SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ન મનુષ્ય-તિર્યંચ સ્થિતિ પ્રકરણ : • સ્થિતિ - સ્થિતિ એટલે કાળ. તે બે પ્રકારે છે - ભવસ્થિતિ અને કાયસ્થિતિ. ૧) ભવસ્થિતિ - એક ભવમાં રહેવાનો કાળ તે ભવસ્થિતિ. ૨) કાયસ્થિતિ - મરીને ફરી તેવા ને તેવા ભવોમાં જનમવાનો કાળ તે કાયસ્થિતિ. મનુષ્યોની ભવસ્થિતિ - (સૂત્ર-૩/૧૭) મનુષ્ય | જઘન્ય ભવસ્થિતિ | ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ગર્ભજ | અંતર્મુહૂર્ત ૩ પલ્યોપમ સંમૂચ્છિમ | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્યોની કાયસ્થિતિ - | મનુષ્ય | જઘન્ય કાયસ્થિતિ | ઉત્કૃષ્ટ કાયસ્થિતિ | | ગર્ભજ | અંતર્મુહૂર્ત | ૭-૮ ભવ સંમૂચ્છિમ | અંતર્મુહૂર્ત | ૭-૮ ભવ જ્યારે ૮ ભવ થાય ત્યારે ૭ ભવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા અને ૮મો ભવ અસંખ્ય વર્ષના આયુષ્યવાળો થાય. આઠ ભવનો કુલ કાળ = ૩ પલ્યોપમ + પૂર્વક્રોડપૃથર્વ વર્ષ. સંમૂચ્છિક મનુષ્યને આઠ ભવનો કુલ કાળ = ૩ પલ્યોપમ + મુહૂર્તપૃથક્ત.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy