SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ર. બંધના ચાર પ્રકાર • બંધના ૪ પ્રકાર - (સૂત્ર-૮૪) ૧) પ્રકૃતિબંધ - જેમ કોઈ મોદકનો વાયુ દૂર કરવાનો સ્વભાવ હોય છે, કોઈ મોદકનો પિત્ત દૂર કરવાનો સ્વભાવ હોય છે, તેમ કર્મનો જ્ઞાનાદિ ગુણને ઢાંકવાનો જે સ્વભાવ નક્કી થાય તે પ્રકૃતિબંધ. ૨) સ્થિતિબંધ - જેમ કોઈ મોદક ૧૦ દિવસ ટકે છે, કોઈ મોદક ૧૫ દિવસ ટકે છે, તેમ કર્મનો આત્માની ઉપર રહેવાનો જે કાળ નક્કી થાય તે સ્થિતિબંધ. ૩) રસબંધ - જેમ કોઈ મોદક અલ્પ ગળપણવાળો હોય છે, કોઈ મોદક વધુ ગળપણવાળો હોય છે, તેમ કર્મની આત્માને ફળ આપવાની તીવ્ર કે મંદ જે શક્તિ નક્કી થાય તે રસબંધ. ૪) પ્રદેશબંધ - જેમ કોઈ મોદક નાનો હોય છે, કોઈ મોદક મોટો હોય છે તેમ કર્મના દળની જે સંખ્યા નક્કી થવી તે પ્રદેશબંધ. • પ્રકૃતિબંધ તેના બે પ્રકાર છે - મૂળ પ્રકૃતિબંધ અને ઉત્તરપ્રકૃતિબંધ. મૂળપ્રકૃતિબંધ ૮ પ્રકારે છે અને ઉત્તરપ્રકૃતિબંધ ૧૫૮ પ્રકારે છે. તે આ પ્રમાણે – (સૂત્ર-૮/૫,૮૬) ક્ર. મૂળપ્રકૃતિનું વ્યાખ્યા | કયા ગુણને ઉત્તરભેદ | દષ્ટાંત ઢાંકે? ૧ | જ્ઞાનાવરણ વસ્તુના વિશેષ | અનંતજ્ઞાન આંખે પાટા | બોધરૂપ જ્ઞાનને બાંધવા જેવું ઢાંકે તે ૨ |દર્શનાવરણ વસ્તુના સામાન્ય અનંતદર્શન | ૯ |દ્વારપાળ જેવું બોધરૂપ દર્શનને ઢાંકે તે નામ
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy