SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ (૩) એષણાસમિતિ - ગવેષણૈષણા-ગ્રહણૈષણા-ગ્રાસૈષણા - આ ૩ પ્રકારની એષણાથી ૪૭ દોષરહિત આહાર-પાણી લાવવા અને વાપરવા તે. ૨૮૪ (૪) આદાનનિક્ષેપણાસમિતિ - વસ્તુ લેતા-મૂકતા જોવું અને પ્રમાર્જવું તે. (૫) આલોકિતપાનભોજન - દરેક ઘરમાં પાત્રામાં પડેલ આહાર જોવો, ઉપાશ્રયમાં આવી ફરી અજવાળામાં જોવો અને અજવાળામાં બેસીને વાપરવું તે. ૨) સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ - (૧) અનુવીચિભાષણ - વિચારીને બોલવું તે. (૨) ક્રોધનું પચ્ચક્ખાણ - ક્રોધનો નિગ્રહ કે અનુત્પત્તિ તે. (૩) લોભનું પચ્ચક્ખાણ - લોભ ન કરવો તે. (૪) અભીરુત્વ - ડરવું નહિ તે. (૫) હાસ્યનું પચ્ચક્ખાણ - હાસ્ય-મશ્કરી ન કરવી તે. ૩) અસ્તેય મહાવ્રતની ૫ ભાવનાઓ - (૧) અનુવીચિઅવગ્રહયાચન - વિચારીને અવગ્રહની યાચના કરવી તે. અવગ્રહના ૫ પ્રકાર છે - દેવેન્દ્રનો, રાજાનો, ગૃહપતિનો, શય્યાતરનો, સાધર્મિકનો, પૂર્વપૂર્વનો સ્વામી બાધ્ય છે, પછી પછીનો સ્વામી બાધક છે. એટલે જ્યાં જે સ્વામી હોય ત્યાં તેની પાસે યાચના કરવી. (૨) અભીક્ષ્ણઅવગ્રહયાચન - એકવાર અવગ્રહ મળ્યા પછી પણ
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy