SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ઈન્દ્રિયો-અનિન્દ્રિયની પ્રાપ્યકારિતા-અપ્રાપ્યકારિતા ૨) અપ્રાપ્યકારિતા - ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંબંધ થયા વિના વિષયોનું જ્ઞાન થવું તે અપ્રાપ્યકારિતા. ક્ર. | ઇન્દ્રિયો-અનિષ્ક્રિય | પ્રાપ્યકારી/અપ્રાપ્યકારી સ્પર્શનેન્દ્રિય | પ્રાપ્યકારી રસનેન્દ્રિય પ્રાપ્યકારી ધ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી શ્રોત્રેન્દ્રિય | પ્રાપ્યકારી ૫ | ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી | ૬ | મન અપ્રાપ્યકારી مياه | به | કઈ ઈન્દ્રિયો કેટલે દૂર રહેલા કે કેટલે દૂરથી આવેલા વિષયોને ગ્રહણ કરે ? ઈન્દ્રિયો કેટલે દૂર રહેલા કે કેટલે દૂરથી આવેલા વિષયોને ગ્રહણ કરે ? જઘન્ય ઉત્કૃષ્ટ ૧|સ્પર્શનેન્દ્રિય | અંગુલીઅસંખ્ય | ૯ યોજન ૨ રસનેન્દ્રિય | અંગુલીઅસંખ્ય | ૯ યોજન ૩ ધ્રાણેન્દ્રિય | અંગુલઅસંખ્ય | ૯ યોજના ૪|ચક્ષુરિન્દ્રિય | અંગુલ/સંખ્યાત | સાધિક ૧ લાખ યોજન ૫|શ્રોત્રેન્દ્રિય | અંગુલીઅસંખ્ય | ૧૨ યોજના
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy