SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પબદુત્વ ૯) અલ્પબદુત્વ - શરીર અલ્પાબહત્વ આહારક અલ્પ હેતુ ક્યારેક હોય, ક્યારેક ન હોય. હોય ત્યારે પણ જઘન્યથી ૧ અને ઉત્કૃષ્ટથી ૯,૦૦૦ હોય. દેવો-નારકો અસંખ્ય હોવાથી તિર્યંચ-મનુષ્યના શરીર અસંખ્ય હોવાથી દરેક સંસારી જીવને હોવાથી વૈક્રિય ઔદારિક અસંખ્યગુણ અસંખ્યગુણ તૈજસ-કાર્પણ અનંતગુણ (પરસ્પર તુલ્ય) ર • એક સાથે કેટલા શરીર કયા જીવોને હોય? (સૂત્ર-૨/૪૪) | ૪. | શરીર જીવ | ૧ | તૈજસ, કાર્પણ વિગ્રહગતિવાળા તૈજસ, કાર્મણ, ઔદારિક | ભવસ્થ મનુષ્યો-તિર્યંચો | ૩ | તૈજસ, કાર્મણ, વૈક્રિયા ભવસ્થ દેવો-નારકીઓ ૪ | તૈજસ, કામણ, ઔદારિક, વૈક્રિયલબ્ધિધરમનુષ્ય-તિર્યંચવૈક્રિય - | વૈક્રિય શરીર બનાવે ત્યારે ત્યારે ઔદારિક શરીર સાથે અવિચ્છિન્ન આત્મપ્રદેશ હોય છે.) | ૫ | તૈજસ, કાર્મણ, ઔદારિક, આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર આહારક મહાત્મા આહારક શરીર બનાવે ત્યારે. (ત્યારે ઔદારિક શરીર સાથે અવિચ્છિન્ન આત્મપ્રદેશ હોય છે.) * આહારક શરીરનું અંતર જઘન્યથી ૧ સમય છે અને ઉત્કૃષ્ટથી ૬ માસ છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy