________________
४८८
આઠમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
આઠમો અધ્યાય (૧) મિથ્યાદર્શનાવિરતિ પ્રમાદ-કષાય-યોગા બન્ધહેતવઃ.
(૧) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધહેતુઓ છે. (૨) સકષાયતાજીવઃ કર્મણો યોગ્યાપુદ્ગલાનાદd.
(૨) કષાયવાળો હોવાથી જીવ કર્મને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. (૩) સ બન્ધ.
(૩) તે બંધ છે. (૪) પ્રકૃતિસ્થિત્યનુભાવપ્રદેશાસ્તદ્ધિધયઃ.
(૪) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એ તેના (બંધના) પ્રકાર છે. (૫) આદ્ય જ્ઞાન-દર્શનાવરણ-વેદનીય મોહનીયાયુષ્ક-નામ-ગોત્રાન્તરાયા.
(૫) પહેલો (પ્રકૃતિબંધ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય (એમ ૮ પ્રકારનો છે). (૬) પંચનવયષ્ટાવિંશતિ-ચતુર્ટિચત્વારિશઢિપંચભેદા યથાક્રમમુ.
(૬) (તેમના) ક્રમશઃ ૫, ૯, ૨,૨૮, ૪, ૪૨, ૨, ૫ ભેદો છે. (૭) મત્યાદીનામું.
(૭) મતિ વગેરે જ્ઞાનોના (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાનના આવરણો તે જ્ઞાનાવરણકર્મના ૫ ભેદ છે.)