SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ (ii) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય - તે બે પ્રકારે છે - (a) અનંતરપશ્ચાત્કૃતિક, (b) પરંપરપશ્ચાત્કૃતિક તે બંનેના બે બે પ્રકાર છે - અવગાહના, અંતર (૧) અવ્યક્ત - ૨, ૩ કે ૪ જ્ઞાનમાં સિદ્ધ થાય. (૨) વ્યક્ત - (i) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનમાં સિદ્ધ થાય. – (ii) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનમાં સિદ્ધ થાય. (iii) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાનમાં સિદ્ધ થાય. (iv) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાનમન:પર્યવજ્ઞાનમાં સિદ્ધ થાય. ૯) અવગાહના - કેટલી અવગાહનામાં રહેલ સિદ્ધ થાય ? (i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ - ઉત્કૃષ્ટ અવગાહના- ૫૦૨ ધનુષ્યથી ૫૦૯ ધનુષ્યની અવગાહનામાં રહેલ સિદ્ધ થાય. જઘન્ય અવગાહના અવગાહનામાં રહેલ સિદ્ધ થાય. - ૨ થી ૯ અંકુલ ન્યૂન ૨ હાથની (ii) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ – ત્રીજો ભાગ ન્યૂન ઉપર કહેલી અવગાહનામાં સિદ્ધ થાય. ૧૦) અંતર - સિદ્ધોનું અંતર કેટલું ? (i) નિરંતર - જધન્યથી ૨ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. [] બૃહત્સંગ્રહણિમાં મોક્ષે જનારની ઉત્કૃષ્ટ અવગાહના ૫૨૫ ધનુષ્ય કહી છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy