SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ કયા પુદ્ગલોનો બંધ થાય અને ન થાય? પુદ્ગલ સમાન કે અસમાન ગુણસમાન કે | બંધ થાય અગુણસમાન | કે ન થાય થાય થાય થાય ચારગુણ રૂક્ષ તથા સમાન અગુણસમાન દશગુણ રૂક્ષ પાંચગુણ નિષ્પ તથા અસમાન | ગુણસમાન પાંચગુણ રૂક્ષ ચારગુણ સ્નિગ્ધ તથા અસમાન | ગુણસમાન ચારગુણ રૂક્ષ પાંચગુણ સ્નિગ્ધ તથા | સમાન | ગુણસમાન પાંચગુણ સ્નિગ્ધ પાંચગુણ રૂક્ષ તથા | સમાન | ગુણસમાન પાંચગુણ રૂક્ષ ન થાય ન થાય નીચે જણાવેલ પુદ્ગલોનો પરસ્પર બંધ થાય. બંધ થાય કેમ થાય ? એકગુણ સ્નિગ્ધનો બેગણ રૂક્ષ સાથે | બંનેમાં જઘન્ય ગુણ નથી, સમાન પણ નથી | એકગુણ રૂક્ષનો બેગણ સ્નિગ્ધ સાથે | બંનેમાં જઘન્ય ગુણ નથી, સમાન પણ નથી એકગુણ સ્નિગ્ધનો ત્રણગુણ સ્નિગ્ધ સાથે બંનેમાં જઘન્ય ગુણ નથી, સમાન હોવા છતાં એકગુણ વૈષમ્ય નથી એકગુણ રૂક્ષનો ત્રણગુણ રૂક્ષ સાથે બંનેમાં જધન્ય ગુણ નથી, સમાન હોવા છતાં | એકગુણ વૈષમ્ય નથી બગુણ સ્નિગ્ધનો બેગણ રૂક્ષ સાથે ગુણનું સામ્ય છે પણ સમાન નથી બેગણ રૂક્ષનો બેગુણ સ્નિગ્ધ સાથે | ગુણનું સામ્ય છે પણ સમાન નથી
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy