SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૨જી ૩જી ૧૨૦ - નરકમાં આયુષ્ય • નરકમાં આયુષ્ય - (સૂત્ર-૩૬, ૪/૪૩, ૪૪૪) | નરકમૃથ્વી | જઘન્ય આયુષ્ય | ઉત્કૃષ્ટ આયુષ્ય ૧લી ૧૦,૦૦૦ વર્ષ | ૧ સાગરોપમ ૧ સાગરોપમ | ૩ સાગરોપમ ૩ સાગરોપમ | ૭ સાગરોપમ ૪થી ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ પામી ૧૦ સાગરોપમ | ૧૭ સાગરોપમાં ૧૭ સાગરોપમ | ૨૨ સાગરોપમાં ૭મી ૨૨ સાગરોપમ | ૩૩ સાગરોપમ જઘન્ય આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યની વચ્ચેનું બધું મધ્યમ આયુષ્ય જાણવું. નરકના દરેક પ્રતરમાં જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય બૃહત્સંગ્રહણિ વગેરેમાંથી જાણી લેવું. • કયા જીવો કેટલી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે? કયા જીવો ? | કેટલી નરકપૃટવીમાં ઉત્પન્ન થઈ શકે? સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ | ૧લી ગર્ભજ ભુજપરિસર્પ ૧લી, રજી ગર્ભજ ખેચર ૧લી, રજી, ૩જી ગર્ભજ ચતુષ્પદ ૧લી, રજ, ૩જી, ૪થી | સંમૂચ્છિમ મનુષ્યો અપર્યાપા જ હોય છે. એ અવસ્થામાં કાળ કરીને તેઓ નરકમાં જતા નથી. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચની નરકમાં જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમ/અસંખ્ય છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy