SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ નરકાવાસ (૨) પુષ્પાવકીર્ણ નરકાવાસ - પુષ્પોની જેમ છૂટા-છવાયા રહેલા નરકાવાસ તે પુષ્પાવકીર્ણ નારકાવાસ. તે વિવિધ આકારના હોય છે. દરેક પ્રતરની મધ્યમાં ગોળાકાર ઇન્દ્રક નરકાવાસ હોય છે. ત્યાર પછી દિશા-વિદિશામાં ક્રમશઃ ત્રિકોણ, ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ, ગોળ એ ક્રમે નરકાવાસો હોય છે. રત્નપ્રભાના પહેલા પ્રતરમાં ચાર દિશામાં ૪૯-૪૯ નરકાવાસો અને ચાર વિદિશામાં ૪૮-૪૮ નરકાવાસો હોય છે. નીચે-નીચેના પ્રતિરોમાં દિશા-વિદિશામાંથી અંતિમ ૧-૧ નરકાવાસ ઓછો થાય છે. સાતમી નરકમૃથ્વીમાં દિશામાં ૧-૧ નરકાવાસ છે અને વિદિશામાં નરકાવાસ નથી. સાતમી નરકમૃથ્વીના નરકાવાસ – પૂર્વમાં કાલ, પશ્ચિમમાં મહાકાલ, દક્ષિણમાં રૌરવ, ઉત્તરમાં મહારૌરવ, વચ્ચે અપ્રતિષ્ઠાન. નરકપૃથ્વી | આવલિકામવિષ્ટ | નરકાવાસ કુલ નરકાવાસ પુષ્પાવકીર્ણ નરકાવાસ ૧લી ૩જી ૪થી પામી ૪,૪૩૩ | ૨૯,૯૫,૫૬૭ | ૩૦,૦૦,૦૦૦ ૨,૬૯૫ | ૨૪,૯૭,૩૦૫ ૨૫,૦૦,૦૦૦ ૧,૪૮૫ ૧૪,૯૮,૫૧૫ ૧૫,૦૦,૦૦૦ ૭૦૭ | ૯,૯૯, ૨૯૩ | ૧૦,૦૦,૦૦૦ ૨૬૫ | ૨,૯૯,૭૩૫ | ૩,૦૦,૦૦૦ ૬૩ | ૯૯,૯૩૨ ૯૯,૯૯૫ ૫ | - ૯,૬૫૩ | ૮૩,૯૦,૩૪૭ | ૮૪,૦૦,૦૦૦ ૬ઠ્ઠી ૭મી કુલ | | D બૃહત્સંગ્રહણિની ગાથા-૨૫પની ટીકામાં આને રોચક કહ્યો છે. A બૃહત્સંગ્રહણિની ગાથા-૨૫૫ની ટીકામાં આને મહારોક કહ્યો છે
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy