SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ on - સંયમના ૧૭ પ્રકાર ૫ મહાવ્રત, ૫ ઈન્દ્રિયોનો નિગ્રહ, ૪ કષાયોનો વિજય અને ૩ દંડની નિવૃત્તિ. ૩ દંડ-મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ. અથવા બીજી રીતે ૧૭ પ્રકારનું સંયમ આ પ્રમાણે છે – (૧) પૃથ્વીકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી પૃથ્વીકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે પૃથ્વીકાયિકસંયમ. (૨) અપુકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી અપકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે અપ્રકાયિકસંયમ. (૩) તેજસ્કાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી તેઉકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે તેજસ્કાયિકસંયમ. (૪વાયુકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી વાયુકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે વાયુકાયિકસંયમ. (૫) વનસ્પતિકાયિકસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી વનસ્પતિકાય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે વનસ્પતિકાયિકસંયમ. (૬) બેઈન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન ભેદથી બેઈન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે બેઈન્દ્રિયસંયમ. (૭) તેઈન્દ્રિયસંયમ - મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન ભેદથી તે ઈન્દ્રિય જીવોના સંઘટ્ટા-પરિતાપ-વધનો ત્યાગ તે તેઈન્દ્રિયસંયમ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy