SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વાણવ્યંતર દેવો ૧૯૧ લેશ્યા - વ્યંતરદેવોની લેશ્યા ૪ પ્રકારની છે - કૃષ્ણ, નીલ, કાપોત, તેજો. આ દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા છએ હોઈ શકે. (સૂત્ર-૪૭) • વાણવ્યંતર દેવો - તેઓ એક પ્રકારના વ્યંતરદેવો છે. રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ સો યોજનમાં ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડી વચ્ચેના ૮૦ યોજનમાં વાણવ્યંતર દેવો રહે છે. તેમના ૮ નિકાય છે. દરેકના બે પ્રકાર છે - દક્ષિણ દિશાના અને ઉત્તર દિશાના. વાણવ્યંતરના ૮ નિકાયના બે-બે ઇન્દ્રો છે – ૧ દક્ષિણ દિશાનો અને ૧ ઉત્તર દિશાનો. | | વાણવ્યંતર નિકાય' દક્ષિણ દિશાનો ઇન્દ્ર ઉત્તર દિશાનો ઇન્દ્ર | અણપત્રી સંનિહિત સામાન હ | પણપત્રી ધાતા વિધાતા | ઋષિપાલ જ | ઈશ્વર મહેશ્વર ટ | સુવત્સ વિશાલ ઋષિવાદી ભૂતવાદી કંદિત મહાકંદિત કોહંડ પતંગ જ | હાસ્યરતિ હાસ્ય શ્વેતા પતંગ મહાશ્વેત પતંગપતિ ૮| | | | તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં દ્રવ્યલેશ્યાનો અર્થ શરીરનો વર્ણ કર્યો છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy