SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ભદ્રશાલ વન સૌમનસ વન નંદનવન Ooh યાજન પાંડુક ૧,૦૦૦ યાજન ઊંડાઈ ૬૨,૫૦૦ યોજન મેરુપર્વત ૩૬,૦૦૦ યોજન mo&te ૧,૦૦૦ ચો. ૧લી કાંડ $!# Pl સર્વ-ઊંચાઈ ૧,૦૦,૦૦૦ યોજન બીજો કાંડ પાંડુક વન સૌમનસ વન અહિં ભૂમિ સ્થાને ૧૦,૦૦૦ યોજન વિસ્તૃત નંદનવન મેરુપર્વતનું ચિત્ર કંદ વિભાગ ૧૦,૦૯૦૧ યોજન ભદ્રશાલ વન મેરુ પર્વતના ચિત્રની સમજ : મેરુ પર્વતમાં ભૂમિતલથી ૫૦૦ યોજન ઊંચે જતા ચારે બાજુ ૫૦૦ યોજનનો ખાંચો પડે છે. અર્થાત્ તેટલી જમીન સપાટ આવે છે. તેને નંદનવન કહે છે. વળી ઉપર ૬૨,૫૦૦ યોજન જતા એ જ રીતે ચારે બાજુ ૫૦૦ યોજનનો ખાંચો આવે છે. તેને સૌમનસ વન કહે છે. વળી ૩૬,૦૦૦ યોજન ઉપર જતાં મેરુનું ઉપરિ તલ આવે છે, આને પાંડુવન કહેવાય છે. પાંડુકવનની મધ્યમાં ૪૦ યોજન ઊંચી ચૂલિકા છે, જે મૂળમાં ૧૨ યોજન તથા ઉપર ૪ યોજન વિસ્તૃત છે. ચૂલિકાની ઉપર એક શાશ્વત ચૈત્ય છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy