SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પાપકર્મ ૩પ૭ પાપકર્મ- જે કર્મનો ઉદય જીવને ન ગમે તે પાપકર્મ છે. તેના ૮૧ ભેદ છે. તે આ પ્રમાણે (સૂત્ર-૮/૨૬) : મૂળપ્રકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ જ્ઞાનાવરણીય | ૫ |મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાના વરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ. દર્શનાવરણ | ૯ |ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવળદર્શનાવરણ , નિદ્રા ૫ વેદનીય મોહનીય | ૧ |અસતાવેદનીય _| ૨૪ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, ૧૬ કષાય, શોક, અરતિ, ભય, જુગુપ્સા, નપુંસકવેદ, સ્ત્રીવેદ આયુષ્ય ૨ |તિર્યંચાયુષ્ય, નરકાયુષ્ય નામ ૩૪ નિરકગતિ, તિર્યંચગતિ, પહેલી ૪ જાતિ, છેલ્લા ૫ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, અશુભ વર્ણાદિ ૪, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, કુખગતિ, ઉપઘાત, સ્થાવર ૧૦ ગોત્ર અંતરાય ૧ નીચગોત્ર ૫ |દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય, વીર્યંતરાય કુલ ૮૧.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy