SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૬ પહેલો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૪) ઋજુવિપુલમતી મન:પર્યાયઃ (૨૪) ઋજુમતિ અને વિપુલમતિ (એમ બે પ્રકારનું) મન:પર્યાયજ્ઞાન છે. (૨૫) વિશુધ્ધપ્રતિપાતાભ્યાં તદ્ધિશેષઃ. (૨૫) વિશુદ્ધિ અને પતનના અભાવથી તેમનો ભેદ છે. (૨૬) વિશુદ્ધિક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્યોડવધિમન:પર્યાયયો. (૨૬) વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી, વિષયોને લીધે અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનનો ભેદ છે. (૨૭) મતિધૃતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યધ્વસર્વપર્યાયેષ. (૨૭) મતિજ્ઞાનનો અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને અસવ પર્યાયો છે. (૨૮) રૂપિષ્યવધે. (૨૮) અવધિજ્ઞાનનો વિષય રૂપી પુદ્ગલો છે. (૨૯) તદનન્તભાગે મન:પર્યાયસ્ય. (૨૯) અવધિજ્ઞાનના વિષયરૂપ પુદ્ગલોના અનંતમા ભાગ જેટલા પુદ્ગલો મન:પર્યાયજ્ઞાનનો વિષય છે. (૩૦) સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલસ્ય. (૩૦) કેવળજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. (૩૧) એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભુ. (૩૧) એક જીવમાં એકસાથે ૧ થી ૪ સુધીના જ્ઞાનની ભજના હોય
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy