SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ઋદ્ધિઓ ૪૩૯ સિદ્ધ અલ્પબદુત્વ અનંતગુણહાનિસિદ્ધ (૫૦ સિદ્ધથી અલ્પ ૧૦૮ સિદ્ધ સુધીના સિદ્ધો) અસંખ્યગુણહાનિસિદ્ધ (૨૫ સિદ્ધથી | અનંતગુણ ૪૯ સિદ્ધ સુધીના સિદ્ધો) સંખ્યાતગુણહાનિસિદ્ધ (૧ સિદ્ધથી | સંખ્યાતગુણ ૨૪ સિદ્ધ સુધીના સિદ્ધ) • ઋદ્ધિઓ- શુક્લધ્યાનના પહેલા બે ભેદોમાંથી કોઈ પણ એક ભેદમાં વર્તમાન જીવ વિવિધ પ્રકારની ઋદ્ધિઓને પામે છે. તે ઋદ્ધિઓ આ પ્રમાણે છે – ૧) આમાઁષધિત્વ - પોતાના હાથ-પગ વગેરે અવયવોના સ્પર્શમાત્રથી બધા રોગોને દૂર કરવાનું સામર્થ્ય. ૨) વિપુડૌષધિત્વ - પોતાના મૂત્ર-વિષ્ટાના અવયવોના સંપર્કથી બધા રોગોને દૂર કરવાનું સામર્થ્ય. ૩) સર્વોષધિત્વ - પોતાના બધા અવયવોના સંપર્કથી બધા રોગોને દૂર કરવાનું સામર્થ્ય. ૪) અભિવ્યાહારસિદ્ધિ - વચન માત્રથી શાપ આપવાનું અને અનુગ્રહ કરવાનું સામર્થ્ય. ૫) ઈશિત્વ - બધા જીવો ઉપરનું ઈશ્વર(માલિકીપણું. ૬) વશિત્વ - બધા જીવોનું પોતાના વશમાં વર્તવાપણું. ૭) અવધિજ્ઞાન - અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોને જોવાપણું.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy