SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યકાળ ૨૪૩ ૭૯૯ ૩,૯૦૫ ૫૩૮૪ ૯૩ X ૨,૨૬,૯૨૦ ૧૨૪ O ૧૨ સાવન વર્ષ = ૩૦ x ૧૨ = ૩૬૦ અહોરાત્ર ૫) નક્ષત્રમાસ = ૨૭૪ અહોરાત્ર નક્ષત્રવર્ષ = ૨૭૪ x ૧૨ = ૩૨૪ = ૩૨૭ અહોરાત્ર ૧ યુગ = ૧,૮૩) અહોરાત્ર ૬૨ ચંદ્રમાસ = ૬૨ x ૨૯ = ૧,૭૯૮+૩૨= ૧,૮૩૦ અહોરાત્ર = ૧ ચંદ્રયુગ ૫૭૩ અભિવર્ધિતમાસ = ૫૭૮૩ x ૩૧ = જય x ૧ = ૪૫,૩૮૪ x 1 = ૦ = ૧,૮૩૦ અહોરાત્ર = ૧ અભિવર્ધિતયુગ ૬૦ સૂર્યમાસ = ૬૦ x ૩૦ = ૧,૮૦૦ + ૩૦=૧,૮૩૦ અહોરાત્ર = ૧ સૂર્યયુગ ૬૧ સાવનમાસ = ૬૧ x ૩૦ = ૧,૮૩૦ અહોરાત્ર = ૧ સાવયુગ ૬૭ નક્ષત્રમાસ = ૬૭ x ૨૭ = ૧,૮૦૦+૨૧=૧,૮૩) અહોરાત્ર = ૧ નક્ષત્રયુગ ૨) અસંખ્ય કાળ - સંખ્યાનાકાળ પછી અસંખ્યકાળ આવે છે. ગણિતના વિષયને ઓળંગી ગયેલ કાળ તે અસંખ્યકાળ. તે આ પ્રમાણે – પલ્યોપમ - તે ત્રણ પ્રકારે છે - ઉદ્ધાર પલ્યોપમ, અદ્ધા પલ્યોપમ, ક્ષેત્ર પલ્યોપમ. તે દરેકના બે બે પ્રકાર છે – બાદર અને સૂક્ષ્મ. ૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ-ઉત્સધ અંગુલથી બનેલ ૧ યોજન લાંબોપહોળો-ઊંડો ગોળ પ્યાલો કલ્પી તેને દેવકુરુ-ઉત્તરકુરુના યુગલિકોના મસ્તક મુંડાવ્યા પછી ૧ થી ૭ દિવસમાં ઊગેલા વાલાગ્રોથી ઠાંસી ઠાંસીને
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy