SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ચારિત્રના પાંચ પ્રકાર કયા કર્મના ઉદય વગેરેથી કયા પરીષહ ? (સૂત્ર-૯/૧૩ થી ૯/૧૬) કર્મ પરીષહ | કુલ જ્ઞાનાવરણ દર્શનમોહનીય પ્રજ્ઞા, અજ્ઞાન અદર્શન અંતરાય અલાભ ચારિત્રમોહનીય | નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કારપુરસ્કાર વેદનીય ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ ૧ ૧ ૭ ૧૧ એક સાથે એક જીવને જઘન્યથી ૧ પરિષહ હોય અને ઉત્કૃષ્ટથી ૧૯ પરીષહ હોય. (સૂત્ર-૯/૧૭) એક જીવને એકસાથે શીત-ઉષ્ણ બંને પરીષહો ન હોય, પણ બેમાંથી એક જ હોય. એકસાથે એક જીવને ચર્ચા-શય્યા-નિષદ્યા પરીષહો ન હોય પણ ત્રણમાંથી એક જ હોય. (F) ચારિત્ર - આત્મા ઉપર લાગેલા કર્મોના ચયને ખાલી કરે તે ચારિત્ર. તેના ૫ ભેદ છે - (સૂત્ર-૯/૧૮) (૧) સામાયિકચારિત્ર - રાગદ્વેષ વિના પ્રવર્તવું તે સામાયિક. તેમાં સર્વસાવદ્ય યોગના પચ્ચક્ખાણ હોય છે. છેદોપસ્થાપનીય વગેરે ચારિત્રો સામાયિક ચારિત્રના જ વિશેષ ભેદો છે. સામાયિક ચારિત્ર બે પ્રકારે છે - ૧) અલ્પકાળનું - શ્રાવકનું બે ઘડીનું સામાયિક-પૌષધ તથા પહેલા અને છેલ્લા ભગવાનના શાસનમાં નાની દીક્ષાથી મોટી દીક્ષા સુધીનું ચારિત્ર તે અલ્પકાળનું સામાયિકચારિત્ર છે. ૨) યાવજ્જીવનું - ૨૨ ભગવાનના શાસનમાં દીક્ષાથી જીવનના અંત સુધીનું ચારિત્ર તે યાવજ્જીવનું સામાયિકચારિત્ર છે. (૨) છેદોપસ્થાપ્ય ચારિત્ર - પૂર્વેના ચારિત્રપર્યાયનો છેદ કરી ફરી
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy