SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ ચોથો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ મહાવિદેહક્ષેત્ર એ કર્મભૂમિઓ છે. (૧૭) નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્ત. (૧૭) મનુષ્યોની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૩ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. (૧૮) તિર્યગ્યોનીનાં ચ. (૧૮) અને તિર્યંચોની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૩ પલ્યોપમ અને અંતર્મુહૂર્ત છે. ચોથો અધ્યાય (૧) દેવાશ્ચતુર્નિકાયા. - (૧) દેવો ચાર નિકાયના છે. (૨) તૃતીય પીતલેશ્યઃ. (૨) ત્રીજો દેવનિકાય પીતલેશ્યાવાળો છે. (૩) દશાષ્ટ્રપંચદ્વાદશવિકલ્પાઃ કલ્પપપન્નપર્યન્તા. (૩) કલ્પોપપન્ન સુધીના દેવનિકાયો ક્રમશઃ ૧૦, ૮, ૫, ૧૨ ભેટવાળા છે. (૪) ઇન્દ્ર-સામાજિક-ત્રાયશિ-પારિષદ્યાત્મરક્ષ-લોકપાલાનીકપ્રકીર્ણકાભિયોગ્ય-કિલ્બિષિકાઐકશઃ. (૪) દરેક દેવનિકાયમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયસિંશ, પારિષ, આત્મરક્ષક, લોકપાલ, સેના (સેનાપતિ), પ્રકીર્ણક, આભિયોગ્ય અને કિલ્બિષિક - આ દશ પ્રકારના દેવો હોય છે. (૫) ત્રાયસિંગલોકપાલવર્ષા વ્યન્તરયોતિષ્ઠા
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy