SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રિયો-અનિન્દ્રિયના વિષયો (iv) ચક્ષુરિન્દ્રિય લબ્ધિઇન્દ્રિય (v) શ્રોત્રેન્દ્રિય લબ્ધિઇન્દ્રિય ૨) ઉપયોગઇન્દ્રિય - ઇન્દ્રિયોનો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવારૂપ વ્યાપાર તે ઉપયોગઇન્દ્રિય. ઉપયોગ એટલે પ્રણિધાન, એકાગ્રતા. (સૂત્ર-૨/૧૯) પહેલા નિવૃત્તિઇન્દ્રિય હોય. નિવૃત્તિઇન્દ્રિય હોતે છતે ઉપકરણઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય હોય. લબ્ધિઇન્દ્રિય હોતે છતે નિવૃત્તિઇન્દ્રિય, ઉપકરણેન્દ્રિય અને ઉપયોગેન્દ્રિય હોય. નિવૃત્તિઇન્દ્રિય, ઉપકરણઇન્દ્રિય, લબ્ધિઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય આ ચારમાંથી એક પણ ન હોય તો વિષયોનું જ્ઞાન ન થાય. • ઇન્દ્રિયો-અનિન્દ્રિયના વિષયો - (સૂત્ર-૨/૨૦, ૨/૨૧, ૨/૨૨) .. ઇન્દ્રિયો-અનિન્દ્રિય ૧ સ્પર્શનેન્દ્રિય રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય શ્રોત્રેન્દ્રિય ~ ૩ ૪ ૫ ૬ મન ૬૩ વિષયો સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દ શ્રુતજ્ઞાન • ઇન્દ્રિયો-અનિન્દ્રિયની પ્રાપ્યકારિતા-અપ્રાપ્યકારિતા - ૧) પ્રાપ્યકારિતા - ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંબંધ થયા પછી વિષયોનું જ્ઞાન થવું તે પ્રાપ્યકારિતા.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy