SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ નરકપૃથ્વીમાંથી નીકળેલા જીવને કઈ લબ્ધિ પ્રાપ્ત થાય? ૧૨૧ | કયા જીવો ? કેટલી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે? ગર્ભજ ઉરપરિસર્પ ૧લી, રજી, ૩, ૪થી, પમી ગર્ભજ મનુષ્ય સ્ત્રી ૧લી, રજી, ૩જી, ૪થી, પમી, ૬ઠ્ઠી ગર્ભજ જલચર, ગર્ભજ ૧લી, રજી, ૩જી, ૪થી, પમી; મનુષ્ય પુરુષ ૬ઠ્ઠી, ૭મી દેવો-નારકીઓ નરકમાં ઉત્પન્ન થતા નથી. • કઈ નરકમૃથ્વીમાંથી નીકળેલા જીવને કઈ લબ્ધિ પ્રાપ્ત થાય? નરક કઈ લબ્ધિ પ્રાપ્ત થાય ? ૧લી | ચક્રીપણું, બળદેવપણું, વાસુદેવપણું, તીર્થંકરપણું, મુક્તિ, સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન રજી | બળદેવપણું, વાસુદેવપણું, તીર્થંકરપણું, મુક્તિ, સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન ૩જી તીર્થંકરપણું, મુક્તિ, સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું, | સમ્યગ્દર્શન ૪થી | મુક્તિ, સંયમ, દેશવિરતિ,મનુષ્યપણું, સમ્યગ્દર્શન પમી | સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન ૬ઠ્ઠી | દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન ૭મી | સમ્યગ્દર્શન
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy