SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ નિર્ઝન્થોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા નિર્ઝન્ય - પ્રતિસેવના પ્રતિસેવનાકુશીલ |ઉત્તરગુણોની વિરાધના કરે. કષાયકુશીલ, પ્રતિસેવના ન કરે. નિર્ચન્થ, સ્નાતક (૪) તીર્થ - પાંચે નિર્ચન્હો બધાં તીર્થકરોના તીર્થમાં હોય છે. મતાંતરે પુલાક-બકુશ-પ્રતિસેવનાકુશીલ તીર્થમાં અવશ્ય હોય છે, કષાયકુશીલ-નિગ્રંથ-સ્નાતક તીર્થમાં હોય કે અતીર્થમાં હોય. (૫) લિંગ - લિંગ બે પ્રકારના છે – દ્રવ્યલિંગ - રજોહરણ, મુહપત્તિ વગેરે ભાવલિંગ – જ્ઞાન, દર્શન, ચારિત્ર પાંચે નિર્ઝન્થો ભાવલિંગમાં અવશ્ય હોય છે. દ્રવ્યલિંગમાં હોય અથવા ન પણ હોય. (૬) લેશ્યા - નિર્ચન્થ 'લેશ્યા | મુલાક તેજો, પદ્મ, શુક્લ બકુશ, પ્રતિસેવનાકુશીલ, | કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, કષાયકુશીલ (દઢા થી ૯મા | | પા ગુણઠાણાવાળા), પરિહારવિશુદ્ધિ કષાયકુશીલ (૧૦મા શુક્લ ગુણઠાણાવાળા), નિર્ગસ્થ, સ્નાતક (સયોગી) સ્નાતક (અયોગી) અલેશ્ય
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy