) ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ એ શરીરો છે. (૩૮) પરં પરં સૂક્ષ્મ.
(૩૮) તે શરીરોમાંનું પછી પછીનું શરીર સૂક્ષ્મ છે. (૩૯) પ્રદેશતોડસર્વે ગુણે પ્રાફ તૈજસાતું.
(૩૯) તૈજસની પહેલાના શરીરો પ્રદેશથી અસંખ્યગુણ છે. (૪૦) અનન્તગુણે પરે.
(૪૦) પછીના બે (તેજસ-કાશ્મણ) શરીરો પ્રદેશથી અનંતગુણ છે. (૪૧) અપ્રતિઘાતે.
(૪૧) (તેજસ-કાર્પણ-શરીરોનો) ક્યાંય પણ પ્રતિઘાત (અટકાવ) થતો નથી. (૪૨) અનાદિસંબંધે ચ.
(૪૨) (તેજસ-કાર્પણ શરીરોનો જીવની સાથે) અનાદિ સંબંધ છે. (૪૩) સર્વસ્ય.
(૪૩) (તૈજસ-કાશ્મણ-શરીરો) બધા જીવોને હોય છે. (૪૪) તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્યાડડચતુર્ભુ.
(૪૪) એક જીવને એકસાથે તૈજસ-કાર્પણ શરીરથી માંડીને ચાર સુધીના શરીરોની ભજના હોય છે. (૪૫) નિરુપભોગમજ્યમ્.
(૪૫) છેલ્સ (કાર્પણ) શરીર ઉપભોગ વિનાનું છે. (૪૬) ગર્ભસંમૂડ્ઝનજમાદ્યમ્.
Page #494
--------------------------------------------------------------------------
________________
ત્રીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૪૬) પહેલુ (ઔદારિક) શરીર ગર્ભજન્મ અને સંમૂર્ચ્છનજન્મથી
પેદા થાય છે.
(૪૭) વૈક્રિયમૌપપાતિકમ્.
(૪૭) વૈક્રિયશરી૨ ઉપપાતજન્મથી પેદા થાય છે.
(૪૮) લબ્ધિપ્રત્યયં ચ.
(૪૮) અને વૈક્રિયશરીર લબ્ધિથી પેદા થાય છે.
(૪૯) શુભં વિશુદ્ધમવ્યાઘાતિ ચાહારક ચતુર્દશપૂર્વધરÅવ.
(૪૯) શુભ, વિશુદ્ધ અને વ્યાઘાત વિનાનું આહારકશરીર ચૌદપૂર્વધરને જ હોય છે.
(૫૦) નારક-સંમૂચ્છિનો નપુંસકાનિ.
(૫૦) નારકી અને સંમૂર્ચ્છિમ જીવો નપુંસક છે.
(૫૧) ન દેવાઃ.
૪૬૩
(૫૧) દેવો નપુંસક હોતા નથી.
(૫૨) ઔપપાતિકચરમદેહોત્તમપુરુષાઽસંખ્યયવર્ષાયુષોડનપવર્તાયુષઃ. (૫૨) ઉ૫પાત જન્મવાળા, ચરમશરીરી, ઉત્તમ પુરુષો અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવો અનપવર્તનીય આયુષ્યવાળા છે. ત્રીજો અધ્યાય
(૧) રત્નશર્કરાવાલુકાપંકધૂમતમોમહાતમઃપ્રભા ભૂમયો ઘનામ્બુવાતાકાશપ્રતિષ્ઠાઃ સપ્તાધોડધઃ પૃથુતરા.
(૧) રત્નપ્રભા-શર્કરાપ્રભા-વાલુકાપ્રભા-પંકપ્રભા-ધૂમપ્રભાતમઃપ્રભા-મહાતમઃપ્રભા આ સાત પૃથ્વીઓ ઘનોદિધ, વાયુ, આકાશ
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૬૪
ત્રીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ ઉપર પ્રતિષ્ઠિત છે અને નીચે નીચે વધુ પહોળી છે. (૨)તાસુ નરકા.
(૨) તે (પૃથ્વીઓ)માં નરકો (નરકાવાસો) છે. (૩) નિત્યાશુભતરલેશ્યા-પરિણામ-દેહ-વેદના-વિક્રિયા
(૩) તે હંમેશા બહુ ખરાબ લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાવાળા છે. (૪) પરસ્પરોટીરિતદુઃખાઃ.
(૪) તે નરકોમાં નારકીઓને પરસ્પર ઉદીરિત (એકબીજાથી કરાતા) દુઃખો હોય છે. (૫) સંક્લિષ્ટાસુરોટીરિતદુખાચ્ચ પ્રાફ ચતુર્થા.
(૫) ચોથી પૃથ્વીની પહેલાની નરકો સંક્લેશવાળા અસુરોથી જન્ય દુઃખવાળી છે. (૬) તેખેક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-દ્વાવિંશતિ-ત્રયસિંશતુ-સાગરોપમાઃ સત્તાનાં પરા સ્થિતિઃ.
(૬) તે નરકોમાં જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧,૩,૭,૧૦, ૧૭,૨૨,૩૩ સાગરોપમ છે. (૭) જમ્બુદ્વીપલવણાદય શુભનામાનો દ્વીપસમુદ્રા .
(૭) જંબુદ્વીપ, લવણસમુદ્ર વગેરે શુભ નામવાળા દ્વીપો-સમુદ્રો છે. (૮) દ્વિર્તિર્વિષ્ઠભાઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણો વલયાકૃતયા
(૮) તે દીપો-સમુદ્રો બમણી બમણી પહોળાઈવાળા, પૂર્વ-પૂર્વના દ્વિીપ-સમુદ્રને વીંટાયેલા અને વલયાકાર છે.
Page #496
--------------------------------------------------------------------------
________________
ત્રીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૯) તન્મધ્યે મેરુનાભિવૃત્તો યોજનશતસહસ્રવિષ્કો જમ્મૂઠ્ઠીપઃ.
(૯) તેમની વચ્ચે જેની નાભિમાં મેરુપર્વત છે એવો, વર્તુળાકાર, ૧ લાખ યોજનના વ્યાસવાળો જંબૂદ્વીપ છે.
૪૬૫
(૧૦) તત્ર ભરત-હૈમવત-હરિ-વિદેહ-રમ્યક-હૈરણ્યવતૈરાવત-વર્ષાઃ ક્ષેત્રાણિ.
(૧૦) તેમાં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત આ સાત ક્ષેત્રો છે.
-
(૧૧) તદ્ધિભાજિનઃ પૂર્વાપરાયતા હિમવન્મહાહિમવન્નિષધનીલરુક્મિશિખરિણો વર્ષધરપર્વતાઃ.
(૧૧) તેમના વિભાગ કરનારા, પૂર્વ-પશ્ચિમ લાંબા, લઘુહિમવંતમહાહિમવંત-નિષધ-નીલવંત-રુક્મી અને શિખરી વર્ષધર પર્વતો છે. (૧૨) દ્વિર્ધાતકીખડે.
(૧૨) ધાતકીખંડમાં (જંબુદ્રીપ કરતા) બમણા દ્વીપ-સમુદ્ર છે. (૧૩) પુષ્કરાર્ધે ચ.
(૧૩) અને પુષ્કરવરાર્ધદ્વીપમાં (જંબૂદ્વીપ કરતા) બમણા દ્વીપ
સમુદ્ર છે.
(૧૪) પ્રાગ્માનુષોત્તરાન્મનુષ્યાઃ.
(૧૪) માનુષોત્ત૨૫ર્વતની પહેલા મનુષ્યો હોય છે.
(૧૫) આર્યા મ્લેચ્છામ્ય.
(૧૫) (મનુષ્યો બે પ્રકારના છે -) આર્ય અને મ્લેચ્છ. (૧૬) ભરતૈરાવતવિદેહાઃ કર્મભૂમયો-ડન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ. (૧૬) દેવકુરુ-ઉત્તરકુરુ વિના ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૬૬
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ મહાવિદેહક્ષેત્ર એ કર્મભૂમિઓ છે. (૧૭) નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્ત.
(૧૭) મનુષ્યોની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૩ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. (૧૮) તિર્યગ્યોનીનાં ચ.
(૧૮) અને તિર્યંચોની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૩ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે.
ચોથો અધ્યાય (૧) દેવાશ્ચતુર્નિકાયા. - (૧) દેવો ચાર નિકાયના છે. (૨) તૃતીય પીતલેશ્યઃ.
(૨) ત્રીજો દેવનિકાય પીતલેશ્યાવાળો છે. (૩) દશાષ્ટ્રપંચદ્વાદશવિકલ્પાઃ કલ્પપપન્નપર્યન્તા.
(૩) કલ્પોપપન્ન સુધીના દેવનિકાયો ક્રમશઃ ૧૦, ૮, ૫, ૧૨ ભેટવાળા છે. (૪) ઇન્દ્ર-સામાજિક-ત્રાયશિ-પારિષદ્યાત્મરક્ષ-લોકપાલાનીકપ્રકીર્ણકાભિયોગ્ય-કિલ્બિષિકાઐકશઃ.
(૪) દરેક દેવનિકાયમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયસિંશ, પારિષ, આત્મરક્ષક, લોકપાલ, સેના (સેનાપતિ), પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલ્બિષિક - આ દશ પ્રકારના દેવો હોય છે. (૫) ત્રાયસિંગલોકપાલવર્ષા વ્યન્તરયોતિષ્ઠા
Page #498
--------------------------------------------------------------------------
________________
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૬૭
(૫) વ્યંતર અને જ્યોતિષ દેવો ત્રાયત્રિંશ અને લોકપાલ વિનાના
છે.
(૬) પૂર્વયોર્કીન્દ્રાઃ.
(૬) પહેલા બે દેવનિકાય (ભવનપતિ-વ્યંતર)ના (દરેક નિકાયના) બે-બે ઈન્દ્રો છે.
(૭) પીતાન્નલેશ્યાઃ.
(૭) પહેલા બે દેવનિકાયના દેવો પીતલેશ્યા સુધીની લેશ્યાવાળા (કૃષ્ણલેશ્યા-નીલલેશ્યા-કાપોતલેશ્યા-પીતલેશ્યાવાળા) છે.
(૮) કાયપ્રવીચારા આ ઐશાનાત્.
(૮) (ભવનપતિથી) ઇશાન સુધીના દેવો કાયાથી મૈથુન સેવનારા છે.
(૯) શેષાઃ સ્પર્શરૂપશબ્દમનઃપ્રવીચારા યોáયોઃ.
(૯) બે બે દેવલોકમાં શેષ દેવો ક્રમશઃ સ્પર્શથી, રૂપથી, શબ્દથી અને મનથી મૈથુન સેવનારા છે.
(૧૦) પરેડપ્રવીચારાઃ.
(૧૦) (કલ્પોપપન્નથી) ઉપરના દેવો મૈથુન સેવનારા નથી. (૧૧) ભવનવાસિનોડસુર-નાગ-વિદ્યુત-સુપર્ણાગ્નિ-વાત-સ્તનિતોદધિદ્વીદિકુમારાઃ.
(૧૧) અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુત્સુમાર, સુપર્ણકુમા૨, અગ્નિકુમાર, વાયુકુમા૨, સ્તનિતકુમાર, ઉદધિકુમા૨, દ્વીપકુમાર અને દિકુમાર એ ભવનપતિ દેવોના ભેદો છે. (૧૨) વ્યન્તરાઃ કિન્નર-કિમ્પુરુષ-મહોરગ-ગાન્ધર્વ-યક્ષ-રાક્ષસ-ભૂતપિશાચાઃ.
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૬૮
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૨) કિન્નર, કિંગુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ એ વ્યંતર દેવોના ભેદો છે. (૧૩) જ્યોતિષ્ઠાઃ સૂર્યાશ્ચન્દ્રમસો ગ્રહનક્ષત્રપ્રકીર્ણતારકાવ્ય.
(૧૩) સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને છુટા છુટા તારા એ જયોતિષ દેવોના ભેદો છે. (૧૪) મેરુપ્રદક્ષિણાનિત્યગતયો નૃલોકે.
(૧૪) મનુષ્યલોકમાં રહેલ જયોતિષ વિમાનો મેરુપર્વતને પ્રદક્ષિણા આપનારા અને હંમેશા ગતિવાળા છે. (૧૫) તત્કૃતઃ કાલવિભાગ,
(૧૫) તેમના વડે કરાયેલો કાળનો વિભાગ છે. (૧૬) બહિરવસ્થિતા.
(૧૬) મનુષ્યલોકની બહાર રહેલ જ્યોતિષ વિમાનો સ્થિર છે. (૧૭) વૈમાનિકા.
(૧૭) (ચોથો દેવનિકાય) વૈમાનિક દેવો છે. (૧૮) કલ્પોપપન્ના કલ્યાતીતારા.
(૧૮) (તે બે પ્રકારના છે -) કલ્પોપપન્ન અને કલ્પાતીત. (૧૯) ઉપર્યપરિ.
(૧૯) (તે દેવલોકો) ઉપર ઉપર છે. (૨૦) સૌધર્મેશાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોક-લાન્તક-મહાશુક્રસહસ્ત્રારેડૂાનતપ્રાણતયોરારણાવ્યુતયો-નૈવસુધૈવેયકેષવિજય-વૈજયન્તજયન્તાપરાજિતેષુ સર્વાર્થસિદ્ધ ચ.
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૬૯
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૨૦) સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, નવ રૈવેયક, વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત, સર્વાર્થસિદ્ધ (દેવવિમાનો)માં (વૈમાનિક દેવો) છે. (૨૧) સ્થિતિ પ્રભાવ-સુખ-દુતિ-લેશ્યા-વિશુદ્ધીન્દ્રિયાવધિવિષયતોડધિકાઃ.
(૨૧) (ઉપર ઉપરના દેવો) સ્થિતિ, પ્રભાવ, સુખ, ઘુતિ, વેશ્યા, વિશુદ્ધિ-ઈન્દ્રિયોના વિષય અને અવધિજ્ઞાનના વિષયથી અધિક છે. (૨૨) ગતિ-શરીર-પરિગ્રહા-ભિમાનતો હનાઃ.
(૨૨) (ઉપર ઉપરના દેવો) ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનથી હીન છે. (૨૩) પીત-પદ્ય-શુક્લલેશ્યા દ્વિત્રિશેષેષ.
(૨૩) બે દેવોલોકોમાં, ત્રણ દેવલોકોમાં અને શેષ દેવલોકોમાં ક્રમશઃ પીતલેશ્યાવાળા, પદ્મવેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા દેવો છે. (૨૪) પ્રાગૈવેયકેભ્યઃ કલ્પા..
(૨૪) રૈવેયકની પહેલા દેવલોકો છે. (૨૫) બ્રહ્મલોકાલયા લોકાન્તિકા.
(૨૫) લોકાંતિક દેવો બ્રહ્મલોક દેવલોકમાં રહેનારા છે. (૨૬) સારસ્વતાદિત્ય-
વન્યરુણ-ગઈતોય-તુષિતાવ્યાબાધ-મરુતઃ અરિષ્ટાચ્ચ.
(૨૬) સારસ્વત, આદિત્ય, વહિ, અરૂણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ આ ૯ લોકાંતિક દેવો છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
४७०
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૭) વિજયાદિષુ કિચરમા.
(૨૭) વિજય વગેરે અનુત્તર વિમાનોમાં રહેલા દેવોના છેલ્લા બે ભવ બાકી હોય છે. (૨૮) ઔપપાતિકમનુષ્યભ્યઃ શેષાસ્તિયંગ્યોનય..
(૨૮) ઉપપાત જન્મવાળા (નારકી અને દેવો) અને મનુષ્યો સિવાયના શેષ જીવો તિર્યંચ છે. (૨૯) સ્થિતિઃ.
(૨૯) (હવે) સ્થિતિ (કહેવાશે.) (૩૦) ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીનાં પલ્યોપમમધ્યર્ધ.
(૩૦) ભવનપતિમાં દક્ષિણાર્ધના અધિપતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ છે. (૩૧) શેષાણાં પાદોને. | (૩૧) (ભવનપતિમાં) શેષ (ઉત્તરાર્થના) અધિપતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન બે પલ્યોપમ છે. (૩૨) અસુરેન્દ્રયો સાગરોપમ મધિક ચ.
(૩૨) અસુરેન્દ્રના બંને અધિપતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ સાગરોપમ અને સાધિક ૧ સાગરોપમ છે. (૩૩) સૌધર્માદિષુ યથાક્રમ....
(૩૩) સૌધર્મ વગેરે દેવલોકોમાં ક્રમશઃ (સ્થિતિ કહેવાશે). (૩૪) સાગરોપમે.
(૩૪) (સૌધર્મ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ) ૨ સાગરોપમ છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૭૧ (૩૫) અધિકે ચ.
(૩૫) (ઇશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ) સાધિક ૨ સાગરોપમ છે. (૩૬) સત સનકુમારે.
(૩૬) સનસ્કુમાર દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ સાગરોપમ છે. (૩૭) વિશેષ-ત્રિ-સહ-દશકાદશ-ત્રયોદશ-પંચદશભિરધિકાનિ ચ.
(૩૭) (મહેન્દ્ર વગેરે દેવલોકોમાં) વિશેષ, ૩, ૭, ૧૦, ૧૧, ૧૩, ૧૫ સાગરોપમથી અધિક (૭ સાગરોપમ) ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (એટલે કે માહેન્દ્ર દેવલોકમાં સાધિક ૭ સાગરોપમ, બ્રહ્મલોક દેવલોકમાં ૧૦ સાગરોપમ, લાંતક દેવલોકમાં ૧૪ સાગરોપમ, સહસ્રાર દેવલોકમાં ૧૭ સાગરોપમ, મહાશુક્ર દેવલોકમાં ૧૮ સાગરોપમ, આનત-પ્રાણત દેવલોકોમાં ૨૦ સાગરોપમ, આરણ-અય્યત દેવલોકોમાં ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.) (૩૮) આરણાત્રુતાદૂર્વમેકકેન નવસુ રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધ
(૩૮) આરણ-અશ્રુત દેવલોકોથી ઉપર નવ રૈવેયકમાં, વિજયાદિ ચાર વિમાનોમાં અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૧-૧ સાગરોપમ અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (એટલે કે નવ રૈવેયકમાં ક્રમશઃ ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ સાગરોપમ, વિજયાદિ ૪ વિમાનમાં ૩૨ સાગરોપમ અને સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે.) (૩૯) અપરા પલ્યોપમધિક ચ. . (૩૯) જઘન્ય સ્થિતિ (સૌધર્મ દેવલોકમાં) ૧ પલ્યોપમ અને (ઇશાન દેવલોકમાં) સાધિક ૧ પલ્યોપમ છે.
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૭૨
ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૪૦) સાગરોપમે.
(૪૦) (સનકુમાર દેવલોકમાં જઘન્ય સ્થિતિ) ર સાગરોપમ છે. (૪૧) અધિકે ચ.
(૪૧) (મહેન્દ્ર દેવલોકમાં જઘન્ય સ્થિતિ) સાધિક ર સાગરોપમ છે. (૪૨) પરતઃ પરતઃ પૂર્વા પૂનત્તરા.
(૪૨) પછી પછીના દેવલોકોમાં અનંતર (તરત) પૂર્વે પૂર્વે(ના દેવલોકો)ની (ઉત્કૃષ્ટ સ્થિતિ) એ જઘન્ય સ્થિતિ છે. (૪૩) નારકાણાં ચ દ્વિતીયાદિષ.
(૪૩) નારકીઓની પૂર્વે પૂર્વેની ઉત્કૃષ્ટ સ્થિતિ એ) બીજી વગેરે નરકમૃથ્વીઓમાં (જઘન્ય સ્થિતિ છે). (૪૪) દશવર્ષસહસ્રાણિ પ્રથમાયા....
(૪૪) પહેલી નરકમૃથ્વીમાં નારકીઓની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. (૪૫) ભવનેષુ ચ.
(૪૫) અને ભવનપતિમાં (જઘન્ય સ્થિતિ ૧૦,000 વર્ષ છે). (૪૬) વ્યન્તરાણાં ચ.
(૪૬) અને વ્યંતરોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે). (૪૭) પરા પલ્યોપમન્.
(૪૭) (વ્યંતરોની) ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમ છે. (૪૮) જ્યોતિષ્ઠાણાધિકમ્.
(૪૮) જ્યોતિષ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૧ પલ્યોપમ છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૪૯) ગ્રહાણામેકમ્.
(૪૯) ગ્રહોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમ છે.
(૫૦) નક્ષત્રાણામર્ધમ્.
(૫૦) નક્ષત્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમ છે. (૫૧) તારકાણાં ચતુર્ભાગઃ.
(૫૧) તારાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. (૫૨) જઘન્યા ત્વષ્ટભાગઃ.
(૫૨) તારાની જધન્ય સ્થિતિ ૧/૮ પલ્યોપમ છે.
(૫૩) ચતુર્ભાગઃ શેષાણામ્.
(૫૩) શેષ જ્યોતિષ દેવોની જધન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે. પાંચમો અધ્યાય
(૧) અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલા.
(૧) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ અજીવકાય છે.
(૨) દ્રવ્યાણિ જીવાચ્ચ.
(૨) એ ચાર અને જીવ એ પાંચ દ્રવ્યો છે.
૪૭૩
(૩)નિત્યાવસ્થિતાન્યરૂપીણિ.
(૩) આ દ્રવ્યો નિત્ય, અવસ્થિત અને અરૂપી છે.
(૪)રૂપિણઃ પુદ્ગલાઃ.
(૪) પુદ્ગલો રૂપી છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૭૪
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૫)આડડકશાદેકદ્રવ્યાણિ.
(૫) આકાશ સુધીના દ્રવ્યો ૧-૧ છે. (૬)નિષ્ક્રિયાણિ.
(૬) અને ક્રિયારહિત છે. (૭)અસંખ્યયા પ્રદેશ ધર્માધર્મયો.
(૭) ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્ય છે. (૮)જીવસ્ય ચ.
(૮) અને જીવના પ્રદેશો અસંખ્ય છે. (૯)આકાશમ્યાનન્તાઃ.
(૯) આકાશના પ્રદેશો અનંત છે. (૧૦) સંખેયાસંખ્યયાચ્ચ પુદ્ગલાનામ્.
(૧૦) પુદ્ગલોના પ્રદેશો સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા છે. (૧૧) નાણો.
(૧૧) અણુના પ્રદેશો હોતા નથી. (૧૨) લોકાકાશેડવગાહ.
(૧૨) લોકાકાશમાં દ્રવ્યોની અવગાહના છે. (૧૩) ધર્માધર્મયોઃ કૃ—.
(૧૩) ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયની અવગાહના સંપૂર્ણ લોકમાં છે. (૧૪) એકપ્રદેશાદિષુ ભાજ્યઃ પુદ્ગલાનામ્.
Page #506
--------------------------------------------------------------------------
________________
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૭૫ (૧૪) પુદ્ગલોની અવગાહના એક પ્રદેશ વગેરેમાં ભજનાએ હોય છે. (૧૫) અસંખ્ય ભાગાદિષુ જીવાનામ્.
(૧૫) જીવોની અવગાહના લોકના એક અસંખ્યાતમા ભાગથી માંડીને સર્વલોકમાં હોય છે. (૧૬) પ્રદેશસંહારવિસર્ગાભ્યાં પ્રદીપવતું.
(૧૬) દિપકની જેમ જીવના પ્રદેશોનો સંહાર (સંકોચ) અને વિસર્ગ (વિકાસ) થતો હોવાથી (જીવની અવગાહના લોકના એક અસંખ્યાતમા ભાગથી માંડીને સર્વલોકમાં હોય છે.) (૧૭) ગતિસ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોરુપકાર.
(૧૭) ગતિ અને સ્થિતિમાં સહાય કરવી એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના ઉપકારો છે. (૧૮) આકાશસ્સાવગાહ.
(૧૮) અવગાહના (રહેવાનું સ્થાન આપવું) એ આકાશનો ઉપકાર છે. (૧૯) શરીર-વાદ્ધનઃ-પ્રાણાપાના પુદ્ગલાનામ્.
(૧૯) શરીર, વચન, મન, શ્વાસોચ્છવાસ એ પુદ્ગલોનો ઉપકાર છે. (૨૦) સુખ-દુઃખ-જીવિત-મરણોપગ્રહાશ્ચ.
(૨૦) અને સુખ, દુઃખ, જીવિત અને મરણમાં સહાય કરવી એ પુદ્ગલોનો ઉપકાર છે. (૨૧) પરસ્પરોપગ્રહો જીવાનામ્.
(૨૧) પરસ્પર સહાય કરવી એ જીવોનો ઉપકાર છે.
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૭૬
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૨) વર્તના પરિણામઃ ક્રિયા પરતાપરત્વે ચ કાલસ્ય.
(૨૨) વર્તન, પરિણામ, ક્રિયા અને પરત્વ-અપરત્વ એ કાળના ઉપકાર છે. (૨૩) સ્પર્શરસગન્ધવર્ણવત્તઃ પુદ્ગલા..
(૨૩) સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા હોય તે પુદ્ગલો છે. (૨૪) શબ્દ-બન્ધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-ભેદ-તમછાયાતપોદ્યોતવાચ્ચ.
(૨૪) અને શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોતવાળા પુદ્ગલો હોય છે. (૨૫) અણવઃ સ્કન્ધાશ્ચ.
(૨૫) (પુદ્ગલોના બે પ્રકાર છે ) અણુઓ અને સ્કંધો. (૨૬) સંઘાતભેદેભ્ય ઉત્પધજો.
(૨૬) સંઘાત (ભેગું થવું) અને ભેદ (છૂટું પડવું)થી સ્કંધો ઉત્પન્ન થાય છે. (૨૭) ભેદાદણ.
(૨૭) ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે. (૨૮) ભેદસંઘાતાવ્યાં ચાક્ષુષાઃ.
(૨૮) ભેદ અને સંઘાત બંનેથી થનારા સ્કંધો ચાક્ષુષ (આંખથી દેખાય તેવા) છે. (૨૯) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્.
(૨૯) ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાથી યુક્ત હોય તે સત્ છે.
Page #508
--------------------------------------------------------------------------
________________
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
४७७ (૩૦) તલ્માવાવ્યયં નિત્યમ્.
(૩૦) તે ભાવમાંથી નાશ ન થવો તે નિત્ય છે. (૩૧) અર્પિતાનર્પિતસિદ્ધઃ.
(૩૧) અર્પિત (વિવક્ષિત)થી અનર્પિત (અવિવક્ષિત)ની સિદ્ધિ થવાથી (પરસ્પર વિરુદ્ધ એવા સત્-અસત્ અને નિત્ય-અનિત્ય ધર્મોની સિદ્ધિ થાય છે. એક સાથે એક વસ્તુમાં બંને ધર્મો રહેવામાં કોઈ વિરોધ નથી.) (૩૨) સ્નિગ્ધરૂક્ષતામ્બન્ધઃ.
(૩૨) સ્નિગ્ધ અને રૂક્ષ હોવાથી પુદ્ગલોનો બંધ થાય છે. (૩૩) ન જઘન્યગુણાનામ્. | (૩૩) જઘન્ય ગુણવાળા (સ્નિગ્ધ કે રૂક્ષ) પુદ્ગલોનો (પરસ્પર) બંધ થતો નથી. (૩૪) ગુણસામે સદેશાનામ્.
(૩૪) ગુણની સમાનતા હોય તો સમાન પુદ્ગલોનો બંધ થતો
નથી.
(૩૫) વ્યધિકાદિગુણાનાં તુ.
(૩૫) બે અધિક વગેરે ગુણવાળા સમાન પુદ્ગલોનો બંધ થાય છે. (૩૬) બધે સમાધિક પારિણામિક.
(૩૬) બંધમાં (સમાન ગુણવાળાનો) સમાન પરિણામ થાય છે અને (હીન ગુણવાળાનો) અધિક પરિણામ થાય છે. (૩૭) ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્
(૩૭) ગુણ અને પર્યાયવાળુ હોય તે દ્રવ્ય છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
४७८
છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૩૮) કાલચ્ચેયેકે.
(૩૮) કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય કહે છે. (૩૯) સોડનત્તસમયઃ.
(૩૯) તે (કાળ) અનંત સમયવાળો છે. (૪૦) દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાઃ.
(૪૦) દ્રવ્યમાં રહેનારા અને ગુણ વિનાના એવા ગુણો છે. (૪૧) તદ્ભાવઃ પરિણામ..
(૪૧) દ્રવ્યો અને ગુણોનો ભાવ એ પરિણામ છે. (૪૨) અનાદિરાદિમૉડ્યુ.
(૪૨) (પરિણામ બે પ્રકારે છે ) અનાદિ અને આદિવાળો. (૪૩) રૂપિધ્વાદિમાનું.
(૪૩) રૂપી દ્રવ્યોમાં પરિણામ) આદિવાળો છે. (૪૪) યોગોપયોગી જીવેષ. (૪૪) જીવોમાં યોગ અને ઉપયોગ (એ આદિવાળા પરિણામો છે.)
છઠ્ઠો અધ્યાય (૧) કાયવાન કર્મ યોગ.
(૧) કાયા, વચન અને મનની ક્રિયા એ યોગ છે. (૨)સ આસ્રવ .
(૨) તે (યોગ) આસ્રવ છે. (૩) શુભઃ પુણ્યસ્ય.
Page #510
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૭૯ (૩) શુભયોગ પુણ્યકર્મનો આસ્રવ છે. (૪) અશુભ પાપસ્ય.
(૪) અશુભયોગ પાપકર્મનો આસ્રવ છે. (૫) સકષાયાકષાયયોઃ સામ્પરાચિકેર્યાપથયો.
(૫) કષાયવાળા જીવોનો યોગ સાંપરાયિક કર્મોનો આસ્રવ છે અને કષાય વિનાના જીવોનો યોગ ઇર્યાપથ કર્મોનો આસ્રવ છે. (૬) અવત-કષાયેન્દ્રિય-ક્રિયાઃ પંચ-ચતુ-પંચ-પંચવિંશતિસંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ.
(૬) ક્રમશઃ ૫,૪,૫,૨૫ સંખ્યાવાળા અવ્રત, કષાય, ઇન્દ્રિય, ક્રિયા એ સાંપરામિક આસ્રવના ભેદ છે. (૭) તીવ્રમદ-જ્ઞાતા-જ્ઞાતભાવ-વર્યાધિકરણવિશેષેભ્યસ્તઢિશેષઃ.
(૭) તીવ્રભાવ, મંદભાવ, જાણવું, ન જાણવું, વીર્ય અને અધિકરણની તરતમતાથી સાંપરાયિક આગ્નવોની તરતમતા થાય છે. (૮) અધિકારણે જીવાજીવાઃ.
(૮) અધિકરણ (બે પ્રકારના છે –) જીવો અને અજીવો. (૯) આદ્ય સંરસ્મસમારમ્ભારમ્ભ-યોગ-કૃતકારિતાનુમત-કષાયવિશેષેસ્ટિસ્ત્રિશ્ચિતુઐકશઃ.
(૯) પહેલુ (જીવ) અધિકરણ સંરંભ-સમારંભ-આરંભ, મન-વચનકાયાના યોગ, કરણ-કરાવણ-અનુમોદન અને કષાયોના વિશેષથી દરેકના ૩,૩,૩,૪ વિકલ્પોવાળુ હોવાથી ૧૦૮ પ્રકારનું) છે. (૧૦) નિર્વર્તના-નિક્ષેપસંયોગનિસર્ગો કિચતુર્વિત્રિભેદાઃ પરમ્.
Page #511
--------------------------------------------------------------------------
________________
४८०
છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૦) ક્રમશઃ ૨,૪,૨,૩ ભેદવાળા નિર્વર્તન, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ એ અજીવ અધિકરણ છે. (૧૧) તત્વદોષ-
નિવ-માત્સર્યાન્તરાયાસાદનોપઘાતા જ્ઞાનદર્શનાવરણયોઃ.
(૧૧) જ્ઞાન-દર્શનના પ્રષ, નિદ્વવ (છૂપાવવું), માત્સર્ય (ઈર્ષા), અંતરાય, આશાતના, ઉપઘાત (નાશ) એ જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મોના આગ્નવો છે. (૧૨) દુઃખ-શોક-તાપાશ્ચન્દન-વધ-પરિદેવનાન્યાત્મપરોભયસ્થાન્યસ‘ઘસ્ય.
(૧૨) પોતાનામાં, બીજામાં કે બંનેમાં રહેલા દુઃખ, શોક, સંતાપ, આક્રંદન, વધ, દીનતા એ અસાતા વેદનીયના આસ્રવો છે. (૧૩) ભૂતવત્યનુકપ્પા દાન સરોગસંયમાદિયોગઃ શાન્તિઃ શૌચમિતિ સઘસ્ય.
(૧૩) જીવો અને વ્રતધારીઓ ઉપર અનુકંપા, દાન, સરાગ સંયમ વગેરે (દેશવિરતિ, અકામનિર્જરા, બાળપ)નો યોગ, ક્ષમા, શૌચ (લોભનો નિગ્રહ) એ સાતા વેદનીયના આગ્નવો છે. (૧૪) કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવાવર્ણવાદો દર્શનમોહસ્ય.
(૧૪) કેવલી, શ્રુતજ્ઞાન, સંઘ, ધર્મ અને દેવના અવર્ણવાદ કરવા એ દર્શનમોહનીયના આસ્રવો છે. (૧૫) કષાયોદયાતીત્રાત્મપરિણામશ્ચારિત્રમોહસ્ય.
(૧૫) કષાયના ઉદયથી થતો આત્માનો તીવ્ર પરિણામ એ ચારિત્રમોહનીયનો આસ્રવ છે.
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૮૧
છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૬) બહારમ્ભપરિગ્રહવં ચ નારકસ્થાયુષ.
(૧૬) બહુઆરંભપણું અને બહુપરિગ્રહપણું એ નરકાયુષ્યના આસ્રવો છે. (૧૭) માયા તૈર્યગ્યોનસ્ય.
(૧૭) માયા એ તિર્યંચાયુષ્યનો આસ્રવ છે. (૧૮) અલ્પારપરિગ્રહત્વ સ્વભાવમાર્દવાર્જવં ચ માનુષસ્ય.
(૧૮) અલ્પ આરંભપણું, અલ્પ પરિગ્રહપણું અને સ્વભાવની મૂદતા-સરળતા એ મનુષ્યાયુષ્યના આસ્રવો છે. (૧૯) નિઃશીલવ્રતવં ચ સર્વેષામ્.
(૧૯) શલરહિતપણું અને વ્રતરહિતપણું એ નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યના આસ્રવો છે. (૨૦) સરાગસંયમ-સંયમસંયમકામનિર્જરા-બાલતમાંસિ દેવસ્ય.
(૨૦) સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિર્જરા અને બાલતા એ દેવાયુષ્યના આસ્રવો છે. (૨૧) યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નાગ્ન.
(૨૧) યોગોની વક્રતા અને વિસંવાદ એ અશુભ નામકર્મના આસ્રવો છે. (૨૨) વિપરીત શુભસ્ય.
(૨૨) તેનાથી વિપરીત (યોગોની અવક્રતા અને અવિસંવાદ) એ શુભ નામકર્મના આગ્નવો છે. (૨૩) દર્શનવિશુદ્ધિવિનયસંપન્નતા-શીલવ્રતધ્વતિચારો-ડભીક્ષ્ણ
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૮૨
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ જ્ઞાનોપયોગ-સંવેગૌ શક્તિતત્યાગતપસી સંઘ-સાધુસમાધિવૈયાવૃન્યકરણ-મહેદાચાર્ય-બહુશ્રુતપ્રવચનભક્તિરાવશ્યકાપરિહાણિમર્ગપ્રભાવના-પ્રવચનવત્સલત્વમિતિ તીર્થકૃત્ત્વસ્ય.
(૨૩) સમ્યગ્દર્શનની વિશુદ્ધિ, વિનયથી યુક્તપણું, શીલ અને વ્રતોમાં અતિચારોનો અભાવ, વારંવાર જ્ઞાનોપયોગ અને સંવેગ, શક્તિ મુજબના ત્યાગ અને તપ, સંઘ અને સાધુની સમાધિ-વૈયાવચ્ચ કરવી, અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચનની ભક્તિ, આવશ્યક અનુષ્ઠાનોની અપરિહાનિ, મોક્ષમાર્ગની પ્રભાવના, પ્રવચન ઉપરનું વાત્સલ્ય એ તીર્થકર નામકર્મના આગ્નવો છે. (૨૪) પરાત્મ-નિન્દા-પ્રશંસે સદસગુણાચ્છાદનોદ્ભાવને ચા નીચૅર્ગોત્રસ્ય.
(૨૪) પરનિંદા, સ્વપ્રશંસા, બીજાના વિદ્યમાન ગુણો ઢાંકવા, પોતાના અવિદ્યમાન ગુણો પ્રગટ કરવા અથવા બીજાના દોષો પ્રગટ કરવા તે નીચગોત્રના આગ્નવો છે. (૨૫) તદ્વિપર્યયો નીચૈવૃત્યુનુસેકી ચોત્તરસ્ય.
(૨૫) તેનાથી વિપરીત આચરણ કરવું, નમ્રતા, અભિમાનનો અભાવ વગેરે ઉચ્ચગોત્રના આગ્નવો છે. (૨૬) વિજ્ઞકરણમજોરાયસ્ય. (૨૬) વિઘ્ન કરવો એ અંતરાયનો આસ્રવ છે.
સાતમો અધ્યાય (૧) હિંસાડનૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહભ્યો વિરતિવ્રત.
(૧) હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ થકી વિરતિ એ વ્રત છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
४८3
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨) દેશસર્વતોડણમહતી.
(૨) દેશથી વિરતિ એ અણુવ્રત છે અને સર્વથી વિરતિ એ મહાવ્રત છે. (૩) તસ્વૈર્યાર્થ ભાવનાઃ પંચ પંચ.
(૩) વ્રતોની સ્થિરતા માટે ૫-૫ ભાવનાઓ છે. (૪) હિંસાદિગ્વિહામુત્ર ચાપાયાવદ્યદર્શનમ્.
(૪) વ્રતોની સ્થિરતા માટે હિંસા વગેરેથી આભવમાં અને પરભવમાં થતા નુકસાનો અને પાપોને જોવા. (૫) દુઃખમેવ વા.
(૫) અથવા (વ્રતોની સ્થિરતા માટે હિંસા વગેરેમાં અન્ય જીવોને થતા) દુઃખની ભાવના કરવી. (૬) મૈત્રી પ્રમોદકારુણ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણાધિક-ક્લિશ્યમાનાવિનેયેષ.
(૬) સત્ત્વશાળી જીવો, ગુણોથી અધિક જીવો, ફ્લેશ પામતા (દુઃખી) જીવો, સમજાવી ન શકાય એવા જીવોને વિષે (ક્રમશ:) મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યચ્ય ભાવનાઓ ભાવવી. (૭) જગત્કાયસ્વભાવ ચ સંવેગવૈરાગ્યાર્થ.
(૭) સંવેગ અને વૈરાગ્ય માટે જગતના સ્વભાવની અને શરીરના સ્વભાવની ભાવના કરવી. (૮) પ્રમત્તયોગાત્માણવ્યપરોપણે હિંસા.
(૮) પ્રમાદવાળા યોગોથી પ્રાણનો નાશ કરવો તે હિંસા છે. (૯) અસદભિધાનમકૃતમ્.
(૯) જૂઠું બોલવું તે અસત્ય છે.
Page #515
--------------------------------------------------------------------------
________________
४८४
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૦) અદત્તાદાનું સ્ટેય.... -
(૧૦) નહીં આપેલું લેવું તે ચોરી છે. (૧૧) મૈથુનમબ્રહ્મ.
(૧૧) મૈથુન તે અબ્રહ્મ છે. (૧૨) મૂચ્છ પરિગ્રહઃ.
(૧૨) મૂચ્છ તે પરિગ્રહ છે. (૧૩) નિઃશલ્યો વતી.
(૧૩) વ્રતધારી શલ્ય વિનાનો હોય. (૧૪) અગાર્યનગારશ્ય.
(૧૪) (વ્રતધારી બે પ્રકારના છે –) શ્રાવક અને સાધુ. (૧૫) અણુવ્રતોડગારી.
(૧૫) શ્રાવક અણુવ્રતધારી હોય છે. (૧૬) દિગ્દશાનર્થદણ્યવિરતિસામાયિકપૌષધોપવાસોપભોગપરિભોગ
પરિમાણાતિથિસંવિભાગવતસંપન્નચ્છ.
(૧૬) અને (શ્રાવક) દિશાવ્રત, દેશવ્રત, અનર્થદંડવિરમણવ્રત, સામાયિકવ્રત, પૌષધોપવાસવ્રત, ઉપભોગપરિભોગવ્રત અને અતિથિ
સંવિભાગવ્રતથી યુક્ત હોય છે. (૧૭) મારણાન્તિકી સંખનાં જોષિતા.
(૧૭) શ્રાવક મરણ કાળે થનારી સંલેખના (વિશેષ તપ)ને સેવે છે. (૧૮) શંકા-કાંક્ષા-વિચિકિત્સાડચદૃષ્ટિપ્રશંસા-સંસ્તવઃ સમ્યગ્દષ્ટરતિચારા:
Page #516
--------------------------------------------------------------------------
________________
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૮૫ (૧૮) શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદષ્ટિની પ્રશંસા, મિથ્યાષ્ટિનો પરિચય એ સમ્યગ્દષ્ટિના અતિચારો છે. (૧૯) વ્રતશીલેષ પંચ પંચ યથાક્રમ.
(૧૯) વ્રતો અને શીલોમાં ક્રમશઃ ૫-૫ અતિચારો છે. (૨૦) બન્ધ-વધ-ચ્છવિચ્છેદ-તિભારારોપણા-પાનનિરોધાઃ.
(૨૦) બંધ, વધ, ચામડી કાપવી, અધિક ભાર આરોપવો, આહારપાણીનો નિરોધ કરવો એ અહિંસાવ્રતના અતિચારો છે. (૨૧) મિચ્યોપદેશ-રહસ્યાભ્યાખ્યાન-કૂટલેખક્રિયા-ન્યાસાપહારસાકારમનભેદા .
(૨૧) ખોટો ઉપદેશ આપવો, એકાંતમાં કોઈની ખોટી વાત બીજાને કહેવી, ખોટા લેખ કરવા, થાપણ લઈ લેવી, આકાર ઉપરથી ગુપ્ત વાત જાહેર કરવી એ સત્યવ્રતના અતિચારો છે. (૨૨) સ્તનપ્રયોગ-તદાહતાદાન-વિરૂદ્ધરાજ્યાતિક્રમ-હીનાધિકમાનોન્માન-પ્રતિરૂપકવ્યવહારા..
(૨૨) ચોરોને પ્રેરણા કરવી, તેમની લાવેલી વસ્તુ લેવી, વિરુદ્ધ રાજ્યને ઓળંગવું, માન-ઉન્માન ઓછા-વધુ કરવા, ભેળસેળ કરવી એ અચૌર્યવ્રતના અતિચારો છે. (૨૩) પરવિવાહકરણેત્રપરિગૃહીતા-ડપરિગૃહીતાગમનાનંગક્રીડા
તીવ્રકામાભિનિવેશાર.
(૨૩) બીજાના વિવાહ કરવા, ઇત્રપરિગૃહીતાગમન કરવું, અપરિગૃહીતાગમન કરવું, અનંગક્રીડા કરવી, કામભોગોમાં તીવ્ર આસક્તિ રાખવી એ બ્રહ્મચર્ય વ્રતના અતિચારો છે.
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૮૬
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૪) ક્ષેત્ર-વાસ્તુ-હિરણ્ય-સુવર્ણ-ધન-ધાન્ય-દાસી-દાસ-કુષ્યપ્રમાણાતિક્રમા.
(૨૪) ખેતર અને મકાન, ચાંદી અને સોનું, ધન અને અનાજ, દાસી અને દાસ તથા વાસણના પ્રમાણને ઓળંગવું તે પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર છે. (૨૫) ઊધ્વધતિર્થવ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-સ્મૃત્યન્તર્ધાનાનિ.
(૨૫) ઉપરની દિશામાં જવાના પ્રમાણને ઓળંગવું, નીચેની દિશામાં જવાના પ્રમાણને ઓળંગવુ, તીર્થો આઠે દિશામાં જવાના પ્રમાણને ઓળંગવું, ક્ષેત્રની વૃદ્ધિ કરવી અને દિશાના પ્રમાણને ભૂલી જવું એ દિશાવ્રતના અતિચારો છે. (૨૬) આનયનuષ્યપ્રયોગ-શબ્દરૂપાનુપાત-પુદ્ગલપાડ.
(૨૬) નક્કી કરેલ મર્યાદાની બહારથી દ્રવ્યો મંગાવવા, કોઈકને મોકલવો, શબ્દથી જણાવવું, રૂપથી જણાવવું, પથ્થર-ઢેફા વગેરે નાંખવા એ દેશવ્રતના અતિચારો છે. (૨૭) કન્દર્પ-કૌત્કચ્ય-મૌખર્યાસમીક્ષ્યાધિકરણોપભોગાધિકત્વાનિ.
(૨૭) કંદર્પ (રાગથી યુક્ત અસભ્ય વાક્યપ્રયોગ, હાસ્ય), કૌત્કચ્ય (દુષ્ટ ચેષ્ટા સહિતનો કંદર્પ), મૌખર્ય (વાચાળપણું), વિચાર્યા વિના અધિકરણ કરવા, ઉપભોગની વસ્તુઓ વધુ રાખવી એ અનર્થદંડવિરમણવ્રતના અતિચારો છે. (૨૮) યોગદુષ્મણિધાનાનાદર-ઋત્યનુપસ્થાપનાનિ.
(૨૮) યોગોનો દુરુપયોગ, અનાદર અને વિસ્મરણ એ સામાયિક વ્રતના અતિચારો છે. (૨૯) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગાદાનનિક્ષેપસંસ્તારોપક્રમણાનાદરઋત્યનુપસ્થાપનાનિ.
Page #518
--------------------------------------------------------------------------
________________
સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૮૭
(૨૯) જોયા-પૂંજ્યા વિના મળ-મૂત્રનો ત્યાગ કરવો, લેવું-મૂકવું, સંથારો કરવો, અનાદર અને વિસ્મરણ એ પૌષધોપવાસવ્રતના અતિચારો છે.
(૩૦) સચિત્ત-સંબદ્ધ-સંમિશ્રાભિષવ-દુક્વાહારાઃ.
(૩૦) સચિત્તનો આહાર કરવો, સચિત્ત સંબદ્ધનો આહાર કરવો, સચિત્ત મિશ્રિતનો આહાર કરવો, જંતુમિશ્રિત કે દારૂનો આહાર કરવો, અડધા પાકેલાનો આહાર કરવો એ ઉપભોગપરિભોગ વ્રતના અતિચારો છે.
(૩૧) સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમાઃ.
(૩૧) સચિત્ત ઉપર મૂકવું, સચિત્ત ઢાંકવું, બીજાનું છે એમ કહેવું, ગુસ્સાથી ન આપવું કે ઇર્ષ્યાથી આપવું, ભિક્ષાના સમયને ઓળંગવો એ અતિથિસંવિભાગવ્રતના અતિચારો છે.
(૩૨) જીવિતમ૨ણાશંસા-મિત્રાનુરાગ-સુખાનુબન્ધ-નિદાનકરણાનિ,
(૩૨) જીવિતની ઇચ્છા, મરણની ઇચ્છા, મિત્ર ઉપર રાગ કરવો, સુખાનુબંધ (ભોગવેલ વિષયોનું સ્મરણ કરવું), નિયાણુ કરવું એ સંલેખનાના અતિચારો છે.
(૩૩) અનુગ્રહા સ્વસ્યાતિસર્ગો દાનમ્.
(૩૩) પોતાની ઉપર અને બીજાની ઉપર કૃપા કરવા માટે પોતાના અન્ન, પાણી, વસ્ત્ર વગેરે (પાત્રને) આપવા તે દાન.
(૩૪) વિધિ-દ્રવ્ય-દાતૃ-પાત્ર-વિશેષાત્તદ્વિશેષઃ.
(૩૪) વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની તરતમતાથી દાનમાં તરતમતા થાય છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
४८८
આઠમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
આઠમો અધ્યાય (૧) મિથ્યાદર્શનાવિરતિ પ્રમાદ-કષાય-યોગા બન્ધહેતવઃ.
(૧) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધહેતુઓ છે. (૨) સકષાયતાજીવઃ કર્મણો યોગ્યાપુદ્ગલાનાદd.
(૨) કષાયવાળો હોવાથી જીવ કર્મને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. (૩) સ બન્ધ.
(૩) તે બંધ છે. (૪) પ્રકૃતિસ્થિત્યનુભાવપ્રદેશાસ્તદ્ધિધયઃ.
(૪) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એ તેના (બંધના) પ્રકાર છે. (૫) આદ્ય જ્ઞાન-દર્શનાવરણ-વેદનીય મોહનીયાયુષ્ક-નામ-ગોત્રાન્તરાયા.
(૫) પહેલો (પ્રકૃતિબંધ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય (એમ ૮ પ્રકારનો છે). (૬) પંચનવયષ્ટાવિંશતિ-ચતુર્ટિચત્વારિશઢિપંચભેદા યથાક્રમમુ.
(૬) (તેમના) ક્રમશઃ ૫, ૯, ૨,૨૮, ૪, ૪૨, ૨, ૫ ભેદો છે. (૭) મત્યાદીનામું.
(૭) મતિ વગેરે જ્ઞાનોના (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાનના આવરણો તે જ્ઞાનાવરણકર્મના ૫ ભેદ છે.)
Page #520
--------------------------------------------------------------------------
________________
४८८
આઠમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૮) ચક્ષુરચક્ષુરવધિકેવલાનાં નિદ્રાનિદ્રનિદ્રામચલાપ્રચલપ્રચલા સ્થાનગૃદ્વિવેદનીયાનિ ચ.
(૮) ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ (એ દર્શનાવરણકર્મના નવ ભેદ છે). (૯) સદસદ્ધશે.
(૯) સાતવેદનીય અને અસતાવેદનીય (એ વેદનીયકર્મના બે ભેદ છે). (૧૦) દર્શનચારિત્રમોહનીયકષાયનોકષાયવેદનીયાખ્યાસ્ત્રિક્રિષોડશનવમેદાઃ સમ્યત્વમિથ્યાત્વતદુભયાનિ કષાયનોકષાયાવનતાનુબધ્યપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણસંજ્વલન-વિકલ્પાશ્ચકશઃ ક્રોધમાનમાયાલોભા હાસ્યરત્યરતિશોકભયજુગુપ્સાસ્ત્રીપુનપુંસકવેદાઃ.
(૧૦) દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, કષાયવેદનીય, નોકષાયવેદનીય નામના ૩,૨,૧૬,૯ ભેટવાળા મોહનીય કર્મના ભેદો છે. સમ્યક્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને તદુભય (સમ્યશ્મિથ્યાત્વમોહનીય) (એ દર્શનમોહનીયના ૩ ભેદ છે.) કષાયવેદનીય અને નોકષાયવેદનીય (એ ચારિત્રમોહનીયના ૨ ભેદ છે). ક્રોધ-માન-માયાલોભ દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન ભેદો છે. (એટલે કષાયવેદનીયના ૧૬ ભેદ છે). હાસ્યરતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-સ્ત્રીવેદ-પુરુષવેદ-નપુંસકવેદ (એ નોકષાયવેદનીયના ૯ ભેદ છે). (૧૧) નારકૌર્યગ્યોનમાનુષદેવાનિ.
(૧૧) નારકીનું, તિર્યંચનું, મનુષ્યનું અને દેવનું (એમ આયુષ્યકર્મના ૪ ભેદ છે).
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૯૦
આઠમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૧૨) ગતિજાતિશરીરાંગોપાંગનિર્માણબન્ધનસંઘાતસંસ્થાનસંહનનસ્પર્શરસગન્ધવર્ણાનુપૂર્થગુરુલઘૂપઘાતપરાઘાતાપોદ્યોતોચ્છવાસવિહાયોગતય પ્રત્યેકશરીરત્રસસુભગ સુસ્વરશુભસૂક્ષ્મપર્યાપ્તસ્થિરાદેયયશાંતિ સેતરાણિ તીર્થકૃત્ત્વ ચ.
(૧૨) ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંઘયણ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, વિહાયોગતિ, પ્રતિપક્ષ સહિત પ્રત્યેક શરીર, ત્રસ, સુભગ, સુસ્વર, શુભ, સૂક્ષ્મ, પર્યાપ્ત, સ્થિર, આદેય, યશ અને તીર્થકર નામકર્મ (એ નામકર્મના ૪૨ ભેદ છે). (૧૩) ઉચ્ચર્નીચચ્ચ.
(૧૩) ઉચ્ચગોત્ર અને નીચગોત્ર (એ ગોત્રકર્મના બે ભેદ છે). (૧૪) દાનાદીનામું.
(૧૪) દાન વગેરે (દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય)નો (અંતરાય એ અંતરાયકર્મના ૫ ભેદ છે). (૧૫) આદિતસૃિણામન્તરાયચચ ત્રિશત્સાગરોપમકોટીકોટ્યઃ પરા સ્થિતિઃ.
(૧૫) શરૂઆતથી ત્રણ પ્રકૃતિની (જ્ઞાનાવરણ-દર્શનાવરણવેદનીયની) અને અંતરાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. (૧૬) સપ્રતિર્મોહનીયસ્ય.
(૧૬) મોહનીયકર્મની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૭૦ કોડાકોડી સાગરોપમ છે. (૧૭) નામગોત્રયોર્વિશતિઃ.
Page #522
--------------------------------------------------------------------------
________________
આઠમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૯૧ (૧૭) નામકર્મ અને ગોત્રકર્મની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૨૦ કોડાકોડી સાગરોપમ છે. (૧૮) ત્રયસ્ત્રિશત્સાગરોપમાણ્યાયુષ્કસ્ય.
(૧૮) આયુષ્યકર્મની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૩૩ સાગરોપમ છે. (૧૯) અપરા દ્વાદશમુહૂર્તા વેદનીયસ્ય.
(૧૯) વેદનીયકર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત છે. (૨૦) નામગોત્રયોરી.
(૨૦) નામકર્મ અને ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્ત છે. (૨૧) શેષાણામન્તર્મુહૂર્ત.
૨૧) શેષ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. (૨૨) વિપાકોડનુભાવઃ.
(૨૨) વિપાક એ અનુભાવ (રસ) છે. (૨૩) સ યથાનામ્.
(૨૩) નામ પ્રમાણે કર્મોનો અનુભવ છે. (૨૪) તતશ્ચ નિર્જરા.
(૨૪) અનુભાવથી કર્મનિર્જરા થાય છે. (૨૫) નામપ્રત્યયાઃ સર્વતો યોગવિશેષાસૂમૈકક્ષેત્રાવગાઢસ્થિતાઃ
સર્વાત્મપ્રદેશધ્વનન્તાન્તપ્રદેશઃ.
(૨૫) નામ પ્રમાણે કે નામકર્મ નિમિત્તક, સર્વ દિશાઓમાંથી, યોગની તરતમાતાને અનુસાર, સૂક્ષ્મ, આત્માની સાથે એક ક્ષેત્રમાં અવગાહીને રહેલા, સ્થિર, અનંતાનંત (કર્મ) પ્રદેશો દરેક આત્મપ્રદેશ ઉપર (બંધાય છે).
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૯૨
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૬) સદ્ધઘ-સમ્યત્વ-હાસ્ય-રતિ-પુરુષવેદ-શુભાયુનંમગોત્રાણિ
પુણ્યમ્.
(૨૬) સાતા વેદનીય, સમ્યક્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુષ્યકર્મ, શુભ નામકર્મ અને શુભ (ઉચ્ચ) ગોત્રકર્મ એ પુણ્ય છે.
નવમો અધ્યાય (૧)આસવનિરોધઃ સંવર:.
(૧) આમ્રવનો નિરોધ કરવો એ સંવર છે. (૨) સ ગુમિસમિતિધર્માનુપ્રેક્ષાપરીષહજયચારિત્રે..
(૨) તે (સંવર) ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને
ચારિત્રથી થાય છે. (૩) તપસા નિર્જરા ચ.
(૩) તપથી સંવર અને નિર્જરા થાય છે. (૪) સમ્યગ્યોગનિગ્રહો ગુપ્તિ .
(૪) સારી રીતે (વિધિપૂર્વક) યોગોનો નિગ્રહ કરવો તે ગુતિ છે. (૫) ઈર્યાભાર્કેષણાદાનનિક્ષેપોત્સર્ગી સમિતયઃ.
(૫) ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપ સમિતિ અને ઉત્સર્ગસમિતિ (એ ૫ સમિતિઓ છે). (૬) ઉત્તમઃ ક્ષમામાર્દવાર્થવશૌચસત્યસંયમતપસ્યાગાકિંચ બ્રહ્મચર્યાણિ ધર્મ
(૬) ક્ષમા, મૃદુતા, સરળતા, શૌચ (લોભનો અભાવ), સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ (૧૦ પ્રકારનો) ધર્મ છે.
Page #524
--------------------------------------------------------------------------
________________
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૯૩ (૭) અનિત્યાશરણસંસારેકત્વાન્યત્વાશુચિત્વાગ્નવસંવરનિર્જરાલોકબોધિદુર્લભધર્મસ્વાખ્યાતતત્ત્વાનુચિન્તનમનુપ્રેક્ષાઃ.
(૭) અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આગ્નવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ, ધર્મનું સારી રીતે કહેવાયેલ તત્ત્વ – આ બધાનું ચિંતન તે (૧૨ પ્રકારની) અનુપ્રેક્ષા છે. (૮) માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહા.
(૮) માર્ગમાંથી ભ્રષ્ટ થયા વિના નિર્જરા માટે સહન કરવું તે પરીષહ છે. (૯) ક્ષુત્પિપાસાશીતોષ્ણદંશમશકનાચારતિસ્ત્રીચર્યાનિષદ્યાશથ્યાહડક્રોશવધયાચનાડલાભરોગતૃણસ્પર્શમલસત્કારપુરસ્કાર-પ્રજ્ઞાડજ્ઞાનાદર્શનાનિ.
(૯) ભૂખ, તરસ, શીત, ઉષ્ણ, દંશમશક, નાન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન - આ ૨૨ પરીષહ છે. (૧૦) સૂક્ષ્મસંપરાયછઘસ્થવીતરાગયોશ્ચતુર્દશ.
(૧૦) સૂક્ષ્મસંપરાય (૧૦મા ગુણઠાણાવાળા) અને છઘUવીતરાગ (૧૧મા-૧૨મા ગુણઠાણાવાળા)ને ૧૪ પરીષહ હોય છે. (૧૧) એકાદશ જિને.
(૧૧) જિન(૧૩મા-૧૪માં ગુણઠાણાવાળા)ને ૧૧ પરીષહ હોય છે. (૧૨) બાદરસિંઘરાયે સર્વે.
(૧૨) બાદર સંપરાય (૧લા થી ૯મા ગુણઠાણા) સુધીમાં બધા પરીષહો હોય છે.
Page #525
--------------------------------------------------------------------------
________________
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૯૪
(૧૩) જ્ઞાનાવરણે પ્રજ્ઞાજ્ઞાને.
(૧૩) જ્ઞાનાવરણકર્મમાં પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહો હોય છે.
(૧૪) દર્શનમોહાન્તરાયયોરદર્શનાલાભૌ.
(૧૪) દર્શનમોહનીયકર્મમાં અને અંતરાયકર્મમાં ક્રમશઃ અદર્શન પરીષહ અને અલાભ પરિષહ હોય છે.
(૧૫) ચારિત્રમોહે નાખ્યારતિસ્રીનિષદ્યાડડક્રોશયાચનાસત્કારપુરસ્કારાઃ.
',
(૧૫) ચારિત્રમોહનીયકર્મમાં નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર-પુરસ્કાર પરીષહો હોય છે.
(૧૬) વેદનીયે શેષાઃ.
(૧૬) વેદનીયકર્મમાં શેષ પરીષહો હોય છે.
(૧૭) એકાદયો ભાજ્યા યુગપદેકોનવિંશતેઃ.
(૧૭) એકથી માંડીને ૧૯ પરીષહોની એકસાથે ભજના હોય છે. (૧૮) સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસં૫રાયયથાખ્યાતાનિ ચારિત્રમુ.
(૧૮) સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ (૫ પ્રકારના) ચારિત્ર છે.
(૧૯) અનશનાવૌદર્ય-વૃત્તિપરિસંખ્યાન-રસપરિત્યાગ-વિવિક્તશય્યાસન-કાયક્લેશા બાહ્યં તપઃ.
(૧૯) અનશન, ઊણોદરી, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશ એ બાહ્ય તપ છે. (૨૦) પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃત્ત્વ-સ્વાધ્યાય-વ્યુત્સર્ગધ્યાનાત્યુત્તરમ્.
Page #526
--------------------------------------------------------------------------
________________
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૯૫ (૨૦) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ અત્યંતર તપ છે. (૨૧) નવચતુર્દશપંચદ્વિભેદ યથાક્રમ પ્રાધ્યાનાતું.
(૨૧) ધ્યાનથી પહેલા તેમના) ક્રમશઃ ૯,૪,૧૦,૫,૨ ભેદ છે. (૨૨) આલોચન-પ્રતિક્રમણ તદુભય-વિવેકબુત્સર્ગ-તપચ્છેદપરિહારોપસ્થાપનાનિ.
(૨૨) આલોચન, પ્રતિક્રમણ, તદુભય (આલોચનપ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપન (એ પ્રાયશ્ચિત્તના ૯ ભેદ છે). (૨૩) જ્ઞાનદર્શનચારિત્રોપચારા.
(૨૩) જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય (એ વિનયના ૪ ભેદ છે). (૨૪) આચાર્યોપાધ્યાય-તપસ્વિ-શક્ષક-ગ્લાન-ગણ-કુલ-સંઘ-સાધુસમનોજ્ઞાનામ્.
(૨૪) આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સાંભોગિકની (વૈયાવચ્ચ કરવી એ વૈયાવચ્ચના દશ ભેદ છે). (૨૫) વાચના-પૃચ્છનાડનુપ્રેક્ષાડડસ્નાય-ધર્મોપદેશા..
(૨૫) વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય (પરાવર્તન) અને ધર્મોપદેશ (એ સ્વાધ્યાયના ૫ ભેદ છે). (૨૬) બાહ્યાભ્યન્તરોપધ્યો . --
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૯૬
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૬) બાહ્ય અને અત્યંતર ઉપધિઓનો ત્યાગ (એ વ્યુત્સર્ગના બે ભેદ છે). (૨૭) ઉત્તમસંહનોનસ્યકાગ્રચિન્તાનિરોધો ધ્યાનમ્.
(૨૭) ઉત્તમસંઘયણવાળાનું એક આલંબન ઉપર ચિત્તનું સ્થિર કરવું તે ધ્યાન છે. (૨૮) આમુહૂર્તા.
(૨૮) (તે ધ્યાન) અંતર્મુહૂર્ત સુધી હોય છે. (૨૯) આરૌદ્રધર્મશુક્લાનિ.
(૨૯) આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ધ્યાનના ૪ ભેદ છે. (૩૦) પરે મોહેતૂ.
(૩૦) પાછળના બે (ધર્મધ્યાન અને શુક્લધ્યાન) મોક્ષના હેતુ છે. (૩૧) આમમનોજ્ઞાનાં સ...યોગે તઢિપ્રયોગાય સ્મૃતિસમન્વાહાર.
(૩૧) અનિષ્ટોનો સંપર્ક થવા પર તેમને દૂર કરવાની વિચારણા તે આર્તધ્યાન છે. (૩૨) વેદનાયાશ્ય.
(૩૨) અને વેદનાનો સંપર્ક થવા પર તેને દૂર કરવાની વિચારણા તે આર્તધ્યાન છે). (૩૩) વિપરીત મનોજ્ઞાનામ્.
(૩૩) ઇષ્ટોને માટે વિપરીત (જાણવું. એટલે કે ઈષ્ટો દૂર થતા હોય તો તેમનો સંપર્ક કરવાની વિચારણા તે આર્તધ્યાન છે).
Page #528
--------------------------------------------------------------------------
________________
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૩૪) નિદાનં ચ.
૪૯૭
(૩૪) અને નિયાણુ (એ આર્તધ્યાન છે.)
(૩૫) તવિરતદેશવિરતપ્રમત્તસંયતાનામ્.
(૩૫) તે (આર્તધ્યાન) અવિરત, દેશવિરત અને પ્રમત્તસંયતોને હોય છે.
(૩૬) હિંસાડનૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યો રૌદ્રમવિરતદેશવિરતયોઃ.
(૩૬) હિંસા માટે, જૂઠ માટે, ચોરી માટે અને વિષયોના સંરક્ષણ માટેની વિચારણારૂપ રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરતને હોય છે. (૩૭) આજ્ઞાડપાય-વિપાક-સંસ્થાનવિચયાય ધર્મમપ્રમત્તસંયતસ્ય.
(૩૭) આજ્ઞાની વિચારણા માટે, અપાયની વિચારણા માટે, વિપાકની વિચારણા માટે અને સંસ્થાનની વિચારણા માટે (પ્રણિધાનરૂપ) ધર્મધ્યાન અપ્રમત્તસંયતને હોય છે.
(૩૮) ઉપશાન્તક્ષીણકષાયયોન્ચ.
(૩૮) અને (ધર્મધ્યાન) ઉપશાંતકષાયને અને ક્ષીણકષાયને (પણ હોય છે).
(૩૯) શુક્લે ચાઘે (પૂર્વવેદઃ).
(૩૯) ઉપશાંતકષાય અને ક્ષીણકષાય પૂર્વધરને શુક્લધ્યાનના પહેલા બે ભેદ પણ હોય છે.
(૪૦) પરે કેવલિનઃ,
(૪૦) શુક્લધ્યાનના પછીના બે ભેદો કેવલીને હોય છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૯૮
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૪૧) પૃથક્વેક–વિતર્ક-સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ-ચુપરક્રિયાનિવૃત્તીનિ.
(૪૧) પૃથક્લવિતર્ક, એકત્વવિતર્ક, સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને ભુપતક્રિયાઅનિવૃત્તિ (એ શુક્લધ્યાનના ચાર ભેદ છે.) (૪૨) તત્રેયેકકાયયોગાયોગાનામ્.
(૪૨) તે (૪ પ્રકારનું શુક્લધ્યાન) ત્રણ યોગવાળા, એક યોગવાળા, કાયયોગવાળા અને અયોગીઓને હોય છે. (૪૩) એકાશ્રયે સવિતર્ક પૂર્વે.
(૪૩) શુક્લધ્યાનના પહેલા બે ભેદ એક આલંબનને વિષે વિતર્ક સહિત (પૂર્વશ્રુતને અનુસારી) હોય છે. (૪૪) અવિચાર દ્વિતીયમ્.
(૪૪) શુક્લધ્યાનનો બીજો ભેદ વિચાર વિનાનો (અર્થ-વ્યંજનયોગની સંક્રાંતિ વિનાનો) હોય છે. (૪૫) વિતર્ક શ્રુતમ્.
(૪૫) વિતર્ક એટલે શ્રુતજ્ઞાન. (૪૬) વિચારોડર્થવ્યંજનયોગસંક્રાન્તિઃ.
(૪૬) વિચાર એટલે અર્થ-વ્યંજન-યોગની સંક્રાંતિ. (૪૭) સમ્યગ્દષ્ટિશ્રાવકવિરતાનન્તવિયોજકદર્શનમોહક્ષપકોપશમકો
પશાન્તમોક્ષપકક્ષીણમોહજિનાઃ ક્રમશોડસખ્ય ગુણનિર્જરાઃ.
(૪૭) સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધી વિસંયોજક, દર્શનમોહક્ષપક, (ચારિત્રમોહ)ઉપશમક, ઉપશાંતમોહ, (ચારિત્રમોહ)ક્ષપક, ક્ષીણમોહ અને જિન ક્રમશઃ અસંખ્યગુણ નિર્જરાવાળા છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
દશમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૪૮) પુલાક-બકુશ-કુશીલ-નિગ્રન્થ-સ્નાતકા નિર્પ્રન્થાઃ.
(૪૮) પુલાક, બકુશ, કુશીલ, નિર્પ્રન્થ અને સ્નાતક એ નિર્પ્રન્થો છે. (૪૯) સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ-લેશ્યોપપાત-સ્થાન-વિકલ્પતઃ
સાધ્યાઃ.
૪૯૯
(૪૯) સંયમ, શ્રુતજ્ઞાન, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત, (સંયમ)સ્થાનના વિકલ્પોથી (તેમને) સાધવા (વિચારવા). દશમો અધ્યાય
(૧) મોહક્ષયાદ્ જ્ઞાનદર્શનાવરણાન્તરાયક્ષયાચ્ચ કેવલમ્.
(૧) મોહનીયકર્મના ક્ષયથી અને જ્ઞાનાવરણ-દર્શનાવરણઅંતરાયકર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે.
(૨) બહેત્વભાવનિર્જરાભ્યામ્.
(૨) બંધહેતુઓનો અભાવ અને નિર્જરાથી કર્મોનો ક્ષય થાય છે. (૩) કૃત્સ્નકર્મક્ષયો મોક્ષઃ.
(૩) સંપૂર્ણ કર્મોનો ક્ષય એ મોક્ષ છે.
(૪) ઔપશમિકાદિભવ્યત્વાભાવાચ્ચાન્યત્ર કેવલસમ્યક્ત્વજ્ઞાનદર્શનસિદ્ધત્વેભ્યઃ.
(૪) અને કેવળસમ્યક્ત્વ (ક્ષાયિકસમ્યક્ત્વ), કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ સિવાયના ઔપમિક વગેરે ભાવો અને ભવ્યત્વનો અભાવ હોવાથી (મોક્ષ થાય છે).
(૫)તદનન્તરમૂ ગચ્છત્યાલોકાન્તાત્.
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૦૦
દશમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૫) ત્યાર પછી (સંપૂર્ણ કર્મોનો ક્ષય થયા પછી જીવ) ઉપર લોકના અંત સુધી જાય છે. (૬) પૂર્વપ્રયોગાદસંગત્વાર્બન્ધચ્છદાત્તથાગતિપરિણામોચ્ચ તદ્ગતિઃ.
(૬) પૂર્વના પ્રયોગથી, અસંગ હોવાથી, બંધનો છેદ થવાથી અને તેવા પ્રકારના ગતિપરિણામથી તેની ગતિ થાય છે. (૭)ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર-પ્રત્યેકબુદ્ધબોધિત-જ્ઞાનાવગાહનાન્તરસંખ્યાલ્પબદુત્વતઃ સાધ્યાઃ.
(૭) ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અલ્પબદુત્વથી (સિદ્ધોને) સાધવા (વિચારવા).
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રના મૂળસૂત્ર-શબ્દાર્થ સમાપ્ત
• કલ્પસૂત્રમાં વરસાદ આદિ કારણે રસ્તામાં ક્યાંક ઊભા રહેવાનું થાય તો એક સાધુ અને એક સાધ્વી કે એક શ્રાવિકા હોય, એક સાધુ અને બે સાધ્વી કે બે શ્રાવિકા હોય, બે સાધુ અને એક સાધ્વી કે એક શ્રાવિકા હોય, બે સાધુ અને બે સાધ્વી કે બે શ્રાવિકા હોય તો પણ તે રીતે એકાંતમાં ઊભા રહેવાનો નિષેધ કરેલ છે. પાંચમુ કોઈ નાનો બાળક કે બાળિકા હોય અથવા અનેક જણની અવર-જવર થતાં દૃષ્ટિ પડતી હોય ત્યાં ઊભા રહી શકાય. જેની પાસે ૨૪ કલાકમાં ૨૭ કલાકનું કામ હોય તે સુખી, કેમકે તેનું મન નવરું ન પડે. • અંતર્મુખી સદા સુખી.
Page #532
--------------------------------------------------------------------------
________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રની અતિમોપદેશકારિકા મૂળગાથા અને શબ્દાર્થ
એવું તત્ત્વપરિજ્ઞાના-દ્વિરક્તસ્યાત્મનો શમ્ | નિરાસવવાચ્છિન્નાયાં, નવાયાં કર્મસત્તતૌ તેના પૂર્વાર્જિત ક્ષપયતો, યથોર્તિઃ ક્ષયહેતભિઃ | . સંસારબીજું કાર્પેન, મોહનીય પ્રતીયતે પરા
આ રીતે જીવ વગેરે તત્ત્વોના જ્ઞાનથી વિરક્ત થયેલા, સર્વથા આગ્નવરહિત થવાથી નવા કર્મોની પરંપરા છેદાયે છતે શાસ્ત્રમાં કહેલા ક્ષયના હેતુઓ વડે પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરનારા આત્માનું સંસારના બીજરૂપ મોહનીયકર્મ સંપૂર્ણપણે ક્ષય પામે છે. (૧-૨)
તતોડત્તરાયજ્ઞાનદન-દર્શનનાચનત્તરમ્ | પ્રતીયન્તડસ્ય યુગપતુ, ત્રીણિ કર્માણ્યશેષતઃ II
ત્યાર પછી એના ત્રણ કર્મો-અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એકસાથે સંપૂર્ણપણે ક્ષય પામે છે. (૩)
ગર્ભસૂચ્યાં વિનષ્ટાયાં, યથા તાલો વિનશ્યતિ | તથા કર્મ ક્ષય યાતિ, મોહનીયે ક્ષય ગd I૪ો
જેમ મસ્તકની સોય નાશ પામે છતે તાડવૃક્ષ નાશ પામે છે તેમ મોહનીયકર્મનો ક્ષય થયે છતે બધા કર્મોનો ક્ષય થાય છે. (૪)
તતઃ ક્ષીણચતુઃકર્મા, પ્રાપ્તોડગ્યાખ્યાતસંયમમ્ | બીજબન્ધનનિર્મુક્તક, સ્નાતકઃ પરમેશ્વરઃ ||પા
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૦૨
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ શેષકર્મફલાપેક્ષા, શુદ્ધો બુદ્ધો નિરામયઃ | સર્વજ્ઞઃ સર્વદર્શી ચ, જિનો ભવતિ કેવલી ll
ત્યારપછી જેના ચાર કર્મોનો ક્ષય થયો છે એવા,યથાખ્યાતસંયમને પામેલા, મોહનીયકર્મ વગેરરૂપ બીજબંધનથી મુક્ત થયેલા, અંદરનો મેલ દૂર થવાથી સ્નાતક થયેલા, કેવળજ્ઞાનરૂપી ઋદ્ધિ પ્રાપ્ત થવાથી પરમ ઐશ્વર્યવાળા, શેષ અઘાતી કર્મોના ઉદયવાળા તે મહાત્મા મોહ વગેરરૂપી મેલ દૂર થવાથી શુદ્ધ થાય છે, કેવળજ્ઞાન થવાથી બુદ્ધ થાય છે, બધા રોગના કારણો દૂર થવાથી રોગરહિત થાય છે, સર્વજ્ઞ થાય છે, સર્વદર્શી થાય છે, જિન થાય છે અને કેવળી થાય છે. (પ-૬)
કૃત્નકર્મક્ષયાદૂર્વે, નિર્વાણમધિગચ્છતિ /
યથા દગ્ધત્વનો વદ્વિ-નિરુપાદાનસત્તતિઃ all
જેમ જેના કારણોની પરંપરા અટકાવી દેવાઈ છે એવો અને બળી ગયેલા ઈંધનવાળો અગ્નિ શાંત થઈ જાય છે તેમ બધા કર્મોનો ક્ષય થયા પછી તે મહાત્મા નિર્વાણ પામે છે. (૭)
દગ્ધ બીજે યથાડત્યન્ત, પ્રાદુર્ભવતિ નાલ્લુરઃ | કર્મબીએ તથા દગ્ધ, નારોહતિ ભવાટ્ટુરઃ IIટા
જેમ બીજ અત્યંત બળી ગયે છતે અંકુરો ઊગતો નથી તેમ કર્મબીજ બળી ગયે છતે સંસારરૂપી અંકુરો ઊગતો નથી. (૮)
તદનન્તરમવોર્ધ્વમાલોકાત્તાત્સ ગચ્છતિ | પૂર્વપ્રયોગાસડગત્વ-બન્ધચ્છદોર્ધ્વગૌરવૈઃ Nલા
બધા કર્મોનો ક્ષય થયા પછી તે પૂર્વપ્રયોગથી, અંસગપણાથી, બંધનો છેદ થવાથી અને ઊર્ધ્વગૌરવથી ઉપર લોકના છેડા સુધી જાય છે. (૯)
Page #534
--------------------------------------------------------------------------
________________
૫૦૩
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
કુલાલચક્ર દોલાયા-મિષી ચાપિ યથેષ્યતે | પૂર્વપ્રયોગાત્કર્મેહ, તથા સિદ્ધગતિઃ સ્મૃતા /૧alી.
જેમ કુંભારના ચક્રમાં, હિંચકામાં અને બાણમાં પૂર્વપ્રયોગથી અહીં કર્મ ઇચ્છાય છે તેમ સિદ્ધોની ગતિ કહી છે. (૧૦)
મૃલ્લેપસક નિર્મોક્ષા-ઘથા દષ્ટાસ્વલાબુનઃ | કર્મસ વિનિર્મોક્ષા-તથા સિદ્ધગતિઃ સ્મૃતા ૧૧૫
જેમ માટીના લેપનો સંગ નીકળી જવાથી પાણીમાં તુંબડાની ગતિ જોવાઇ છે તેમ કર્મનો સંગ નીકળી જવાથી સિદ્ધોની ગતિ કહી છે. (૧૧)
એરંથનપેડાસુ, બન્ધચ્છદાદ્યથા ગતિઃ | કર્મબન્ધનવિચ્છેદાત્સિદ્ધસ્યાપિ તથષ્યતે ||૧રા
જેમ એરંડિયાના બંધનનો છેદ થવાથી, યંત્રના બંધનનો છેદ થવાથી અને પેડાના બંધનનો છેદ થવાથી બીજ, કાષ્ઠ અને પડાપુટની ગતિ થાય છે તેમ કર્મના બંધનનો છેદ થવાથી સિદ્ધોની ગતિ ઇચ્છાય છે. (૧૨)
ઊર્ધ્વગૌરવધર્માણો, જીવા ઇતિ જિનોત્તમૈઃ | અધોગૌરવધર્માણ , પુદ્ગલા ઈતિ (ચોદિતમ) ૧૩
જિનેશ્વરભગવંતોએ કહ્યું છે કે, જીવો ઉપર જવાના સ્વભાવવાળા છે અને પુદ્ગલો નીચે જવાના સ્વભાવવાળા છે. (૧૩)
યથાડધતિર્યગૂર્વે ચ, લોષ્ઠવાધ્વનિવતિયઃ | સ્વભાવતઃ પ્રવર્તત્તે, તથોર્ધ્વગતિરાત્મનામ્ ૧૪
જેમ સ્વભાવથી જ ઢેફ નીચે જાય છે, વાયુ તીર્થો જાય છે અને અગ્નિની જ્વાળાઓ ઉપર જાય છે તેમ સ્વભાવથી જ જીવોની ઊર્ધ્વગતિ થાય છે. (૧૪)
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૦૪
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ અતસ્તુ ગતિવૈકૃત્ય-મેષાં યદુપલભ્યતે | કર્મણઃ પ્રતિઘાતાચ્ચ, પ્રયોગાચ્ચ તદિષ્યતે ૧પો.
ઊર્ધ્વગતિ સિવાયનો જીવોની ગતિનો જે વિકાર દેખાય છે તે ક્રિયાથી, પર્વત-ભીંત વગેરેના પ્રતિઘાતથી અને પુરુષની ઇચ્છા પ્રમાણેના પ્રયોગથી ઇચ્છાય છે. (૧૫)
અસ્તિયંગથોર્વે ચ, જીવાનાં કર્મના ગતિઃ | ઊર્ધ્વમેવ તુ તદ્ધર્મા, ભવતિ ક્ષીણકર્મણામ્ //૧૬ll
જીવોની કર્મના કારણે નીચે, તીર્થો અને ઉપર ગતિ થાય છે. જેમના બધા કર્મોનો ક્ષય થયો છે એવા જીવોની સ્વાભાવિક ઊર્ધ્વગતિ જ થાય છે. (૧૬)
દ્રવ્યસ્ય કર્મણો યુદ્ધ-દુત્પત્યારમ્ભવતઃ |
સમં તથૈવ સિદ્ધસ્ય, ગતિમોક્ષભવક્ષયાઃ ૧૭
જેમ પરમાણુ વગેરે દ્રવ્યની ક્રિયાની ઉત્પત્તિ, આરંભ અને ગતિ એક સાથે થાય છે તેમ સિદ્ધની ગતિ, મોક્ષ અને ભવક્ષય એક સાથે થાય છે. (૧૭)
ઉત્પત્તિસ્થ વિનાશથ્ય, પ્રકાશતમસોરિહ ! યુગપદ્ ભવતો થતું, તથા નિર્વાણકર્મણો ૧૮
અહીં જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારનો વિનાશ એક સાથે થાય છે તેમ મોક્ષની ઉત્પત્તિ અને કર્મનો વિનાશ એક સાથે થાય છે. (૧૮)
તન્વી મનોજ્ઞા સુરભિઃ પુણ્યા પરમભાસ્વરા પ્રાશ્મારા નામ વસુધા, લોકમૂર્બિ વ્યવસ્થિતા I/૧૯
Page #536
--------------------------------------------------------------------------
________________
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૫૦૫ લોકના મસ્તક ભાગે વચ્ચે આઠ યોજન જાડી અને અંતે માખીની પાંખ કરતા પાતળી, ખૂબ સુંદર, સુગંધી, પવિત્ર, અત્યંત દેદીપ્યમાન એવી પ્રામ્ભારા નામની પૃથ્વી રહેલી છે. (૧૯)
નૃલોકતુલ્યવિષ્કન્મા, સિહચ્છત્રનિભા શુભા | ઊર્ધ્વ તસ્યાઃ ક્ષિતે સિદ્ધા, લોકાત્તે સમવસ્થિતા ll Roll
તે પૃથ્વી મનુષ્યલોકની સમાને પહોળાઈવાળી એટલે કે ૪૫ લાખ યોજનની પહોળાઈવાળી, સીધા કરેલા સફેદ છત્રાના આકારવાળી અને શુભ છે. તે પૃથ્વીની ઉપર લોકના છેડે સિદ્ધ ભગવંતો રહેલા છે. (૨૦)
તાદાભ્યાદુપયુક્તાસ્તે, કેવલજ્ઞાનદર્શનૈઃ | સમ્યકત્વસિદ્ધાવસ્થા, હેત્વભાવોચ્ચ નિષ્ક્રિયાઃ ર૧
તે સિદ્ધભગવંતો કેવળજ્ઞાન અને કેવળદર્શનના સ્વભાવવાળા હોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયોગવાળા છે, ક્ષાયિકસમ્યક્ત અને સિદ્ધપણામાં રહેલા છે અને કારણ ન હોવાથી ક્રિયારહિત છે. (૨૧)
તતોડમૂર્ધ્વ ગતિસ્તેષાં, કસ્માનાસ્તીતિ ચેન્મતિઃ | ધર્માસ્તિકાયસ્યાભાવાતુ, સ હિ હેતુ”તેઃ પરઃ ||રા પ્રશ્ન- લોકાન્તથી ઉપર સિદ્ધોની ગતિ કેમ થતી નથી ?
જવાબ- ધર્માસ્તિકાય એ ગતિમાં કારણભૂત છે અને લોકાન્તથી ઉપર ધર્માસ્તિકાય નથી, તેથી લોકાન્તથી ઉપર સિદ્ધોની ગતિ થતી નથી. (૨૨)
સંસારવિષયાતીત, મુક્તાનામવ્યય સુખમ્ | અવ્યાબાધમિતિ પ્રોક્ત, પરમં પરમર્ષિભિઃ ર૩
Page #537
--------------------------------------------------------------------------
________________
પ૦૬
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ મુક્તાત્માઓને સાંસારિક સુખને ઓળંગી ગયેલું, નાશ નહીં પામનારું, પીડા વિનાનું શ્રેષ્ઠ સુખ હોય છે. એમ તીર્થકરોએ કહ્યું છે. (૨૩)
સ્યાદેતદશરીરસ્ય, જનનોર્નાષ્ટકર્મણઃ | કર્થ ભવતિ મુક્તમ્ય, સુખમિત્યત્ર મે શુણ ૨૪ લોકે ચતુષ્પિહાર્યેષુ, સુખશબ્દ પ્રયુજ્યતે | વિષયે વેદનાભાવે, વિપાકે મોક્ષ એવ ચ આરપા સુખો વહિઃ સુખો વાયુ-ર્વિષયેખ્રિહ કચ્યતે | દુઃખાવભાવે ચ પુરુષ:, સુખિતોડસ્મીતિ મન્યતે પારદા પુણ્યકર્મવિપાકાચ્ચ, સુખમિટેન્દ્રિયાર્થકમ્ કર્મલેશવિમોક્ષાચ્ચ, મોક્ષે સુખમનુત્તમમ્ //રણી
પ્રશ્ન- જેના આઠ કર્મોનો નાશ થયો છે એવા, શરીર વિનાના મુક્ત જીવને સુખ શી રીતે હોય છે ?
જવાબ- અહીં મારો જવાબ સાંભળ : લોકમાં સુખ શબ્દનો પ્રયોગ ચાર અર્થોમાં થાય છે. તે આ પ્રમાણે- વિષયમાં, વેદનાના અભાવમાં, સાતવેદનીયકર્મના ઉદયમાં અને મોક્ષમાં. (૧) વિષયોમાં સુખ શબ્દનો પ્રયોગ આ રીતે કહેવાય છે-અગ્નિ સુખરૂપ છે, વાયુ સુખરૂપ. (૨) દુઃખના અભાવમાં પુરુષ એમ માને છે કે “હું સુખી છું'. (૩) પુણ્યકર્મના ઉદયથી ઈષ્ટ વિષયોથી જન્ય સુખ થાય છે. (૪) કર્મ અને ક્લેશથી છૂટવાથી મોક્ષમાં સર્વશ્રેષ્ઠ સુખ છે. (૨૪-૨૭)
સુખપ્રસુપ્તવત્કંચિ-દિચ્છત્તિ પરિનિવૃતિમ્ | તદયુક્ત ક્રિયાવસ્વા-સુખાનુશાયતસ્તથા ૨૮
Page #538
--------------------------------------------------------------------------
________________
અન્તિમોપદેશકારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૫O૭ શ્રમફલમમદવ્યાધિ-મદનેભ્યચ્ચ સન્મવાત્ | મોહોત્પત્તેિવિપાકાચ્ચ, દર્શનધ્વસ્ય કર્મણઃ રા.
કેટલાક સુખેથી ગાઢ નિદ્રામાં સૂતેલા માણસની જેમ મોક્ષને ઇચ્છે છે. તે બરાબર નથી, કેમકે નિદ્રામાં ક્રિયા હોય છે, નિદ્રામાં સુખની તરતમતા હોય છે, થાક-માંદગી-નશો-રોગ-કામ-મોહની ઉત્પત્તિ અને દર્શનાવરણકર્મના ઉદયથી નિદ્રા આવે છે. (૨૮-૨૯)
લોકે તત્સદેશો હ્યર્થ, કન્ઝડપ્યજ્યો ન વિદ્યતે | ઉપમીયેત તઘેન, તસ્માનિરુપમ સુખમ્ li૩૦માં
સંપૂર્ણ લોકમાં મોક્ષના સુખ જેવી બીજી કોઈ વસ્તુ નથી જેના વડે મોક્ષના સુખની ઉપમા આપી શકાય. તેથી મોક્ષમાં અનુપમ સુખ છે. (૩૦)
લિડપ્રસિદ્ધઃ પ્રામાણ્યા-દનુમાનોપમાનયોઃ | અત્યન્ત ચાપ્રસિદ્ધ ત-ધનાનુપમ સ્મૃતમ્ l૩૧//
જેના અન્વયવ્યતિરેકી લિંગની પ્રસિદ્ધિ હોય તે જ અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. જેના સાદેશ્યલિંગની પ્રસિદ્ધિ હોય તે જ ઉપમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. જે કારણથી મોક્ષના સુખના આવા લિંગ અત્યંત અપ્રસિદ્ધ છે, તેથી તે અનુપમ કહ્યું છે. (૩૧)
પ્રત્યક્ષ તદ્ ભગવતા-મહેતાં તૈશ્ચ ભાષિતમ્ | ગૃહ્યHડસ્તીત્યતઃ પ્રાજ્ઞ-ર્નચ્છદ્મસ્થપરીક્ષયા ૩૨ા
મોક્ષનું સુખ અરિહંત ભગવંતોને પ્રત્યક્ષ છે અને તેમણે તે કહ્યું છે, માટે બુદ્ધિમાનો “મોક્ષસુખ છે' એમ માને છે, છબસ્થની પરીક્ષાથી મોક્ષસુખ જણાતું નથી. (૩૨)
Page #539
--------------------------------------------------------------------------
________________
ભાષ્યગત પ્રશક્તિ વાચકમુખ્યસ્ય શિવઢિયા, પ્રકાશયશસઃ પ્રશિષ્યણ ! શિષ્યણ ઘોષનન્ટિ-ક્ષમણર્યકાદશાષવિદ ૧ વાચનયા ચ મહાવાચક-ક્ષમણમુણ્ડપાદશિષ્યસ્ય | શિષ્યણ વાચકાચાર્ય-મૂલનામ્નઃ પ્રથિતકીર્તે તેરા ચગ્રોધિકાપ્રસૂન, વિહરતા પુરવરે કુસુમનાગ્નિ | કૌભીષણિના સ્વાતિ-તનકેન વાત્સસુતેનાર્થમ્ lill અહંચન સમ્યગુરુ-ક્રમેણાગત સમુપધાર્ય / દુઃખારૂં ચ દુરાગમ-વિહતમિતિ લોકમવલોક્ય lll ઈદમુશ્ચર્નાગરવાચકન, સત્તાનુકમ્પયા દબ્ધમ્ | તત્ત્વાર્થાધિગમાખ્ય, સ્પષ્ટમુમાસ્વાતિના શાસ્ત્રમ્ પા
જેમનો યશ પ્રગટ છે એવા શિવશ્રી નામના વાચકમુખ્યના પ્રશિષ્ય, અગ્યાર અંગને જાણનારા ઘોષનંદી ક્ષમાશ્રમણના શિષ્ય, વાચનાથી મહાવાચક ક્ષમણમુંડયાદના શિષ્ય, પસરેલી કીર્તિવાળા મૂલ નામના વાચકાચાર્યના શિષ્ય, ન્યગ્રોધિકા ગામમાં જન્મેલા, કુસુમપુરમાં વિચરતા, કુભીષણ ગોત્રવાળા સ્વાતિ નામના પિતાના પુત્ર, વત્સ ગોત્રવાળા ઉમામાતાના પુત્ર, એવા ઉચ્ચ નાગરશાખાના ઉમાસ્વાતિ વાચકજીએ ગુરુ પરંપરાથી આવેલા અરિહંત પરમાત્માના ઉત્તમ વચનને સારી રીતે સમજીને લોકને દુઃખોથી પીડિત અને દુષ્ટ શાસ્ત્રોથી હણાયેલી મતિવાળો જોઈને જીવો ઉપરની અનુકંપાથી તત્ત્વાર્થાધિગમ નામનું સ્પષ્ટ અર્થવાળું આ શાસ્ત્ર રચ્યું (૧-૫)
Page #540
--------------------------------------------------------------------------
________________
ભાષ્યગત પ્રશસ્તિ, મૂળગાથા અને શબ્દાર્થ
૫૦૯
યસ્તત્ત્વાર્થાધિગમાખ્યું, શાસ્યતિ ચ કરિષ્યતિ ચ તત્રોક્તમ્ । સોડવ્યાબાધં સૌખ્યું, પ્રાપ્યત્યચિરેણ પરમાર્થમ્ ॥૬॥
તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રને જે જાણશે અને તેમાં કહેલું જે કરશે તે ટુંક સમયમાં પીડા રહિત સુખરૂપ મોક્ષને પામશે. (૬)
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રની અંતિમોપદેશકારિકા અને ભાષ્યગત પ્રશસ્તિના મૂળગાથા - શબ્દાર્થ સમાપ્ત
આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઇપણ નિરૂપણ કરાયું હોય તો તેની ક્ષમા યાચું છું.
આપણી આરાધનાની ગાડી ધક્કાગાડી છે. ચોવીશ કલાકે ગુરુદેવ એક કલાક ઉપદેશનો ધક્કો મારે એટલે આરાધના ચોવીશ કલાક ચાલે. પછી ફરી ધક્કો મારવો પડે. આપણે ઓટોમેટિક ગાડી જેવી આરાધના કરવાની છે, જે એકવાર શરૂ થયા પછી અટકો નહીં, જેને વારંવાર ધક્કાની જરૂર ન પડે.
અંગ્રેજીમાં કહેવત છે- River never goes reverse. નદી ક્યારેય પાછી વળતી નથી. હંમેશા તે આગળ જ વધે છે. અવિરતગતિ વડે તે સમુદ્રમાં ભળે છે. આપણી આરાધનાની ગાડી પણ ક્યારેય પાછી વળવી ન જોઈએ. આરાધનામાં આપણે હંમેશા આગળ જ વધવાનું છે. અવિરત આરાધના વડે અંતે આપણે પરમાત્મામાં ભળવાનું છે.
• જે સંસારને પકડી રાખે છે તે દુ:ખી થાય છે અને જે સંસારને છોડે છે તે સુખી થાય છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
[QUOTES
•
You must do the things you think you cannot do.
- Eleanor Roosvelt
•
A life spent making mistakes is not only more honourable but more useful than a life spent in doing nothing.
- George Bernard Shaw
A little knowledge that acts is worth infinitely more than much knowledge that is idle.
- Kahlil Gibran
How we spend our days is, of course, how we spend our lives.
- Annie Dillard
Action may not always bring happiness, but there is no happiness without action.
- Benjamin Disraeli
There are two kinds of failures : those who thought and never did, and those who did and never thought.
- Laurence J. Peter
Everyone thinks of changing the world, but no one thinks of changing himself.
- Leo Tolstoy
The real voyage of discovery consists not in seeing new landscapes but in having new eyes.
- Proust
Real generosity towards the future lies in giving all to the present.
- Albert Camus
•
We can do no great things, only small things with great love.
- Mother Teresa
Page #542
--------------------------------------------------------------------------
________________
સુવાક્યો
પ૧૧
•
The future depends on what we do in the present.
- Mahatma Gandhi
Try not to become a man of success but a man of value.
- Albert Einstein
Nothing is predestined : The objstacles of your past can become the gateways that lead to new beginnings.
- Ralph Blum.
Happy are those who dream dreams and are ready to pay the price to make them come true.
- Leon J. Suenes
Never let the fear of striking out get in your way.
- George Herman Babe Ruth
One way to get the most out of life is to look upon it as an adventure.
- William Feather
They can because they think they can.
- Virgil
The thing always happens that you really believe in and the belief in a thing makes it happen. - Frank Lloyd Wright
Success is the good fortune that comes from aspiration, desperation, perspiration and inspiration.
- Evan Esar
To climb steep hills requires a slow pace at first.
- Shakespeare.
•
If you do not hope, you will not find what is beyond your hopes.
- St. Clement of Alexandra
•
Responsibility is the price of greatness. - Winston Churchill
Page #543
--------------------------------------------------------------------------
________________
•
૫૧૨
•
•
•
•
•
•
સુવાક્યો
The only way of finding the limits of the possible is by going beyond them into the impossible. Arthur C. Clarke
•
It is hard to fail, but it is worse never to have tried to succeed. Theodore Roosvelt
1
-
Our greatest glory is not in never falling, but in rising every time we fall. Confucious
-
Knowing is not enough, we must apply. Willing is not enough, we must do. Johann Wolfgang von Goethe
A wise man learns by the mistakes of others, a fool by his own. Latin Proverb.
Our greatest battles are that with our own minds.
-
Our main business is not to see what lies dimly in the distance but to do what lies clearly at hand. Thomas Carlyle
-
Do not follow where the path may lead. Go instead where there is not path and leave a trial. - Ralph Waldo Emerson
· Don't bother just to be better than your contemporaries or precedors. Try to be better than yourself.. William Faulkner
-
-
Jameson Frank
Be a life long or short, its completeness depends on what it was lived for. David Starr Jordan
The first and most important step towards success is the feeling that we can succeed. Nelson Boswell
-
• The time is always right to do what is right.
Martin Luther King Jr.
Page #544
--------------------------------------------------------------------------
________________
સુવાક્યો
૫૧૩
Determine that the thing can and shall be done, and then we shall find the way.
- Abraham Lincoln
Dream as if you'll live forever, live as if you'll die today.
- James Dean
•
If you cannot be a poet, be the poem.
- David Carradine
There are only two ways to live your life. One is as though nothing is a miracle. The other is as if everything is.
- Albert Einstein
Only those who will risk going too far can possibly find out how far one can go.
- T.S. Eliot
It is not because things are difficult that we do not dare, it is because we do not dare that they are difficult. - Seneca
The men who try to do something and fail are infinitely better than those who try to do nothing and succeed. - Lloyd Jones
Courage is not the absence of fear, but rather the judgement that something else is more important than fear.
- Ambrose Redmoon
What lies behind us and what lies before us are tiny matters compared to what lies within us. - Ralph Waldo Emerson
•
The journey of a thousand miles must begin with a single step.
- Lao Tzu
You give but little when you give of your possessions. It is when you give of yourself that you truly give.
- Kahlil Gibran
Page #545
--------------------------------------------------------------------------
________________
નવી વિઘારીની
ઉgeી ઉGર
અમારા કુટુંબમાંથી દીક્ષિત થયેલ પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
પૂ. પ્રવર્તિની શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ
–- ન્દ્ર છે – પૂ. સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ
પૂ. સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજ
આ પૂજ્યોના ચરણોમાં ભાવભરી વંદના
Page #546
--------------------------------------------------------------------------
________________ नवराजसविमाणरतिरियलायनिगवणासबों THIS વાતનું પિતા महो सुकृतम् પદાર્થ પ્રકાશ ભાગ 16 ના પ્રકાશનનો સંપૂર્ણ લાભા પ્રવર્તિની શ્રી રંજનશ્રીજી મ.સા ના શિષ્યા 'પ્રવર્તિની શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા ની. પ્રેરણાથી શ્રી હેમ-પ્રભા-દિવ્ય આરાધનાભુવન '(દીપકુંજ સોસાયટી, ભગવાનનગરનો ટેકરો ' પાલડી, અમદાવાદ) ' ના જ્ઞાનનિધિમાંથી લેવાયો છે. સુકૃત કરનાર પુણ્યશાળી આરાધકોની ભૂરિ...ભુરિ અનુમોદના. BHARAT GRAPHICS - Ahmedabad-1 + Ph. : 079-22134176, M : 9925020106