SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પાપના ૮૨ પ્રકાર ૨૬૩ મૂળપ્રકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ જ્ઞાનાવરણ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળ જ્ઞાનાવરણ દર્શનાવરણ | ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અંવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, થિણદ્ધિ વેદનીય || ૧| અસાતાવેદનીય મોહનીય ૨૬] મિથ્યાત્વમોહનીય, ૧૬ કષાય, ૯ નોકષાય આયુષ્ય નરકાયુષ્ય નામ નરકગતિ, તિર્યંચગતિ, પહેલી ૪ જાતિ, છેલ્લા ૫ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, અશુભ વર્ણાદિ ૪, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, કુખગતિ, ઉપઘાત, સ્થાવર ૧૦ ગોત્ર નીચગોત્ર અંતરાય પા દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, | ઉપભોગાંતરાય, વીર્યતરાય કુલ ૮૨ કષાયવાળા જીવોનો યોગ સાંપરાયિક કર્મોનો આસ્રવ છે. કષાય વિનાના જીવોનો યોગ ઇર્યાપથ કર્મોનો આસ્રવ છે. (સૂત્ર
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy