SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યા ૪૩૧ (ii) સાંતર - જઘન્યથી ૧ સમયના અંતરે સિદ્ધ થાય. ઉત્કૃષ્ટથી ૬ માસના અંતરે સિદ્ધ થાય. ૧૧) સંખ્યા - ૧ સમયમાં કેટલા સિદ્ધ થાય ? ૧ સમયમાં જઘન્યથી ૧ અને ઉત્કૃષ્ટથી ૧૦૮ સિદ્ધ થાય. ૧ થી ૩૨ જીવો ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૩૩ થી ૪૮ જીવો ૭ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૪૯ થી ૬૦ જીવો ૬ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૬૧ થી ૭૨ જીવો ૫ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૭૩ થી ૮૪ જીવો ૪ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૮૫ થી ૯૬ જીવો ૩ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૯૭ થી ૧૦૨ જીવો ૨ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૧૦૩ થી ૧૦૮ જીવો ૧ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પછી અવશ્ય અંતર પડે. ૧૨) અલ્પબદુત્વ - ક્ષેત્ર વગેરે ૧૧ વારોનું અલ્પબદુત્વ - (૧) ક્ષેત્ર - પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ સિદ્ધિક્ષેત્રમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy