SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુપર્વતની પહોળાઈ ૧૨૯ નંદનવનથી ૬૨,૫૦૦ યોજન ઉપર જતા ચારે બાજુથી ૫૦૦ યોજનનો ખાંચો પડે છે. તેમાં ૫00 યોજન વિસ્તારવાળુ સૌમનસવન છે. સૌમનસવનથી ૩૬,000 યોજન ઉપર જતા મેરુપર્વતના ઉપરી તલે ૪૯૪ યોજન વિસ્તારવાળુ પાંડુકવન છે. પાંડુકવનની મધ્યમાં ૪૦ યોજન ઊંચી અને ૧૨ યોજન લાંબી-પહોળી ચૂલિકા છે. બૃહëત્રસમાસની ગાથા-૩૨૮, ૩૨૯, ૩૩૯, ૩૪૦, ૩૪૭ની ટીકામાં કહ્યું છે કે – મેરુપર્વતની તળેટીથી ઉપર ૧-૧ યોજન જતા પહોળાઈ - યોજન ઘટે છે. નંદનવને મેરુપર્વતની બાહ્ય પહોળાઈ = ૧૦,૦૦૦ – ૫૦ = ૧૦,૦૦૦-૪૫ = ૯,૯૫૪ યોજન નંદનવને મેરુપર્વતની અંત્યંતર પહોળાઈ =૯,૯૫૪ -૧,0= = ૮,૯૫૪ યોજન ૧૧ સૌમનસવને મેરુપર્વતની બાહ્ય પહોળાઈ = ૯,૯૫૪ - =૯,૯૫૪-૫,૬૮૧૪=૪,ર૭ર સૌમનસવને મેરુપર્વતની અત્યંતર પહોળાઈ =૪,૨૭૨ –૧, જી= = ૩,૨૭૨ યોજન પાંડકવને મેરુપર્વતની પહોળાઈ =૪,૨૭૨૧ -૬ ૪,૨૭૨-૩,૨૭૨ = ૧,0યોજન તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનગણિજી કૃત ટીકામાં કહ્યું છે કે – મેરુપર્વતની તળેટીથી નંદનવન સુધી ૧-૧ યોજન ઉપર જતા મેરુપર્વતની પહોળાઈ - યોજન ઘટે છે. તેથી નંદનવને મેરુપર્વતની બાહ્ય પહોળાઈ= A ૮ ,૩૬,૦% = ૧૧
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy