SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ અજીવ અધિકરણ જોયા વિનાની અને પૂંજ્યા વિનાની જગ્યાએ દાંડો વગેરે અચાનક મૂકવા તે. (4) અનાભોગ નિક્ષેપ અધિકરણ - જોયેલી અને પૂંજેલી જગ્યાએ દાંડો વગેરે મૂકવા જોઈએ, એવું ભૂલી જઈને દાંડો વગેરે મૂકવા તે. (૩) સંયોગ અધિકરણ - સંયોગ કરવારૂપ અધિકરણ તે સંયોગ અધિકરણ. તે બે પ્રકારે છે – d) ભક્તપાન સંયોજના અધિકરણ - દા.ત. રોટલી વગેરેની સાથે ગોળની સંયોજના, દાડમના રસની સાથે ખાંડ-મરીની સંયોજના વગેરે. તે બે પ્રકારે છે – પાત્રામાં અને મુખમાં. ii) ઉપકરણ સંયોજના અધિકરણ - ઉપકરણોની સંયોજના કરવી (૪) નિસર્ગ અધિકરણ - પ્રવૃત્તિરૂપ અધિકરણ તે નિસર્ગ અધિકરણ. તે ૩ પ્રકારે છે – 4) કાયનિસર્ગ અધિકરણ - કાયાને સ્વચ્છંદ રીતે પ્રવર્તાવવી i) વચનનિસર્ગ અધિકરણ - શાસ્ત્રોપદેશ સિવાય વાણીને સ્વચ્છંદ રીતે પ્રવર્તાવવી તે. (i) મનિસર્ગ અધિકરણ - મનને સ્વચ્છંદ રીતે પ્રવર્તાવવું તે. •કર્મોના વિશેષ આન્સવો - ૧) જ્ઞાનાવરણ - જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના સાધનો ઉપર દ્વેષ કરવો,
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy