SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રાવકના પ્રકાર (ii) ગચ્છવાસી સાધ્વી - તે પાંચ પ્રકારે છે – પ્રવર્તિની, અભિષેકા, સ્થવિરા, ગણાવચ્છેદિકા, ક્ષુલ્લિકા (૨) ગચ્છનિર્ગત - ગચ્છમાંથી નીકળી ગયેલા જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિ સંયમવાળા, પ્રતિમા સ્વીકારેલા વગેરે. તેમનું સ્વરૂપ આગળ (પાના નં. ૩૯૮-૪૦૧, ૪૦૫-૪૦૬, ૩૯૦-૩૯૩ ઉ૫૨) બતાવાશે. ૨) શ્રાવક - સમ્યક્ત્વવાળો અને અણુવ્રતોવાળો જે દ૨૨ોજ સાધુઓ પાસેથી સાધુઓની અને શ્રાવકોની સામાચારી સાંભળે તે શ્રાવક. (સૂત્ર ૭/૧૫) તેના ૩ પ્રકાર છે - (૧) સમ્યક્ત્વધારી (૨) સમ્યક્ત્વધારી + અણુવ્રતધારી. તે છ પ્રકારના છે - વ્રતોને લેવાના છ પ્રકારના આધારે શ્રાવકના પણ છ પ્રકાર છે. વ્રતોને લેવાના છ પ્રકાર = $. વ્રતોને લેવાના પ્રકાર i | દ્વિવિધ (કરણ-કરાવણ) X ત્રિવિધ (મન-વચન-કાયા) i | દ્વિવિધ (કરણ-કરાવણ) x દ્વિવિધ (મન-વચન/મન-કાયા/ વચન-કાયા) ii | દ્વિવિધ (કરણ-કરાવણ) X એકવિધ (મન/વચન/કાયા) iv | એકવિધ (કરણ/કરાવણ) x ત્રિવિધ (મન-વચન-કાયા) v | એકવિધ (કરણ/કરાવણ) x દ્વિવિધ (મન-વચન/મન-કાયા/ વચન-કાયા) vi | એકવિધ (કરણ/કરાવણ) X એકવિધ (મન/વચન/કાયા) કુલ (૩) સમ્યક્ત્વધા૨ી + અણુવ્રતધારી + ઉત્તરગુણધારી |ભાંગા ૧ ૩ ૩ દ ૬ ૨૧
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy