SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ તીર્થ, ચારિત્ર (a) અનંતરપચ્ચાસ્કૃતગતિક – ત્રણે લિંગમાં સિદ્ધ થાય. (b) પરંપરપચ્ચાસ્કૃતગતિક – ત્રણે લિંગમાં સિદ્ધ થાય. બીજો વિકલ્પ - લિંગ બે પ્રકારે છે – દ્રવ્યલિંગ અને ભાવલિંગ. (i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અલિંગમાં સિદ્ધ થાય. (i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ (a) ભાવલિંગમાં સ્વલિંગમાં સિદ્ધ થાય. ભાવલિંગ = શ્રુતજ્ઞાન, ક્ષાયિકસમ્યક્ત, ક્ષાયિકચારિત્ર. (b) દ્રવ્યલિંગમાં સ્વલિંગમાં, ગૃહીલિંગમાં અને અન્ય લિંગમાં સિદ્ધ થાય. દ્રવ્યલિંગ હોય કે ન પણ હોય, પણ ભાવલિંગ અવશ્ય હોય. સ્વલિંગ=રજોહરણ, મુહપત્તિ, ચોલપટ્ટો વગેરે. ગૃહીલિંગ=ગૃહસ્થનો વેષ. અન્યલિંગ પરિવ્રાજક વગેરેનો વેષ. ૫) તીર્થ - તીર્થંકરના તીર્થમાં તીર્થંકરસિદ્ધ છે, નોતીર્થંકર(પ્રત્યેકબુદ્ધ)સિદ્ધ છે અને અતીર્થકર(સાધુ)સિદ્ધ છે. એમ તીર્થકરીના તીર્થમાં તીર્થકરીસિદ્ધ છે, નોતીર્થંકર પ્રત્યેકબુદ્ધ)સિદ્ધ છે અને અતીર્થકર (સાધુ)સિદ્ધ છે. ૬) ચારિત્ર - કયા ચારિત્રમાં સિદ્ધ થાય? (i) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ નોચારિત્રી નોઅચારિત્રી સિદ્ધ થાય છે. (i) પૂર્વભાવપ્રજ્ઞાપનીયનય બે પ્રકારે છે – (a) અનંતરપશ્ચાત્કૃતિક – યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy