SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાતકાળ ૨૩૯ (૧) ભાવથી - ઘડા વગેરેની ઉત્પત્તિ પહેલાનો કાળ. (૨) વિષયથી - ઘડા વગેરેના દર્શન પહેલાનો કાળ. ૩) ભૂતકાળ - તે બે પ્રકારે છે – (૧) ભાવથી – ઘડા વગેરેના નાશ થયા પછીનો કાળ. (૨) વિષયથી - ઘડા વગેરેના દર્શન પછીનો કાળ. ત્રીજી રીતે કાળના ત્રણ વિભાગ છે – ૧) સંખ્યાતકાળ, ૨) અસંખ્યાતકાળ, ૩) અનંતકાળ ૧) સંખ્યાતકાળ- પરમાણુને પોતાના અવગાહનાક્ષેત્રમાંથી પછીના આકાશપ્રદેશમાં જતા જેટલો કાળ થાય તે ૧ સમય. સમય એ નાનામાં નાનો કાળ છે. તેના વિભાગ નથી. અસંખ્ય સમય = ૧ આવલિકા (અહીં જઘન્ય યુક્ત અસંખ્યાતના સમય પ્રમાણ અસંખ્ય સમય સમજવા.) ૪૪૪૬૬ આવલિકા = ૧ ઉચ્છવાસ ૪૪૪૬ ૪૧૯ આવલિકા = ૧ નિઃશ્વાસ શારીરિક બળવાળા, પરિપૂર્ણ ઇન્દ્રિયવાળા, નીરોગી, મધ્યમ વયવાળા, માનસિક દુઃખથી પીડિત નહીં થયેલા મનુષ્યના ૧ ઉચ્છવાસ + ૧ નિઃશ્વાસ = ૧ પ્રાણ. ૭ પ્રાણ = ૧ સ્ટોક ૭ સ્તોક = ૧ લવ ૩૮ ૧/૨ લવ = ૧ નાલિકા - ૨ નાલિકા = ૧ મુહૂર્ત ૩૭૩
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy