________________
કર્મભૂમિ-અકર્મભૂમિ પ્રકરણ (સૂત્ર-૩/૧૬)
કર્મભૂમિ - જે ક્ષેત્રોમાંથી જીવો કર્મોનો ક્ષય કરીને મોક્ષે જઈ શકે તે કર્મભૂમિ.
અકર્મભૂમિ - કર્મભૂમિ સિવાયના ક્ષેત્ર તે અકર્મભૂમિ.
મનુષ્યક્ષેત્રમાં ૧૫ કર્મભૂમિ છે -
જંબુદ્વીપમાં ધાતકીખંડદ્વીપમાં પુષ્કરવરાર્ધદ્વીપમાં
૧
૨
૨
૧
૨
૨
૧
૨
૨
મહાવિદેહક્ષેત્રમાં આવેલ દેવકુ-ઉત્તરકુરુ એ કર્મભૂમિ નથી, પણ
અકર્મભૂમિ છે.
કર્મભૂમિ
૫ ભરતક્ષેત્ર
૫ મહાવિદેહક્ષેત્ર
૫ ઐરવતક્ષેત્ર
મનુષ્યક્ષેત્રમાં ૩૦ અકર્મભૂમિ છે -
ધાતકીખંડમાં
પુષ્કરવરાર્ધદ્વીપમાં
ર
૨
૨
૨
૨
૨
૨
૨
૨
૨
૨
૨
તિર્યંચ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય એ તિર્યંચ છે. પંચેન્દ્રિયમાં દેવ, નારકી, મનુષ્ય સિવાયના તિર્યંચ છે. (સૂત્ર-૪/૨૮) તિર્યંચો સર્વલોકવ્યાપી છે. તિર્આલોકમાં તેઓ ઘણા હોય છે.
અકર્મભૂમિ
૫ હિમવંતક્ષેત્ર
૫ હિરવર્ષક્ષેત્ર
૫ રમ્યકક્ષેત્ર
૫ હિરણ્યવંતક્ષેત્ર
૫ દેવકુર
૫ ઉત્તરકુરુ
જંબુદ્વીપમાં
૧
૧
૧
૧
૧
૧