Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay
Catalog link: https://jainqq.org/explore/600151/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'પયુષણાના ચોથાથી સાતમા દિવસના વ્યાખ્યાનો 'લેખક :- પૂજ્યHઇધંન્યાસ પ્રવર શ્રી અજિતશેખરવિજયજી મણિવર મહારાજ બg | Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:1 સિદ્ધ પર્યુષણના ચોથાથી સાતમા દિવસના વ્યાખ્યાનો - દિવ્ય કૃપા * પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ આ.દે.શ્રી.વિ.ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ સહજાનંદી આ.દે.શ્રી. વિ.ધર્મજિતસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ સૂરિમંત્રસમારાધક આ.દે.શ્રી.વિ.જયશેખરસૂરીશ્વરજી મહારાજ આજ્ઞા અને આશીર્વાદ * પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ આ.દે.શ્રી.વિ.જયઘોષસૂરીશ્વરજી મહારાજ સંશોધક :- પૂજ્યપાદ વિદ્વદ્વર્ય આ.દે.શ્રી.વિ.અભયશેખરસૂરીશ્વરજી મહારાજ લેખક - પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રી અજિતશેખરવિજયજી ગણિવર મહારાજ સહયોગ :- પૂજ્ય મુનિરાજ શ્રી વિમલબોધિવિજયજી મહારાજ Gain Education Intematonal www.elbaryo Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન વર્ષ ઃ વીર સંવત ૨૫૨૮, વિ. સં. ૨૦૫૮ મૂલ્ય ઃ- ૧૦૦/ • પ્રાપ્તિસ્થાન • શ્રી આદીશ્વર જૈન શ્વે. દેરાસર, ૨૬૩ મંડપેશ્વર રોડ, બોરિવલી (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૯૨. ફોનઃ ૮૯૧૬૧૨૪ કુમારપાળ વી. શાહ, C/o. દિવ્યદર્શન ટ્રસ્ટ, ૩૯, કુલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા, ધોળકા. ૩૮૭૮૧૦. જિ. અમદાવાદ મુકેશ જૈન, C/o. મલ્ટી ગ્રાફિક્સ, ૧૮ ખોતાચી વાડી, વર્ધમાન બિલ્ડિંગ, ૩ જે માળે, વી.પી. રોડ, મુંબઈ - ૪. ફોનઃ ૩૮૭૩૨૨૨/૩૮૮૪૨૨૨ ... ધન્યવાદ... શ્રી બોરિવલી જૈન શ્વે. મૂર્તિ. તપગચ્છ સંઘ-શ્રી આદીશ્વર જૈન દેરાસર ટ્રસ્ટે સંવત ૨૦૫૭ના પૂજ્ય પંન્યાસશ્રી અજિતશેખર વિ. ગણિ મ. તથા પૂજ્ય મુનિરાજશ્રી વિમલબોધિ વિજયજી મ. આદિ ઠાણા તથા પૂજ્ય સાધ્વીશ્રી રત્નકીર્તિશ્રીજી મ. આદિ ઠાણાના યશસ્વી ચાતુર્માસની સ્મૃતિનિમિત્તે આ પ્રતના પ્રકાશનમાં જ્ઞાનદ્રવ્યમાંથી વિશિષ્ટ અર્થસહયોગ આપ્યો છે. તેથી તેઓ ખૂબ ધન્યવાદ પાત્ર છે. (નોંધ : આ પ્રત માત્ર કલ્પસૂત્રયોગવાહી સાધુ જ ઉપયોગમાં લે, તેવી વિનંતી છે.) www.janelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ વિ ) શ્રી શાંતિનાથ ભગવાન શ્રી આદિનાથ ભગવાન શ્રી નેમિનાથ ભગવાન Page #5 -------------------------------------------------------------------------- ________________ પિતા શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાન શ્રી ગૌતમ સ્વામી Page #6 -------------------------------------------------------------------------- ________________ Jain Educat પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ. સા. શ્રી સુધર્મા સ્વાષીજી મ. સા. પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂરિજી મ. સાy org Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂ. . શ્રી જયઘોષ સૂરિજી મ. સા. પૂ. આ. શ્રી ધર્મજિત સૂરિજી મ. સા. પૂ. આ. શ્રી જયશેખર સૂરિજી મ. સા.શાળા શા Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર સૂરિભ્યો નમઃ ... પ્રસ્તાવના... “તનનું ઘડતર કરે છેજીભ દ્વારા પ્રાપ્ત કરેલા ખાદ્ય પદાર્થો... મનનું ઘડતર કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષય બનેલા પદાર્થો..”ખાદ્ય પદાર્થો અંગે આપણે સાવધ છીએ. આપણે ખાબોચિયાનું ગંદુ પાણી, સડેલા, બગડેલા પદાર્થો આરોગતાં નથી. કેમ? કહો, તેનાથી તન બગડી જાય. મન બગડી ન જાય તે માટે આપણી કાળજી કેટલી? વિષય-કષાયને ઉત્તેજિત કરનારા પદાર્થો મનમાટે સડેલાં ખોરાક છે. એને ટાળવાના આપણા પ્રયત્નો કેટલા? વિષય-કષાય મોળાં પડતા જવારૂપે મન-સ્વસ્થ બનતું જાય એ માટે આપણી કાળજી કેટલી? જ્ઞાનીઓએ આ કાળજી કરી છે. પાંચ ઇન્દ્રિયોમાં મુખ્ય છે આંખ અને કાન, નેત્ર-શ્રોત્ર. અપેક્ષાએ વિચારીએ તો કાનનું મહત્ત્વ વધુ છે. જીજામાતાએ હાલરડામાં રામાયણ-અરણ્યકાંડની કથા પીરસી કે જેથી શિવાજીનું આતતાયીઓનો સક્ષમ પ્રતિકાર કરતું મન ઘડાયું. આંતર્જગતમાં વિષય લાલસા, ક્રોધાદિ કષાયો, રાગ-દ્વેષ વગેરે અત્યંત ખૂંખાર આતતાયી છે. આનો પ્રતિકાર કરનાર મન ઘડવા માટે જ્ઞાનીઓ કહે છે. ‘ચિરસંચિય પાવપણાસણીઈ, ભવસય સહસ્સમાણીએ, ચકવીસ જિણવિણિગ્ગય કહાઈ વોલંતુ મે દિઅહે...' ચિરકાળના પાપોનો નાશ કરનારી, લાખો ભવને મથી નાખનારી, (રાગાદિ આંતરશત્રુ પર વિજય મળે તો જ આ થઈ શકે.) ચોવીશ શ્રી જિનેશ્વર દેવોમાંથી ઉદ્ભવ પામેલી કથાઓના શ્રવણમાં મારા દિવસો પસાર થાઓ. dan Education tematical For Private & Fersonal Use Only www brary Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય-કષાયોને જીતવાના પૂર્વ પ્રષોએ કરેલા સાત્ત્વિક પ્રયત્નોને રોજ રોજે સાંભળનાર-વિચારનારને જાણે-અજાણે પણ અંદરથી એવો સાત્ત્વિક પુરુષાર્થ આદરવાના વિચારો ઊભા થવા માંડે છે. એ જ રીતે વિષય કષાયને પરવશ થયેલા પૂર્વ પુરુષપર ઝીંકાયેલી દુઃખ પરંપરાઓનું વારંવાર શ્રવણ-મનન વિષય-કષાયની નિવૃત્તિની પ્રેરણાનું બીજ બની રહે છે. દ્વાદશાંગીના છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મ કથામાં આવી સાડા ત્રણ કરોડ કથાઓ હતી. વર્તમાનમાં આધુનિક શિક્ષણ, આધુનિક રહેલી કરણી, વેપાર ધંધા અંગેની આધુનિક રીત રસમો અને અખબાર વગેરેના લેખોનો મારો... આ બધાના પરિણામે આવી આત્મહિતકર વાણીના શ્રવણની રુચિ અને અનુકૂળતા ઘણી લાસ પામી છે. તેમ છતાં, પર્યુષણ મહાપર્વમાં આ શ્રવણનો મહિમા ઠીક ઠીક અંશે જળવાઈ રહ્યો છે. આ મહાપર્વમાં જેમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન વગેરે તીર્થંકર દેવોના તેમજ શ્રી વીપ્રભુની પાટ પરંપરામાં થયેલા પ્રભાવક મહાપુરુષોના ચરિત્રો છે. સાધુ ભગવંતોની સામાચારીનું વર્ણન છે. એવા સર્વ શાસ્ત્ર શિરોમણી શ્રી કલ્પસૂત્રના ચોથાથી સાતમાં એમ ચાર દિવસોમાં આઠ વ્યાખ્યાનો થાય છે. પણ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલું આ સૂત્ર મંત્રાક્ષર જેવું પ્રભાવક છે. અને એના યોગોદ્વહન કરેલા મહાત્મા જ એના વાંચનના અધિકારી છે. ભારતભરમાં પથરાયેલા સેંકડો સંઘોમાં બધે જ કાંઈ આવા યોગ્યતા મેળવેલા મહાત્માઓ પહોંચી શકતા નથી. એટલે જ્યાં ન પહોંચી શક્યા હોય, ત્યાંના શ્રી સંઘો આવી પ્રેરક વાતોના શ્રવણથી વંચિત ન રહે એ માટે પંડિતો, યુવાનો આવું શ્રવણ કરાવે એવી હાલ પ્રથા ચાલુ છે. આ પંડિત વગેરેને આલંબન મળી રહે અને કલ્પસૂત્રની મહિમાવંતી વાતો આવી રહે એવા પ્રકાશનો આ પૂર્વે પણ થયા છે. કુશળ ચિંતક અને રસપ્રદ વ્યાખ્યાન કાર પંન્યાસ શ્રી અજિતશેખર વિજયજીનું પણ આ એવું એક પ્રકાશન છે. અલબત્ શ્રી કલ્પસૂત્રના અનુવાદરૂપે રજૂઆત નથી જ. તેમ છતાં એની મહત્ત્વની બધી વાતોનો આમાં સમાવેશ છે. તથા આ પ્રકાશનની એક આગવી વિશેષતા એ છે કે તે તે પ્રસંગ પરથી મળતાં જુદા જુદા જીવનોપયોગી અનેક બોધને તેઓએ પોતાની વિશિષ્ટ પ્રકારની ચિંતનકલાથી પ્રકટ કર્યા છે. IV Gain Education International www. elibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ જેમકે..પુષ્પપૂજા કરતાં નાગકેતુને સર્પડવાના પ્રસંગે તેઓએ બોધ આપ્યો છે કે “સામાન્ય માણસ ધર્મ કરતી વખતે આપત્તિ આવે તો ધરમ કરતાં ધાડ પડી.” એમ માની ધર્મથી વિમુખ થાય. મહાપુરુષો ‘આ પરીક્ષા આવી’ એમ માની ધર્મમાં વધુ દઢ થાય.” ગરિક તાપસ ઐરાવણ હાથી બનવા પર તેઓનું ચિંતન છે કે “આજે તમે કોઈનું અપમાન કરો તો એબે ચાર મીનીટનો પ્રસંગ હશે. પણ તેનાદંરૂપે કર્મસત્તા તમને એવા સંયોગ તરફ ધકેલી દે કે પછી તમારે એના નોકરાદિરૂપે રહી જિંદગીભર અપમાન સહન કરવા પડે.” | મેઘકુમારનો જીવ હાથી, આગ શાંત થયા પછી પોતાની પીડા વખતે કોઈ ઊભુનરહ્યું. કોઈએ આભાર પણ ન માન્યો...વગેરે પ્રસંગે લેખકે બોધ પીરસ્યો કે કોઈ પણ સુકૃતને માત્ર સાચવવું નહીં, પણ બળવાન બનાવવું હોય, તો કદરની અપેક્ષા ન રાખવી. બીજાપાસેથી કૃતજ્ઞતા કે પ્રત્યુપકારની અપેક્ષા નહીં રાખવી. તથા સુકૃત કરતાં આવેલી આપત્તિમાં સ્વસ્થતા, સમતા ટકાવી રાખવી જોઈએ. રમૂજી ટૂચકા દ્વારા આત્મહિતકર વાતોને શ્રોતાના કર્ણ દ્વારા હૈયા સોંસરવી ઉતારી દેવાની તેઓની હથોટી દાદ માંગી લે એવી છે. તેઓના પ્રવચનોમાં અને પ્રકાશનોમાં વારંવાર અનુભવાતી આકલા પ્રસ્તુત પ્રકાશનમાં પણ છૂપી રડી શકી નથી. અલબત્ પરિમિત કાળમાં જ આ પ્રવચનો કરવાની મર્યાદા સતત નજર સામે હોવાથી ઉપર જણાવેલ ચિંતનો ઘાતિતબોધ અને આ કલા પર ઘણી બ્રેક મારેલી છે. છતાં જે થોડી ઘણી વાતો તેઓએ પીરસેલી છે, એ મનનું ઘડતર કરવામાં વિશેષ ઉપકારક બનશે જ, એમાં કોઈ શંકા નથી. સ્વબોધ સાથે શ્રોતાઓને રસ જળવાઈ રહેવાપૂર્વક બોધપ્રદ બને એ રીતે આ વાતો પીરસવામાટે વક્તાઓને આ પ્રકાશન ઘણું ઉપયોગી બનશે, એવી શ્રદ્ધા છે. રમૂજ હોય તો બોધ છીછરો હોય, બોધનું ઊંડાણ હોય, તો ભેગી શુષ્કતા હોય. પ્રવચન અને લેખન અંગેની આ બન્ને મુશ્કેલીઓને ઉલ્લંઘી ગયેલા લેખકની કલમ ઉત્તરોતર નવા નવા બોધપ્રદ રસાળ પ્રકાશનો આપતી ચડે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવાનું મન કોને ન થાય! - આચાર્ય વિજય અભયશેખરસૂરિ || dan Education mational For Private & Fersonal Use Only W ellbaryong Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: સિદ્ધ || વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિષ્યો નમઃll ગ્રંથવાંચન પૂર્વે.... ભગવાન મહાવીરસ્વામીએ પોતાના પ્રથમ મુખ્ય અગ્યાર ગણધરોને પોતાના પ્રથમ ઉપદેશમાં “ઉપ્પઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા” આ ત્રણ શબ્દોથી (છદ્રવ્યના અને તેના વિસ્તારરૂ૫) સમગ્ર સ વિદ્યમાન વસ્તુના ત્રણ પર્યાય બતાવ્યા છે. ૧) અમુક અંશ, અપેક્ષા, અવસ્થા અથવા પરિણામનારૂપમાં પ્રતિક્ષણ ઉત્પન્ન થવું. ૨) પૂર્વ પૂર્વનો અંશ, અપેક્ષા, અવસ્થા અથવા પરિણામના રૂપમાં પ્રતિક્ષણ નાશ થવું અને ૩) મૂલભૂત દ્રવ્યના રૂપમાં કાયમ નિત્ય રહેવું. સ્કૂલ ઉદાહરણ તરીકે... જ્યારે સોની કુંડલમાંથી વીંટી બનાવે છે, ત્યારે વીંટીનો પરિણામ આવિર્ભાવ પામે છે, કુંડલ પરિણામ નષ્ટ થાય છે. અને સુવર્ણ કાયમ રહે છે. અગ્યાર ગણધરોએ આ ઉપદેશને આધારે જે સૂત્રોની રચના કરી તે બધા “અંગ’ આગમના રૂપમાં પ્રસિદ્ધ થયા. આ વિભાગમાં બાર આગમ હતા. પરંતુ દૃષ્ટિવાદ (જેમાં ચૌદ પૂર્વ સમાવિષ્ટ છે.) વર્તમાનમાં ઉપલબ્ધ ન હોવાથી હાલમાં આચારાંગ આદિ અગ્યાર અંગ ઉપલબ્ધ છે. તેના આધારે વિશિષ્ટ શ્રુતજ્ઞાની પૂર્વાચાર્યોએ જે રચના કરી તે “ઉપાંગ” આદિના નામથી પ્રસિદ્ધ છે અને તેના સિવાય પણ અન્ય પૂર્વધર આચાર્ય ભગવંતોની વિવિધ રચના આગમના રૂપ મનાય છે. વર્તમાનમાં પણ એવા ૪૫ આગમ ઉપલબ્ધ છે. પછી પણ પૂર્વધર નહીં એવા અનેકાનેક વિદ્વર્ય, પ્રતિભા સંપન્ન આચાર્ય ભગવંત આદિ શ્રમણવર્ગે ઉપરોક્ત આગમગ્રંથોના આધારે તત્કાલીન અને ભવિષ્યકાલીન જૈનસંઘના ઉપકાર માટે રચેલા, અને વર્તમાનમાં ઉપલબ્ધ જૈન શાસ્ત્ર - પ્રકરણોની સંખ્યા સેંકડોમાં નહી, હજારોની સંખ્યામાં છે, જેનાથી માત્ર જૈનધર્મ નહી, પરંતુ સમગ્ર સાહિત્યિક અને આધ્યાત્મિક જગત સમૃદ્ધ બન્યા છે. Jan Education national For Private & Pessoal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Jain Education I આ બધા ગ્રંથોનું ચાર વિભાગમાં વિભાજન કર્યું છે. (૧) ચરણકરણાનુયોગ ઃ- પ્રધાનતયા આચારવિષયક ગ્રંથ આ વિભાગમાં આવે છે. જેમ કે આચારાંગ (૨) દ્રવ્યાનુયોગ :- પૂર્વોક્ત છ દ્રવ્ય અને તેના પર્યાયની પ્રધાનરૂપે ચર્ચા કરનારા ગ્રંથ આ વિભાગમાં આવે છે, જેમ કે સ્થાનાંગ સૂત્ર (૩) ગણિતાનુયોગ : જૈન દર્શન સમ્મત પદાર્થોની ઊંચાઈ આદિની જૈનદર્શનદ્વારા આવિષ્કૃત ગણિતના માધ્યમથી વિચારણાથી ભરેલા ગ્રંથ આ વિભાગમાં આવે છે. જેમ કે ચંદ્રપ્રજ્ઞપ્તિ (૪) ધર્મકથાનુયોગ ઃ અનેકવિધ રસસભર બોધદાયક ચરિત્ર – કથાઓથી ભરેલા ગ્રંથો આ વિભાગમાં આવે છે. જેમ કે જ્ઞાતાધર્મકથાંગ, પ્રસ્તુત કહપસૂત્ર ગ્રંથ આચારપ્રધાન હોવાથી ચરણકરણાનુયોગ વિભાગમાં આવે છે. આ ગ્રંથનો સાધુસામાચારી નામનો અંતિમ (ત્રીજા) વિભાગ ‘દશા શ્રુતસ્કંધ’’ નામના છેદસૂત્ર (મુખ્યતયા ઉત્સર્ગ-અપવાદ અને પ્રાયશ્ચિત્તનું વિધાન કરતો ગ્રંથ છેદસૂત્ર કહેવાય છે) માં પોસવણા કપ્પે નામથી આઠમા અધ્યયનના રૂપમાં છે. આ કલ્પસૂત્રનો પહેલો વિભાગ છે જિનચરિત્ર. અને બીજો વિભાગ છે સ્થવિરાવલી. આ આખા કલ્પસૂત્રના અને દશાશ્રુતસ્કંધ ગ્રંથના રચયિતા છે ચતુર્દશ પૂર્વધર શ્રુતકેવળી આર્ય ભદ્રબાહુસ્વામી. વર્તમાન કાલીન ઉપલબ્ધ સમસ્ત શ્રુતસાગરમાં આ ગ્રંથનું સ્થાન શિરમોર છે. પક્ષીમાં ગરુડ, ધનુર્ધારીમાં અર્જુન, મંત્રોમાં નમસ્કાર મહામંત્ર, પર્વતોમાં મેરુપર્વત, તીર્થોમાં શત્રુંજય (પાલીતાણા-સૌરાષ્ટ્ર) શ્રેષ્ઠ છે, એમ ગ્રંથોમાં કલ્પસૂત્ર શ્રેષ્ઠ છે, ઇત્યાદિ ઉપમા આપીને આ ગ્રંથનું ગૌરવ અનેક કવિઓએ વ્યક્ત કર્યું છે. શ્રી ભદ્રબાહુસ્વામી રચિત આ ગ્રંથના પ્રથમ વિભાગમાં સહુથી પ્રથમ વિસ્તારસાથે ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રનું વર્ણન છે. ભગવાન મહાવીરસ્વામીનાં ચરિત્ર આટલી રસમય પ્રવાહી શૈલીમાં વર્ણન કરનારો પ્રાયઃ આ જ પ્રાચીનતમ ગ્રંથ છે. ભગવાનનું દેવલોકમાંથી અવતરણથી માંડીને નિર્વાણ સુધીનું વર્ણન એવા ભાવવાહી શબ્દોમાં ને સૂક્ષ્મતમ અંશને અભિવ્યક્ત કરીને કર્યું છે, કે પાઠકવર્ગને આ વર્ણન વાંચતા તે વખતના પ્રત્યેક આલેખિત પ્રસંગમાં VII www.janelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ જાણે જાતે ઉપસ્થિત રહીને સાક્ષીભૂત ન બન્યા હોઈએ, એવું સંવેદન થાય છે. ગર્ભસંહરણની ક્રિયા, ચૌદસ્વપ્નનું વર્ણન, ત્રિશલામાતાના શયનખંડનુ વર્ણન, દેવાનંદા બ્રાહ્મણી-ઋષભદત્ત બ્રાહ્મણનો અને ત્રિશલામાતા-સિદ્ધાર્થરાજાનો સ્વપ્ન વિષયક હૃદયાલાદક સંવાદ, સૌધર્મેન્દ્રનું વર્ણન, સિદ્ધાર્થરાજાની અટ્ટણ (વ્યાયામ) શાળામાં ચેષ્ટા, સ્નાનવિધિ અને ઐશ્વર્યનું વર્ણન, જન્મોત્સવ દીક્ષોત્સવ ઈત્યાદિ વર્ણન અત્યંત રસપ્રદ સાહિત્યિકભાષામાં છે. ભગવાનનાં પરિવાર આદિ અને ચાતુર્માસ સૂચિ આપીને નિર્વાણનું પણ વર્ણન કર્યું છે. પછી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન અને અર્હત્ અરિષ્ટનેમિ (નેમિનાથ) ના પાંચ કલ્યાણક (ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણ)નું તથા પરિવાર આદિનું સંક્ષેપથી વર્ણન કર્યું છે. પછી ૨૦ તીર્થકરોના અંતરકાલ (આંતરા) નો નિર્દેશ છે, અને અંતમાં કૌશલિક અહેતુ ઋષભદેવના પાંચ કલ્યાણક આદિ વિષયમાં આંશિક વર્ણન છે. અહીં ઋષભદેવે આ કાલમાં સૌથી પ્રથમ શીખવાડેલી પુરુષોની ૭૨ કલા તેમજ સ્ત્રીઓની ૬૪ કળાનો નિર્દેશ પણ કર્યો છે. કલ્યાણકનો અર્થ છે ‘કલ્યાણ કરનારા.” ભગવાનનું અવતરણ, જન્મ આદિ પ્રસંગ સમગ્ર જીવસૃષ્ટિને માટે કલ્યાણપ્રદ અને તત્પણને માટે સુખપ્રદ હોય છે. આથી કલ્યાણકના રૂપમાં સ્વીકૃત છે. આ લ્યાણકોના અવસરે (૧) સાત નરકમાં ક્રમશઃ (૧) સૂર્યોદયનો (૨) વાદલમાં આવૃત સૂર્યોદયનો (૩) ચંદ્રનો (૪) વાદલામાં આવૃત ચંદ્રનો (૫) ગ્રહનો (૬) નક્ષત્રનો તેમજ (૭) તારાનો પ્રકાશ જેટલો પ્રકાશ ક્ષણભરમાટે થાય છે. જે હંમેશા ભયંકર અંધકારથી વ્યાપ્ત નરકને માટે અપવાદ જેવો છે. (૨) નરકનો જીવ નિરંતર અશાતા-દુઃખમાં પીડિત હોવા છતાં એક ક્ષણને માટે સુખાસ્વાદ કરે છે. આ રીતે ભગવાનના જન્મવગેરે કલ્યાણકના પ્રભાવથી નરક આદિ જીવોના કર્મોદયમાં પણ ક્ષણભરમાટે બદલાવ આવે છે (૩) કયારેય એક જગ્યાએ નહીં મળનારા ૬૪ ઈન્દ્રો પણ કલ્યાણકને મનાવવા માટે મેરુપર્વત ઇત્યાદિ સ્થાનો પર એકઠા થાય છે. (૪) ઇન્દ્રોના કયારેય નહી ચલિત થનારા ઇન્દ્રાસન પણ આ અવસરોએ ચલિત થઈ જાય છે. (૫) જ્યોતિષના ગણિત મુજબ સાત ગ્રહો ક્યારે પણ એકી સાથે ઉચ્ચસ્થિતિને પ્રાપ્ત નથી કરતા. તો પણ તીર્થકરોના જન્મકલ્યાણકના અવસરે સાત ગ્રહ ઉચ્ચના થઈ | VII Gain Education Interational For Private & Fessonal Use Only www elbaryo Page #14 -------------------------------------------------------------------------- ________________ જાય છે. જ્યોતિષનું ગણિત પણ અહીં બદલાઈ જાય છે. (૬) સંસારમાં સતત સુખ-દુઃખ, રતિ-અરતિ, હર્ષ-શોકના દંત ચાલુ છે, ક્યાંક સુખ છે તો ક્યાંક દુઃખ. પરંતુ પરમાત્માના લ્યાણના અવસરે ક્ષણભરમાટે આખો સંસાર એકમાત્ર સુખનો જ અનુભવ કરે છે. પરમાત્માની આ બધી વિશિષ્ટતા, ઐશ્વર્ય, સૌભાગ્યનું મુખ્ય કારણ છે તેમની પરમાર્થસિકતા. પોતાના સ્વાર્થને ગૌણ કરીને બધાના હિતની ઈચ્છા કરવી, બધા પર કરુણાભાવ-વાત્સલ્ય ભાવ રાખવો અને બધાના કલ્યાણની ઈચ્છાથી ઉગ્રતમ સંયમ-તપ આદિથી પ્રકૃષ્ટ પુણ્ય પેદા કરવાનો તેમનો જે પ્રયત્ન છે, તેને કારણે કર્મ, કુદરત, અને દેવવર્ગ અનુકૂલ થઈ જાય છે. બીજો વિભાગ સ્થવિરાવલી નામથી પ્રસિદ્ધ છે. આ વિભાગમાં મહાવીરસ્વામીના તીર્થમાં ગૌતમસ્વામીજીથી માંડીને પહેલીવાર કલ્પસૂત્ર પુસ્તકારુઢ થયું ત્યાં સુધીમાં થયેલા મુખ્ય મુખ્ય શિષ્ય પરંપરાનો નામ અને ગોત્રની સાથે નિર્દેશ છે. સંક્ષિપ્ત અને વિસ્તૃત વાચનાના માધ્યમથી અલગ-અલગ શિષ્ય પરંપરાથી નીકળેલા કુલ, ગણ, અને શાખાનો નિર્દેશ છે. અંતિમ (ત્રીજો) વિભાગ ‘સાધુ સામાચારી’ નામનો છે. એમાં વિશેષથી સાધુ-સાધ્વીને ચાતુર્માસ દરમ્યાન કઈ વિધિથી આહાર, સંયમ, તપ, વૈયાવચ્ચે આદિ પ્રવૃત્તિ કરવી જોઈએ તેનું વિવેચન છે. “બધી સારી મનાયેલી પ્રવૃત્તિ પણ નિશ્રાદાતા (આચાર્ય ભગવંત આદિ) ની આજ્ઞાને અનુસારે જ કરવી જોઈએ, કેમકે લાભાલાભનું જ્ઞાન નિશ્રાદાતાને છે” એવો વારંવાર જોર આપીને નિર્દેશ કર્યો છે. અને સમગ્ર આરાધના-સાધના-સંયમનો સાર ઉપશમ ભાવમાં છે. ક્ષમાપનામાં છે, મોટા-નાનાનો ભેદ ભૂલી સંઘર્ષને મિટાવવામાં છે. એવું નિરૂપણ છે. કુલ ૧૮ સામાચારીનું વર્ણન છે. અધિકાર : વર્ષાકાલીન ચાતુર્માસના પ્રારંભથી ૫૦માં દિવસ (સંવત્સરી)ની રાતે તે-તે સ્થાન પર ચાતુર્માસ રહેલાં યોગવાહી શાસ્ત્રાધ્યયનનો અધિકાર TIX can Education abonal For Private Fessel Use Only ww elbrary Page #15 -------------------------------------------------------------------------- ________________ dan Education Intematonal For Private & Fersonal Use Only www.elbaryo Page #16 -------------------------------------------------------------------------- ________________ dan Education Intematonal For Private & Fersonal Use Only www.elbaryo Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નના વર્ણનની સાથે સમાપ્ત થાય છે. ત્રીજુ પ્રવચન દસ સ્વપ્નના વર્ણનની, શ્રી સિદ્ધાર્થ રાજાના વ્યાયામ અને સ્નાનની, તેમજ સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવવાની આનંદદાયક માહિતીથી સભર છે. સ્વપ્નના નવપ્રકાર, વિવિધ સ્વપ્નોની ફલદાયકતા, બોતેર સ્વપ્નોમાં અરિહંતાદિની માતા કેટલા સ્વપ્ન જુએ છે ? (અરિહંત-ચક્રવર્તીની માતા ૧૪, વાસુદેવની માતા ૭, બળદેવની માતા ૪, અને અન્ય મહાપુરુષની માતા એક ભવ્ય સ્વપ્ન જુએ છે.) ગર્ભસ્તંભન, ત્રિશલામાતાનો વિલાપ, ભગવાનનો ગર્ભ અવસ્થામાં જ સંકલ્પ ઇત્યાદિ રોચક વિગતથી ભરેલું ચોથું પ્રવચન ભગવાનના પીડારહિત જન્મની જાહેરાતદ્વારા સંઘમાં આનંદની લહેર પેદા કરીને સમાપ્ત થાય ભગવાનના જન્મમહોત્સવથી માંડી દીક્ષા મહોત્સવ સુધીની આનંદ અને આશ્ચર્યદાયક વિગત પાંચમાં પ્રવચનમાં સાંભળવા મળે છે. છઠ્ઠ પ્રવચન ભગવાને સહેલા હૃદયદ્રાવક ઉપસર્ગ, ભગવાનની સાધના, ભગવાનનું કેવળજ્ઞાન, ગણધરવાદ, ભગવાનની શિષ્યઆદિ વિવિધ સંપદા, ભગવાનનું નિર્વાણ અને ગૌતમસ્વામીને વિલાપ કરતાં કરતાં કેવળજ્ઞાન ઇત્યાદિ અત્યંત મહત્ત્વની હૃદયસ્પર્શી માહિતીથી ભરેલું છે. લગભગ આખા કલ્પસૂત્રમાં સહુથી વધારે મહત્ત્વ આ પ્રવચનનું હશે. સાતમાં પ્રવચનમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી નેમિનાથ અને શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર અને જિનોની વચમાં આંતરાની બોધદાયક વાતો છે. XII dan Education intematonal For Private & Fersonal Use Only www inbrary Page #18 -------------------------------------------------------------------------- ________________ આઠમું પ્રવચન સ્થવિરાવલીનું છે. નવમાં પ્રવચનમાં સામાચારી છે. વર્તમાનમાં સંવત્સરીના દિવસે સામાચારીના પ્રવચનની જગ્યાએ શ્રી કલ્પસૂત્ર મૂળ (બારસાસૂત્ર) નું વાચન થાય છે. કલ્પસૂત્રકલ્પવૃક્ષ સમાન છે. જેનું ફળ છે મોક્ષ, અને રસ છે આનંદ જ આનંદ જે સૂત્રનું વર્ણન કેવળજ્ઞાનથી, હજારો જીભથી, સંપૂર્ણ આયુષ્યથી પણ કરવું શક્ય નથી, એવું પરમ પવિત્ર કલ્પસૂત્ર એકવીશવાર શ્રદ્ધાની સાથે તેમજ બીજી બધી ઉચિત ધર્મક્રિયાની સાથે સાંભળવાથી સાત-આઠ ભવમાં નિશ્ચિત મોક્ષ થાય કલ્પસૂત્ર પર એમ તો ઘણી વૃત્તિ-ટીકા-રચનાઓ થઈ છે. તો પણ વર્તમાનમાં મહોપાધ્યાય વિનય વિજયજી રચિત સુબોધિકા ટીકા વિશેષ લોકપ્રિય અને પ્રચલિત છે. આ ટીકામાં મહોપાધ્યાયજીએ પ્રસંગાનુપ્રસંગ અનેક ઉપયોગી વિગતોનું વર્ણન રોચક શૈલીમાં કર્યું છે. અલંકારિક કાવ્યોથી સુશોભિત આ ટીકા સાચે જ મોપાધ્યાયજીની જૈન શ્રુતસાહિત્યને વિશિષ્ટ ભેટ છે. કલ્પસૂત્રના રચયિતા શ્રી ભદ્રબાહુસ્વામીને.. નમન છે. વંદન છે આગમગ્રંથોને પુસ્તકારુઢ કરનારા શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણને.. પ્રણામ છે આચાર્ય ભગવંતને, જેમણે કલ્પસૂત્રનો સંઘસમક્ષ વાચનનો આરંભ કરીને જૈનસંઘની પરંપરાને કલ્યાણભાગી બનાવી... ધન્યવાદ છે ધ્રુવસેન રાજાને... જેના નિમિત્તથી સંઘને આ પવિત્રતમ ગ્રંથના શ્રવણનો અધિકાર પ્રાપ્ત થયો. XIII Gain Education hiemational www brary ID Page #19 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર છે મોપાધ્યાય.. વિનય વિજયજીને, જેમણે સુબોધિકા નામની અદભુત ટીકાગ્રંથની રચના કરી. શ્રી જ્ઞાનવિમળસૂરિ મહારાજ તથા મુનિ માણેકવિજયવગેરે મહાત્માઓએ ભાસ-ઢાળિયા-સક્ઝાય રચી બાળજીવોપર ઉપકાર કર્યા છે... તેથી તેમને પણ પ્રણામ વારંવાર... ... મનની વાત ... પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિશ્રી (આ. કે. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મ.) તરફથી મારાપર સૂચન આવ્યું કે પર્યુષણમાં સંઘને આરાધના કરાવવા ગયેલા (કે રહેલા) સાધુ વગેરે જેઓ કલ્પસૂત્ર વાંચી શકતા નથી, અથવા વાંચવું ફાવતું નથી, તેઓને પર્યુષણના ચોથાથી સાતમાં દિવસના પ્રવચનોમાં પડતી તકલીફ દૂર થાય, અને શ્રી સંઘને કલ્પસૂત્રના મુખ્ય પદાર્થોના શ્રવણનો લાભ મળે, એમાટે કલ્પસૂત્રના પદાર્થોને નજરમાં રાખી સરળ, રોચક શૈલીમાં પ્રવચનો તૈયાર કરો. પૂજ્યશ્રીના સૂચનમુજબ કરવા હું સમર્થ છું કે નહીં, તેનો ઝાઝો વિચાર કર્યા વિના ‘શુભે યથાશક્તિ યતિતવ્ય એ ન્યાયે કલ્પસૂત્રના દરેક સૂત્રને નજરમાં રાખી અને સુબોધિકા ટીકા, જ્ઞાનવિમળસૂરિકૃત ભાસ વગેરેમાં આવતી વાતોને મહત્ત્વ આપી મેં આ વ્યાખ્યાનો તૈયાર કર્યા છે. આ કલ્પસૂત્રના અનુવાદ કે ભાવાનુવાદ રૂપ નથી, પણ એને કેન્દ્રમાં રાખી કરેલું ગુજરાતી લખાણમાત્ર છે. આ લખાણ રોચક થાય એ હેતુથી તે-તે સ્થળે કસમાં પ્રસંગાનુપ્રસંગ કેટલીક વાતો લખી છે. વક્તા એનો ઉપયોગ કરી શકે, પણ એનું શ્રોતા આગળ વાંચન જરૂરી છે એમ નથી. છઠ્ઠા દિવસનું બપોરનું વ્યાખ્યાન ઘણુ લાંબુ થઈ જતું હોવાથી વક્તા - જો સવારના વ્યાખ્યાનમાં જ ભગવાનના ઉપસર્ગોનું વ્યાખ્યાન વાંચી જાય, તો બપોરે એટલી રાહત થઈ શકે. એ જ રીતે ત્રીજું અને ચોથ વ્યાખ્યાન સવારે વાંચી |xTV Gain Education intematonal Private & Fee Use Only www brary Page #20 -------------------------------------------------------------------------- ________________ લઈ માત્ર જન્મવાંચનનો ફકરો જ બાકી રાખવો. એ ફકરો સપનાઅંગેના કાર્યો પતી ગયા પછી છેલ્લે વાંચવો. પૂજ્યપાદ પરમોપકારી વિદ્વદ્વર્ય ગુરુદેવશ્રી આ. દે.શ્રી. વિ અભયશેખરસૂરીશ્વરજી મહારાજે આ સમગ્ર લખાણને સાદ્યન્ત તપાસી આપીને અનહદ ઉપકાર કર્યો છે, અને ગ્રંથને સર્વમાન્ય ઉપાદેય બનાવ્યો છે. હૃદયસ્પર્શી પ્રસ્તાવના લખી આપી ઉપકારના મંદિરપર સોનાનો કળશ ચઢાવ્યો છે. સ્વ. પૂજ્યપાદ ન્યાયવિશારદ સંવિગ્નશિરોમણિ ગચ્છાધિપતિ આ.દે. શ્રી. વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિશ્રી આ.દે.શ્રી. વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજ, સ્વ. પૂજ્યપાદ સહજાનંદી આ.દે. શ્રી. વિ. ધર્મજિતસૂરીશ્વરજી મહારાજ, સ્વ. પૂજ્યપાદ દક્ષિણમહારાષ્ટ્રપ્રભાવક આ. દે. શ્રી. વિ. જયશેખરસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ વિર્ય આ.દે.શ્રી. વિ. અભયશેખરસૂરીશ્વરજી મહારાજ-આ સુગૃહીત નામધેય ગુરુપરંપરાના અપરંપાર અનુગ્રહથી આ ગ્રંથ રચાયો છે. આ ગ્રંથની જે કંઈ સાર્થકતા છે, તે આ પૂજ્યોને આભારી છે. મુનિ શ્રી વિમલબોધિ વિ. મ., મુનિ શ્રી જ્ઞાનશેખર વિ. મ., મુનિ શ્રી ઓંકારશેખર વિ. મ., મુનિ શ્રી મંત્રશેખર વિ. મ. તથા મુનિ શ્રી ધ્યાનશેખર વિ. મ. નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે. આ રચનામાં મારી મતિમાંઘતાદિ દોષોથી જે કંઈ સ્ખલના રહી હશે,તેમાટે હું હાર્દિક મિચ્છામિ દુક્કડમ્ માંગુ છું. આ ગ્રંથ દીર્ઘકાળમાટે અનેકાનેક ભવ્યાત્માઓને તીર્થંકરોના પાંચ કલ્યાણકાદિની અર્થગંભીર વિગતોથી સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ-શુદ્ધિ-વૃદ્ધિનું નિમિત્ત બને એવી પ્રભુને પ્રાર્થના. શ્રી આદીશ્વરધામ, પોષ સુદ પાંચમ, સં. ૨૦૫૮ - અજિતશેખર વિજય XV Page #21 -------------------------------------------------------------------------- ________________ ... મહત્વની વાત... આમ તો માત્ર ગુજરાતી વ્યાખ્યાનોરૂપે જ આ ગ્રંથ બહાર પાડવાનો હતો. પણ કેટલાક મહાત્માઓની ભલામણ હતી કે “જો ઉપર કલ્પસૂત્ર મૂળ પણ આપવામાં આવે, તો અમને મૂળ સૂત્ર + વ્યાખ્યાન એમ બંને વાંચન અંગે સરળતા રહે તેથી માત્ર યોગવાહી સાધુ ભગવંતોને નઝરમાં રાખી આ કલ્પસૂત્ર મૂળ + ગુજરાતી વ્યાખ્યાન એ રીતે પ્રકાશન કરવાનું વિચાર્યું છે. ઉપર કલ્પસૂત્ર મૂળ છે, અને નીચે ગુજરાતી વ્યાખ્યાન કલ્પસૂત્રના ક્યા સૂત્રને આધારે છે, તે ખ્યાલમાં રહે તે માટે ગુજરાતી વ્યાખ્યાનમાં પણ સૂત્ર નંબર આપ્યા છે. છતાં એ તો ખ્યાલમાં રાખવું જ કે તે તે સૂત્રને નજરમાં રાખીને ગુજરાતી લખાણ છે, તે તે સૂત્રનો શબ્દાનુવાદ કે ભાવાનુવાદ છે એમ સમજવું નહીં. શ્રી બોરિવલી જૈન છે. મૂર્તિ તપગચ્છ સંઘે – શ્રી આદીશ્વર જૈન દેરાસર ટ્રસ્ટ, મંડપેશ્વર રોડ, બોરિવલી (પ.) આ પ્રકાશનમાં જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કરી લાભ લેવા બદલ ધન્યવાદપાત્ર છે. - પ. અજિતશેખર વિ. ગણિ XVI ellbery ID Gain Education intematonal For Private & Fersonal Use Only w Page #22 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (૧) II શ્રી આદિનાથાય નમઃ॥ ।। ઓ હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । ।। શાસનપતિ ત્રિશલાનંદન પરમાત્મ શ્રી મહાવીર સ્વામિને નમઃ । ॥ સર્વલબ્ધિનિધાનાય શ્રીમતે ગૌતમ ગણધરાય નમો નમઃ ।। ।। સિદ્ધાંત મહોદધિ સુવિશુદ્ધ બ્રહ્મચર્યમૂર્તિ આ.દે.શ્રીવિજય પ્રેમસૂરીશ્વરેભ્યો નમો નમઃ। ॥ ન્યાયવિશારદ - ગીતાર્થમૂર્ધન્ય આ.દે.શ્રીવિજય ભુવનભાનુસૂરીશ્વરેભ્યો નમો નમઃ ।। ॥ સિદ્ધાંતદિવાકર સુવિશાલગચ્છાધિપતિ આ.દે.શ્રીવિજય જયઘોષસૂરીશ્વરેભ્યો નમો નમઃ।। ।। કર્મસાહિત્યનિષ્ણાત સહજાનંદી આ.દે.શ્રીવિજય ધર્મજિતસૂરીશ્વરેભ્યો નમો નમઃ ।। ॥ સૂરિમંત્રસમારાધક – દક્ષિણમહારાષ્ટ્રપ્રભાવક આ.દે.શ્રીવિજય જયશેખર સૂરીશ્વરેભ્યો નમો નમઃ ।। ॥ સૂક્ષ્મતત્ત્વચિંતક - ન્યાયકુશાગ્રધી આ.દે.શ્રીવિજય અભયશેખરસૂરીશ્વરેભ્યો નમો નમઃ ।। ॥ એ નમઃ॥ www.ehellbiry Dig Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલા કલ્પસૂત્રપર મહોપાધ્યાય શ્રી વિનય વિજય ગણિ એ રચેલી સુબોધિકા ટીકા તથા શ્રી જ્ઞાન વિમળ સૂરિએ રચેલા ભાસ (ઢાળિયાને) નજરમાં રાખી તૈયાર થયેલો પર્યુષણના ચોથા દિવસથી સાતમા દિવસ સુધી થતાં વ્યાખ્યાનોનો આ ગુચ્છ ભવ્ય જીવોના કર્ણપટલે દિવ્યકુંડળની શોભા ધારણ કરો, અને હૈયે હીરાના હારની જેમ ઝગમગતો રહો... ઓ અનમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રીગુરુભ્યો નમઃ ઐ નમઃ આઈજ્યને નમસ્કાર, સર્વ તીર્થકરોને નમસ્કાર, પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર, સકળ ગણધરભગવંતોને નમસ્કાર, સમસ્ત ચૌદપૂર્વધરોને નમસ્કાર, પૂર્વાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીને નમસ્કાર, મહોપાધ્યાય શ્રી વિનય વિજય ગણિવર મહારાજને નમસ્કાર. • મંગલ , મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજે કેટલીક કાળજી કૃતિઓ રચી છે, જેમ કે નવપદની શાશ્વતી ઓળીમાં શ્રદ્ધયભાવે વંચાતો શ્રીપાળ રાજાનો રાસ, સાધુ-સાધ્વી ભગવંતોને સમસ્ત જૈન શ્રુતજ્ઞાનનો નીચોડ આપતો લોકપ્રકાશ, જુદા-જુદા રાગે ગાઈ ને અનિત્યાદિ ભાવનાઓથી ભાવિત કરતો સંસ્કૃતમાં શાંતસુધારસ ગ્રંથ, બીમારી વગેરે વખતે સમાધિ આપતું પુણ્યપ્રકાશનું સ્તવન...વગેરે..એમાં પણ શિરમોરના સ્થાને બિરાજે છે કલ્પસૂત્રપરની સુબોધિકા ટીક. આ ટીકાનું મંગળ એટલું પ્રબળ હશે કે જેથી મોટે ભાગના પૂજ્ય સાધુ ભગવંતો એ ટીકાના આધારે જ કલ્પસૂત્રના વ્યાખ્યાનો કરે છે. તથા એ પછી થયેલી કલ્પસૂત્રપરની બીજી પ્રાયઃ બધી રચનાઓએ પણ એ ટીકાનો મુખ્ય સહારો લીધો છે. તેથી જ આ ગુજરાતી રચનાવખતે હું પણ એમણે કરેલા મંગલનો જ Gain Education international For Plate & Pessoal Use Only www. albaryo Page #24 -------------------------------------------------------------------------- ________________ હય. ગુજરાતીમાં અનુવાદ કરવારૂપે આ ગ્રંથનું મંગલ કરું છું. પરમ કલ્યાણકારી શ્રી જગદીશ્વર અરિહંત પ્રભુને પ્રણામ કરીને હું કલ્પસૂત્ર પર બાળ જીવોને ઉપકારક બને એવી સુબોધિકા ટીકા રચું છું: I/૧// જો કે કલ્પસૂત્રપર બુદ્ધિમાનોનો વર્ગ સમજી શકે એવી ઘણી ટીકાઓ છે, તો પણ મારો આ પ્રયત્ન અત્યંત અલ્પ બુદ્ધિવાળા જીવોને બોધદાયક બનવાદ્વારા ફળદાયક બનશે. //રા જેમ કે.... જો કે જગતની બધી વસ્તુઓ પર પ્રકાશ પાથરતાં સૂર્યકિરણો ઘણા છે, છતાં ભોંયરામાં રહેલાઓ માટે તો નાનો દીવો જ શીઘ ઉપકારક બને છે. /// (મારી) આ ટીકામાં અર્થવિશેષનું વિવરણ નથી, અર્થસાધક યુક્તિઓ નથી, તેમ જ પદ્યપાંડિત્ય પણ નથી. આ ટીકામાં બાળ જીવોના બોધમાટે માત્ર અર્થની વ્યાખ્યા જ કરાઈ છે. જો સ્થળબુદ્ધિવાળો હું આ ટીકા રચવા ઉઘત થયો છું. પણ તેથી સ8%નોમાટે હાસ્યાસ્પદ બનીશ નહીં, કેમ કે તેઓ જ ઉપદેશ આપે છે કે શુભ કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. //પ// (આમ હું મારી શક્તિમુજબ પ્રયત્ન કરું, એ એમના ઉપદેશને અનુસાર જ હોવાથી એમનામાટે હાસ્યાસ્પદ બનવાનો વારો નહીં આવે.) (આ પર્વના દિવસોમાં કલ્પસૂત્રના શ્રવણનું મહત્વ છે, એનું તાત્પર્ય એ છે કે બોલો ઓછું, ને હિતકર સાંભળો વધુ. બોલીને બગાડનારો બીજા સાથે આ ભવમાં અને આત્મામાટે અનંતભવમાં બગાડે છે, કેમ કે જીભ જ ન મળે, એનો અર્થ એકેન્દ્રિયભવ મળે. જૈન શાસનમાં આંખ-કાનનું મહત્ત્વ વધુ છે, આંખને ગમે ત્યાં લઇ જનારો રતનને ગટરમાં નાંખે છે, ટીવી. વગેરે જોઇ વગર મફતના તીવ્ર પાપ બાંધે છે. એના બદલે ભગવાનને જોવામાં સ્થિર કરે, તો રત્ન સોનાની વીંટીમાં શોભે એવું થાય છે. પણ આંખથી વધુ મહત્ત્વના છે કાન. આપણને Gain Education international For Plate & Pessoal Use Only www. brary Page #25 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય તરીકે ઓળખાવનાર કાન કચરાપેટી નથી કે એમાં આખા ગામની હલકી વાતોનો કચરો ઠલવાયા કરે. એ તો જિનવાણીરૂપી રત્નોને સ્થાન આપતી તિજોરી છે. પારણામાં ઝુલતાં મદાલસાના સંતાનોએ મદાલસાનું-શુદ્ધોસિ, બુદ્ધોસિ, હાલ સાંભળીને યુવાનવયમાં જ સંન્યાસ સ્વીકારી લીધો. તેથી સહુઆંખ સ્થિર કરી અને કાન સરવા કરી બીજે મન ન મળે તેની કાળજી રાખી કલ્પસૂત્ર સાંભળો... એકવાર નારદ રાવણની શ્રી લંકામાં પહોંચ્યા... રાવણે પોતાનું ઐશ્ચર્ય બતાવવાનારદને અશ્વશાળા, આયુધશાળા, પાકશાળા, આભરણશાળા... વગેરે અનેક શાળાઓ બતાવી. બધું બતાવ્યા પછી નારદનો અભિપ્રાય પૂછયો. ત્યારે નારદે કહ્યું- હજી એક શાળા ખુટે છે કે જેના અભાવમાં બાકીની બધી શાળાઓની કોઈ કિંમત નથી. રાવણે પૂછયું- એ કઈ શાળા? નારદે કહ્યું- આચારશાળા... એવી શાળા કે જ્યાં સદાચાર શીખવાડવામાં આવતા હોય... રાવણ આ સાંભળી છક થઇ ગયો... વાત એ છે કે સદાચાર વિના કશું શોભતું નથી. સદાચાર વિનાનો માનવ દાનવ છે, તોવેશથી સાધુ પણ સદાચાર વિનાનો હોય, તો શેતાન છે. તેથી જ આ પવિત્ર ગ્રંથના આરંભે જ સાધુના આચારોની વાત કરવામાં આવી છે, સાધુઓએ એ પાળવાના છે, અને શ્રાવકોએ એ સાંભળી એ આચારોના પાલનમાં સાધુઓને સહાયક થવાનું છે, તો સાથે એવી જિજ્ઞાસા પણ ઊભી કરવાની છે કે સાધુના આચારો આ છે કે જેનાથી સાધુ શોભે, તો અમારા એવા ક્યા આચારો છે કે જેના પાલનથી અમે શ્રાવક તરીકે શોભીએ....) આ જૈનશાસનમાં પૂર્વે સાધુ-સાધ્વીજી ભગવંતો એક મહીનો રહી શકાય એવા જુદા-જુદા આઠ ક્ષેત્રોમાં ક્રમશઃ આઠ માસકલ્પ કરતા હતા. એ ક્રમે જ વિહાર કરતાં કરતાં છેલ્લે જે ચાતુર્માસ યોગ્ય ક્ષેત્ર આવે, ત્યાં ચાતુર્માસકલ્પ કરતા હતા. આમ તેઓનો નવકલ્પવિહાર પ્રસિદ્ધ હતો. પણ હવે ગુરુપરંપરાથી એવી વિધિ ચાલે છે કે ગુરુ ભગવંત જે ક્ષેત્રમાં ચોમાસું કરવાનો આદેશ આપે, ત્યાં સાધુઓ ચોમાસુ કરે. આ રીતે ચોમાસું રહેલા સાધુઓ મંગલમાટે ચતુર્વિધ સંઘસમક્ષ પર્યુષણના છેલ્લા પાંચ દિવસમાં નવ વ્યાખ્યાન દ્વારા શ્રીકલ્પસૂત્રનું વાંચન કરે છે. આનંદપુર નામના નગરમાં પ્રથમવાર સંઘસમક્ષ કલ્પસૂત્રનું વાંચન થયું, ત્યારથી આ પરિપાટી ચાલી આવે છે. જો કે હાલ એવી પ્રથા છે કે ચોથાથી માંડી સાતમા દિવસ સુધીના ચાર દિવસના આઠ પ્રવચનોમાં આઠ વ્યાખ્યાન કરવા, અને સંવત્સરીને દિવસે સવારે મૂળ કલ્પસૂત્ર (=બારસાસૂત્રો સંભળાવવું. આમ નવમાં સાધુ સામાચારીના વ્યાખ્યાનનું ખાસ || ૪ dan Education International www.a library.org Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવેચન થતું દેખાતું નથી. આ કલ્પસૂત્રમાં ‘કલ્પ’ શબ્દ સાધુઓના આચારના અર્થમાં છે. આ આચાર દશ પ્રકારના છે. આચેલકફ-હેસિય સિક્ઝાયર રાયપિંડ કિઇકમે; વય જિઠ પરિક્રમણે માસ પક્ઝોસણા કમ્પ.../૧// (૧) અચલક કલ્પ (૨) ઔદેશિક કલ્પ (૩) શય્યાતર કલ્પ (૪) રાજપિંડ કલ્પ (૫) કૃતિકર્મ કલ્પ (૬) વ્રતકલ્પ (૭)ળેષ્ઠ કલ્પ (૮) પ્રતિક્રમણ કલ્પ (૯) માસ કલ્પ અને (૧૦) પર્યુષણા કલ્પ. આ દસ કલ્પસંબંધી ચોવીસ તીર્થકરોના શાસનને અપેક્ષીને બે ભાગ સમજવાના છે. (૧) પ્રથમ અને અંતિમ તીર્થકરોના શાસનમાં એક સરખો સમાન આચાર હોય. અને (૨) બીજા ભગવાનથી માંડી ત્રેવીસમાં તીર્થંકરસુધીના બાવીશ તીર્થકરોનો પરસ્પર એક સમાન આચાર હોય. આ જ આચાર મહાવિદેહ ક્ષેત્રના સાધુઓ માટે પણ સમજી લેવાનો. એમાં... (૧) અચલક કલ્પ:- વસ્ત્ર રહિતપણું. વસ્ત્રધારી ચેલક કહેવાય, જે વસ્ત્ર રહિત હોય, તે અચેલક કહેવાય. અચલકપણું એટલે આચેલક્ય. એમાં તીર્થકરોને આશ્રયીને આ પ્રમાણે છે- જ્યારે કોઈ પણ તીર્થકર દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે સૌધર્મેન્દ્ર લાખ સોના મહોરના મૂલ્યવાળું એક દેવદૂષ્ય તેમના ડાબા ખભે મુકે છે. એક સમયનો પણ પ્રમાદ નહીં કરતાં ભારેડ પંખી જેવા અપ્રમત્ત તીર્થકરોના ખભે એ વસ્ત્ર એમનું એમ પડ્યું એ છે. પણ તેવા સ્વભાવાદિ કારણથી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન અને અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના ખભે એ વસ્ત્ર કંઇક અધિક એક વર્ષમાટે રહ્યું. પછી જતું રહ્યું. બાકીના તીર્થકરોના ખભે એ વસ્ત્ર નિર્વાણ સુધી રહ્યું છે. સાધુઓને આશ્રયીને શ્રી અજિતનાથથી માંડી શ્રી પાર્શ્વનાથ ભગવાનના અને મહાવિદેહ ક્ષેત્રના સ્વભાવથી ઋજુ અને પ્રાજ્ઞ Gain Education n ational For Private & Fersonal Use Only www.albaryong Page #27 -------------------------------------------------------------------------- ________________ સાધુઓમાં કેટલાક સાધુઓ વિવિધ વર્ણના અને મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરે છે, તેઓ સલક છે. કેટલાક સાધુઓ જીર્ણ અને પ્રમાણોપેત શ્વેત વસ્ત્ર ધારણ કરતાં હોવાથી તેઓ અચેલક ગણાય છે. આમ તે તીર્થના સાધુઓમાટે આ આચાર અનિયત છે. (આ સાધુઓ ઋજુ અને કાશ હોવાથી વિવિધ પ્રકારના વસ્ત્રો ધારણ કરવાથી પણ મૂચ્છ-આસક્તિ થતી નથી. “સંયમની સુરક્ષા હેતુ નિર્દોષ વસ્ત્ર ગ્રહણ કરવા’ આ જ લક્ષ્ય હોય છે. તેથી વિવિધ રંગી કે બહુમૂલ્ય વસ્ત્ર પણ જો નિર્દોષ મળે, અને પોતે આસક્તિવગર વાપરી શકે તો તેઓને પરિભોગ-ધારણ કરવાની અનુજ્ઞા છે.) પ્રથમ તીર્થંકરના ઋજુ -જડ અને અંતિમ તીર્થંકરના વક્ર-જડ સાધુઓ વસ્ત્રની મૂચ્છ-આસક્તિ આદિમાં ન ફસાઈ જાય એમાટે પ્રથમ અને અંતિમ તીર્થકરોના સાધુઓ માટે પ્રમાણોપેત અને જીર્ણપ્રાય-અલ્પમૂલ્યવાળા શ્વેત વસ્ત્રો જ ધારણ કરવાની નિયત આજ્ઞા છે. તેથી આવા વસ્ત્રધારી હોવાથી જ તેઓનો આચેલક્ય કલ્પ નિયત છે. (હવે કોઇ શંકા કરે કે પહેલા અને છેલ્લા જિનના સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે તો તેઓ અચેલક કેમ કહેવાય? તેનો ઉત્તર એ છે કે તેમના વસ્ત્રો જીર્ણપ્રાય અને અલ્પ મૂલ્યવાળા હોવાથી અચેલક કહેવાય છે. કારણકે તુચ્છ અને જીર્ણપ્રાય વસ્ત્રો હોય, તો લોકોમાં અવસ્ત્રપણું પ્રસિદ્ધ છે. જેમ કે લોકો પાસે વસ્ત્ર હોય, તો પણ ધોબી, દરજી અથવા વણકરને કહે છે કે અમને અમારા કપડા આપ, અમે કપડા વિનાના બેઠા છીએ. આ પ્રમાણે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને વસ્ત્રો હોવા છતાં અચલકપણું કહેલું છે. સંયમરક્ષા, લજ્જા, ઠંડીમાં રક્ષણવગેરે હેતુથી સાધુને વસ્ત્રનો પરિભોગ બતાવ્યો છે. આવા સંયમોપકારક વસ્ત્રોના હવામાત્રથી પરિગ્રહ નથી, પણ ‘આસક્તિ થવી’ એ પરિગ્રહ છે. વર્તમાનકાલીન અલ્પસત્ત્વવાળા સાધુઓને આવી આસક્તિ ન થાય, એ માટે જીર્ણ, અ૯૫મૂલ્યવાળા, પ્રમાણોપેત, શ્વેત વસ્ત્ર ધારણ કરવાના છે. એટલા માત્રથી તેઓ વસ્ત્રધારી બની જતાં નથી. શિક્ષકે વિદ્યાર્થીઓને શીખવાડ્યું- જે ધનવાળો હોય, તે ધનવાન ગણાય. બીજે દિવસે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીમાટે ફરિયાદ કરતાં કહ્યું- હું ગરીબને મદદ કરવા જતો હતો, તો આણે મને અટકાવી કહ્યું- એ તો ધનવાન છે. શિક્ષકે એ વિદ્યાર્થીને પૂછયું- કેમ તેં ગરીબને ધનવાન કહ્યો? એ વિદ્યાર્થીએ કહ્યું- આપે જ કહ્યું છે ને કે જેની પાસે ધન હોય, તે ધનવાન. એ ગરીબ પાસે પાંચ દસિયા (=દસ પૈસાના Jain Education n ational For Private & Pessoal Use Only www library Page #28 -------------------------------------------------------------------------- ________________ સિક્કા) હતા... તેથી એ ધનવાન જ કહેવાયને!વાત આ છે કે જેમ થોડું પરચૂરણ હોવા માત્રથી ધનવાન કહેવાતો નથી, એમ અલ્પમૂલ્યવાળા જીર્ણ વસ્ત્ર હોવા માત્રથી સચેલક ગણાતો નથી. તેથી શાંતિ, પવિત્રતા, મૈત્રી, નિર્મળજીવનના પ્રતિક સમાન સફેદ વસ્ત્ર પહેરનારા સાધુ અચલક છે.) (૨) ઔદેશિક કલ્પઃ- આધાકર્મયુક્ત. કોઇ સાધુને નિમિત્તે અથવા કોઇ સાધુ સમુદાયને નિમિત્તે ભોજન-પાણી-સમારી અચિત્ત કરેલાં ફળ, વસ્ત્ર, પાત્ર વગેરે તૈયાર કર્યા હોય તે પહેલા અને છેલ્લા જિનના સાધુઓમાં કોઇને પણ નકલ્પ. જ્યારે વચલા બાવીશ સાધુઓને આશ્રયીને જે સાધુને ઉદ્દેશીને અથવા જે સાધુ સમુદાયને ઉદ્દેશીને બનાવ્યું હોય, તો તેઓને જ નકલ્પ, પણ બીજા સાધુને અથવા બીજા સાધુ સમુદાયને કલ્પી શકે છે. . (૩) શય્યાતર કલ્પઃ- વસતિનો માલિક. જે સ્થાને સાધુ ઉતર્યા હોય, તે જગ્યાનો માલિક. તેના આહાર-પાણી-ખાદિમ-સ્વાદિમ-વસ્ત્ર-પાત્ર-કંબલ ઓથો-સોય-અસ્તરો-નેરણી અને કાન કોતરણી આ બાર પ્રકારનો પિંડ બધા તીર્થકરોના શાસનમાં બધા સાધુઓને કહ્યું નહિ. (કારણકે શય્યાતર જો સાધુઓ પ્રત્યે સભાવવાળો હોય, તો સાધુઓને પોતાના અતિથિ માની એમની ભક્તિથી ઉત્તમ ભોજન-પાણી વગેરેની વ્યવસ્થા કરે. અને તો સાધુને આધાકર્મ આદિ દોષો લાગે. અને જો એ શય્યાતરી એવા સર્ભાવવાળોન હોય, તો એને એમ થઈ જાય, કે આ તો આંગળી આપતા પોંચુ પકડ્યું... આપણે રહેવા આપીએ, એટલે ભોજનવગેરેની પૂરી જવાબદારી આપણા ગળે વળગી. આમ સાધુદ્દેષ થાય, અને પછી ભવિષ્યમાં વસતિ મળવી દુર્લભ બની જાય, કેમ કે લોકોમાં પણ આ વાત ફેલાઈ જાય. માટે સાધુઓ શાતરનો પિંડનલે. તો શય્યાતરને શો લાભ? શય્યાતરને સાધુ એની વસતિમાં-એના સ્થાનમાં સ્વાધ્યાય-જાપ-ધ્યાન-વૈયાવચ્ચ વગેરે જે કરે, એ બધામાં સહાયક બનવાનો લાભ મળે. તેથી જ જે શય્યા આપવાદ્વારા સંસારને તરી જાય, તે શય્યાતર એમ કહેવાય છે. જે સ્થાનમાં સાધુ રાતના ચાર પહોર જાગતા રહે અને સવારનું પ્રતિક્રમણ બીજે સ્થાને કરે, તો તે સ્થાનનો માલિક શય્યાતર કહેવાય નહીં. પણ જ્યાં સવારનું પ્રતિક્રમણ કર્યું, એશય્યાતર ગણાય. જો સાધુ ત્યાં નિદ્રાલે, અને સવારે પ્રતિક્રમણ બીજે કરે, તો જ્યાં નિદ્રા લીધી એ સ્થાનનો માલિક અને જ્યાં સવારનું પ્રતિક્રમણ કર્યું, એ સ્થાનનો માલિક બંને શય્યાતર બને.) Gain Education tematica www brary ID Page #29 -------------------------------------------------------------------------- ________________ મ (1) • શય્યાતરના પણ તૃણ (ઘાસ)-માટીનું ઢેકું-પેશાબ કરવાની કુંડી-પાટલો-પાટ-પાટિયું-શય્યા-સંથારો-લેપ આદિ વસ્તુ અને ચારિત્રની ઇચ્છાવાળો ઉપધિસહિત શિષ્ય-આટલું સાધુઓને કલ્પે છે. (૪) રાજપિંડ કલ્પ : – જે રાજા હોય, તેના આહાર-પાણી-ખાદિમ-સ્વાદિમ-વસ્ત્ર-પાત્ર-કંબલ અને રજોહરણ એ આઠ પ્રકારનો પિંડ પહેલા અને છેલ્લા જિનના સાધુને કલ્પે નહિ, (કારણકે રાજાના મહેલમાં જતાં આવતાં સાધુને ખોટી થવું પડે તો સ્વાધ્યાય-ધ્યાનમાં વ્યાઘાત થાય. ત્યાં પ્રવેશતા-નીકળતા સામંતો વગેરે સાધુને અમંગલિક માને તો અપમાન કરે, શરીરને ઈજા વગેરે પણ કરે. તથા સ્વરૂપવતી સ્ત્રીઓ-હાથી-ઘોડા વગેરે જોઈ સાધુનું મન ચલિત થાય. વળી ‘સાધુઓ માલ-મલીદા ઉડાવે છે’ ઇત્યાદિરૂપે લોકોમાં નિંદા થાય, ઇત્યાદિ ઘણાં દોષોનો સંભવ છે. જ્યારે કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા, ત્યારે કુમારપાળ રાજા આઘાતથી સતત રડવા માંડ્યા. અધિકારીવર્ગ વગેરે આશ્વાસન આપી વસ્તુ પરિણતિ ને સમજી સ્વસ્થ રહેવા ખૂબ સમજાવે છે, ત્યારે કુમારપાળરાજા કહે છે – પૂજ્યપાદ ગુરુદેવશ્રીના પડેલા વિસ્ટનો થા તો કદી રુઝાવાનો નથી. એ પણ જાણું છું કે આ એક નિશ્ચિત ભાવી છે, એમાં ફેરફાર કરવો તીર્થંકરમાટે પણ શક્ય નથી. પણ મને જે સખત આઘાત લાગ્યો છે, તે મારા રાજ્યમોહ પર અને ગુરુભક્ત હોવાના દંભ પર છે. મને ખબર હતી કે મારા પૂજ્ય ગુરુદેવશ્રીને રાજપિંડ કલ્પતો નથી, તો પણ મેં મૂઢે રાજ્યમોહથી રાજ્યનો ત્યાગ કર્યો નહીં... તેથી હું તો એ ગરીબથી પણ ગરીબ છું કે જેઓને પાત્રામાં વહોરાવવાનો લાભ મળ્યો છે. હું તો એ લાભથી ય વંચિત રહી ગયો ! હું કેવો કંગાલ કે મારા જ પરમઉપકારી ગુરુદેવના પાત્રામાં મારા અન્નનો એક કોળિયો પણ ગયો નહીં. બસ આ વાત પર હું રોઈ રહ્યો છું) જ્યારે બાવીશ જિનના સાધુઓને રાજપિંડ કલ્પી શકે છે. કારણકે તેઓ ઋજુ = સરલ અને પ્રાજ્ઞ = બુદ્ધિશાળી હોય છે. (૫) કૃતિકર્મ કલ્પ :- વંદન બે પ્રકારે (૧) અભ્યુત્થાન અને (૨) દ્વાદશાવર્ત્ત. બધા જિનના સાધુઓ દીક્ષાપર્યાયના ક્રમથી પરસ્પર વંદન કરે. પૂર્વકાળના ચક્રવર્તી સાધુ પણ પોતાનાથી દીક્ષાપર્યાયમાં મોટા સામાન્ય સાધુ ને વંદન કરે, પરંતુ સાધ્વી ઘણાં વર્ષોના દીક્ષા પર્યાયવાળી હોય, તો પણ આજના દીક્ષિત સાધુને વંદન કરે, કારણકે તીર્થંકર પરમાત્માઓનું શાસન પુરુષ પ્રધાન હોય છે. (ઉપદેશમાળામાં પ્રસંગ આવે છે કે એક સામાન્ય માણસે આર્યા ચંદનબાળાના પ્રેરણા-પ્રભાવથી દીક્ષા ८ www.anelibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૧) લીધી. દીક્ષાના દિવસે પોતાનાથી મોટા બધા સાધુઓને વંદન કર્યા, ત્યારે મનમાં એવી અધૃતિ થઇ કે “મારે બધાને વંદન કરવાના, મને કોઈ વંદન કરે નહીં.’ એ વખતે ૩૬૦૦૦ શિષ્યાઓના ગુરુણી ચિર દીક્ષિત ચંદનબાળા સાધ્વીએ એમનો વંદનાદિ વિનય કર્યો. તે વખતે આવા મોટા પ્રભાવક અને ઉપકારી સાધ્વી પણ મને વંદન કરે છે, એ ભાવથી તેઓની અકૃતિ દૂર થઈ, ને દીક્ષામાં સ્થિર થયા.) (૬) વ્રત કલ્પ :- મહાવ્રત. પહેલા અને છેલ્લા જિનના સાધુઓને પાંચ મહાવ્રતો હોય છે. જ્યારે વચલા બાવીશ જિનના સાધુઓને ચાર મહાવ્રતો હોય છે. તેઓને મૈથુનવિરમણ નામના મહાવ્રતનો સમાવેશ અપરિગ્રહ મહાવ્રતમાં જ થઇ જાય છે. (તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી જાણે છે કે–સ્રી પણ પરિગ્રહ જ છે. તેથી પરિગ્રહનું પચ્ચખાણ કરવાથી સ્રીઅંગે પણ પચ્ચખાણ આવી જ જાય છે. પ્રથમ-ચરમ જિનના સાધુઓ આ પ્રકારે જ્ઞાનવાળા ન હોવાથી તેઓમાટે બ્રહ્મચર્ય મહાવ્રત પણ અલગ છે, તેથી તેઓને પાંચ મહાવ્રત છે.) (૭) જ્યેષ્ઠ કલ્પ :- મોટા નાનાપણાનો વ્યવહાર. પહેલા અને છેલ્લા જિનના સાધુઓમાં વડી દીક્ષાથી મોટા-નાનાનો વ્યવહાર થાય છે. જ્યારે બાવીશ જિનના સાધુઓને અતિચારરહિત ચારિત્ર હોવાથી દીક્ષાના દિવસથી મોટા નાનાનો વ્યવહાર થાય છે. (પિતા અને પુત્ર, રાજા અને પ્રધાન, શેઠ અને વાણોતર, માતા અને દીકરી, રાણી અને દાસી વગેરે સાથે દીક્ષા લે, તો વડી દીક્ષા માટેના દસવૈકાલિકના ચોથા અધ્યયન સુધીના યોગોદ્વહન સાથે કરે. અને પિતાવગેરેને મોટા કરે. કદાચ પિતાવગેરે થોડા મોડા તૈયાર થાય એમ હોય, તો પુત્ર વગેરેની પણ વડી દીક્ષા મોડી કરવી. કદાચ પુત્ર વિશિષ્ટ પ્રજ્ઞાથી યુક્ત હોય, અને વિલંબ કરવામાં તેવી પ્રજ્ઞા વિનાના બીજા મોટા થઈ જતાં હોય, તો પિતારાજા વગેરે ને સમજાવવા કે પુત્ર વગેરેના ગૌરવમાં તમારું જ ગૌરવ છે. જો તેઓ હા પાડે, તો પુત્ર આદિને મોટા તરીકે સ્થાપવા. ના કહે, તો તેમ કરવું નહિ. કેમ આમ ? તો પિતા વગેરેએ સંસારી અવસ્થામાં પુત્ર વગેરેના માનનીય-પૂજનીય તરીકેનું સ્થાન ભોગવ્યું હોય છે. તેથી વડી દીક્ષા પછી પુત્ર વગેરે મોટા થઈ જાય, તો તેઓને અપ્રીતિ થવાનો સંભવ છે. બાહુબળીના દૃષ્ટાંતમાં દેખાય છે કે બાહુબળીએ ભરત ચક્રવર્તી સાથેના યુદ્ધમાં જીતવા છતાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પણ પછી પોતાના નાનાભાઈઓએ વહેલી દીક્ષા લીધી હોવાથી ‘હમણાં ભગવાનપાસે e Page #31 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (૧) જઇશ, તો મારે નાના ભાઇઓને વંદન કરવા પડશે. કેવળજ્ઞાન મેળવીને જ જાઉં, એટલે કેવળીઓને પરસ્પર વંદનવ્યવહાર ન હોવાથી અને કેવળીઓને કોઈને વંદન કરવાના ન હોવાથી નાના ભાઈઓને વંદન કરવું નહીં પડે !’ આ અભિમાનયુક્ત વિચારના કારણે એક વર્ષ સુધી ત્યાં જ કાઉસગ્ગ-ધ્યાનમાં રહ્યા, પણ પ્રભુ પાસે ગયા નહીં. છેવટે પ્રભુએ મોકલેલા બ્રાહ્મી-સુંદરી સાધ્વીઓથી પ્રતિબોધ પામી માન મુકી નાના ભાઇઓને વંદન કરવાનું નક્કી કર્યું, તો તરત કેવળજ્ઞાન થયું ! આમ સંસારી અવસ્થાના નાના-મોટાના વ્યવહારની અસર હજી સાધના ક્ષેત્રમાં પ્રવેશેલા સાધકોને થવાની પૂરી સંભાવના છે. એટલા માત્રથી તેઓ સાધનાનો માર્ગ છોડી દે કે સતત દુર્ધ્યાન કરે એવું ન થાય, એમાટે આ વ્યવસ્થા છે. આમે ચારે ગતિમાં માનવોને માન વધુ સતાવે છે. પુત્રે દુકાનમાં કામ બરાબર નહીં કરતા એક કર્મચારીને બરતરફ કર્યો. બહારગામથી પાછા ફરેલા બાપને આની ખબર પડી. એણે કર્મચારીને ફરીથી કામપર લીધો. અને બીજે દિવસે બરતરફ કર્યો. કર્મચારીએ રોષપૂર્વક પૂછયું- મને તમારા દીકરાએ કાઢી જ મુકેલો. તમે ફરી નોકરીએ રાખી ફરીથી કાઢી મુકી મારી ક્રુર મજાક કેમ કરી ? તો બાપે કહ્યું- એ તો પુત્રને ખબર પડે કે કોને રાખવો ને કોને કાઢવો એ અધિકાર મારો છે, એનો નહીં !) (૮) પ્રતિક્રમણ કલ્પ ઃ - પહેલા અને છેલ્લા જિનના સાધુઓએ દોષ લાગે કે ન લાગે, તો પણ સવાર સાંજ બન્ને વખત પ્રતિક્રમણ અવશ્ય કરવું. બાવીશ જિનના સાધુઓ અતિચાર લાગે, તો જ પ્રતિક્રમણ કરે, બાકી નહીં. અને તેઓ અતિચારના કારણે પ્રતિક્રમણ કરે, તો દેવસી અને રાઇ બે જ પ્રતિક્રમણ કરવાના હોય છે. જ્યારે પહેલા અને છેલ્લા જિનના સાધુઓને દેવસી-રાઇ-પક્ષી-ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ હોય છે. (૯) માસ કલ્પ ઃ- પહેલા અને છેલ્લા જિનના સાધુઓને એક સ્થાને વધારેમાં વધારે એક માસ અેવું કલ્પે (કારણકે એથી વધારે વખત રહે, તો સ્થાન- શ્રાવકો વગેરે પ્રત્યે રાગ, શ્રાવકોમાં સદ્ભાવ ન રહે તો લઘુતા થાય ઇત્યાદિ દોષો ઊભા થાય છે. દુષ્કાલ-અશક્તિ-રોગ આદિના કારણે અધિક રહેવું પડે, તો પણ બીજા પરામાં જાય, બીજા મહોલ્લામાં જાય, બીજા ઉપાશ્રયમાં જાય, છેવટે એ જ ઉપાશ્રયમાં પણ ખૂણા બદલીને પણ પ્રભુની માસકલ્પની આજ્ઞાનું સત્યાપન કરે (= યથાશક્તિ પાલન કરે.) દેખાય છે કે પ્રતિક્રમણ જેવી એકાદ કલાકની ક્રિયામાં પણ રોજ જે સ્થાને બેસતા હોય, ત્યાં કોક બીજો પહેલા આવીને બેસી ગયો હોય, તો એને ઉઠાડે નહીં તો પણ મનમાં એમ થઇ જાય કે “આ મારી જગ્યાએ બેસી ગયા.’ આમ Jain Education international ૧૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ મ્યા. (૧) આપણામાં સ્થાનાદિ મમત્વ વિશેષ હોવાથી એ મમત્વમાં ફસાઈ ને મમત્વ છોડવા લીધેલી દીક્ષાને નિષ્ફળ ન કરે એમાટે આ કલ્પ જરૂરી બતાવ્યો છે.) બાવીશ જિનના સાધુઓને માસકલ્પ નિયત નથી. તેઓ તો એક સ્થાને દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી પણ રહે, અથવા કારણ આવી પડે, તો મહીનો પૂરો થતાં પહેલા જ વિહાર પણ કરી જાય. (૧૦) પર્યુષણ કલ્પ ઃ- પરિ-સામત્સ્યેન વસનં પર્યુષણં પર્યુષણા શબ્દના બે અર્થ છે. (૧) ‘સમસ્તરૂપે રહેવું' એટલે કે સાધુઓએ ચોમાસુ કરવું. અને (૨) વાર્ષિક પર્વ. આમાં વાર્ષિક પર્વ પૂર્વે ભાદરવા સુદ પાંચમના હતું. કાલિક સૂરિએ ભાદરવા સુદ ચોથે આ પર્વ કર્યા પછી હવે ભાદરવા સુદ ચોથના સંવત્સરીવાર્ષિક પર્વ આરાધાય છે. પર્યુષણના । આઠ દિવસમાં પ્રથમ સાત દિવસ તૈયારીના છે, વાર્ષિક પર્વરૂપ ખરી પર્યુષણા સંવત્સરીના દિવસે છે. (સાધુઓના ચોમાસારૂપ પર્યુષણ પણ બે પ્રકારે (૧) જઘન્ય (૨) ઉત્કૃષ્ટ. સંવત્સરી પ્રતિક્રમણથી શરુ કરી કાર્તિક ચોમાસી સુધી સીત્તેર દિવસ રહેવું, તે જઘન્ય . અને અષાઢ સુદ ચૌદસથી કાર્તિક ચોમાસી સુધી રહેવું એ ઉત્કૃષ્ટ પર્યુષણા કલ્પ. આ બન્ને નિરાલંબને સ્થવિરકલ્પીને હોય છે. અર્થાત્ તેવા વિશેષ કારણ ન હોય, તો આ પ્રમાણે સમજવું. તેવા વિશેષ કારણમાં (=સાલંબનમાં) તો ચોમાસા પહેલાના અને ચોમાસા પછીના મહીના સહિત છ માસ પણ થાય. જિનકલ્પીને તો ઉત્કૃષ્ટ નિરાલંબન પર્યુષણા કલ્પ હોય છે.) આ કલ્પ પહેલા અને છેલ્લા જિનના સાધુઓ અવશ્ય કરે. બાવીશ જિનના સાધુઓને અનિયત છે. આ દશે કલ્પો પહેલા અને છેલ્લા જિનના સાધુઓને નિયત છે. વચલા બાવીશ જિનના સાધુઓને શય્યાતર-ચાર વ્રત-જ્યેષ્ઠ અને કૃતિકર્મ આ ચાર કલ્પ નિયત અને આચેલક્ય–ઔદ્દેશિક-પ્રતિક્રમણ-રાજપિંડ-માસકલ્પ અને પર્યુષણાકલ્પ અનિયત છે. આ ભેદ પડ્યા તેમાં જીવવિશેષ કારણ છે. ઋષભદેવના તીર્થંકાળવખતે જીવો સરલ સ્વભાવી હોવા છતાં જડ હતા, માટે તેમને ધર્મનું જ્ઞાન દુર્લભ હતું. શ્રી મહાવીર સ્વામીના તીર્થના કાળે જીવો વક્ર અને જડ છે. તેથી તેઓને ધર્મનું પાલન દુષ્કર છે. જ્યારે બાવીશ જિનના સાધુઓ સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ હતા. આથી તેઓને ધર્મનું જ્ઞાન અને ધર્મનું પાલન–બંને સહેલાં હતા. ૧૧ Www.iaehellbory.DID Page #33 -------------------------------------------------------------------------- ________________ થા (૧) આ વાત દૃષ્ટાંતોથી બતાવે છે. પહેલા જિનના કેટલાક સાધુઓ (સ્પંડિલાદિમાટે) બહાર ગયા પછી ઉપાશ્રયમાં ગુરુ પાસે આવ્યા. ગુરુએ પૂછ્યું - હે મુનિઓ! તમને આટલો બધો સમય ક્યાં થયો? ત્યારે પ્રકૃતિથી સરળ હોવાથી તેઓએ કહ્યું - હે સ્વામી! અમે નાચ કરતા એક નટને જોવા રોકાયા હતા. ગુરુએ કહ્યું –એવી રીતે નટને જોવો સાધુને કલ્પનહીં! તેઓએ કહ્યું - બહંસારું. હવેથી નટનો ખેલ જોઇશું નહીં! એમ કહી વાત અંગીકાર કરી. વળી એક દિવસ એ જ સાધુઓ બહારથી ઘણા મોડા ઉપાશ્રયે આવ્યા! ગુરુએ આગળની જેમપૂછવાથી તેઓએ કહ્યું - હે સ્વામી!અમે નાચતી એકનટીને જોવા રોકાયા હતા. ત્યારે ગુરુએ કહ્યું - મહાનુભાવો!તમને તે દિવસે નટને જોવાની ના કહી હતી. તેથી નટીને જોવાનો તો ચોક્કસ નિષેધ જ સમજવો જોઇએ. ત્યારે શિષ્યોએ કહ્યું - હે પ્રભુ! અમે એ વાત જાણતા નહોતા. હવે ફરીથી તેમ નહી કરીએ! અહીં તેઓ જડ હોવાથી એમન જાણ્યું કે ગુરુએનટનો નિષેધ કર્યો, તેમાં નટીનો નિષેધ હોય જ પણ સરળ હોવાથી સરલ ઉત્તર આપ્યો. પહેલું દૃષ્ટાંત. હવે બીજું દષ્ટાંત - કોંકણ દેશની કોઈ વ્યક્તિએ ઘડપણમાં દીક્ષા લીધી. એક વખત ઇરિયાવહીના કાઉસ્સગ્નમાં તે ઘણો કાળ સુધી સ્થિર રહ્યો. તેણે કાઉસ્સગ્ન પાર્યો, ત્યારે ગુરુએ પૂછ્યું તમે આટલા બધા લાંબા કાઉસ્સગ્નમાં શું ચિંતવ્યું? તેણે કહ્યું - હે સ્વામી! મેં તેમાં જીવદયા ચિંતવી. ગુરુએ પૂછ્યું - તમે શી રીતે જીવદયા ચિંતવી? તેણે કહ્યું – પહેલા જ્યારે હું ગૃહવાસમાં હતો, ત્યારે હું ખેતરમાંથી નકામા વૃક્ષ વગેરે કાઢી નાંખી ખેતરને સારી રીતે ખેડીને ધાન્યવાવતો હતો. તેથી ઘણું ધાન્ય ઉગતું હતું. પણ હવે મારા પુત્રો નિશ્ચિત અને પ્રમાદી થઇને જોનકામા વૃક્ષ વગેરેને ખેતરમાંથી નહીં કાઢે તથા ખેતરને સારી રીતે ખેડશે નહીં, તો ધાન્ય નહીં ઉગવાથી તે બિચારાઓના શા હાલ થશે? ઇત્યાદિ વિચાર્યું. આમ સ્વભાવથી ઋજુ-સરળ હોવાથી પોતાનો અભિપ્રાય કશું છુપાવ્યા વિના કહી ૧૨ www. library.org dan Education intematonal For Private & Fersonal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ દીધો. ગુરુ મહારાજે કહ્યું - હે મહાનુભાવ! આ તમે જીવદયા ચિંતવી ન કહેવાય. પણ ઘણા જીવોની વિરાધના થાય એવી વિચારણા હોવાથી તમે દુર્બાન કર્યું. આમ ચિંતવવું સાધુને કલ્પે નહીં. આ રીતે ગુરુ મહારાજના કહેવાથી તેણે તરત જ ભૂલ સ્વીકારી લઈ મિચ્છામિ દુક્કડં દીધું. અહીં જડ હોવાથી ખ્યાલ ન આવ્યો કે આ જીવહિંસા છે. અને સરળ હોવાથી જે ચિંતવ્યું, તે ગુરુને કહ્યું અને ભૂલ તરત સ્વીકારી લીધી. આ બીજું દષ્ટાંત. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શાસનના સાધુઓની વક્રતા અને જડતાના બે દૃષ્ટાંતો. કેટલાક સાધુઓ નટને નાચતો જોઇ વિલંબે ગુરુ પાસે આવ્યા. ગુરુએ પૂછયું અને નટ જોવાનો નિષેધ કર્યો. વળી એક દિવસ જડ હોવાથી નટના નિષેધમાં નટીનો નિષેધ નહીં સમજવાથી નાચતી નટીને જોઇને વિલંબથી ગુરુપાસે આવ્યા. ગુરુએ પૂછ્યું ત્યારે પોતાના વક્રસ્વભાવથી જુદા ઉત્તરો દેવા લાગ્યા. પછી ગુરુએ ઘણું પૂછવાથી સત્ય વાત કહી. ગુરુ તેમને ઠપકો દેવા લાગ્યા, ત્યારે ઉલ્ટા તેઓ ગુરુને ઠપકો દેવા લાગ્યા કે તમોએ તે દિવસે અમને નટ જોવાનો નિષેધ કર્યો, ત્યારે જ નટી જોવાનો પણ નિષેધ શા માટે કર્યો નહીં? માટે આ દોષ તમારો જ છે. અમે શું જાણીએ? એમ વક્રતાથી ઉત્તર આપ્યો. પહેલું દષ્ટાંત. કોઇ એક વેપારીનો પુત્ર દુર્વિનીત વક્ર અને જડ હતો. તે વારંવાર વડીલોની સામે બોલતો અને ઉદ્ધત જવાબ આપતો. તેથી તેના પિતા તેને વારંવાર ટોકતા અને શિખામણ આપતા કે – મા બાપ વગેરે વડીલોની સામે ન બોલવું. આ છોકરો વક્ર હોવાથી એણે પિતાની આ વાતને મનમાં વક્રરૂપે ધારી રાખી. એક દિવસ ઘરના બધા માણસો બહાર ગયા હતા, ત્યારે તેણે વિચાર્યું - વારંવાર શિખામણ આપતા પિતાને આજે તો હું બરાબર શિક્ષા આપું! એમ વિચાર કરી ઘરનાં બારણાં અંદરથી બંધ કરી પોતે અંદર ભરાઇ રહ્યો. પછી તેના પિતા વગેરે આવ્યા બાદ તેઓએ બારણું ઉઘાડવા ઘણી બુમો પાડી. છતાં તેણે કાંઇ જવાબ પણ આપ્યો નહીં અને બારણાં પણ ઉઘાડ્યા નહીં! પછી તેના પિતા ભીંત ઓળંગીને જ્યારે અંદર ગયા ત્યારે પુત્રને હસતો જોઈ ઠપકો આપ્યો, ત્યારે તે કહેવા લાગ્યો - તમે જ મને | ૧૩ Gain Education Interational www baryo Page #35 -------------------------------------------------------------------------- ________________ વ્યા. I કહ્યું છે કે વડીલોને સામો ઉત્તર ન દેવો. આ બીજું દૃષ્ટાંત. (જડ હોવાથી વાતનો સીધો મર્મ જાણવો નહી, ને વક્ર હોવાથી ખોટા કુતર્કો કરવા, ખોટા બહાનાઓ કાઢવા, ખોટું તાત્પર્ય પકડવું... એ વર્તમાનકાળના જીવોનું લક્ષણ છે. ડોક્ટરે હાર્ટએટેકના દર્દીને દાદરો ચઢવાની ના પાડી, તો એ પાઇપ પકડીને ચડ-ઉતર કરવા માંડ્યો. માએ બસમાં બેસતા પહેલા પુત્રને કહ્યુંકેળાની છાલ ગમે ત્યાં નાંખતો નહીં. પછી નીચે ઉતરતા પૂછયું - કેળા ખાધા પછી છાલનું શું કર્યું? પુત્રે કહ્યું - મેંગમે ત્યાં નથી નાંખી. બાજુમાં બેઠેલા એક ભાઇના ખીસામાં છુપી રીતે મુકી દીધી છે !! શેઠાણીએ નોકરને કોથમીર, મરચા, લીંબુ, શાક વગેરે લાવવા મોકલ્યો. એ અક્કલનો ઓથમીર પહેલા કોથમીર લઈ આવ્યો, પછી મરચા લેવા ગયો, એમ વારાફરતી બધું લેવા ગયો. ત્યારે શેઠાણીએ કહ્યું – એમ વારે ઘડિયે ફેરા નહીં ખાવાના... એક કામમાં બધા કામ પતાવવાના. એક વાર બન્યું એવું કે શેઠની તબિયત બગડી. શેઠાણીએ કહ્યું – શેઠની તબિયત સારી નથી, તમે ડોક્ટરને બોલાવી લાવો. નોકર ડોક્ટરને બોલાવવા ગયો... થોડીવારમાં તોઠાઠડીનો સામાન લઈ એક ભાઈ આવ્યો.... એની પાછળ સગાઓ છાતી કુટતા-કુદતા આવવા માંડ્યા. શેઠાણી તો છક થઈ ગઈ. બધાને પૂછયું. તો બધાએ કહ્યું - કેમ તમારો નોકર કહી ગયો ને કે શેઠ મરી ગયા! શેઠાણી સ્તબ્ધ... ત્યાં તો નોકર ડોક્ટરને લઈને આવ્યો. શેઠાણીએ નોકરને તતડાવતા પૂછયું - શું તેં બધાને શેઠના મોતના સમાચાર આપ્યા? નોકરે કહ્યું - હા. શેઠાણીએ ગુસ્સાથી પૂછ્યું – કેમ? તને આવું ખોટું ડહાપણ ચલાવવાનું કોણે કહેલું? નોકરે સ્વબચાવમાં કહ્યું તમે તો કહેલું - એક કામમાં બધા કામ પતાવવાના. તેથી તો શેઠમાટે ડોક્ટર બોલાવવા ગયો, ત્યારે મેં વિચાર્યું, હવે શેઠ મરવાના, તો ભેગા ભેગા ઠાઠડીવાળાને અને સગાઓને પણ મોતના સમાચાર આપતો આવું, એટલે એક ફેરામાં જ બધું પતી જાય !! આપણે બધા પણ આવી વક્રતાઓથી ભરેલા છીએ; તિથિએ લીલોતરી ત્યાગ કરવાની વાત કરી, તો લીલોતરી ત્યાગ શા માટે ? એ તાત્પર્યન સમજવાથી એ લીલોતરી ત્યાગ, તો ફળ ચાલુ! ફૂટક્યાં લીલોતરી છે !! મહોત્સવમાં રાત્રે જમાડવાનું ચાલુ હતું... પૂછયું - કેમ અત્યારના જમાડો છો? તો જવાબ મળ્યો-સાહેબ ! આપ જ ઉપદેશ આપો છો કે સાધર્મિક પધારે, તો સાધર્મિક ભક્તિ તો કરવી જ જોઈએ... અમે સાધર્મિકભક્તિ કરીએ છીએ ! એક ભાઈને જ્ઞાનપૂજન કરવા કહ્યું. તો એણે પોતે મૂકેલી રૂપિયાની નોટપર વાસક્ષેપ નાંખવા માંડ્યો. મુનિરાજે કહ્યું- ભલા ભાઈ ! રૂપિયાપૂજન નહીં, આ જ્ઞાનની પ્રતનું પૂજન કરો; એ ભાઈએ કહ્યું- સાહેબ ! રૂપિયા પર પણ લખ્યું જ છે ને ! આ તો બે પૂજન સાથે થઈ જાય, જ્ઞાનપૂજન ભેગું લક્ષ્મીપૂજન! ૧૪ baryo dan Education in tema anal For Private & Fersonal Use Only www Page #36 -------------------------------------------------------------------------- ________________ હ્યા. (૧) સાધુ કહે કે થયેલી દરેક ભૂલનું મિચ્છામિ દુક્કડં માંગી પ્રાયશ્ચિત કરી લો, તો કહેશે – સાહેબ ! અમારી ભૂલ થઈ જ નથી. ભૂલ તો પેલાની છે. એક માણસપર પડોશીની મોટર ચોરવાનો આરોપ આવ્યો. એણે કોર્ટમાં જજને કહ્યું – આ લોકો ખોટા મારી પાછળ પડી મને હેરાન કરે છે. મને ચોરી કરવાનો કોઈ આશય જ ન હોતો. એમ તો હું સજ્જન છું. આ તો મારે નવી કાર લેવી છે, તો એ પહેલા પડોશીની કાર લઈ હું એ ચકાસી લેવા માંગતો હતો કે મને બરાબર ચલાવતા આવડે છે ને ! અકસ્માત તો નહીં થાયને !! આ સંવત્સરી પહેલા મિચ્છામિ દુક્કડંકરી લઈ વેરનાશ અને મૈત્રીની વાતો સાંભળી તમે જેઓની સાથે બગડ્યું જ નથી, એવા મિત્રોવગેરેને સુંદર લખાણવાળા સુંદર કાર્ડ મોકલી ક્ષમા કરી લીધાનો સંતોષ માનો છો, પણ જેની સાથે ખરેખર બગડ્યું છે, એની તો ક્ષમા માંગતા જ નથી. ઉપરથી એમ વિચારો છો કે ભૂલ એની છે, તો ક્ષમા એ માંગે, મારે શું કામ માંગવાની ? આ બધું આજની જડ- વક્રતાના સૂચક છે.) બાવીશ તીર્થંકરોના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હતાં, તેનું દૃષ્ટાંત... કેટલાક સાધુઓ નટને જોઇને ઘણા વખત પછી આવવાથી ગુરુએ પૂછ્યું, ત્યારે તેઓએ જે હકીકત હતી, તે યથાસ્થિત કહી દીધી. ગુરુએ નટનો નાચ જોવાનો નિષેધ કર્યો. પછી એક દિવસ જ્યારે બહાર ગયા, ત્યારે નટીને નાચતી જોઇ પ્રાજ્ઞ હોવાથી વિચાર કરવા લાગ્યા – રાગ થવાનું કારણ હોવાથી ગુરુમહારાજે નટ જોવાનો આપણને નિષેધ કર્યો છે. ત્યારે નટીનો તો અત્યંત રાગનું કારણ હોવાથી સર્વથા નિષેધ હોવો જ જોઇએ,એમ વિચારી નટીને ન જોઇ. (અહીં કોઈને શંકા થાય કે જો આમ જ હોય, તો બાવીશ તીર્થંકરના સાધુઓ ઋજુ-પ્રાજ્ઞ હોવાથી તેઓને ધર્મ હોય, તે સમજી શકાય. પરંતુ ઋષભદેવના સાધુઓ સરળ હોવા છતાં જડ હતા, તો ધર્મ જ સમજી ન શકે, તો તેઓને કેવી રીતે ધર્મ હોય ? અને પ્રભુ વીર ભગવાનના સાધુઓ તો જડની સાથે વક્ર છે, તેથી તેઓને તો ધર્મ સંભવતો જ નથી. તો એવી શંકા ન કરવી, કેમ કે પ્રથમ જિનના સાધુઓને જડતાના કારણે સ્ખલના થાય, તો પણ ભાવથી વિશુદ્ધ હોવાથી ધર્મ છે જ. એ જ પ્રમાણે પ્રભુ મહાવીર સ્વામીના સાધુઓના ભાવ ઋજુ–પ્રાજ્ઞની અપેક્ષાએ અવિશુદ્ધ હોવા છતાં સર્વથા ધર્મ જ નથી, એમ કહેવું યોગ્ય નથી, કેમ કે આમ કહેવામાં તીર્થનાશ માનવાનો મોટો અપરાધ છે. ઘઉંમાં કાંકરા હોય કે કાંકરામાં ઘઉં હોય, પણ તેટલા માત્રથી ઘઉંનો સર્વથા અભાવ કહેવો યુક્ત નથી. વળી આવી જડતા-વક્રતા બધામાં જ હોય એવો એકાંત નિયમ પણ નથી. વળી, સ્વભાવગત આવી વિચિત્રતા સંભવતી હોવાથી તો આ કાળમાં Jain Education Inmational ૧૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૧) દસેય કલ્પ-આચાર નિયત બતાવ્યા, એમ કરીને મોક્ષમાર્ગે આગળ વધારવાનો જ મુખ્ય આશય છે. એક શેઠે મરતી વખતે પોતાના ચારેય પુત્રોને ઉપદેશ આપ્યો- સંપીને એજો. છતાં જો મતભેદ થાય, તો કંકાસ કરીને છુટા પડવાના બદલે પ્રેમથી છુટા પડજો. જેથી સંબંધ જળવાઇ ૨છે. અને તે વખતે સૌથી મોટા દિકરાએ પૂર્વ દિશાના ખુણામાં, બીજા નંબરના પુત્રે દક્ષિણ ખૂણામાં, ત્રીજા નંબરનાએ પશ્ચિમ દિશામાં અને સૌથી નાનાએ ઉત્તર ખુણામાં દાટેલા ચરુ લેવા. વખત જતાંદેરાણી જેઠાણીઓના કલહથી કંટાળી ચારેય પુત્રોએ શાંતિથી છુટા પડવાનું નક્કી કર્યું; દરેકે પોતે પોતાની દિશાનો ચરુ ખોદી કાઢ્યો. પણ પ્રથમ પુત્રનો ચરુ ખોલતા એમાં માત્ર કાગળ-કલમ-સહી જ નીકળ્યા. બીજાના ચરુમાંથી માત્ર માટી ઢેફા જ નીકળ્યા. ત્રીજાના ચરુમાંથી તો પશુના હાડકાનીકળ્યા. ત્રણેય નિરાશ થયા. ચોથાના ચરુમાંથી પૂરા લાખ સોનામહોર નીકળ્યા. ત્રણેય મોટા ભાઈઓએ નાના ભાઈપરચોરીનો આક્ષેપ કરી ૨૫૦૦૦-૨૫૦૦૦ સોના મહોર માંગી. નાનાએ ચોરીનો આક્ષેપ નકારી કહ્યું - પિતાજીએ મને લાખ સોનામહોર આપ્યા છે. તમને એમાંથી કશુ નહીં મળે. કંકાસ મંત્રી પાસે ગયો. મંત્રીએ પૂરી તપાસ કરી કહ્યું- તમારા પિતાજીએ સમજીને ભાગ પાડ્યા છે. મોટાના ચમાંથી કાગળ-કલમ નીકળ્યા. તેથી વેપાર-કારોબાર એણે સંભાળવાનો, એ એમાં નિપુણ છે. બીજાનંબરના પુત્રના ચરુમાંથી માટી નીકળી, તેથી ખેતીવાડી એને સોંપવાની. એ એમાં હોંશિયાર છે. ત્રીજાને પશુપાલનનો રસ છે, માટે એના ચરમાંથી પશુઓના હાડકા નીકળ્યા. સૌથી નાનો પુત્ર લાડકો હોવાથી કશું શીખ્યો નથી. તેથી એને અન્યાય નહીં થાય, એ માટે સીધા જ એક લાખ સોના મહોર મુક્યા છે. બોલો બધાને એક સરખા લાખ-લાખ સોનામહોર મળે છે કે નહીં? ત્રણે ય મોટા પુત્રોએ રાજી થઈ વાત સ્વીકારી લીધી. તાત્પર્ય એ છે કે જેમ શેઠે પોતાના દરેક પુત્રની યોગ્યતા મુજબ વહેંચણી કરી, છતાં છેવટે બધાને સરખું જ મળ્યું. તેમ ભગવાન પણ જીવોની યોગ્યતા જોઈ એ મુજબ આચાર જુદા-જુદા બતાવે, છતાં છેવટે તો બધાને એક સરખો જ મોક્ષ મળે છે. તેથી પ્રથમ દૃષ્ટિએ દેખાતા આ ભેદથી મુંઝાવું જોઈએ નહીં.) જઘન્ય સીત્તેર દિવસનો પર્યુષણા કલ્પજે કહ્યો, તે કારણના અભાવે જાણવો. પરંતુ કોઇ કારણ હોય, તો તેની મધ્યમાં પણ વિહાર કરવા કહ્યું. તે આ રીતેવિપત્તિ હોય, આહાર ન મળી શકે, રાજા સાધુનોષી હોય, રોગનો ઉપદ્રવ હોય, સ્પંડિલની જગ્યાન મલે, ચંડિલની જગ્યા જીવાતવાળી હોય, સાધુને ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય, કુંથુઆનો ઉપદ્રવ હોય, અગ્નિનો ઉપદ્રવ હોય તથા સર્પનો ઉપદ્રવ હોય, તો ચોમાસામાં પણ વિહાર કરવો કલ્પ! વળી કોઇ કારણ હોય, | ૧૬ dan Education intematona wwwbery Page #38 -------------------------------------------------------------------------- ________________ તો ચોમાસા ઉપરાંત પણ સાધુઓએ રહેવું કલ્પ! જેમકે હજી વરસાદ પડવાનો ચાલુ હોય અને રસ્તો કીચડના કારણે ચાલી શકાય તેવો ન હોય, તો ઉત્તમ મુનિઓ ચોમાસા પછી પણ રોકાય છે! સંયમના નિર્વાહ માટે ક્ષેત્રના ગુણ જોવા ક્ષેત્ર ત્રણ પ્રકારના-જઘન્ય-ઉત્કૃષ્ટ અને મધ્યમ. જ્યાં જિનમંદિર નજીકમાં હોય, ચંડિલની જગ્યા (જીવાત વિનાની અને કોઇની નજર ન પડે તેવી) શુદ્ધ હોય, સ્વાધ્યાય-ધ્યાન સુખેથી થઇ શકે તેવું સ્થાન હોય અને ભિક્ષા સુલભ હોય. આ ચાર ગુણયુક્ત ક્ષેત્ર જઘન્ય કહેવાય. તેર ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટ કહેવાય. તે આ રીતે જ્યાં ઘણો કીચડન થતો હોય, ઘણાં સમૂર્છાિમ જીવો ઉત્પન્ન થતાં ન હોય, ધંડિલની જગ્યા નિર્દોષ હોય, ઉપાશ્રય સ્ત્રી સંસર્ગ આદિથી રહિત હોય, દૂધદહીં-ધીવગેરેગોરસ પૂરતા પ્રમાણમાં મળતું હોય, લોકોનો સમુદાય મોટો અને ભદ્રક હોય, વૈદ્યો ભદ્રક પ્રકૃતિવાળા હોય, ઔષધ સુલભ હોય, ગૃહસ્થોનાં ઘર મોટા કુટુંબવાળા અને ધન-ધાન્યાદિથી ભરેલાં હોય, (આનો અર્થ એ થયો કે સંયુક્ત કુટુંબવાળાને જે નિર્દોષ સુપાત્રદાનનો લાભ મળી શકે, તે વિભક્ત કુટુંબમાં ન મળે. એક સ્થાને પુત્ર મા-બાપથી અલગ રહેવા ઈચ્છતો હોવા છતાં પુત્રવધૂએ “જુદા રહેવા જઈએ તો સુપાત્રદાનનો જોઈએ તેવો લાભ નહીં મળે એ મુદ્દાને નજરમાં રાખી જુદા થવાની સ્પષ્ટ ના પાડી.) રાજા ભદ્રક હોય, બ્રાહ્મણ વગેરે અન્ય મતવાળાઓ સાધુઓનું અપમાન કરતા હોય, ભિક્ષા સુલભ હોય અને સ્વાધ્યાય-ધ્યાનશુદ્ધ થઇ શકે તેમ હોય, એ તેર ગુણવાળું ક્ષેત્ર ઉત્કૃષ્ટ જાણવું. પાંચ ગુણથી બાર ગુણવાળું ક્ષેત્ર મધ્યમ ગણાય. સાધુઓએ બની શકે તો ઉત્કૃષ્ટ ક્ષેત્રમાં, ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં અને તે ન મળે, તો જઘન્ય ક્ષેત્રમાં | ૧૭ i braryorg dan Education matonal ww Page #39 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણા કલ્પ અર્થાત્ ચોમાસુ કરવું ! પણ હાલના સમયમાં ગુરુ મહારાજે આદેશ કરેલાં ક્ષેત્રમાં સાધુઓએ પર્યુષણ કલ્પ કરવો. આ દશ પ્રકારનો ક૫ ત્રીજા ઔષધની જેમ હિતકારી થાય છે. તે ઔષધનું દૃષ્ટાંત. કોઇ એક રાજાએ પોતાનો પુત્ર નીરોગી હોવા છતાં ભવિષ્યમાં રોગો ન થાય, એ હેતુથી પૂર્વસાવચેતીરૂપે ચિકિત્સામાટે ત્રણ વૈદોને બોલાવ્યા. તેમાં પહેલા વૈદે કહ્યું - મારું ઔષધ રોગ હોય, તો રોગનો નાશ કરે છે. પણ જો રોગ ન હોય, તો નવો રોગ ઉત્પન્ન કરે છે. રાજાએ કહ્યું - સૂતેલા સિંહને જગાડવા જેવું આ તારું ઔષધ કાંઇ કામનું નથી. બીજા વૈદે કહ્યું - મારું ઔષધ રોગ હોય, તો તેનો નાશ કરે છે, અને રોગ ન હોય, તો ગુણ અથવા દોષ કશું કરતું નથી. રાજાએ કહ્યું – રાખમાં ઘી નાખવા સરખા તારા આ ઔષધની પણ જરૂર નથી. ત્રીજા વૈદે કહ્યું – મારું ઔષધ જો રોગ હોય, તો તેનો નાશ કરે છે. અને રોગ ન હોય, તો શરીરમાં બળ વધારે છે. વીર્ય પુષ્ટ કરે છે. અને કાંતિની વૃદ્ધિ કરે છે. રાજાએ કહ્યું - આ ઔષધ ઉત્તમ છે. પછી ત્રીજા વૈદનું ઔષધ કરાવ્યું. આ ત્રીજા ઔષધની જેમ આ દશ કલ્પો પણ દોષ હોય, તો તે દોષોનો નાશ કરે છે, અને દોષ ન હોય, તો ધર્મની પુષ્ટિ કરે છે. ચોમાસું રહેલા સાધુ વાર્ષિક પર્વરૂપ પર્યુષણ પર્વ આવે, ત્યારે મંગલ થાય એ હેતુથી પાંચ દિવસ શ્રી કલ્પસૂત્ર વાંચે. જેમ દેવોમાં ઇન્દ્ર, તારાઓમાં ચન્દ્ર, ન્યાયવાન પુરુષોમાં રામ, રૂપવાનોમાં કામદેવ, રૂપવતીઓમાં રંભા, વાજિંત્રોમાં ભંભા (વિજયસૂચકવાજિંત્ર), હાથીઓમાં ઐરાવણ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, નૃત્યકળામાં મોર, તેજસ્વીઓમાં સૂર્ય, સાહસિકોમાં રાવણ, બુદ્ધિમાનોમાં અભય, તીર્થોમાં શત્રુંજય, ગુણોમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મંત્રોમાં નવકાર મહામંત્ર, અને વૃક્ષોમાં આંબો શિરોમણિ છે, તેમ કલ્પસૂત્ર બધા શાસ્ત્રોમાં શિરોમણિ છે. T૧૮ For Prve & Personal use only web Page #40 -------------------------------------------------------------------------- ________________ ય.. (૧) કહ્યું છે કે-નાર્ણતઃ પરમો દેવો, ન મુક્તઃ પરમં પદમ્; ન શ્રી શત્રુંજયાત્તીર્થ, શ્રી કલ્પાન્ન પરં શ્રુતમ્ ॥ અરિહંત પરમાત્માથી ચડિયાતો કોઈ દેવ નથી, મુક્તિથી શ્રેષ્ઠ બીજું કોઈ પરમપદ નથી, શત્રુંજયથી ઉત્તમ બીજું કોઈ તીર્થ નથી અને કલ્પસૂત્રથી ઉત્તમ કોઈ શાસ્ત્ર નથી. આ કલ્પસૂત્ર સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. તેમાં વીર પ્રભુનું ચરિત્ર બીજરૂપે છે. પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર અંકુરારૂપે છે, શ્રી નેમિનાથ ભગવાનનું ચરિત્ર થડરૂપે છે, ઋષભદેવ ભગવાનું ચરિત્ર ડાળીઓ રૂપે છે, સ્થવિરાવલી પુષ્પો રૂપે છે, સામાચારીનું જ્ઞાન એ સુગંધ છે અને મોક્ષ પ્રાપ્તિ ફળરૂપે છે. આ કલ્પસૂત્ર વાંચવાથી, વાંચનારને સહાય દેવાથી, કલ્પસૂત્રના સઘળા અક્ષરો સાંભળવાથી તથા વિધિપૂર્વક તેનું આરાધન કરવાથી તે વધુમાં વધુ સાતઆઠ ભવમાં મોક્ષ દેનારું થાય છે. વીર ભગવાને શ્રી ગૌતમ સ્વામીને કહ્યું છે – કે હે ગૌતમ ! જે માણસો જિનશાસનમાં એકાગ્ર ચિત્તવાળા થઇને તથા પ્રભાવના અને પૂજામાં તત્પર રહી એકવીશવાર કલ્પસૂત્ર સાંભળે છે, તેઓ આ ભવરૂપી સમુદ્ર તરી જાય છે. (આટલું સાંભળી અધુરા જ્ઞાને એમ! તો-તો પછી હવે પૂજા-દાન-તપ બધું છોડી ચાલો એકવીસવાર કલ્પસૂત્ર સાંભળી લઈએ, એટલે ગંગા નાહ્યા... આપણો શીઘ્ર મોક્ષ નક્કી. એવી ગાંઠ બાંધશો, તો તમે પેલા વક્ર જેવા બનશો- એણે લાખ રૂ।.ની ચોરી કરી. એના મિત્રે ચોરીની ભયંકરતા સમજાવી. ત્યારે આ વઢે કહ્યું – દોસ્ત ! તને હજી શાસ્ત્રજ્ઞાન નથી. શાસ્ત્રો કહે છે કે પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે. હું હવે આમાંથી પાંચેક હજાર રૂ।. ખર્ચી પ્રયાગ તીર્થે ત્રણ વાર ગંગા સ્નાન કરીશ... એથી આ ચોરીનું પાપ બરાબર ધોવાઇ ગયા પછી બાકીના ૯ ૫ હજારથી જલસા કરીશ ! તેથી જ અહીં પણ પૂર્વાચાર્યો ખુલાસો કરે છે.) શ્રી કલ્પસૂત્રનો આવો મહિમા સાંભળી કષ્ટ અને ધનના સદ્વ્યયથી સાધી શકાય એવા તપસ્યા, પૂજા, પ્રભાવના વગેરે ધર્મકાર્યોમાં આળસ કરવી નહીં. કારણકે સર્વ સામગ્રીસહિતનું જ કલ્પસૂત્રનું શ્રવણ વાંછિત ફળ આપે છે ! જેમ વરસાદ– ૧૯ WWW.jaihellboy 5}}} Page #41 -------------------------------------------------------------------------- ________________ ત્યા. (૧) વાયુ-તાપ વગેરે સામગ્રી હોય, તો જ બીજ ફલદાયક થાય છે, તેમ દેવ-ગુરુની પૂજા, પ્રભાવના, સાધર્મિકોની ભક્તિ વગેરે પૂર્વક જ આ કલ્પસૂત્રશ્રવણ સંસારસાગર તરવામાં કારણ બને છે. નહિંતર તો સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રની ઈક્કો વિ નમુક્કારો... ગાથાનો ‘જિનવર શ્રેષ્ઠ વર્ધમાન મહાવીર સ્વામીને કરેલો એક પણ નમસ્કાર એ પુરુષ કે સ્ત્રીને સંસારસાગરમાંથી તારી દે છે’... એવો અર્થ સાંભળી કલ્પસૂત્ર સાંભળવાની પણ આળસ આવશે ! હવે એવો નિયમ છે કે પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ... (આજના નેતાઓના વચન તો ઘણા સારા હોય છે, પણ મૂળ એમનાપર વિશ્વાસ ન હોવાથી એમના વચનપર કોણ વિશ્વાસ મુકે છે ? તેથી કલ્પસૂત્રપર પણ તો વિશ્વાસ આવે, જો એના રચયિતાની ઓળખાણ થાય અને એમનાપર વિશ્વાસ આવે, તો કોણ છે આ કલ્પસૂત્રના રચયિતા ?) આ કલ્પસૂત્રના રચયિતા છે સમસ્ત શ્રુતસાગરના પારગામી ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી. (આમણે વરાહમિહિરદેવકૃત ઉપદ્રવોથી શ્રી સંઘની રક્ષામાટે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર રચ્યું છે, અને ઘણા આગમ ગ્રંથોપર નિયુક્તિ રચી છે.) તેઓએ પણ આ સૂત્રની રચના નથી કરી, પણ શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલા અને ખુદ ભગવાન મહાવીર સ્વામીએ અનુજ્ઞા આપેલા ચૌદ પૂર્વોમાંથી પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમા પૂર્વમાંથી દશાશ્રુત સ્કંધ નામના ગ્રંથનો ઉદ્ધાર કર્યો. તે ગ્રંથનું આઠમું અધ્યયન આ શ્રી કલ્પસૂત્ર છે. અહીં પ્રસંગવશ ચૌદપૂર્વોની વિશાળતા બતાવે છે – પહેલું પૂર્વ એક હાથી જેટલી મસીથી લખી શકાય, બીજું બે હાથી પ્રમાણ, ત્રીજું ચાર, એમ ઉત્તરોત્તર બમણું બમણું કરતાં જવાનું. અહીં ચૌદપૂર્વના નામ અને હાથી પ્રમાણનું કોષ્ટક આવું છે. ૨૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ જા ચૌદ પૂર્વોનું કોષ્ટક સત્ય આત્મ | કર્મ | પ્રત્યાખ્યાન | | વિદ્યા પૂર્વના નામ ઉત્પાદ અગ્રાય- વીર્ય |અસ્તિ | પૂર્વ | ણીય | પ્રવાદ | પ્રવાદ પ્રવાદ પ્રવાદ પ્રવાદ પ્રવાદ પ્રવાદ પ્રવાદ કલ્યાણ | પ્રાણા | કિયા | લોક | કુલ હાથી પૂર્વ | વાય | વિશાલ | બિંદુસાર પ્રમાણ સંખ્યા ૧૧ | ૧૨ | ૧૩ | ૧૪ નંબર ૧૦ હાથી પ્રમાણ સહી/ ૧ | ૨ | ૪ ૧૨૮ ૨૫૬ | ૫૧૨ | ૧૦૨૪૨૦૪૮] ૪૦૯૬ | ૮૧૯૨ | ૧૬૩૮૩ આમ આ કલ્પસૂત્ર મહાપુરુષે રચ્યું હોવાથી જ માન્ય છે, શ્રદ્ધેય છે. વળી આવા મહાપુરુષે રચ્યું હોવાથી જ ગંભીર અર્થોથી યુક્ત છે. તેથી અહીં એક પણ અક્ષર વ્યર્થ નથી, દુનિયાની જે-તે સ્વાર્થી વ્યક્તિઓ, વિજ્ઞાપનો અને કંપનીઓની છેતરનારી વાતોમાં આવી જઇ બધા બધી રીતે નિચોવાઇ રહ્યા છે, અને સંતાપથી ભડકે બળી રહ્યા છે. ત્યારે આ કલ્પસૂત્રની હૈયાને ટાઢક દેનારી, મનને શાંત કરનારી, કષાયોને ઉપશાંત કરનારી અને આત્માને એકાંતે હિત કરનારી વાણી પર જરાય અશ્રદ્ધા કરશો નહીં, કે કંટાળોલાવશો નહીં, દરેક વર્ષે “શું આ એકનું એક સંભળાવવામાં આવે છે,’ એવું મનમાં વિચારશો નહીં. વ્યસન બની ગયેલી ચીજોના એકના એક પ્રકારના તથા સ્વાસ્થને અને આત્માને હાનિકારક સેવનથી નહીં કંટાળનારાઓ જો રાગાદિ રોગના ઉપાયમાટે લેવાતી વારંવાર એકની એક ઉત્તમ ઔષધ સમાન આ વાણીપર કંટાળો લાવશે, તો ખરેખર તે દયાપાત્ર જ હશે. સાંભળો આ કલ્પસૂત્રમાં કેટલા અર્થો ભર્યા છે, અને તેનો કેવો મહિમા છે.) શાસ્ત્રકારો કહે છે - એક એક સૂત્રના અર્થો બધી નદીઓની જેટલી રેતી છે, અને બધા સમુદ્રોનું જેટલું પાણી છે તેનાથી પણ અનંત ગુણ છે. જો મુખમાં હજાર જીભ હોય અને હૃદયમાં કેવલજ્ઞાન હોય, તો પણ મનુષ્યો કલ્પસૂત્રનું માહાત્મ કહી શકે નહી. ૨૧ For Private & Fesson Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૐ - યોગવહન કરેલા સાધુઓ કલ્પસૂત્ર વાંચવાનાં અધિકારી છે. સાધ્વીઓ સાંભળવાના અધિકારી છે. પણ વીર પ્રભુના નિર્વાણ પછી નવસો એંસી વર્ષગયા બાદ-મતાંતરે નવસો ત્રાણું વર્ષ ગયા બાદ ધ્રુવસેન રાજાનો દીકરો મરણ પામવાથી શોકગ્રસ્ત થયેલા તે રાજાને સમાધિમાં લાવવા માટે આનંદપુરમાં સભાસમક્ષ મહોત્સવપૂર્વક શ્રી કલ્પસૂત્ર વાંચવાનું શરુ થયું. ત્યારથી આરંભી ચતુર્વિધ સંઘ શ્રીકલ્પસૂત્ર સાંભળવાનો અધિકારી થયો. (આપણે સહુ આભારી છીએ એ ધ્રુવસેન રાજાના અને તેવખતના એ આચાર્યના કે જેમના કારણે આપણે સહુ આ કલ્પસૂત્ર શ્રવણના અધિકારી બન્યા. કલ્પસૂત્રના શ્રવણથી જો ધ્રુવસેન રાજાનો પુત્રશોક દૂર થયો, તો શ્રદ્ધાપૂર્વકના શ્રવણથી આપણા તમામ શોક-સંતાપ દૂર કેમ નહીં થાય? સમજી લો આ મહાપવિત્ર સૂત્રના દરેક અક્ષર મહામંત્રસમા છે. અને જાપ-ધ્યાન નહીં માત્ર શ્રવણથી પણ સર્વકાર્ય સાધક છે.) પર્યુષણ પર્વમાં આ પાંચ કાર્યો અવશ્ય કરવા. (૧) ચૈત્ય પરિપાટી (૨) સમસ્ત સાધુઓને વંદન (૩) સાંવત્સરિક પ્રતિક્રમણ (૪) પરસ્પર સાધર્મિકને ખમાવવા (૫) અઠમનો તપ કરવો. | (વર્તમાનમાં પર્યુષણના પાંચ કર્તવ્ય (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક ભક્તિ (૩) ક્ષમાપના (૪) અઠમતપ અને (૫) ચૈત્ય પરિપાટી પ્રચલિત છે. પાદલિપ્તસૂરિ.પોતાની લેપશક્તિથી આકાશમાં ઉડી રોજ મહાતીર્થોની ચૈત્યપરિપાટી કર્યા બાદ જ વાપરતા હતા. પર્વ દિવસોએ નગરના કે એરિયાના શક્ય એટલા દેરાસરોમાં દર્શન કરવા જવું એ સમ્યગ્દર્શનનો આચાર છે, છતી શક્તિ-સંયોગે ન જઈએ, તો અતિચાર લાગે. શ્રી કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનના ૧૮ હજાર સાધુઓને ભાવપૂર્વક વંદન કર્યા હતા, એ આદર્શ નજરમાં રાખી શક્ય બને તો રોજ, નહિંતર આવા પર્વ દિવસોએ બધા જ સાધુ-સાધ્વી ભગવંતોને વંદન કરવા જોઈએ. વર્ષભરના પાપોના પ્રાયશ્ચિત્તરૂપે અને સમસ્ત જીવરાશિને ખમાવવા સાંવત્સરિક પ્રતિક્રમણ છે, આ પ્રતિક્રમણ કરતાં પહેલા પાપોનું પ્રાયશ્ચિત લઈ લેવું અને બધાની ક્ષમાપના કરી આત્મશુદ્ધિ કરી લેવી જરૂરી છે. ઉદયનરાજાએ સાધર્મિક બનેલા ચંપ્રદ્યોત રાજાની સાથે મિચ્છામિ દુક્કડ કરી વેરભાવ મુકી દઈ પોતાની કેદમાંથી મુક્ત કર્યા હતા... અમનો તપ મહાફળનું કારણ હોવાથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયદાયક હોવાથી, માયા-નિદાનમિથ્યાત્વ આ ત્રણ શલ્યને દૂર કરતો હોવાથી, ભૂત-વર્તમાન-ભવિષ્ય-આ ત્રણેય જન્મને પવિત્ર કરતો હોવાથી, મન-વચન-કાયાના દોષોનો નાશ કરતો હોવાથી, અધો-મધ્ય-ઉર્ધ્વ આ I ૨૨ dan Education remational www bary ID Page #44 -------------------------------------------------------------------------- ________________ ત્રણેય લોકની ઉપર = મોક્ષમાં વાસ આપતો હોવાથી, મોક્ષેચ્છુક દરેક ભવ્યાત્માએ નાગકેતુની જેમ કરવો જોઇએ.) નાગકેતુનું દૃષ્ટાંત આ છે ચન્દ્રકાન્તા નગરીમાં વિજયસેન રાજા હતો. આ જ નગરમાં શ્રીકાંત નામે શેઠ અને તેની શ્રીસખી ભાર્યા હતી. તેઓને ઘણાં ઉપાયે એક પુત્ર જન્મ્યો. તેણે નજીકમાં પર્યુષણ પર્વ આવતું હોવાથી ઘરમાં થતી એમની વાતો સાંભળી. તેથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને હજી તો ધાવણો હોવા છતાં અઠમ કર્યો. સ્તનપાન છોડી દેવાથી અશક્ત બની ગયેલા પુત્રને સ્વસ્થ કરવા વિવિધ ઉપાયો કર્યા. પણ આહાર વિના તે મૂચ્છિત થઇ ગયો. સંબંધીઓએ મરેલો જાણી તેને જમીનમાં દાટ્યો. પુત્રમરણના આઘાતથી શ્રીકાંત પણ મરણ પામ્યો. (અહીં એક વાત એ સમજવાની છે કે ધર્મી ગણાતી વ્યક્તિઓના ઘરમાં પણ એવી વાત ચાલતી રહેવી જોઈએ કે જેથી નાના બાળકોને પણ તે સાંભળતા રહેવાથી સહજ એના સંસ્કાર પડવા માંડે. તેથી જ રોજ રાતે ઘરની તમામ વ્યક્તિઓએ ભેગા થઇ ધર્મચર્ચા કરવી જોઈએ. આથી પરસ્પર પ્રેમભાવ પણ વધશે, અને શંકા-અવિશ્વાસ-કડવાશ પણ દૂર થશે. બીજી મહત્ત્વની વાત એ છે કે આ બાળકના જન્મ પહેલા પણ શ્રીકાંત શેઠ અપુત્ર જ હતાં, ને આ બાળક જો મરી ગયો હોય તો પણ પાછા પૂર્વવત્ અપુત્ર જ રહેતા હતાં, એટલે કે પૂર્વની સ્થિતિમાં કશો ફરક પડતો ન હતો. છતાં પુત્રના મોતનો આઘાત જીરવી શકાતા મરી ગયા. આમ કેમ થયું?તો કારણ એ છે કે જેની પ્રાપ્તિમાં ખૂબ આનંદ-હર્ષ થાય, તેના જવાથી એથી બળવત્તર શોક થવાનો જ. અને દરેક સંયોગ વિયોગથી યુક્ત છે. તેથી વસ્તુની પ્રાપ્તિમાં રાજી થવાનું રાખનાર હકીકતમાં તો ભવિષ્યમાં મોટા દુઃખની પૂર્વતૈયારી જ કરે છે. તેથી ભગવાને ‘સંજોગમૂલા જીવેણ પત્તા દુખપરંપરા..’ આ સૂત્રમાં દુઃખની પરંપરાનું કારણ વિયોગ બતાવવાના બદલે સંયોગ બતાવ્યો.) તેથી અપુત્રિયાનું ધન લેવા રાજાએ માણસો મોકલ્યા. આ બાજુ અઠમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું. અવધિજ્ઞાનથી બધું જાણીને ધરણેન્દ્ર ભૂમિમાં રહેલા તે બાળકને અમૃત છાંટીસ્વસ્થ કર્યો. પછી પોતે બ્રાહ્મણના વેશે શેઠના ઘરે આવી રાજપુરુષોને ધન લેતાં અટકાવ્યા. તેથી રાજા પોતે ત્યાં આવ્યો અને ધન લેતાં કેમ અટકાવ્યાં? એમ બ્રાહ્મણને પૂછ્યું. બ્રાહ્મણે બાળકને નિધાનની જેમ ભૂમિમાંથી કાઢી બતાવ્યો. તેથી બધા આશ્ચર્ય પામ્યા. રાજાએ પૂછ્યું - તમે કોણ છો? આ બાળક કોણ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું- હું નાગકુમાર નિકાયના અધિપતિ ધરણેન્દ્ર છું. આ બાળકે કરેલા અઠમ તપના પ્રભાવે સહાય કરવા આવ્યો છું. રાજાએ પૂછ્યું- આ તાજા | ૨૩ Gain Education international For Private & Fersonal Use Only w ibrary ID Page #45 -------------------------------------------------------------------------- ________________ યા. (૧) જન્મેલા બાળકે અટ્ઠમ તપ શા માટે કર્યો ? ધરણેન્દ્રે કહ્યું- પૂર્વ જન્મમાં આ બાળક એક શેઠનો પુત્ર હતો. તેની માતા એના બાળપણમાં જ મરી ગઇ. તેથી તેના પિતા બીજી સ્ત્રીને પરણ્યા. તે અપરમાતા આ બાળકને ઘણું દુ:ખ દેતી હતી. તેથી એક દિવસ તેણે પોતાના મિત્રને પોતાને પડતું કષ્ટ કહ્યું. આ મિત્ર ધર્મપરિણત હતો. તેથી સંસારની-રાગદ્વેષ વધે તેવી કોઈ ખોટી સલાહ આપી નહીં, પણ કર્મની પરિણતિ સમજાવી કહ્યું -પૂર્વ જન્મમાં તપ નહિ કરવાથી તું પરાભવ પામે છે. (આપણને પણ જો આ પ્રમાણે વર્તમાનમાં બનતાં દરેક સારા-નરસા પ્રસંગ પાછળ પૂર્વભવના પોતાના જ સારા-નરસા કૃત્યો દેખાઈ જાય, તો કોઈના પર રોષ-તોષ કરવાના બદલે પાપથી બચવાનું અને ધર્મ કરવાનું સહજ ચાલુ કરી દઇએ.) મિત્રની વાત સાંભળી યથાશક્તિ તપમાં લાગેલા તેણે આગામી પર્યુષણમાં અટ્ઠમનો તપ કરવાનો નિશ્ચય કર્યો. પછી એકદા અટ્ટમની ભાવના ભાવતો તે ઘાસની ઝુંપડીમાં સુતો હતો. તે વખતે તેની અપર માતાએ દ્વેષથી અવસર જોઇને ચૂલામાંથી અગ્નિનો કણ લઇ એ ઝુંપડી ઉપર નાંખ્યો. તેથી ઝુંપડી સળગી. એ પણ શુભ ભાવપૂર્વક મરીને અહીં શ્રીકાંત શેઠનો પુત્ર થયો છે. તેને ઘરમાં પર્યુષણની વાતો સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું છે. પૂર્વ જન્મમાં નિર્ધારેલો અટ્કમનો તપ કર્યો છે. પૂર્વભવમાં પર્યુષણ આવ્યે અઠ્ઠમ કરવાની વાત હતી, અને વચ્ચે જ આયુષ્ય પૂરું થઇ ગયું, તેથી આયુષ્યનો ભરોસો ન હોવાથી, શુભભાવો દીર્ઘકાળ ટકવા મુશ્કેલ હોવાથી અને સંયોગો સતત પલટાતા હોવાથી શુભસ્ય શીઘ્ર – સારો વિચાર આવે, ત્યારે જ અમલમાં મુકી દેવો સારો, આમ વિચારી આ તપ તત્કાલ કર્યો. પણ બાળક હોવાથી અશક્તિથી મૂર્છિત થયો, ત્યારે બધાએ એને મરેલો માની લીધો. (જૈન શાસનમાં જેમ સૌથી નાની વયે દીક્ષિત શ્રી વજસ્વામી છે, તેમ સૌથી નાની વયે અઠ્ઠમ તપ આ મહાપુરુષે કર્યો.) તેથી આ મહાભાગ્યવંત છે. વળી આ ભવમાં જ તે મુક્તિમાં જવાનો છે. તમને પણ તે ઘણો ઉપકાર કરશે. માટે તમે એને સારી રીતે સંભાળજો વગેરે કહી પોતાનો હાર બાળકના ગળામાં નાંખી ધરણેન્દ્ર સ્વસ્થાને ગયા. પછી સ્વજનોએ શ્રીકાંતશેઠનું મરણ કાર્ય કર્યું અને નાગકુમારની સહાયથી તે જીવ્યો, તેથી તેનું ‘નાગકેતુ’ એવું નામ રાખ્યું. તે જિતેન્દ્રિય અને પરમ શ્રાવક થયો. ૨૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ એક વખત રાજાએ એક નિરપરાધીને ચોર માનીને હણ્યો. તે મરીને વ્યંતર થયો. વિર્ભાગજ્ઞાનથી પૂર્વભવનો વૃત્તાંત જાણી પોતાને નિર્દોષ હોવા છતાં મારવા બદલ બદલો લેવા તેણે રાજાને સિંહાસનથી પટકીને લોહીવમતો કર્યો. રોષથી સમગ્ર રાજધાનીનો નાશ કરવા આકાશમાં મોટી શિલા વિકુર્તી અને નગર ઉપરફેંકવા તૈયાર થયો. તે વખતે સમગ્ર નગરનો અને જિનમંદિરોનો વિનાશ થતો જોઇ તે અટકાવવાનાગકેતુએ પ્રાસાદ ઉપર ચડી તે પડતી શિલાને અટકાવી (આ શરીરશક્તિથી શક્ય નથી. આત્માની શક્તિ અનંત છે, તપ-બ્રહ્મચર્ય-સંયમ આ શક્તિને પ્રગટ કરે છે. વાસના અને કષાય આ શક્તિનો વિનાશ કરે છે.) તેની આવી તપશક્તિને સહી ન શકવાથી વ્યંતર શિલા સંહરી નાગકેતુના પગમાં નમી પડ્યો અને નાગકેતુના વચનથી રાજાને પણ સાજો કર્યો. તે નાગકેતુને એક દિવસ શ્રી જિનપૂજા કરતાં પુષ્પમાંથી કોઇ ઝેરી સાપડસ્યો. (સામાન્ય માણસ ધર્મ કરતાં આપત્તિ આવે ત્યારે ધર્મ કરતાં ધાડ પડી’ માની ધર્મથી વિમુખ થાય, મહાપુરુષો ‘આ પરીક્ષા આવી’ એમ માની ધર્મમાં જ વધુ દૃઢ થાય.) આ નાગકેતુ સમાધિમાં દઢ બન્યા. ઉત્તમ ભાવના-ધ્યાનના બળે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી શાસન દેવીએ આપેલા નિવેષને ધારણ કરી દીર્ઘકાળ લોકોને ધર્મ પમાડી મુક્તિ પામ્યા. આ રીતે અઠમનો મોટો મહિમા સમજી યથાશક્તિ કરવો જોઇએ. આ કલ્પસૂત્રમાં ત્રણ વિષયો કહેવાના છે, તે આ પ્રમાણે – પુરિમ ચરિમાણ કપ્પો મંગલં વદ્ધમાણ તિર્થીમ્મિા ઇહ પરિકહિઆ જિણ ગણ હરાઇ થેરાવલી ચરિત્ત // પ્રથમ ઋષભદેવ ભગવાન અને અંતિમ ભગવાન મહાવીર સ્વામીના તીર્થમાં આ આચાર છે કે વરસાદ પડે કે ન પડે, પણ અવશ્ય પર્યુષણા=ચોમાસું કરવું જોઈએ, અને કલ્પસૂત્ર વાંચવું જોઈએ.” તથા પ્રભુવીરના શાસનમાં આકલ્પસૂત્રવાંચન-શ્રવણ મંગલમાટે થાય છે. આમ આચાર હોવાથી અને મંગલભૂત હોવાથી કલ્પસત્રનું વાંચન-શ્રવણ કર્તવ્ય છે. મંગલભત કેમ છે? તે બતાવે છે. આ કલ્પસત્રમાં (૧) તીર્થકરોના ચરિત્રો છે. (૨) ગણધરવગેરે સ્થવિરાવલી-ચરિત્ર અને | ૨૫ dan Education mal w eibrary Page #47 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (1) ॐ श्री वर्द्धमानाय नमः ॥ ॐ ॥ अहं ॥ नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं । एसो पंच नमुक्कारो, सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ पुरिम चरिमाणकप्पो मंगलं वद्धमाणतित्थम्मि । इह परिकहिया जिणगणहराइ -थेरावली चरितं ॥ १. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे पंच हत्थुत्तरे हुत्था ॥ तं जहा - हत्थुत्तराहिं चुए, चइत्ता गब्भं वक्कंते, हत्थुत्तराहिं गभाओ भं साहरिए, हत्थुत्तराहिं जाए, हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारिअं पव्वइए, हत्थुत्तराहिं अणंते - अणुत्तरे - निव्वाघाए - निरावरणे कसिणे-पडिपुणे केवलवरनाणदंसणे समुप्पन्ने, साइणा परिनिव्वुए भयवं ॥१॥ પરંપરા છે. અને (૩) ‘ચરિત્ત’ એટલે કે સાધુઓની સામાચારી બતાવી છે. (અહીં કલ્પસૂત્રનાં વાંચન અને શ્રવણને મહા મંગલકારી બતાવ્યા. તેથી ક્લ્પસૂત્ર સાંભળવામાં સમજ નથી પડતી, કંટાળો આવે છે, એવાં બહાના કાઢવા નહીં, કેમ કે માત્ર શ્રદ્ધાપૂર્વકના શ્રવણથી ય મંગલ થતું હોવાથી મહાન લાભ થાય છે. સમડીને નવકારનો અર્થ ખબર ન હતો, છતાં મુનિના મુખે શ્રદ્ધાપૂર્વક સાંભળ્યો, તો બીજાભવે રાજકુમારી સુદર્શના બની. જિનેશ્વરોમાં સૌથી પ્રથમ ઋષભદેવ ભગવાન થયા હોવા છતાં, પાંચમા આરાના વિષમ કાળમાં ય જેમનું ધર્મશાસન મળવાથી આપણાપર મહાઉપકાર થયો છે, તે તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર સૌ પ્રથમ વર્ણવવામાં આવશે. ઘરમાં બીજા ઘણા મોટા વડીલો હોય, છતાં બાળકને જેમ પહેલી યાદ માતાની આવે, તેમ પ્રભુ વીર આપણા અત્યંત ઉપકારી હોવાથી પહેલું ચરિત્ર એમનું વર્ણવાશે.) ૨૬ janelibrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ (૧) સૂત્ર ૧) આ અવસર્પિણીકાળના ચોથા આરાના અંતિમ ભાગરૂપ કાળે અને તેના પણ સૂક્ષ્મતમ વિભાગરૂપ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પાંચ પ્રસંગો ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં થયા. (અહીં ભગના (૧) સૂર્ય(૨) જ્ઞાન (૩) માહાત્મ (૪) યશ (૫) વૈરાગ્ય (૬) મુક્તિ (૭)રૂપ (૮) વીર્ય (૯) પ્રયત્ન (૧૦) ઇચ્છા (૧૧) શ્રી (૧૨) ધર્મ (૧૩) ઐશ્વર્ય અને (૧૪) યોનિ એમ ચૌદ અર્થ બતાવ્યા છે, તેમાં સૂર્ય અને યોનિ આ બે અર્થ છોડી બાકીના બારેય અર્થોથી યુક્ત હોવાથી પ્રભુને ‘ભગવાન' એવું સાર્થક વિશેષણ લગાડ્યું છે. અર્થાત્ પ્રભુ વીર જ્ઞાન, મહિમા, યશ... ઇત્યાદિ ગુણોથી યુક્ત હતા.) પ્રભુ ‘કર્મ' નામના સૌથી પ્રબળ વૈરીનો પરાભવ કરવા સમર્થ હોવાથી મહાવીર હતા. પ્રભુની આ પાંચ વાત ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં થઈ (૧) ભગવાન ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં દશમાં પ્રાણત દેવલોકમાંથી દેવાનંદાની કુક્ષિમાં આવવારૂપે ચ્યવન પામ્યા. (૨) ભગવાનનું દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલામાતાની કુક્ષિમાં મુકાવારૂપે સંહરણ પણ ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં થયું. (૩) ભગવાન ઉત્તરાંફાળુની નક્ષત્રમાં જનમ્યા. (૪) ભગવાન ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં લોન્ચ કરવારૂપેદ્રવ્યથી અને રાગ-દ્વેષના અભાવરૂપે ભાવથી મૂંડિત થઇ અને ઘર છોડીને અણગાર સાધુ થયા. (રોજ તમે પણ ઘર તો છોડતા હશો, પણ તમે પાછા ઘરે જાવ છો, માટે પ્રવજિતન કહેવાય. ભગવાને ફરીથી ન જવારૂપે ઘર છોડ્યું, માટે પ્રવ્રજિત કહેવાય. અને અઢાર પાપસ્થાનકોનાં ઉત્પાદનનું અને અસંખ્ય જીવોના આરંભનું મુખ્ય સ્થાન ધર હોવાથી ખાસ ઘર છોડી અણગાર થયા, એમ કહ્યું. પૈસા-પત્ની-પરિવારવગેરે આખો સંસાર આ ઘરપર ઊભો છે. ઘર વિનાનાને ઘરવાળી પણ કયાંથી મળે ?) અને (૫) ભગવાન ઉત્તરાફાલ્ગનીમાં અનન્તવસ્તુવિષયક, અનુપમ, ભીંતવગેરેથી વ્યાઘાત નહીં પામતાં, જ્ઞાનદર્શન આવારક કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલાં, બધા જ પર્યાયોથી યુક્ત વસ્તુને જણાવતાં, પરિપૂર્ણ એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામ્યા. તથા ભગવાન સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ=મોક્ષ પામ્યા. હવે વિસ્તારથી પ્રભુ મહાવીર સ્વામીનું જીવન કહેવાય છે. ૨૭ eber ID dan Education tema anal For Private & Fersonal Use Only W Page #49 -------------------------------------------------------------------------- ________________ २. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे जे से गिम्हाणं चउत्थे मासे अठ्ठमे पक्खे आसाढसुद्धे तस्स णं आसाढसुद्धस्स छठ्ठीपक्खे णं महाविजय-पुप्फुत्तर-पवरपुंडरीआओ महाविमाणाओ वीसं सागरोवम-ठिइआओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं, अणंतरं चयं चइत्ता, इहेव जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्डभरहे इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए विइक्वंताए, सुसमाए समाए विइक्वंताए, सुसमदुस्समाए समाए विइक्कंताए; दुस्समसुसमाए समाए बहुविइकताए सागरोवमकोडाकोडीए बायालीसाए वाससहस्सेहिं ऊणिआए पंचहत्तरीए वासेहिं अद्धनवमेहिं अ मासेहिं सेसेहिंइक्कवीसाए तित्थयरेहिं इक्खागकुल-समुप्पन्नेहिं कासवगुत्तेहिं, दोहिं अ हरिवंसकुल-समुप्पन्नेहिं गोयमसगुत्तेहिं, तेवीसाए तित्थयरेहिं विइक्वंतेहिं,समणे भगवं महावीरे चरमतित्थयरे पुव्वतित्थयरनिद्दिढे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारिआए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए पुव्वरत्ता-वरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं आहारवक्कंतीए, भववक्कंतीए, सरीरवक्कंतीए कुच्छिंसि गब्भत्ताए वक्ते ॥२॥ સૂત્ર ૨) આ અવસર્પિણી કાળના ૪ કોડા કોડી સાગરોપમવાળો સુષમા સુષમા નામનો પ્રથમ આરો, ૩ કોડા કોડી સાગરોપમવાળો સુષમા નામનો બીજો આરો, અને ૨ કોડાકોડી સાગરોપમવાળો સુષમા-દુષમાનામનો ત્રીજો આરો વીતી ગયા બાદ તથાબેતાલીશ હજાર વર્ષઓછા એવા એક કોડાકોડી સાગરોપમવાળા દુષમા સુષમા નામના ચોથા આરાને પૂરા થવામાં માત્ર પંચોતેર વર્ષ અને સાડા આઠ મહીના બાકી હતા ત્યારે, તથા કાશ્યપગોત્રવાળા અને ઈક્વાકુકુળમાં ઉત્પન્ન થયેલા એકવીશ તીર્થકરો અને ગૌતમગોત્રવાળા અને હરિવંશકુળમાં ઉત્પન્ન થયેલા શ્રી મુનિસુવ્રતસ્વામી અને શ્રી નેમિનાથ એમ કુલ ત્રેવીસ તીર્થકરો મોક્ષે ગયા બાદ, તે ત્રેવીસે યતીર્થકરો દ્વારા ‘ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી થશે’ એ રીતે કહેવાયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દશમાદેવલોકના મહાવિજય dan Education intematonal For Private & Fessoal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ३. समणे भगवं महावीरे तिन्नाणोवगए आवि हुत्था-चइस्सामित्ति जाणइ, चयमाणे न याणइ, चुएमि त्ति जाणइ,जं रयणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गठभत्ताए वक्ते, तं रयणिं च णं सा देवाणंदा माहणी सयणिजंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे ચાત્તે રાતે, વાળ, દિવે, ઘ, મંગ, ઉત્તરી ૬ માસુમિને સત્તા માં વૃદ્ધા //રૂ II ૪. તં નદી-ન-દ-સી-મજોર-લાભ-સિરિયર-યં-મંા પરિસર-સાર-વિનામવળ-યgધ-સિદિં ર વાઝા પુષ્પોત્તર-પ્રવરપુંડરિક નામના વિમાનમાંથી ૨૦ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થયે આયુષ્ય-ભવ અને સ્થિતિનો ક્ષય થવાથી ચ્યવન પામીને ગ્રીષ્મ ઋતુના ચોથા મહીને- આઠમે પખવાડિયે અષાઢ સુદ છઠની મધ્યરાતે આ જંબૂદ્વીપ નામના દ્વીપના દક્ષિણાર્ધ ભરતમાં બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કોડાલસગોત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધરસગોત્રવાળી દેવાનંદાનામની બ્રાહ્મણીની કુક્ષિમાં ચંદ્ર ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં આવ્યો, ત્યારે દેવલોકસંબંધી આહાર-ભવ અને શરીર છોડી ગર્ભરૂપે પ્રવેશ્યા. સૂત્ર ૩) તે વખતે ભગવાનને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હતા. તેથી હું ચ્યવીશ એમ જાણતા હતા. ઍવ્યો એમ પણ જાણ્યું, પણ ચ્યવન વખતે હું ચ્યવી રહ્યો છું’ એ જાણ્યું નહિ, કારણકે ચ્યવનકાળ માત્ર એક સમયનો હોય છે. તે છદ્મસ્થ જીવો અવધિજ્ઞાનથી પણ જાણી શકતા નથી. જ્યારે પ્રભુ ગર્ભમાં આવ્યા, ત્યારે અર્ધનિદ્રામાં રહેલા દેવાનંદાએ ચૌદ સ્વપ્નો જોયા. તે સ્વપ્નો પ્રશંસનીય, કલ્યાણના હેતુ, ઉપદ્રવને હરનારા, ધન ધાન્યને વધારનારા, મંગલ કરનારા અને શોભાયુક્ત હતા. સૂત્ર ૪) આ ચૌદસ્વપ્નો અનુક્રમે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચન્દ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણકળશ, સરોવર, ક્ષીર સમુદ્ર, દેવવિમાન, (જે | ૨૯ dain Education Interational For Private & Fersonal Use Only wwwbar Page #51 -------------------------------------------------------------------------- ________________ तर पदाणदा माहणी इम एथारूवे उराले, कल्लाणे जाव चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठतुट्ठचित्तमाणंदिआ, पीइमणा, || भास्सिा , इरिसवस-विसप्पमाण-हियया, धाराहय-कयंबपुप्फर्ग पिव समुस्ससिअ-रोमकूवा, सुमिणुग्गहं करेइ, करित्ता सयणिज्जाओ अब्भुट्टेइ, अब्भुट्टित्ता अतुरिअ-मचवल-मसंभंताए अविलंबियाए रायहंस-सरिसीए गईए जेणेव उसभदत्ते माहणे तेणेव उवागच्छइ,उवागच्छित्ता उसभदत्तं माहणं जएणं विजएणं वहावेइ, वद्धावित्ता भद्दासण-वरगया आसत्था वीसत्था सुहासणवरगया करयल-परिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट વં તરત ६. एवं खकुम देवाणुप्पिया ! अज्ज सयणिज्जंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे एआरुवे उराले जाव सस्सिरीए चउद्दस-महासुमिणे પરિતા | ડિવુ, તં નદી-ય-નાવ-fafé a liદ્દા. તીર્થકર નરકમાંથી આવે, તેમની માતા અહીં દેવવિમાનના સ્થાને ભવન જુએ.) રત્નનો રાશિ અને નિર્ધમ અગ્નિ જોઇને જાગ્યા. સૂત્ર ૫) દેવાનંદાને આ સ્વપ્નો જોવાથી આશ્ચર્ય-સંતોષ-આનંદ-મનમાં પ્રીતિ અને પ્રસન્નતા થઇ. જળધારાથી સિંચાયેલા કદંબ ફૂલની જેમ રોમરાજી વિકસ્વર થઇ. પછી આ ચૌદ સ્વપ્નોને યાદ રાખી પોતાના શયનકક્ષમાંથી નીકળી અત્વરિત, અચપળ, અસંભ્રાંત, અવિલંબિત રાજહંસી જેવી ચાલથી ચાલતી દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત બ્રાહ્મણના શયનકક્ષમાં પ્રવેશી. અને ઋષભદત્ત બ્રાહ્મણને જય-વિજય વગેરે મંગલસૂચક શબ્દોથી જગાડ્યા. પછી ભદ્રાસનપર બેસી થાક અને ક્ષોભ દૂર કરી મસ્તકપર દસ નખ ભેગા થાય એ રીતે બે હાથ જોડી અંજલિ કરી આ પ્રમાણે કહે છે. સૂત્ર ૬) હે દેવાનુપ્રિય ! મેં આજે અર્ધનિદ્રામાં આવા પ્રકારના પ્રશસ્ત, કલ્યાણાદિ કરનારા હાથીવગેરે ચૌદ મહાસ્વપ્નો જોયા. | 30 dan Education remational www.ebayorg Page #52 -------------------------------------------------------------------------- ________________ ७. एएसिं णं देवाणुप्पिया ! उरालाणं जाव चउद्दसण्हं महासुमिणाणं के मण्णे कलाणे फलवित्तिविसेसे भविस्सइ ? तए ण से उसभदत्त माहणे ॥ देवाणंदाए माहणीए अंतिए एअमटुं सुच्चा निसम्म हट्टतुट्ठ जाव हिअए धाराहयकयंबपुप्फगं पिव समुस्ससियरोमकूवे सुमिणुग्गहं करेइ, करित्ता ईहं अणुपविसइ, अणुपविसित्ता अप्पणो साहाविएणं मइपुव्वएणं बुद्धिविन्नाणेणं तेसिं सुमिणाणं अत्थुग्गहं करेइ, करित्ता देवाणंदं माहणिं एवं वयासी ॥७॥ ८. उराला णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिठ्ठा, कल्लाणा णं सिवा धन्ना मंगला सस्सिरीआ आरोग्ग- तुट्टि- दीहाउ-कल्लाण-मंगलकारगा णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिठ्ठा, तं जहा- अत्थलाभो देवाणुप्पिए ! भोगलाभो देवाणुप्पिए ! पुत्तलाभो देवाणुप्पिए ! सुक्खलाभो देवाणुप्पिए ! एवं खलु तुम देवाणुप्पिए ! नवण्हं मासाणं बहुपडिपुन्नाणं अद्धमाणं राइंदिआणं विइक्कंताणं सुकुमालपाणिपायं अहीण-पडिपुण्ण-पंचिंदियसरीरं लक्खण-वंजणगुणोववेअं माणुम्माण-पमाणपडिपुन-सुजाय-सव्वंगसुंदरंगं ससिसोमाकारं कंतं पिअदंसणं सुरूवं दारयं पयाहिसि ||८|| સૂત્ર ૭) આ મહાસ્વપ્નોનું મને પુત્રાદિ શું ફળ અને જીવનજરૂરી શું વૃત્તિ પ્રાપ્ત થશે? તે કહો. ઋષભદત્તને પણ આ ચૌદ સ્વપ્નો સાંભળી અત્યંત આશ્ચર્યહર્ષ-આનંદ આદિ થયા. પછી સ્વપ્નોને યાદ રાખી ચિંતન કરી પોતાની મતિ અને બુદ્ધિ મુજબ એના અર્થનો નિર્ણય કરી દેવાનંદાને કહ્યું... સૂત્ર ૮) હેદેવાનુપ્રિયાતૈિઘણાં શ્રેષ્ઠ, કલ્યાણકારી, ઉત્તમ સ્વપ્નો જોયા છે. તે સ્વપ્નો આરોગ્ય-સંતોષ-દીર્ધાયુ કરનારા, ઉપદ્રવનો અભાવ કરનારા અને વાંછિતની પ્રાપ્તિ કરાવનારા થશે. અર્થનો-ભોગનો-પુત્રનો અને સુખનો લાભ થશે. વળી તમે નવમાસ અને સાડાસાત દિવસ પછી ઉત્તમ પુત્રને જન્મ આપશો. તે પુત્રનું શરીર હાથ પગના કોમળ તળિયાવાળું, પાંચેય ઇન્દ્રિયોથી પૂર્ણ તથા શ્રેષ્ઠ લક્ષણો અને ઉત્તમ ચિન્હયુક્ત હશે. (ચક્રવર્તીને અને તીર્થકરોને એક હજાર ને આઠ, બળદેવ-વાસુદેવને એકસો આઠ તથા બીજા ભાગ્યવંતોને આ પ્રમાણે બત્રીસ લક્ષણો હોય છે. ૩૧ Jain Education Memation For Private Personal use only Page #53 -------------------------------------------------------------------------- ________________ છત્ર, કમલ, ધનુષ્ય, રથ, વજ, કાચબો, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, સરોવર, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કલશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞસ્તંભ, સૂપ, કમંડલ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધ્વજા, અભિષેક કરાતી લક્ષ્મી, સુંદર માળા તથા મોર. બીજી રીતે પણ - જેના નખ, હાથ-પગના તળિયાં, જીભ, હોઠ, તાલુઅને આંખના ખૂણા આ સાત લાલ હોય, તે સપ્તાંગ રાજ્ય પામે. હૃદય, ડોક, નાક, નખ, મુખ અને કક્ષા એ છ ઊંચા હોય તેની બધી રીતે ઉન્નતિ થાય. દાંત, ચામડી, વાળ, આંગળીઓના પર્વો અને નખ એ પાંચ સૂક્ષ્મ (બારીક) હોય, તે મહા ધનિક થાય. આંખ, હૃદય, નાક, હડપચી અને હાથ એ પાંચ લાંબા હોય, તે દીર્ધાયુ-ધનવંત અને પરાક્રમી થાય. ભાલ, છાતી અને મુખએ ત્રણ પહોળા હોય, તે રાજા થાય. ડોક, જંઘા અને પુરુષચિલ્ડ-એ ત્રણ ટૂંકા હોય, તે પણ રાજા થાય. અને સત્ત્વ, સ્વર અને નાભિ એ ત્રણ ગંભીર હોય, તે સર્વ પૃથ્વીનો ધણી થાય. એમ પણ બત્રીસ લક્ષણો જાણવા. શરીરનું અડધું અથવા સર્વસ્વ મુખ ગણાય છે. મુખથી પણ નાક અને નાકથી પણ બંને આંખ શ્રેષ્ઠ છે. વળી જેવી આંખો તેવું શીલ-નાકને અનુરૂપ સરળતા-રૂપ પ્રમાણે ધન અને શીલ પ્રમાણે ગુણો હોય છે. અતિ નીચો, અતિ ઉંચો, અતિ જાડો, અતિ પાતળો, અતિ કાળો અને અતિ ગૌર આ પ્રકારના મનુષ્ય સત્ત્વશાલી હોય છે. જે સારી રીતે ધર્મકરણી કરતો હોય, સૌભાગ્યશાળી હોય, શરીરે નીરોગી હોય, જેને સારા સપના આવતાં હોય, જે સારી નીતિવાળો હોય અને કવિ હોય તે પુરુષ સ્વર્ગમાંથી આવેલો અને પાછો સ્વર્ગમાં જવાનો હોય છે. જે નિષ્કપટ હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઇન્દ્રિયોને કાબુમાં રાખનાર હોય, ડાહ્યો હોય અને હંમેશા સરલ સ્વભાવી હોય, તે માણસને મનુષ્ય dan Education tematical www baryo Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યા. | જન્મમાંથી આવેલો અને પાછો પણ મનુષ્યમાં જવાવાળો જાણવો. જે કપટ, લોભ, સુધા, આળસ અને ઘણો આહાર વગેરે ચેષ્ટાવાળો, હોય તે પુરુષ તિર્યંચમાંથી આવેલો અને પાછો ત્યાં જવાવાળા તરીકે સૂચવે છે. તીવ્ર રાગવાળો, સ્વજનો ઉપર દ્વેષ કરનારો, ખરાબ ભાષા બોલનારો તથા મૂર્ખનો સંગ કરનારો માણસ પોતાનું નરકગતિમાં ગમન અને નરકગતિમાંથી આવવું સૂચવે છે. મનુષ્યને જમણી બાજુએ જમણું આવર્ત શુભ કરનારું જાણવું-ડાબી બાજુએ ડાબું આવર્ત નિંદનીય-અશુભ કરનારું જાણવું. જમણી બાજુએ ડાબું કે ડાબી બાજુએ જમણું આવર્ત મધ્યમ જાણવું. જે માણસોની હથેળી રેખા વિનાની હોય અથવા ઘણી રેખાવાળી હોય, તે માણસો અલ્પ આયુષ્યવાળા, નિર્ધન અને દુઃખી હોય છે. જે પુરુષોની અનામિકા આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી મોટી હોય, તેઓને ધનની વૃદ્ધિ થાય અને મોસાળ પક્ષ મોટો હોય. મણિબંધથી પિતાની–ગોત્રની રેખા ચાલે છે, અને કરભથી ધન તથા આયુષ્યની રેખા ચાલે છે. એવી રીતે એ ત્રણે રેખા તર્જની અને અંગૂઠાની વચ્ચે જાય છે ! જેઓને એ ત્રણે રેખા સંપૂર્ણ તથા દોષ રહિત હોય, તેઓના ગોત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવા, નહિતર નહિ ! આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓળંગાય, તેટલા પચ્ચીશ પચ્ચીસ વર્ષનું આયુષ્ય જાણવું. T૩૩ Jan Education Memational For Prve & Personal use only w ebcam Page #55 -------------------------------------------------------------------------- ________________ દ ९. से वि अ णं दारए उम्मुक्कबालभावे विन्नायपरिणयमित्ते जोव्वणगमणुपत्ते रिउव्वेअ- जउव्वेअ-सामवेअ-अथव्वणवेअ-इतिहासपचमाण निग्घंटुछट्ठाणं संगोवंगाणं सरहस्साणं चउण्हं वेआणं सारए, वारए, धारए, सडंगवी, सद्वितंतविसारए, संखाणे (सिक्खाणे) सिक्खाकप्पे वागरणे छंदे निरुत्ते जोइसामयणे अन्नेसु अ बहुसु बंभण्णएसु परिव्वायएसु नएसु सुपरिनिट्ठिए आवि भविस्सइ ॥९॥ અંગૂઠાના મધ્ય ભાગમાં જો જવ હોય, તો વિદ્યા, પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે. વળી જો જમણા અંગૂઠામાં જવ હોય, તો શુક્લ પક્ષમાં જન્મ ગણવો. જેની આંખો લાલ રહેતી હોય, તેને સ્ત્રી છોડતી નથી. સુવર્ણ સમાન પીળી-આંખવાળાને ધન ત્યજતું નથી. લાંબી ભૂજાવાળાને હંમેશા ઠકુરાઇ-મોટાઇ મળે છે. અને શરીરે હૃષ્ટ પુષ્ટ હોય, તે હંમેશા સુખી હોય. આંખ સ્નિગ્ધ હોય તો સૌભાગ્ય મળે, દાંત સ્નિગ્ધ હોય તો ઉત્તમ ભોજન મળે, શરીર સ્નિગ્ધ હોય તો સુખ મળે અને પગ સ્નિગ્ધ હોય તો વાહન મળે ! જેની છાતી વિશાળ હોય, તે ધન તથા ધાન્યનો ભોગી થાય. જેનું મસ્તક વિશાળ હોય, તે ઉત્તમ રાજા થાય. જેની કમ્મર વિશાળ હોય તેને ઘણાં પુત્ર તથા સ્ત્રી હોય અને જેના પગ વિશાળ હોય, તે હંમેશા સુખી થાય !). હે દેવાનુપ્રિયા ! તમારો પુત્ર ૧૦૦૮ ઉત્તમ લક્ષણોવાળો તથા ઉત્તમરૂપસૂચક મષા-તલવાળો થશે. તેનું શરીર માન-ઉન્માન અને પ્રમાણથી યુક્ત હશે. (જળથી ભરેલા કુડમાં બેસવાથી બહાર નીકળેલું પાણી એક દ્રોણ જેટલું થાય, તો માનયુક્ત. તુલાએ તોળતાં વજન અડધો ભાર (આશરે પોણાચારમણ) થાય એ ઉન્માન યુક્ત. અને જે પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઊંચો હોય, તે પ્રમાણયુક્ત પુરુષ ઉત્તમ ગણાય. તેથી ન્યૂન છન્નુ આંગળ ઊંચો મધ્યમ અને ચોરાશી આંગળ ઊંચો હીન જાણવો. તેમાં પણ તીર્થકરો તો મસ્તકે બાર આંગળ શિખા હોવાથી ૧૨૦ આંગળ ઊંચા હોય છે.) Gain Education Interational For Plate & Pessoal Use Only www.albaryo Page #56 -------------------------------------------------------------------------- ________________ १०. तं उराला णं तुमे देवाणुप्पिए! सुमिणा दिठ्ठा-जाव आरुग्ग-तुट्ठि-दीहाउअ-मगल्लकारगा ण तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठ त्ति कट्ठ भुजो भुजो अणुवूहह ||१०| ११. तए णं सा देवाणंदा माहणी उसभदत्तस्स माहणस्स अंतिए एअमटुं सुचा निसम्म हट्ठतुट्ठ जाव हियया करयल-परिग्गहिअंदसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट उसभदत्तं माहणं एवं वयासी ॥११॥ १२. एवमेयं देवाणुप्पिया ! तहमेयं देवाणुप्पिया ! अवितहमेयं देवाणुप्पिया ! असंदिद्धमेयं देवाणुप्पिया ! इच्छिअमेयं देवाणुप्पिया ! पडिच्छिअमेयं देवाणुप्पिया ! इच्छिअपडिच्छिअमेयं देवाणुप्पिया ! सच्चे णं एसमढे से जहेयं तुब्भे वयहत्ति कट्ठ ते सुमिणे सम्म पडिच्छइ, पडिच्छित्ता उसभदत्तेणं माहणेणं सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणा विहरइ ॥१२॥ સૂત્ર ૯) દેવાનુપ્રિયા! વળી તે ચંદ્રતુલ્ય સૌમ્ય-મનોહર-દર્શનીય અને અતિ રૂપવાન થશે. આઠ વર્ષે સમગ્ર વિજ્ઞાનનો જ્ઞાતા થશે. યૌવનવયે તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ઇતિહાસ, શબ્દ શાસ્ત્રો, ગણિત શાસ્ત્ર, ભાષા શાસ્ત્રો, ષષ્ટિતંત્ર, અષ્ટાંગ નિમિત્ત, છંદ શાસ્ત્ર-આચાર શાસ્ત્રો-સર્વવિધિ શાસ્ત્રો ઇત્યાદિ જગતની સર્વ વિદ્યાઓનો સાંગોપાંગ જ્ઞાતા થશે. તથા પોતે બીજાઓને એ શાસ્ત્રો યાદ કરાવનાર, ભૂલ કાઢનાર ધારણાગુણયુક્ત થશે. સૂત્ર ૧૦) માટે હે દેવાનુપ્રિયા ! તમે ઉત્તમ સ્વપ્નો જોયા છે. ઇત્યાદિ કહી વારંવાર અનુમોદના કરી. સૂત્ર ૧૧+૧૨) દેવાનંદા પણ આ ફળ સાંભળી તથા હૃદયમાં ધારી અતિ હર્ષ પામ્યા અને કહ્યું - હે સ્વામિ! આપે કહ્યું છે તેમ જ છે. યથાર્થ છે. સંદેહ વિનાનું છે. ઇષ્ટ છે. ઇચ્છેલું છે. આપે જે કહ્યું તે સત્ય જ છે. અને આપના મુખના બોલ મેં તરત ઝીલ્યા છે. એમ કહેવાદ્વારા ઋષભદત્તના વચનોને વધાવે છે. [૩૫ Gain Education Intematonal www bary ID Page #57 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (આ આખો પ્રસંગ ઘણો ઘણો બોધ આપી જાય છે, પહેલી વાત તો એ કે દેવાનંદા બ્રાહ્મણી અને ઋષભદત્ત બ્રાહ્મણ અલગ અલગ ઓરડામાં નિદ્રા લેતા હતા. એવી વાત આવે છે કે કલ્પસૂત્રમાં આવતી આ વાત એકાગ્રચિત્તે સાંભળતાપ્રેરણા પામી પેથડશાહના પિતાજી દેદાશાહભરયુવાનવયમાં પત્ની સાથે આજીવન બ્રહ્મચર્યવ્રત લીધું અને પછી અલગ ઓરડામાં સુવાનું રાખ્યું. જેઓને બ્રહ્મચર્ય પાળવું છે- મનને પવિત્ર રાખવું છે- તેઓએ વિજાતીયસાથે નિકટતા, સ્પર્શ અને એકાંત ટાળવા જરૂરી છે. ખરેખર પવિત્ર જીવન જીવનારાના ગર્ભમાં અને ઘરમાં ઉત્તમપુરુષો અવતાર લે છે. બીજી વાત એ કે દેવાનંદાને મનમાં અત્યંત હર્ષ હોવા છતાં ચાલ વગેરેમાં કોઇ ફરક પડતો નથી, આ બતાવે છે કે જીવનની ગમે તેવી સારી-નરસી પળોમાં પણ અતિરેકમાં આવી ઉતાવળા ન થાવ. ત્રીજી મહત્ત્વની વાત એ કે દેવાનંદા બ્રાહ્મણી પતિને મંગલકારી શબ્દોથી જગાડે છે. આમ જાગતા જ મંગલ થવાથી દિવસ મંગલકારી નીવડે. ક્યારેય કોઇનેય સવારે નિદ્રામાંથી જગાડવાનું થાય, તો મધુર કંઠે નવકાર સંભળાવતા સંભળાવતા શાંતિથી જગાડવા જોઈએવા જોઈએ. અને નિર૧વી જોઈએ કે આ સાંભળતા સાંભળતાં જ જાગી જવાય. આ ઊઠવા અને ઊઠાડવામાં એવી કચકચ થઇ જાય કે સવારનું સૌથી પહેલું કામ લડવાનું થઇ જાય... પછી બંનેનો દિવસ કેવો જાય? ચોથી વાત એ છે કે પત્નીનો પતિ સાથેનો વાર્તાલાપનો વ્યવહાર અને પતિનો પત્ની સાથેનો એ વ્યવહાર કેટલો ઉમદા અને પ્રસન્ન દેખાય છે? તમને તો આ બધી વાતો દિવાસ્વપ્ન જેવી લાગે છે ને! પણ એમાં વાંક બીજાનો નહીં, તમારો કાઢજો... વળી બીજાએ કહેલી સારી વાત-સારા સપનાની વાત વધાવી લઇ એની અનુમોદના કરવી જોઈએ, અને આપણામાટે કોઇ સારી વાત કહે, તો આપણે એ વાતમાં શંકા રાખ્યા વિના સહર્ષ સ્વીકારી લેવાથી એ વાત સાચી પડવાની વિશેષ સંભાવના રહે છે. માટે તો કોઈ આપણામાટે સારું ભવિષ્ય કહે, તો આપણે કહીએ છીએ- તમારા મોંમાં સાકર ! બોલો કેટલી મજાની વાતો છે. ભગવાનના આ ચ્યવન કલ્યાણકના મંગલકારી અવસરે ચાલો ગાઇએ! જે ચૌદ મહા સ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, ને ગર્ભમાંથી જ્ઞાન ત્રયને ગોપવી અવધારતા, ને જન્મતાં પહેલા જ ચોસઠ ઇંદ્ર જેને વંદતા, એવા પ્રભુ મહાવીરને (અરિહંતને) પંચાંગભાવે હું નમું ! માતાની કુક્ષિમાં આવવા માત્રથી માતા ને ચૌદ સ્વપ્નો દ્વારા આનંદિત-આનંદિત કરી દેનારા, ગર્ભકાળમાં પણ વિશિષ્ટ મતિ-શ્રુત-અવધિજ્ઞાનથી યુક્ત અને ગર્ભમાં પણ ચોસઠ ઇદ્રોની સલામી લેનારા પ્રભુ વીરને વંદન વારંવાર...) I ૩૬ dan Education Intematonal For Private & Fersonal Use Only www.albaryo Page #58 -------------------------------------------------------------------------- ________________ १३. ते णं काले णं ते णं समए णं सक्के, देविंदे, देवराया, वज्रपाणी, पुरंदरे, सयक्कऊ, सहस्सक्खे, मघवं, पागसासणे, दाहिणड-लोगाहिवई, एरावणवाहणे, सुरिंदे, बत्तीसविमाण-सयसहस्साहिवई, अरयंबर-वत्थधरे, आलइय-मालमउडे, नवहेमचारु-चित्त-चंचलकुंडल-विलिहिज्जमाणगल्ले, महिड्डीए महज्जुईए, महाबले, महायसे, महाणुभावे, महा-सुक्खे, भासुरबोंदी, पलंब-वणमालधरे, सोहम्मे कप्पे, सोहम्मवडिंसए विमाणे, सुहम्माए सभाए, सक्कंसि सीहासणंसि, से णं तत्थ बत्तीसाए विमाणावाससयसाहस्सीणं, चउरासीए सामाणिअ-साहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं, सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणीआणं, सत्तण्हं अणियाहि-वईणं, चउण्हं चउरासीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणिआणं देवाणं देवीण य, आहेवचं पोरेवचं सामित्तं भट्टित्तं महत्तरगत्तं आणा-ईसर-सेणावचं कारेमाणे पालेमाणे महयाहय-नट्ट-गीअ-वाइअ-तंती-तलताल-तुडिअ-घणमुइंग-पडुपडह-वाइअ-रवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरइ ॥१३॥ એ પછી દેવાનંદા ઋષભદત્ત સાથે માનવીય ભોગ ભોગવતાં દિવસો પસાર કરે છે. સૂત્ર ૧૩) તે કાલે અને તે સમયે પ્રથમ દેવલોકનો ઇંદ્ર ઇદ્રસભામાં બેઠો છે. એ શક્ર નામના સિંહાસનનો અધિષ્ઠાતા હોવાથી શુક્ર છે, દેવોમાં કાંતિવગેરે ગુણોથી શોભતો હોવાથી દેવરાજા છે, વજ ધારણ કરતો હોવાથી વજપાણિ છે, દૈત્યોનાનગરનો નાશક હોવાથી પુરંદર છે. અને પૂર્વે શ્રાવક અવસ્થામાં શ્રાવકની પાંચમી પ્રતિમા રૂપે ઓળખાતા વિશેષ પ્રકારના નિયમ સો વાર કર્યા હોવાથી શતકતુ છે. અહીં શ્રાવકની પ્રતિમાઅંગે પૂર્વભવ બતાવે છે - - પૃથ્વીભૂષણ નગરમાં પ્રજાપાલ રાજા હતા. ત્યાં કાર્તિક નામનો શેઠ હતો. તેણે શ્રાવકની વિશેષ નિયમરૂપ પાંચમી પ્રતિમા સો વખત વહન કરી. તેથી તે | ૩૭ dalin Education Hiemational FOC Pre & Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શતક્રતુ તરીકે લોકોમાં પ્રસિદ્ધ થયો. એકવાર મહિનાના ઉપવાસવાળો ઐરિક તાપસ ત્યાં આવ્યો. (સામાન્યથી માણસ ભૂખ સહન કરી શકતો નથી. તેથી જ ભૂખપર વિજય મેળવી તપ કરનારપર બહુમાન થાય છે. તેથી) આખું ગામ તેનું ભક્ત થયું. શ્રાવક હોવાથી કાર્તિક શેઠ તાપસ પાસે ગયા નહીં, તેથી તાપસ રોષે ભરાયો. (કારણ કે તાપસ મૂઢ, મિથ્યાત્વી અને અન્ન હતો, તેથી તપ કર્મક્ષયમાટે નહીં પણ માન-પાન મેળવવા કરતો હતો. જે તપ-જપ ક્રિયા અર્ડના બદલે અહં તરફ લઈ જાય, તે અજ્ઞાનકષ્ટ છે.) એકવાર રાજાએ તાપસને પારણા માટે વિનંતી કરી. ત્યારે તેણે કહ્યું- જો કાર્તિક મને ભોજન પીરસે, તો તમારે ત્યાં પારણું કરું. રાજાએ કબૂલ રાખ્યું. કાર્તિકને આજ્ઞા કરી. ત્યારે શેઠે કહ્યું- રાજન! તમારી આજ્ઞા હોવાથી ભોજન પીરસવા આવીશ. તાપસ જમવા આવ્યા. શેઠે ભોજન પીરસ્યું. ત્યારે અભિમાની તાપસે- હે ધિષ્ઠા! એમ કહી નાક ઉપર આંગળી અડાડી શેઠનું અપમાન કર્યું. શેઠે વિચાર્યું - મેં જો પૂર્વેદીક્ષા લીધી હોત, તો રાજાની આજ્ઞાને વશ થઇ આ રીતે પરાભવ સહવો પડત નહિ. એમ વિચારી એક હજાર અને આઠ વેપારી પુત્રો સાથે શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી. બાર અંગો ભણી, બાર વરસ દીક્ષા પાળી કાળ કરી સૌધર્મઇન્દ્ર થયા. તાપસ પણ પોતાના ધર્મથી મરી એ ઇન્દ્રના ઐરાવણ હાથીરૂપે વાહન થયો. પણ આ ઇન્દ્ર તો કાર્તિક છે એમ જાણી તે નાસવા લાગ્યો. તેથી ઇન્ને પકડીને તેનાપર સવારી કરી. ઇન્દ્રને ડરાવવા તેણે બે રૂપ કર્યા. ઇન્દ્ર પણ બે રૂપ કર્યા. હાથીએ ચાર રૂપ કર્યા. તો ઇન્દ્ર પણ ચાર રૂપ કર્યા. પછી ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણ્યું- આ તો ઐરિકનો જીવ છે. તેથી તિરસ્કાર કર્યો, પછી તેણે મૂળ રૂપ ધારણ કર્યું. આ પ્રસંગથી ઘણી સમજવાની બાબતો વિચારી શકાય. (૧) શ્રાવક સતત આરાધનામાં મસ્ત હોય. એક જ પ્રકારના નિયમ સો વાર કરવા છતાં કંટાળે નહીં. (૨) સામાન્યથી લોકો પોતાનાથી નહીં થઈ શકતી તપ-જપ-દાનાદિ ક્રિયાઓ કરનારપર આકર્ષાઇ જાય છે, પણ તેટલા માત્રથી એ તપ આદિ ક્રિયા અનુમોદનીય બની જતી નથી. પ્રભુએ બતાવેલા આત્માના અને મોક્ષના સ્વરૂપ પર પૂર્ણ શ્રદ્ધા સાથે કર્મક્ષયઆદિ હેતુથી કરવામાં આવેલી નવકારશી જેવી નાની પણ તપક્રિયા જે ફળ આપી શકે છે, તે ૬૦ હજાર વર્ષનું અજ્ઞાન તપ આપી શકે નહીં, એમાં પણ જો એ તપ અાં પોષવા, માન-પાન મેળવવા જ થાય, તો તપને બદલે કષ્ટ જ બની રહે છે. (૩) અહં પોષવા તપ કરનારનો આત્મા શાંત થવાના બદલે કોણ શાતા પૂછવા આવ્યું અને કોણ આવ્યું નહીં એની નોંધથી અશાંત થઈ જાય છે, અને ઘણા શાતા પૂછવા આવ્યા એના / ૩૮ dan Education Intematonal www.albaryong Page #60 -------------------------------------------------------------------------- ________________ આનંદના બદલે કોક ન આવ્યું, એના અફસોસથી દુઃખી થઈ જાય છે, અને પછી તક મળે ત્યારે બદલો લેવાનું મન થઈ જાય છે અને અવસર મળ્યું જાહેરમાં અપમાન કરી, બદલો વાળ્યાનો તામસિક આનંદ અનુભવે છે. (૪) સમજુ શ્રાવક મિથ્યામતની આકર્ષક દેખાતી કોઈ પણ વાતથી પ્રભાવિત થતો નથી. સુલસા સાક્ષાત બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરાદિ પધાર્યાની વાતથી પણ આકર્ષણ પામી નહોતી, કેમ કે એમાં જીવને અનાદિકાલથી પરેશાન કરનારા ત્રણ મહાશત્રુઓ (૧) મિથ્યાત્વ (૨) મોહનીય કર્મ અને (૩) અજ્ઞાનદશાને પોષણ મળે છે. (૫) રાજાવગેરેના અભિયોગ-દબાણથી મિથ્યાત્વીના કોઈ પ્રસંગમાં જવાનું થાય, તો પણ સમજુ શ્રાવક એમાં રસ ધરાવે નહીં. (૬) શ્રાવકે જ્યારે બીજાતરફથી અપમાનઆદિનો પ્રસંગ આવે, ત્યારે બીજાપર રોષ કરવાના બદલે કર્મની પરિણતિ વિચારી, અને ભગવાનની વહેલી દીક્ષા લઈ લેવાની વાતને યાદ કરી પોતે સંસારના ભોગોમાં આસક્ત રહ્યો, માટે આમ થયું, એમ પોતાનો જ વાંક જોઈ સ્વસ્થ જ રહે અને આ પ્રસંગને વૈરાગ્યનું નિમિત્ત સમજી યથાશીઘદીક્ષા ગ્રહણ કરે. સીતા અને વૈશ્રવણવગેરેના પ્રસંગોમાંથી પણ આજ જાણવા મળે છે. (૭) આજે તમે કોઈનું અપમાન કરો, તો તે બે-પાંચ મીનિટનો પ્રસંગ હશે, પણ તેના દંરૂપે કર્મસત્તા તમને એવા સંયોગ તરફ ધકેલી દે, કે પછી તમારે એના નોકરાદિરૂપે રહી જિંદગીભર અપમાન સહન કરવા પડે. ગરિકે કાર્તિક શેઠનું અપમાન એક વાર કર્યું. પરિણામે દેવલોક મળવા છતાં-દેવ બનવા છતાં વારંવાર હાથી-પશુનો આકાર ધારણ કરવાનો અને ઇંદ્ર એનાપર બેસી જાહેર પ્રસંગોમાં જાય. બોલો કેટલી વખત હવે અપમાન સહેશે ! આ બધા મુદ્દા વિચારી આપણે સાવધ રહેવાનું છે.) તે ઇન્દ્ર પાંચસો મંત્રીની એક હજાર આંખેશાસન કરતો હોવાથી તેનું નામસહસ્રાક્ષ પણ છે. મોટો મેવવશ હોવાથી મેઘવાન છે. ‘પાક' નામનાદૈત્યને શિક્ષા કરી હોવાથી એ પાકશાસન છે. બત્રીસ લાખ વિમાનનો સ્વામી છે તથા મેરુની દક્ષિણ બાજુના લોકાર્ધનો અધિપતિ છે. (ઉત્તર લોકાર્ધનો અધિપતિ ઇશાન ઇન્દ્ર છે.ઇન્દ્રના પાકશાસન આદિ કેટલાક નામો જૈનેતરમતને અપેક્ષીને છે.) તે બન્ને સ્વચ્છ અને ઉજ્જવળ વસ્ત્ર પહેર્યા છે. માળા-મુગટ અને તદ્દન નવા લાગતા અત્યંત સુંદર અને ચંચળ કુંડલો પહેર્યા છે. વળી આ ઇંદ્ર છત્રાદિ રાજચિહ્ન સૂચવતી મોટી ઋદ્ધિ તથા આભૂષણ અને શરીરગત મોટી ઘુતિવાળા છે, મહાબળવાન છે, મોટા યશવાળા છે, વિશિષ્ટ મહિમાવાળા છે, મહા સુખી છે, દેદીપ્યમાન શરીરવાળા છે, તથા ગળામાં પાંચ વર્ણના પુષ્પોની માળા પહેરેલી છે. સૌધર્મ નામના પ્રથમ ૩૯ www.anelibrary.org Gain Education matonal For Private & Personal use only Page #61 -------------------------------------------------------------------------- ________________ १४. इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे आभोएमाणे विहरइ-तत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे, भारहे वासे, दाहिणड्ड-भरहे, माहणकुंडगामे नयरे, उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गठभत्ताए वक्रतं पासइ, पासित्ता हट्ठ-तुट्ठ-चित्तमाणदिए, णदिए, परमाणदिए, पीइमणे, परमसोमणस्सिए, हरिसवस-विसप्पमाण-हियए धाराहयकयंब-सुरहिकुसुमચંપુમાન -સિગ-રો ફૂવે વિસિઝ-વરમા -ગણનયને, પથવિરા -તુવેર-ઝર-૩૮-ક-દારવિરાયંતવઓ, પાર્જદેવલોકમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં સુધર્મા નામની સભામાં શક્રનામના સિંહાસન પર બિરાજ્યા છે, આ ઇન્દ્રના ચોર્યાશી હજાર સમાન ઋદ્ધિવાળા સામાનિક દેવો, તેત્રીશ પૂજ્ય અથવા મંત્રીતુલ્ય ત્રાયશ્ચિંશક દેવો, સોમ-યમ-વરુણ અને કૂબેર-આ ચાર લોકપાલો તથા પદ્મા, શિવા, શચી, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી આ આઠ પટ્ટદેવીઓ છે. તે પ્રત્યેક દેવી સોળ હજારના પરિવારવાળી છે. ચારે દિશામાં ચોરાશી હજાર એમ કુલ ત્રણ લાખ છત્રીશ હજાર આત્મરક્ષક દેવો છે. આ ઇંદ્રને આત્યંતર-મધ્ય-બાહ્ય એમ ત્રણ પર્ષદા, ગંધર્વ, નાટક, અશ્વ, હાથી, રથ, સુભટ અને વૃષભ નામની સાત સેના અને તેના સાત સેનાપતિ છે. તે ઇંદ્ર એ ઉપરાંત પણ એ દેવલોકના ઘણા દેવ-દેવીઓના અધિપતિ, અગ્રેસર, આજ્ઞાકારક, નાયક, સ્વામી, વડીલતરીકે છે. વળી તે સભામાં બેઠેલો તે ઇંદ્ર સતત નાટક, ગીત, વિવિધ વાજિંત્રોના સંગીત સાંભળતા દિવ્ય ભોગ ભોગવી રહ્યો છે. (શાસ્ત્રકારે ઇંદ્રના સ્વરૂપ, ઐશ્વર્ય, સત્તા, શક્તિ, ભોગસુખોમાં મગ્નતાનું આટલા વિસ્તારથી વર્ણન એટલા માટે કર્યું કે ઇંદ્રને આ બધું મળ્યું છે પૂર્વભવની સાધનાના બળપર અને આટલું બધું હોવા છતાં આ ઇંદ્ર પ્રભુનો ભક્ત છે, દાસ છે, અને આવા ભોગસુખોની વચ્ચે પણ વારંવાર ભગવાનને યાદ કરે છે ને અવસરે અવસરે ભગવાનની ભક્તિમાં પહોંચી જાય છે. તો આવી કોઈ વિશેષતા વિનાના આપણે તો આ દેવેન્દ્રપૂજિત પ્રભુની ભક્તિ-સેવામાં કેવા લયલીન થઈ જવું જોઈએ અથવા જરા સુખ-સગવડ-ભોગ-મજા મળી જવા માત્રથી આપણે ભગવાનને ભૂલી જતા હોઈએ, તો એ આપણી કેટલી પામરદશા છે, તે વિચારવું જોઈએ.) ૪૦ elbaryong dan Education intematona For Plate & Pessoal Use Only *www Page #62 -------------------------------------------------------------------------- ________________ पलंबमाण-घोलंत-भूसणधरे, ससंभमं तुरिअं चवलं सुरिंदे सीहासणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता पायपीढाओ पचोरुहइ, पचोरुहित्ता वेरुलिअ-वरिठरिट्ठ-अंजण-निउणोवचिअ-मिसिमिसिंत-मणिरयण-मंडिआओ पाउयाओ ओमुअइ, ओमुइत्ता एगसाडिअं उत्तरासंगं करेइ, करिता अंजलि-मउलिअग्ग-हत्थे तित्थयरा-भिमुहे सत्तट्ठ पयाई अणुगच्छइ, अणुगच्छित्ता वामं जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणुं धरणितलंसि साहट्ट तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि निवेसेइ, निवेसित्ता ईसिं पचुन्नमइ, पञ्चुन्नमित्ता कडग-तुडिअ-थंभिआओ भुआओ साहरइ, साहरित्ता करयलपरिग्गहिअं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट एवं वयासी ॥१४|| સૂત્ર ૧૪) આ રીતે સૌધર્મ સભામાં બેસીને ઇન્દ્ર નાટક ચટક જોઇ રહ્યા હતા, ત્યારે અવધિજ્ઞાનનો ઉપયોગ મુકીને જંબુદ્વીપનું નિરીક્ષણ કરતાં-કરતાં દક્ષિણાર્ધ ભરતમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને બ્રાહ્મણકુંડગ્રામ નગરના ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે રહેલા જોયાં. તેથી ઇંદ્ર હર્ષ પામ્યા. આનંદિત થયા. પ્રીતિ પામ્યા અને રોમરાજી વિકસિત થઈ. મુખ અને નયન પ્રમુદિત થયા. ભગવાનના દર્શનથી અત્યંત હર્ષથી સંભ્રમિત થઈ એક ઝાટકે સિંહાસન પરથી ઉઠતા કંકણ, કેયૂર, કુંડળ, હારવગેરે બધા આભૂષણો દોલાયમાન થયા. દેવ-ગુરુના દર્શનથી થતો આવો સંભ્રમ દૌર્ભાગ્યઆદિ અનેક કર્મોનો નાશ કરે છે.) આ આનંદમાં સિંહાસન ઉપરથી ઉઠીને નીચે ઉતરી મરકત-રિષ્ટ અને અંજન જાતિનાં લીલા અને શ્યામ રત્નોથી સુંદર કારીગરે બનાવી હોય એવી, અને ચન્દ્રકાન્ત અને કર્કતન મણિઓથી જડેલી મોજડીઓ પગેથી ઉતારી. તે પછી ઉત્તરાસંગ કરી બે હાથ મસ્તકે જોડી જે દિશામાં ભગવાન હતા, તે દિશામાં સાત આઠ પગલા જઇ ડાબો ઢીંચણ ઊભો રાખી જમણો ઢીંચણ નીચે સ્થાપી ત્રણવાર મસ્તકથી ભૂમિને સ્પર્શ કર્યો. પછી કંકણ અને બાજુબંધથી અક્કડ બનેલી બે ભૂજાઓ વાળી મસ્તકે બે હાથથી અંજલિ કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. Gain Education international For Private & Fersonal Use Only www brary Page #63 -------------------------------------------------------------------------- ________________ १५. नमुत्थु णं अरिहंताणं भगवंताणं, आइगराणं तित्थयराणं सयंसंबुद्धाणं, पुरिसुत्तमाणं पुरिससीहाणं पुरिसवरपुंडरीयाणं पुरिसवरगंधहत्थीणं, लोगुत्तमाणं लोगनाहाणं लोगहियाणं, लोगपईवाणं लोगपजोअगराणं, अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं जीवदयाणं (बोहिदयाणं), धम्मदयाणं धम्मदेसयाणं धम्मनायगाणं धम्मसारहीणं ।। સૂત્ર ૧૫) નમુત્યુ ણ, અરિહંતાણં, ભગવંતાણે, આઇગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં, પુરિસુત્તમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીયાણું, પુરિસવરગંધહસ્થીર્ણ, લોગરમાણે, લોગનાહાણ, લોહિયાણ, લોગપઇવાણું, લોગપwોઅગરાણ, અભયદયાણ, ચખુદયાણં, મગ્નદયાણ, સરણદયાણં, જીવદયાણ, (બોદિયાણ) ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારછીણું // નમસ્કાર થાઓ! કોને... અરહંતાણં = ત્રણ ભુવનના લોકોવડે કરાતી પૂજાને યોગ્ય, અથવા. અરિહંતાણે = રાગદ્વેષ રૂપી કર્મવેરીઓના નાશક, અથવા... અરુહંતાણં = કર્મના રાગ-દ્વેષરૂપી બીજ ન રહેવાથી સંસારરૂપી ખેતરમાં નવા-નવા જન્મો ધારણ કરવારૂપે નહીં ઉગવાવાળા... ભગવંતાણે = ભગના જ્ઞાનાદિઅર્થોથી યુક્ત.. આઇગરાણ પોત-પોતાની તીર્થની અપેક્ષાએ ધર્મનો આરંભ કરવાવાળા... ૪૨ ebcary n a Wemato Private & Fersonal Use Only W Page #64 -------------------------------------------------------------------------- ________________ પા. (૧) Jain Educatio તિત્ફયરાણ સયંસંબુદ્ધાણં પુરિસુત્તમાણં પુરિસસીહાણં પુરિસવરપુંડરીઆણં પુરિસવરગંધહત્થીણું લોગુત્તમાણં લોગનાહાણું લોગહિઆણં = પ્રથમ ગણધર અથવા સંઘરૂપ તીર્થના સ્થાપક... ગુરુવગેરે બીજાના ઉપદેશ વિના જ બોધ પામવાવાળા... અનંતગુણોના ધારક હોવાથી પુરુષોમાં ઉત્તમ... કર્મરૂપી વેરી પશુઓપર નિર્દયતાથી તૂટી પડવામાં સિંહની જેમ શૂર હોવાથી પુરુષોમાં સિંહ... વરપુંડરીક = સફેદ કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થાય અને પાણીથી વૃદ્ધિ પામે છતાં કાદવ અને પાણીને છોડી ઉપર રહે છે, તેમ કર્મરૂપી કાદવમાં ઉત્પન્ન થવા છતાં અને આહારાદિના ભોગથી વૃદ્ધિ પામવા છતાં કર્મ અને ભોગ છોડી એ બંનેથી અલગ રહેતાં હોવાથી પુરુષોમાં શ્રેષ્ઠ પુણ્ડરીકસમાન... = = = = જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ ભાગી જાય છે, તેમ પોતાના પ્રભાવથી દુર્ભિક્ષવગેરેને દૂર કરતાં હોવાથી પુરુષોમાં ગંધહસ્તી જેવા... = ભવ્યજીવોરૂપી લોકોમાં ચોંત્રીસ અતિશયોથી યુક્ત હોવાથી ઉત્તમ.... = ભવ્યજીવોને અપ્રાપ્ત જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરાવવારૂપ યોગ અને તેઓના જ પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિગુણોના રક્ષણરૂપ ક્ષેમ કરનારા હોવાથી લોકનાથ... = દયાધર્મની પ્રરૂપણા કરવાદ્વારા બધા જીવોનું હિત કરનારા...(દયાધર્મની મહત્તા બતાવી મરનારા જીવોને મરણના દુઃખથી અને ૪૩ jainelibrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ મારનારા જીવોને મારવાના પાપથી અને પરસ્પર વેરભાવથી મુક્ત કરવારૂપે ભગવાન બધા જીવોના હિતકારી બને છે.) લોગપઈવાણું = ભવ્યજીવોના મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરી તત્ત્વશ્રદ્ધાનો પ્રકાશ પાથરતા હોવાથી લોકપ્રદીપ... લોગપદ્ધોઅગરાણું = લોકને વિષે પ્રઘાત કરનારા. ગણધર જેવા ઉત્તમ લોકોમાટે સૂર્યની જેમ સમસ્ત વસ્તુઓઅંગે પ્રકાશ પાથરતા હોવાથી લોકમાં પ્રોત કરવાવાળા... અભયદયાણું = સાત પ્રકારના ભયનો નાશ કરી અભય આપનારા...... સાત ભય:(૧) ઇહલોક ભય- આ લોકમાં મનુષ્યાદિને સજાતીય એવા અન્ય મનુષ્યાદિ દ્વારા જે ભય તે. (૨) પરલોક ભય- વિજાતીય એવા તિર્યંચ-દેવાદિથી મનુષ્યાદિને જે ભય તે. (૩) આદાન ભય- ચોર રાજા આદિ દ્વારા લૂંટાવાનો ભય તે આદાનભય. (૪) અકસ્માત ભય- વિના કારણ આકસ્મિકપણે વિશેષ શસ્ત્રઘાત આદિથી ભય આવી પડે તે. (૫) આજીવિકાભય- જીવન નિર્વાહ અંગેનો ભય. T ૪૪ Gain Education tematical For Private & Fersonal Use Only www.ebay.org Page #66 -------------------------------------------------------------------------- ________________ (૬) મરણનો ભય- મોતનો ભય. (૭) અશ્લાઘા ભય- લોકોમાં અપયશ ફેલાવાનો ભય. આ સાતે પ્રકારના ભયનો નાશ કરી અભયને આપનારા... ચખુદયાણું = ચક્ષુ સમાન ગણાતું શ્રુતજ્ઞાન આપનારા હોવાથી ચક્ષુદાતા... મગ્નદયા = ચિત્તની અવક્રવૃત્તિરૂપી માર્ગદેનારા... અથવા એક દષ્ટાંત લઈએ... કેટલાક મુસાફરો જંગલના રસ્તે જતાં હતા... માર્ગમાં નિર્દય ચોરો મળ્યા. ચોરોએ મુસાફરોનું બધું ધન લૂંટી લીધું... પણ એટલાથી સંતોષ ન થયો, તો બંને આંખે પાટા બાંધી દીધા. પછી વધુ હેરાન કરવા ખોટા રસ્તે ચઢાવી દીધા.. ભૂલા પડેલા, ભયભીત થયેલા અને ભિખારી થઇ ગયેલા એ મુસાફરોને કોણ હુંફ આપે, માર્ગે લાવે, અને ગુમાવેલું પાછું અપાવે? એ વખતે કોઈ નિર્ભય, જાણકાર અને સમર્થ વ્યક્તિ ત્યાં આવી સૌ પ્રથમ તો હંફ આપે, પછી આંખનો પાટો દૂર કરી સ્વસ્થ કરે, પછી માર્ગે ચઢાવી દે અને ખાતરી આપે-તમે ચિંતા ન કરો, તમારો બધો લુંટાયેલો માલ ચોરો પાસેથી તમને પાછો મળી જશે....જરા ય ફીકર નકરો... તો એ મહામાનવ કેવો દેવ જેવો લાગે ! સાક્ષાત ભગવાન લાગે! ભગવાન પણ આપણા જ્ઞાન-દર્શનાવરણ કર્યો હઠાવી અને સભ્યશ્રદ્ધાના દીવડા પ્રગટાવી આંખ અને પ્રકાશ આપનારા છે, ‘તું શુદ્ધ છે, બુદ્ધ છે... અરે સાક્ષાત્ મારા જેવો જ છે' એવા વચનોથી આપણને હંફ આપે છે અને અનંત સુખના-આપણા પોતાનાખરા ઘરના-મોક્ષના સમ્યગ્દર્શનાદિ માર્ગે ચઢાવી આપણને વિશ્વાસ આપે છે, કર્મ અને મોહ ચોરે ચોરેલા તમારા ક્ષમાવગેરે ધન તમને પાછા મળશે! ભગવાન આપણને ક્રોધાદિ કષાયોએ લૂંટી લીધેલા ક્ષમા-શાંતિવગેરે ધર્મ પાછા અપાવે છે, ૪૫ www.albaryong dan Education tematical For Plate & Pessoal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વથી ઢંકાયેલી આંખનાએ આવરણોને દૂર કરી દૂરનું જોઈ શકે એવી વિવેકચક્ષુ આપે છે અને સંસારમાં ભૂલા પડેલા આપણને મોક્ષમાર્ગ બતાવે છે. ભગવાન ખરા કોટવાળ છે, જે આપણને દરેક ભયોરૂપી દુર્જનોથી નિર્ભય બનાવે છે, પ્રભુ જ ખરા આઈસ્પેશિયાલીસ્ટ (આંખના નિષ્ણાત) છે કે જે આપણી મિથ્યાત્વના અંધત્વ અને વિકારોના મોતિયાથી સાવ ખાડે ગયેલી સમજણરૂપી આંખની યોગ્ય ચિકિત્સા કરી વિવેકનું એવું તેજ એમાં પૂરે છે, કે હવે પછી ક્યારેય અંધાપો, મોતિયો આવે જ નહીં. ભગવાન જ ખરા માર્ગદર્શક ભોમિયા છે કે જે એવા સાચા રસ્તે ચઢાવી દે છે કે પછી ક્યારેય ભૂલા પડવાનું થાય જ નહીં. તેથી જ કહે છે મગ્નદયાણું.... માર્ગ દાતા... સરણદયાણ = ચાર સંજ્ઞારૂપ, ચાર કષાયરૂપ કે ચાર ગતિરૂપ સંસારથી ત્રાસેલા, થાકેલા, દાઝેલા અને તેથી જ ડરેલા ભવ્યજીવોને હાશ, આરામ, ઠંડક અને આશ્વાસન આપવારૂપે શરણદાતા બનેલા... જીવદયાણ = ક્યારેય મરણ ન થાય એ રૂપે જીવન દેનારા... બોદિયાણ = સભ્યત્વાદિરૂપ બોધિ આપનારા... ધમ્મદયાણ = શ્રત અને ચારિત્રરૂપ ધર્મ દાતા... ધમ્મદેસવાણ = ધર્મોપદેશ દેનારા. ધમ્મનાયગાણું = નટ અથવા નેતાની જેમ માત્ર ઉપદેશ દેનારા નહીં, પણ ઉપદેશેલા ધર્મના સ્વામી... ધમ્મસારહાણે | = ધર્મરૂપી રથના સારથિ... Jan Education international For Private & Fersonal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ દે છે પ્રભુ ધર્મસારથિ કેવી રીતે ? એ વિષયમાં મેઘકુમારનું દૃષ્ટાંત છે. એક વખત ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા. તેમના ઉપદેશથી શ્રેણિક રાજાની ધારિણી રાણીનો પુત્ર મેઘકુમાર બોધ પામ્યો. માતા પિતાની અનુમતિથી આઠ સ્ત્રીઓને ત્યજી દીક્ષા લીધી. ભગવાને સંયમની તાલીમ માટે સ્થવિરોને સોંપ્યા. ત્યાં મોટાનાનાના ક્રમ પ્રમાણે સંથારો કરતાં મેઘકુમાર મુનિનો સંથારો છેલ્લો આવ્યો. રાત્રે બહાર જતાં આવતા સાધુઓના પગની ધૂળ સંથારામાં ભરાઇ. તેથી આખી રાત નિદ્રાન આવી. તેથી મેઘકુમારે મનમાં ચિંતવ્યું ક્યાં મારી રાજમહેલની સુખશય્યા અને ક્યાં આ ભૂમિમાં આળોટવાનું ? આવું દુઃખ કેટલો કાળ સહી શકાય ? માટે સવારે ભગવાનને પૂછીને ઘરે જઇશ. એ વિચારથી સવારે ભગવાન પાસે આવ્યા. ભગવાને મધુર વાણીથી તેમને બોલાવ્યા અને કહ્યું - હે વત્સ! તેં રાતના દુર્ગાન કર્યું. પણ તે યોગ્ય નથી. નારક વગેરેમાં કેટલા સાગરોપમ કાળ સુધી દુઃખ વેઠ્યા છે. તેની સામે આદુઃખતો અલ્પમાત્ર છે. વળી કહ્યું છે કે અગ્નિમાં પ્રવેશવું અથવા અનશનઆદિ વિશુદ્ધ કાર્યો કરતાં કરતાં મરવું સારું, પણ લીધેલુ વ્રત ભાંગી જીવવું સારું નથી. વળી આ ચારિત્રવગેરેનું કષ્ટ તો મહાલાભનું કારણ છે. સાંભળ ! તેં પણ પૂર્વ ભવમાં ધર્મમાટે કષ્ટ સહવાથી આટલું મોટું ફળ મેળવ્યું છે. પૂર્વે ત્રીજા ભવે તું વૈતાઢ્યની ભૂમિમાં છ દાંતવાળો, અને એક હજાર હથિણીઓનો સ્વામી એવો મોટો સફેદ હાથી હતો. એકદા જંગલમાં દાવાનળ સળગવાથી તું ભય પામી ભાગતા ભાગતા તરસ લાગવાથી એક સરોવરમાં ઉતર્યો. પણ માર્ગ નહિ જાણવાથી કાદવમાં ખેંચી ગયો. પાણી અને કાંઠાથી વંચિત બનેલો તું આકુળ વ્યાકુળ થયો. ત્યારે પૂર્વના વૈરી હાથીએ દત્તશુળથી ઘણાં પ્રહારો કર્યા. તેની તીવ્ર વેદના ભોગવી સાતમા દિવસે એકસો વીસ વર્ષની ઉંમરે મરીને તું વિંધ્યાચળમાં સાતસો હાથિણીઓનો સ્વામી ચાર દાંતવાળો લાલ વર્ણનો હાથી થયો. એક્વાર ત્યાં દાવાનળ જોઇ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી દાવાનલથી બચવા તે એક યોજન પ્રમાણ ભૂમિમાં માંડલું-કુંડાળુ બનાવી એમાંથી સઘળું ઘાસ ઉખેડી નાંખ્યું, અને વર્ષાકાળની શરુઆતમાં, વચ્ચે અને અંતે Jain Education temational For Private & Fersonal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ (૧) જે નવું ઘાસ ઉગે એ પણ ઉખેડતો રહ્યો. વનમાં ફરી દાવાનલ પ્રગટ થવાથી વનમાં રહેલા બધા જીવો ભય પામી એ માંડલામાં આવી ગયા. તું પણ જલ્દી દોડતો ત્યાં આવી ઊભો રહ્યો. એકાએક શરીરને ખણવા તેં એક પગ ઉપાડ્યો, ત્યારે ત્યાં ભીડથી ત્રાસેલું સસલું આવી બેસી ગયું. જ્યારે પગ નીચે મુકતા તે સસલાને જોયું, ત્યારે તને દયા આવવાથી અઢી દિવસ એ જ રીતે પગને ઊંચો રાખ્યો. પછી દાવાનલ શાંત થતાં બધા જીવો સ્વસ્થાને ગયા. ત્યારે અકડાઇ ગયેલા પગને નીચે મૂકવા જતા તું પડી ગયો. તે પછી ત્રણ દિવસ ભૂખ અને તરસથી પીડાવા છતાં કરુણાના પરિણામથી તે ભવનું સો વરસનું આયુષ્ય પૂર્ણ કરી મરીને તું આ શ્રેણિક રાજાને ત્યાં પુત્રપણે જન્મ્યો છે. હે મેઘ ! તેં તિર્યંચના ભાવમાં પણ ધર્મમાટે કષ્ટ સહ્યું, તો આ જગતવંદ્ય સાધુઓના પગના સ્પર્શથી આજે તું કેમ દુભાય છે? એ સાંભળી ચારિત્રમાં સ્થિર થયેલાં મેઘકુમારે સંવેગ વધવાથી ‘બે આંખ સિવાય સંપૂર્ણ શરીરની સારસંભાળ હુંતજું ', એવો દ્રઢ અભિગ્રહ કર્યો. તે પછી નિરતિચાર ચારિત્ર પાળી એક માસની સંખના કરી અંતે કાળધર્મ પામી વિજય નામના અનુત્તર વિમાનમાં દેવ થયો. ત્યાંથી મહાવિદેહમાં જન્મી ચારિત્ર પામી આરાધના કરી મુક્તિ પામશે. એ રીતે તીર્થકરો ભવ્ય જીવો માટે મોક્ષમાર્ગમાં ધર્મસારથિ સમાન છે. (અહીં કેટલીક વિચારવાની વાતો (૧) કોઈ પણ ધર્મ-સાધના આરંભે કષ્ટદાયક હોઈ શકે છે, પણ તે વખતે સંકલ્પ-વિકલ્પ કરવાના બદલે સત્ત્વની પરીક્ષા સમજવી જોઈએ, (૨) કદાચ મન નબળું પડી જાય, તો પણ જાતે એ સાધના છોડી દેવાના બદલે જે ગુરુભગવંતની પ્રેરણાથી-જે ગુરુભગવંતની પાસે એ સાધના કરતાં હોઈએ એમની પાસે મનની વાત રજુ કરી ‘સાધના મુકી દેવાની ઇચ્છા છે' એમ કહેવું જોઈએ. ભગવાન મહાવીરસ્વામી ત્રીજા મરીચિના ભવમાં દીક્ષાના કષ્ટથી ઢીલા પડ્યા, ત્યારે પ્રભુ ઋષભદેવ પાસે જઇ રજુઆત કરવાના બદલે પોતાની જ સ્વેચ્છાથી નવો વેશ ધારણ કર્યો, એમાં ઘણી રીતે પતન થવાના પ્રસંગો આવ્યા, મેઘકુમારે ભગવાન પાસે જવાનું રાખ્યું, તો સંયમમાર્ગે સ્થિર થયા. આપણું મન આવા પ્રસંગે ગુરુ મહારાજ પાસે જઇશું તો ગુરુમહારાજ સાધના ચાલુ રાખવા દબાણ કરશે, ના પડાશે નહીં, ને આપણાથી થઇ શકે એમ તો છે નહીં. માટે જવું જ નથી’ એવી દલીલ કરશે, પણ મનની આ વાતમાં આવી જશો નહીં. ગુરુમહારાજની પ્રેરણા મનને મજબૂત બનાવશે, કેમ કે સાધના ન થવામાં વાંક શરીર કરતાં મનનો જ વધુ હોય છે, અથવા એ સાધનામાં આવતાં કષ્ટ કેવી રીતે ૪૮ Gain Education Intematonal www. library.org Page #70 -------------------------------------------------------------------------- ________________ હળવા કરી શકાય તેનો માર્ગ બતાવશે, છેવટે એક સાધનામાંથી હારેલા તમને બીજી હળવી સાધના બતાવી, તમારા સાધનામાર્ગને ઊભો રાખશે, વળી ગુરુ ભગવંતની પ્રેરણાથી શરુ કરેલી સાધના એમની રજા વિના-એમને પૂછ્યા વિના પતી મૂકવામાં અવિનય પણ થાય છે. (૩) હાથીએ માંડલું બનાવ્યું, એ નાનું બનાવવાના બદલે એક યોજનનું બનાવ્યું. એ દિલની વિશાળતા સૂચવે છે, દરેક કાર્યમાં બીજાને સમાવવા, બીજાનો વિચાર કરવો એ દિલની મહાનતા છે. (૪) સંસાર પણ દાવાનળ છે, એમાંથી બચવામાટે દેરાસર-ઉપાશ્રય-પંચસૂત્રનો પાઠનવકારનો જાપ માંડલા સમાન છે, દિવસમાં ત્રણ વખત તો એની સાથે સંપર્ક થવો જ જોઇએ. ઘરમાં પણ એક સ્થાન એવું રાખવું જોઈએ, કે જ્યાં ક્રોધની આગ કે વિષયનો અગ્નિ બાળે નહીં; ગમે તેવો ક્રોધ હોય, એ સ્થાનમાં ક્રોધ કરવાનો નહીં, એમ એ સ્થાનમાં પાપ્રવૃત્તિ કરવાની નહીં. (૫) દાવાનલથી બચવા બધા પશુઓ માંડલામાં ભરાયા, તો પણ હાથીના મનમાં દુર્ભાવ નથી કે આ બધા કયાં ઘુસ્યા? આપણી સારી વસ્તુનો બધા ઉપયોગ કરે, તો દુઃખ તો નહીં, આનંદ થવો જોઈએ. સરસ! આપણને લાભ મળ્યો. (૬) હાથીએ પગ મુક્તા સસલાને જોયો, તો સસલાને કાઢી મુકવાના બદલે પોતે પગ ઉંચો રાખ્યો... જીવદયાપ્રેમી દરેક સ્થળે ‘બીજા જીવને પીડા નથી થતી ને એનો ઉપયોગ રાખતો હોય, અને પોતાનું સ્થાન બીજા લઇ લે, તો પણ કલહ-સંક્લેશના બદલે પ્રસન્ન જ રહે. (૭) આગ શાંત થતાં સસલા સહિત બધા ચાલ્યા ગયા, કોઈએ આભાર પણ માન્યો નહીં કે હાથીની પીડામાં મદદ પણ કરી નહીં. હાથીને તો દયાધર્મ કરતાં મોતની પીડા આવી, છતાં હાથીને કોઇના પર દુર્ભાવ નથી, કરુણા જ છે. તો એના પ્રભાવે શ્રેણિકરાજાના પ્રિય પુત્ર બનવાનો, ભગવાનના સાંનિધ્યનો અને સાધુધર્મનો લાભ થયો. કોઇ પણ સુકૃતને માત્ર સાચવવું નહીં, પણ બળવાન બનાવવું હોય, તો કદરની અપેક્ષા ન રાખવી, બીજા પાસેથી કૃતજ્ઞતાકે પ્રત્યુપકારની અપેક્ષા નહીં રાખવી, તથા સુકત કરતાં આવેલી આપત્તિમાં “ધરમ કરતાં ધાડ પડી’ માનવાના બદલે સ્વસ્થતા-સમતા ટકાવી રાખવી જોઇએ. તો એ સુકતના ઉત્કૃષ્ટ લાભરૂપે ઉત્તમ સામગ્રી યુક્ત માનવભવ, પરમાત્માનું સાક્ષાત્ સાંનિધ્ય અને ઉત્તરોત્તર ચઢિયાતા ધર્મની પ્રાપ્તિ થાય. મેઘકુમારને તો એક જીવને બચાવવાની ભાવનાના ફળરૂપે તમામ જીવોને બચાવવાનો સાધુધર્મ મળી ગયો, અને તે પણ ભગવાનના હાથે ! જો એ હાથીએ છેવટે પણ દુર્ગાન-પસ્તાવા-હાયસોસ કર્યા હોત, તો જીવનના ભોગે કરેલો ધર્મએળે જાત, અને પોતે દુર્ગતિ ભેગો થઇ જાત. સેચનક હાથી હલ-વિહલને બળજબરીથી પોતાની પીઠેથી ઉતારી પોતે અંગારામાં પડી મર્યો. છતાં હલ્લ-વિહલને બચાવવાના આ સુક્તના લાભરૂપે સદ્ગતિ થવાના બદલે નરકમાં ગયો, કેમકે મરતી વખતે દુર્ગાનમાં ચઢી ગયો. મરુભૂતિને ક્ષમાપનાનું મહાન કવ્ય કરવા જતાં કમઠે ફેકેલી શિલાથી મોત આવ્યું, છતાં સદ્ધતિના બદલે દુર્ગતિ થઇ, કેમકે ક્ષમાપનાનો ધર્મભૂલી શરીરપીડાના દુર્ગાનમાં ચઢી ગયો. માટે સુકૃત કરતા આવતી આપત્તિમાં સ્વસ્થ જ રહેવાથી લાભ છે, અસ્વસ્થ થવામાં સુકૃતનો લાભ તો જાય છે, ઉપરાંતમાં દુર્ગતિ થાય છે. (૮) જીવનના સારથિ તરીકે ભગવાનને-ગુરુને સ્થાપો. II ૪૯ dan Education mata www b ary ID Page #71 -------------------------------------------------------------------------- ________________ યા. I. મહાભારતમાં અર્જુનના સારથિ તરીકે કૃષણ હતા, અને કર્ણના સારથિ તરીકે શલ્ય, અને જે ફરક પડ્યો, તે પ્રસિદ્ધ છે. મેઘકુમાર તો ધન્ય બની ગયા, એક જીવની દયાથી સર્વ જીવની દયા સુધી પહોંચી ગયા. સસલામાટે શરીરકષ્ટ સહન કર્યું, તો બીજા ભવમાં સાધુ ભગવંતોની વૈયાવચ્ચ માટે શરીરકષ્ટ ઉઠાવવા તત્પર બની ગયા.) . પહેલું વ્યાખ્યાન સમાપ્ત ... વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિગુરુભગવંતોની પરમકૃપાથી પૂર્ણ થયેલાં પ્રથમ વ્યાખ્યાનના વાંચન-શ્રવણાદિ જન્ય સુકૃતના પ્રભાવે આપણને સૌને ધર્મસારથિ રૂપે પ્રભુનું સાંનિધ્ય પ્રાપ્ત થાઓ. પુરિમચરિમાણ કથ્થો મંગલં વદ્ધમાણતિથંમિ ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિત્ત ! dan Education Interational For Private & Fersonal Use Only www brary Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બીજું ઓં હીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | નમઃ નવકાર + પુરિમચરિમાણ કથ્થો મંગલં વદ્ધમાણતિભૂમ્મિા ઇહ પરિકહિયા જિન ગણરાઈ થેરાવલિ ચરિત્તમ્ II - धम्मवरचाउरंतचक्कवट्टीणं, दीवो ताणं सरणं गई पइट्ठा, अप्पडिहय-वरनाणदंसणधराणं विअट्टच्छउमाणं, जिणाणं जावयाणं तिन्नाणं तारयाणं बुद्धाणं बोहयाणं मुत्ताणं मोअगाणं; सव्वण्णूणं, सव्वदरिसीणं, सिव-मयल-मरुअ-मणंत-मक्खय-मव्वाबाह-मपुणरावित्ति सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं, नमो जिणाणं जिअभयाणं || नमुत्थु णं समणस्स भगवओ महावीरस्स आइगरस्स चरमतित्थयरस्स पुव्वतित्थयर-निविठस्स जाव संपाविउकामस्स । वंदामि णं भगवंतं तत्थ गयं इह गए, पासउ मे भगवं तत्थ गए इह गयं-ति कट्ट समणं भगवं महावीरं वंदइ नमसइ, वंदित्ता नमंसित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे संनिसन्ने । तए णं तस्स सक्कस्स देविंदस्स देवरन्नो अयमेआरूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पञ्जित्था |१५|| સૂત્ર ૧૫) (પ્રથમ દેવલોકનો ઇંદ્ર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં રહેલા ભગવાન મહાવીર સ્વામીની નમુત્થણં સૂત્રથી સ્તવના કરી રહ્યા છે, એમાં પ્રથમ વ્યાખ્યાનમાં ધમ્મસારડીણ સુધીનું જોયું..હવે આગળ વધીએ...) ધમ્મવર ચાલુરંત ચક્રવઠ્ઠીર્ણ-ચારે ય અંતવાળી પૃથ્વીનો સ્વામી ચાતુરન્તચક્રવર્તી કહેવાય, ભગવાન દાનાદિ ચાર ધર્મોના શ્રેષ્ઠ ચક્રવર્તી સમાન છે, કેમ કે || પ૧ Gain Education hiemational ___ Page #73 -------------------------------------------------------------------------- ________________ .. (૧) Jain Education inmat હળવા કરી શકાય તેનો માર્ગ બતાવશે, છેવટે એક સાધનામાંથી હારેલા તમને બીજી હળવી સાધના બતાવી, તમારા સાધનામાર્ગને ઊભો રાખશે, વળી ગુરુ ભગવંતની પ્રેરણાથી શરુ કરેલી સાધના એમની રજા વિના-એમને પૂછ્યા વિના પડતી મૂકવામાં અવિનય પણ થાય છે. (૩) હાથીએ માંડલું બનાવ્યુ, એ નાનું બનાવવાના બદલે એક યોજનનું બનાવ્યું- એ દિલની વિશાળતા સૂચવે છે, દરેક કાર્યમાં બીજાને સમાવવા, બીજાનો વિચાર કરવો એ દિલની મહાનતા છે. (૪) સંસાર પણ દાવાનળ છે, એમાંથી બચવામાટે દેરાસર-ઉપાશ્રય-પંચસૂત્રનો પાઠ– નવકારનો જાપ માંડલા સમાન છે, દિવસમાં ત્રણ વખત તો એની સાથે સંપર્ક થવો જ જોઇએ. ઘરમાં પણ એક સ્થાન એવું રાખવું જોઈએ, કે જ્યાં ક્રોધની આગ કે વિષયનો અગ્નિ બાળે નહીં; ગમે તેવો ક્રોધ હોય, એ સ્થાનમાં ક્રોધ કરવાનો નહીં, એમ એ સ્થાનમાં પાપપ્રવૃત્તિ કરવાની નહીં. (૫) દાવાનલથી બચવા બધા પશુઓ માંડલામાં ભરાયા, તો પણ હાથીના મનમાં દુર્ભાવ નથી કે આ બધા કયાં ઘુસ્યા? આપણી સારી વસ્તુનો બધા ઉપયોગ કરે, તો દુઃખ તો નહીં, આનંદ થવો જોઈએ. સરસ ! આપણને લાભ મળ્યો. (૬) હાથીએ પગ મુક્તા સસલાને જોયો, તો સસલાને કાઢી મુકવાના બદલે પોતે પગ ઉંચો રાખ્યો... જીવદયાપ્રેમી દરેક સ્થળે ‘બીજા જીવને પીડા નથી થતી ને’ એનો ઉપયોગ રાખતો હોય, અને પોતાનું સ્થાન બીજા લઇ લે, તો પણ કલહ-સંક્લેશના બદલે પ્રસન્ન જ રહે. (૭) આગ શાંત થતાં સસલાસહિત બધા ચાલ્યા ગયા, કોઈએ આભાર પણ માન્યો નહીં કે હાથીની પીડામાં મદદ પણ કરી નહીં. હાથીને તો દયાધર્મ કરતાં મોતની પીડા આવી, છતાં હાથીને કોઇના પર દુર્ભાવ નથી, કરુણા જ છે. તો એના પ્રભાવે શ્રેણિકરાજાના પ્રિય પુત્ર બનવાનો, ભગવાનના સાંનિધ્યનો અને સાધુધર્મનો લાભ થયો. કોઇ પણ સુકૃતને માત્ર સાચવવું નહીં, પણ બળવાન બનાવવું હોય, તો કદરની અપેક્ષા ન રાખવી, બીજાપાસેથી કૃતજ્ઞતા કે પ્રત્યુપકારની અપેક્ષા નહીં રાખવી, તથા સુકૃત કરતાં આવેલી આપત્તિમાં ‘ધરમ કરતાં ધાડ પડી' માનવાના બદલે સ્વસ્થતા-સમતા ટકાવી રાખવી જોઇએ. તો એ સુકૃતના ઉત્કૃષ્ટ લાભરૂપે ઉત્તમ સામગ્રી યુક્ત માનવભવ, પરમાત્માનું સાક્ષાત્ સાંનિધ્ય અને ઉત્તરોત્તર ચઢિયાતા ધર્મની પ્રાપ્તિ થાય. મેઘકુમારને તો એક જીવને બચાવવાની ભાવનાના ફળરૂપે તમામ જીવોને બચાવવાનો સાધુધર્મ મળી ગયો, અને તે પણ ભગવાનના હાથે ! જો એ હાથીએ છેવટે પણ દુર્ધ્યાન-પસ્તાવા-હાયસોસ કર્યા હોત, તો જીવનના ભોગે કરેલો ધર્મ એળે જાત, અને પોતે દુર્ગતિ ભેગો થઇ જાત. સેચનક હાથી હા–વિહલને બળજબરીથી પોતાની પીઠેથી ઉતારી પોતે અંગારામાં પડી મર્યો. છતાં હા-વિજ્ઞને બચાવવાના આ સુકૃતના લાભરૂપે સદ્ગતિ થવાના બદલે નરકમાં ગયો, કેમકે મરતી વખતે દુર્ધ્યાનમાં ચઢી ગયો. મરુભૂતિને ક્ષમાપનાનું મહાન કર્તવ્ય કરવા જતાં કમઠે ફેંકેલી શિલાથી મોત આવ્યું, છતાં સદ્ધતિના બદલે દુર્ગતિ થઇ, કેમકે ક્ષમાપનાનો ધર્મ ભૂલી શરીરપીડાના દુર્ધ્યાનમાં ચઢી ગયો. માટે સુકૃત કરતા આવતી આપત્તિમાં સ્વસ્થ જ રહેવાથી લાભ છે, અસ્વસ્થ થવામાં સુકૃતનો લાભ તો જાય છે, ઉપરાંતમાં દુર્ગતિ થાય છે. (૮) જીવનના સારથિ તરીકે ભગવાનને-ગુરુને સ્થાપો. For Private & KE www.ainelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિમાંથી કાઢી જીવને પ્રસન્નતા, સ્વસ્થતા, આનંદની સ્થિતિમાં લઇ જાય, જેમ કે સગા પુત્ર કોણિકે જેલમાં પૂરી રોજ મીઠામાં ઝબોળેલા કોરડા મારવાની સજા કરેલી, આવી દુઃસ્થ પરિસ્થિતિમાં શ્રેણિકમાટે ભગવાન મહાવીર સ્વામી જ ગતિ હતા. ભગવાનને ભગવાનની ક્ષમાને યાદ કરી શ્રેણિક આનંદમાં રહેતા હતા, અત્યારના નરકમાં પણ પરમાધામી આદિની પીડામાં પ્રભુ જ ગતિરૂપ છે.) પઇઠ = (નરકગતિરૂપ સંસારકૂવામાં પડતા ચંડકૌશિકને પ્રતિબોધ પમાડી ભગવાને સ્વર્ગની સીડીએ ચઢાવી દીધા... આમ) ભગવાન જીવોને સંસાર કૂવામાં પડતા બચવામાટે આલંબનભૂત છે. માટે આ રીતે જીવો માટે આલંબનભૂત... અપ્પડિહયવરનાણદંસણધરાણું = ભીંત-પડદા વગેરેથી પણ આવરણ ન પામે તેવા શ્રેષ્ઠ કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારા (જેમ કે જ્યારે ધમધમતા આવેલા ગોશાળાએ ભગવાન આગળ પોતાની જાત છુપાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ભગવાને પોતાના જ્ઞાનબળે એની વાસ્તવિકતા પ્રગટ કરી. આમ ભગવાનનું જ્ઞાન અપ્રહિત હતું. આપણને ભીંત-પડદાવગેરે પાછળની વસ્તુ નથી દેખાતી. આદ્રવ્યથી આવરણ. એવી રીતે આપણને દૂરના ક્ષેત્રમાં રહેલા હિમાલયવગેરે નથી દેખાતા... આ ક્ષેત્ર આવરણ... આપણને જ્યાં છીએ, ત્યાં જ આવતી ક્ષણે શું થશે ? તે ખબર નથી પડતી. આ છે કાળઆવરણ... આપણે અરૂપી આત્મા, સૂક્ષ્મ વસ્તુઓ, બીજાના મનની વાતોવગેરે જાણી શકતા નથી, આ ભાવઆવરણ... ભગવાનના કેવળજ્ઞાન-કેવળદર્શન એવા છે કે એમને કોઈ પણ વસ્તુના જ્ઞાન-દર્શનમાં આવું કોઈ આવરણ નડતું નથી.) વિઅન્નચ્છઉમાણ = ઘાતિ કર્મોરૂપી છદ્મ-આવરણ જેઓનું નાશ થયું છે તેવા... જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોયાણ, મુત્તાણું મોઅગાણું... સ્વયં રાગ દ્વેષને જીતેલા તથા ઉપદેશાદિદ્વારા બીજાઓને રાગ-દ્વેષ જીતાવી આપનારા, પોતે સંસાર સમુદ્રથી તરેલા અને બીજાને તારનારા, પોતે તત્ત્વના ૫૩ Jan Education Memational For P & Ferone Only WWWellbar Page #75 -------------------------------------------------------------------------- ________________ યા. (૨) १६. न खलु एयं भूअं, न एयं भव्वं, न एयं भविस्सं, जं णं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छकुलेसु वादरिद्दकुले वा किवणकुलेसु वा भिक्खायरकुलेसु वा माहणकुलेसु वा, आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा ॥ १६ ॥ બોધને પામેલા તથા બીજાઓને તત્ત્વનો બોધ પમાડનારા, સ્વયં કર્મરૂપી પાંજરાથી મુક્ત થયેલા અને બીજાને કર્મરૂપી પાંજરામાંથી છોડાવનારા. સવ્વુઝૂર્ણ-સવ્વ દરિસીણં-સિવ-મયલ-મરુઅ-મણંત-મક્ખય-મ∞ાબાહ-મપુણરાવિત્તિ, સિદ્ધિગઇ નામધેય-ઠાણ સંપત્તાણું-નમો જિણાણું-જિઅ ભયાણ્યું... સર્વજ્ઞ-સર્વદર્શી તથા નિરુપદ્રવ-અચળ-રોગરહિત-અનંત-અક્ષય-અવ્યાબાધ અને જ્યાંથી સંસારમાં પાછું આવવાનું નથી, એવાં સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા તથા સર્વભયોને જીતેલા, આવા ઉપરોક્ત વિશેષણોવાળા બધા જિનેશ્વરોને નમસ્કાર થાઓ ! આમ સમસ્ત જિનોને નમસ્કાર કરી ઇન્દ્ર શ્રી વીર ભગવાનને વિશેષથી નમસ્કાર કરે છે.... પૂર્વ તીર્થંકરો દ્વારા ‘ભવિષ્યમાં પ્રભુ મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર થશે’ એ રીતે નિર્દેશ કરાયેલા તથા ધર્મના આદિ કરનારા અને ભવિષ્યમાં મોક્ષ પામનારા અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ. ત્યાં-દેવાનંદાની કુક્ષિમાં રહેલા શ્રી વીર ભગવંતને સ્વર્ગમાં અેલો હું વંદન કરું છું. ત્યાં રહેલા ભગવંત પણ અહીં રહેલા મને જુઓ. (આમ ઇંદ્ર પણ ભગવાનની કૃપાદ્રષ્ટિ પામવા ઝંખે છે !) એમ કહી વારંવાર વંદન અને નમસ્કાર કરે છે ! પછી ઇન્દ્ર મહારાજા સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠા. એ પછી ઇંદ્રને મનમાં વિચાર ઉદ્ભવ્યો. ૫૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ . (२) १७. एवं खलु अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा उग्गकुलेसु वा भोगकुलेसु वा रायण्णकुलेसु वा इक्खागकुलेसु वा खत्तियकुलेसु वा हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु वा विसुद्धजाइकुलवंसेसु आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा ॥१७॥ १८. अत्थि पुण एसेऽवि भावे लोगच्छेरयभूए अणंताहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं विइक्कंताहिं समुप्पज्जइ, (ग्रं. १००) नामगुत्तस्स वा कम्म अक्खीणस्स अवेइअस्स अणिज्ञ्जिण्णस्स उदएणं जं णं अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छ० दरि६० किविण भिक्खाग० माहणकुलेसु वा० आयाइसुं वा आयाइंति वा आयाइस्संति वा, कुच्छिंसि गन्भत्ताए वक्कमिसुं वा वक्कमंति वा वक्कमिस्संति वा, नो चेवणं जोणीजम्मण-निक्खमणेणं निक्खमिंसु वा निक्खमंति वा निक्खमिस्संति वा ||१८|| सूत्र १६) ते या प्रमाणे - खेतुं त्रशेय अणमां जनतुं नथी डे तीर्थपुरो, यवत्तयो, जणहेवोडे वासुदेवो शूद्र, अधम, अस्य परिवारवाणा, निर्धन, कृपाए ભિખારી કુળોમાં કે યાચક એવા બ્રાહ્મણ કુળોમાં આવે. સૂત્ર ૧૭) પરંતુ તેઓ ઋષભદેવ ભગવાને (૧) આરક્ષક તરીકે સ્થાપેલા ઉગ્રકુલોમાં, (૨) પૂજનીયતરીકે સ્થાપેલા ભોગકુલોમાં (૩) મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુલોમાં (૪) પોતાની વંશ પરંપરારૂપ ઇક્ષ્વાકુકુળોમાં (૫) પોતાની પ્રજારૂપે સ્થાપેલા ક્ષત્રિયકુળોમાં અથવા (૬) હરિવંશ કે અન્ય પણ માતાની પવિત્ર પરંપરારૂપ વિશુદ્ધ જાતિ અને પિતાની પવિત્ર પરંપરારૂપ વિશુદ્ધ કુળોમાં જ આવ્યા હોય છે, આવતા હોય છે, કે આવશે. (જો આપણું મન ઈર્ષ્યા, દ્વેષ, વેર, સંકુચિતતા આદિના કારણે તુચ્છ હોય, તો આપણા મનમાં ય પ્રભુનો પ્રવેશ નહીં થાય.) Jain Education international ૫૫ ainelibrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૮) તો પછી ભગવાન બ્રાહ્મણકુળમાં કેમ ઉત્પન્ન થયા? તેનો જવાબ-એક ભવિતવ્યતા નામનો ભાવ છે, કે જેથી અનંતી અવસર્પિણી ઉત્સર્પિણી II ગયા બાદ કોઇક વાર લોકમાં આશ્ચર્ય કારક કોક પ્રસંગ બને છે, જેમ કે આ અવસર્પિણી કાળમાં એવા દશ આશ્ચર્ય થયા છે. દશ અચ્છેરા આ પ્રમાણે........ (૧) ભગવાન શ્રી વીર પ્રભુને કેવલજ્ઞાન પછી ઉપસર્ગથયો. (૨) શ્રી વીર પ્રભુના ગર્ભનું સં હરણ થયું. (૩) શ્રી મલ્લિનાથ સ્ત્રીપણે તીર્થકર થયા. (૪) શ્રી વીર પરમાત્માની દેશના નિષ્ફળ ગઈ. (૫) કૃષ્ણ વાસુદેવ ધાતકી ખંડમાં ગયા. એટલે કે અપરકંકામાં ગમન. (૬) સૂર્ય અને ચન્દ્રમૂળ વિમાને શ્રી વીર પ્રભુને વંદન કરવા આવ્યા. (૭) હરિવંશની ઉત્પત્તિ-યુગલિક જીવો નરકગતિ પામ્યા. (૮) ચમરેન્દ્રનો ઉત્પાત. (૯) ઉત્કૃષ્ટ અવગાહનાએ એકસો આઠ સિદ્ધ થયા. (૧૦) અસંયમીઓની પૂજા થઈ. આવા દશ આશ્ચર્યો થયા. (૧) શ્રી વીર ભગવાનને ગોશાલાએ ઉપસર્ગ કર્યો. ભગવાન મહાવીર સ્વામીને ગૃહસ્થપણે બાલ્યવયમાં પરીક્ષાનિમિત્તે આવેલા દેવે સાપ અને રાક્ષસના રૂપે ઉપદ્રવ કર્યો. દીક્ષા અવસ્થામાં તો અપરંપાર ઉપસર્ગો થયા. પણ કેવલી અવસ્થામાં પોતાના અતિશયથી બધા ઉપદ્રવો શાંત કરી દેનારા ભગવાનને એ અવસ્થામાં પણ ગોશાળાએ ઉપસર્ગ કર્યો. કેવી આકર્મવિચિત્રતા કે જેમના નામસ્મરણમાત્રથી સકલદુઃખો-ઉપદ્રવો શાંત થઇ જાય, એ ભગવાનને આવો ઘોર ઉપસર્ગ આવ્યો. જે આ પ્રમાણે છે. એકવાર શ્રી વીર ભગવાન શ્રાવસ્તી નગરીએ પધાર્યા. ત્યારે ગોશાળો પણ ‘હું જિન છું’ એમ લોકોમાં પોતાની જાતને પ્રસિદ્ધ કરતો ત્યાં આવ્યો. તેથી નગરીમાં ‘અહીં બે તીર્થકરો આવ્યા છે એવી વાત ફેલાઇ. આ સાંભળી સાચી વાત જાણવા મળે ને શંકાનું નિરાકરણ થાય, એ આશયથી શ્રી ગૌતમ મહારાજાએ ભગવાનને પૂછ્યું- હે ભગવંત! આ બીજો ‘હું જિન છું એમ કહેનારો છે કોણ? ભગવાને કહ્યું- ગૌતમ! એ જિન નથી, પણ શરવણ | પ૬ dan Education Intematonal For Private Fessel Use Only www. brary Page #78 -------------------------------------------------------------------------- ________________ ગ્રામવાસી સંખલી અને સુભદ્રાનો પુત્ર છે. બ્રાહ્મણની ગૌશાળામાં જન્મેલો હોવાથી ‘ગોશાલો’ એવા નામથી તે પ્રસિદ્ધ થયો છે. પૂર્વે મારા શિષ્ય તરીકે પોતાને | કહેવડાવતો તે મારી પાસેથી જ તેજોલેશ્યા વગેરે કેટલીક જાણકારી મેળવી તથા અષ્ટાંગનિમિત્તોનું જ્ઞાન મેળવી હવે વ્યર્થ પોતાને જિન કહેવરાવે છે. શ્રી વીર ભગવાને કહેલી આ વાત સર્વત્ર ફેલાઇ ગઈ. ભગવાને પોતાનો ભાંડો ફોડ્યો, એ વાતથી રોષે ભરાયેલા ગોશાલાએ પ્રભુના ગોચરીએ ગયેલા આનંદ નામના શિષ્યને કહ્યું- હે આનંદ ! સાંભળ, એક દૃષ્ટાંત કહું છું. કેટલાક વેપારીઓ ધન કમાવવામાટે ગાડાઓમાં વિવિધ પ્રકારના કરિયાણા ભરી પરદેશ ચાલ્યા! ચાલતાં ચાલતાં એક જંગલમાં પેઠા. ત્યાં બહુતરસ્યા થયા. પાણી માટે તપાસ કરતાં તેઓએ રાફડાના ચાર શિખરો જોયા. ‘આમાંથી પાણી મળશે’ એવી આશાથી તેઓએ એક શિખર તોડ્યું. તો તે રાફડામાંથી ઘણું પાણી નીકળ્યું. આ પાણીથી તરસ છિપાવી તેઓએ પોતાના વાસણો પાણીથી ભરી દીધા. પછી એક વૃદ્ધે કહ્યું- આપણું પાણી મેળવવાનું કામ પતી ગયું છે, તેથી બીજું શિખર તોડશો નહીં. તેમ છતાં તેઓએ બીજું શિખર તોડ્યું. તેમાંથી સોનું નીકળ્યું. વળી વૃદ્ધ માણસે વારવા છતાં લોભવશ તેઓએ ત્રીજું શિખર તોડ્યું. તેમાંથી રત્નો નીકળ્યા. ત્યારે પેલા વૃદ્ધ માણસે કહ્યું- ભાઇઓ ! આપણને પાણી મળ્યું, સોનું તથા રત્નો મળ્યા. હવે બહુ લોભ સારો નથી, તેથી ચોથું શિખર તોડશો નહીં. આ પ્રમાણે વારવા છતાં લોભાંધ બનેલા બીજા વેપારીઓએ ચોથુ શિખર તોડ્યું. તેમાંથી દષ્ટિવિષ સાપ નીકળ્યો. તે સાપે પોતાની દૃષ્ટિમાં રહેલા ઝેરથી બધાને મારી નાંખ્યા. સંતોષી-ત્યાગી અને હિતશિક્ષા આપનાર પેલો વૃદ્ધ ન્યાયી હતો, માટે વનદેવતાએ તેને જીવતો પોતાના સ્થાનકે પહોંચાડ્યો. પોતાના વ્યાપારવગેરેમાં સાહસ કરીને એક વાર સફળ થયેલાને શાણા માણસો સમજાવતા હોય છે કે ભાઈ, ઘણું મળી ગયું, હવે સાહસ ન કર.. ત્યારે પુણ્યથી સફળતા મળી છે તે વાત ભૂલી પોતાના સાહસપર વધુ પડતો આત્મવિશ્વાસ રાખી અને લાભ થવાથી લોભ વધવાથી લોભથી પ્રેરાઈને એ ફરી સાહસ કરે છે. જ્યાં સુધી પુણ્ય પહોંચે, ત્યાં સુધી સાહસ સફળ થાય. પણ દરેક નવા સાહસે એક બાજુ પુણ્યનો ભાગાકાર થવા માંડે... તો બીજી બાજુ દરેક સાહસે વધુ લોભી-વધુ મહત્ત્વાકાંક્ષી થયેલો એ વધુ આત્મવિશ્વાસથી ડાહ્યા માણસની સલાહને અવગણવાવાળો થવા માંડે. એમાં અચાનક પુણ્ય પરવારે અને સાપ કરતાં પણ ભયંકર પાપ એવી દષ્ટિ ફેકે કે એક ભવ નહીં, ભવોભવ જાલિમ મોતને ભેટનારો બને. || ૫૭ For Private & Fersonal Use Only w ebcam Page #79 -------------------------------------------------------------------------- ________________ પહેલા વેપારાદિમાં સફળતા મેળવનારો પછી દેવાળિયો થાય છે, એમાં આવું તો કારણ નથીને! એ તપાસજો.) એવી રીતે હે આનંદ! તારા ધર્માચાર્યે પોતાની આટલી બધી સંપદા હોવા છતાં હજુ પણ અસંતુષ્ટ થઇ ગમે તેમ બક બક કરી મને રોષાયમાણ કર્યો છે. તેથી હું મારા તપના તેજથી તેને આજે જ બાળીને ભસ્મ કરી નાંખીશ. માટે તું જલ્દી જઇને આ સંદેશો તેને જણાવ. અને તું તારા ધર્મગુરુનો હિતોપદેશક થવાથી પેલા વૃદ્ધ પુરુષની જેમતને જીવતો રાખીશ. આ સાંભળી આનંદ મુનિ ભયભીત થઇ ગયા અને ભગવાન પાસે જલ્દી આવી બધો વૃત્તાંત જણાવ્યો. પ્રભુએ કહ્યું - આ ગોશાલો આવે છે. માટે હે આનંદ ! તું ગૌતમ વગેરેને જણાવ કે તમે શીઘા આડા અવળા ચાલ્યા જાઓ, ગોશાલાની સાથે કોઇએ બોલવું નહિ. કે કશો જવાબ આપવો નહીં. બધાએ તે પ્રમાણે કર્યું. (કોઈ ક્રોધથી આગ બની આવે, ત્યારે જે ક્ષમાસાગર બન્યા હોય, એ જ સામે ઊભા રહે તે યોગ્ય છે, કષાયકર્મ હોવાથી જેઓ ઈધણાદિરૂપ હોઇ ક્રોધની આગ પકડી લેનારા હોય, એ બધાએ તો દૂર થઇ જવું જ સારુ છે.) તેટલામાં ગોશાલો આવ્યો અને કહેવા લાગ્યો- અરે કાશ્યપ! તું એમ કેમ બોલ્યા કરે છે કે આ ગોશાલો મંખલિપુત્ર છે! તારો તે શિષ્ય તો મૃત્યુ પામ્યો છે. હું તો બીજો જ માણસ છું. પણ તેના શરીરને પરિષહ સહવામાં દઢ જાણી હું તે શરીરમાં રહ્યો છું. ઇત્યાદિ વચનોથી તેને પ્રભુનો તિરસ્કાર કરતો જોઇ સહન ન થવાથી સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓ તેને ઉત્તર દેવા લાગ્યા! તેથી ગોશાલાએ ગુસ્સે થઇ તેજોલેશ્યા મૂકી તે બેય ને બાળી નાખ્યા. તે બંને સાધુઓ કાળ કરી સ્વર્ગમાં ગયા. (અહીં ગોશાળાને જવાબ નહીં દેવાની પ્રભુની આજ્ઞા હોવા છતાં પ્રભુની અવજ્ઞા નહીં જોઈ શકવાથી ગુરુભક્તિના પ્રભાવે દેવલોક પામ્યા.) પ્રભુએ કહ્યું- હેગોશાળા ! તું તે જ છે, બીજો કોઇ નથી. ફોગટશા માટે પોતાને છૂપાવે છે? આ રીતે પોતાને છુપાવવો શક્ય નથી. કોટવાળો વડે જોવાયેલો ચોર પછી એ કોટવાળોથી પોતાને છુપાવવા આંગળીનો કે તણખલાનો સહારો લે, તો શું તે રીતે પોતાને છુપાવી શકે ખરો? પ્રભુએ આવી સાચી વાત કહેવા છતાં તે દુરાત્માએ ગુસ્સો કરી ભગવંત ઉપર પણ તેજલેશ્યા મૂકી! પરંતુ તે તેજોલેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઇ ગોશાળાના જ શરીરમાં દાખલ થઇ. તેથી તેનું આખું શરીર દાઝી ગયું અને સાત દિવસ સુધી અત્યંત વેદના ભોગવી સાતમી રાતે તે મરણ પામ્યો (જમાલિ પણ ભગવાનની સામે પડી, ભગવાનને જે-તે કહેવા આવ્યો હતો. પણ ભગવાને એને કશો જવાબ આપ્યો ન હોતો, કેમ કે એ | પર Gain Education interational e al Use Only www bary ID Page #80 -------------------------------------------------------------------------- ________________ સમજવાનો નહોતો. ભગવાનને ખબર હતી કે મારા કઠોર ઉપદેશથી છેવટેગોશાળાને પશ્ચાતાપ થશે, અને બોધ પામશે, માટે પ્રભુએ ગોશાળાને જવાબ આપ્યો.) તેતેજોલેશ્યાના તાપથી છ મહિના સુધી પ્રભુને લોહીના ઝાડા થયા. શ્રી વીર ભગવાનને કેવલજ્ઞાન થયા પછી પણ આવી રીતે ઉપસર્ગ થયો. તીર્થકરોને કેવલજ્ઞાન થયા પછી ઉપસર્ગન થાય, છતાં ઉપસર્ગ થયો એ પહેલું અચ્છેરું! (આમ તો આ અચ્છેરું આ અવસર્પિણીમાં આ ભરતમાં થયેલું સૌથી છેલ્લે અચ્છે છે, પણ કેવળજ્ઞાની તીર્થંકરપર એક વખતનો એમનો જ શિષ્ય એમની પાસેથી જ શીખેલી તેજોલેશ્યા ફેંકી ઉપસર્ગ કરે, એ જઘન્યતમ કૃત્ય છે, અને આ પ્રસંગ સૌથી વધુ આઘાતજનક હોવાથી જ આ અચ્છેરાનું વર્ણન સૌથી પ્રથમ કર્યું, એ જ રીતે તીર્થંકરના ગર્ભનું હરણ થાય અને એ રીતે તીર્થકરને એક ભવમાં બે ભવ કરવા જેવું થાય એ પણ અત્યંતદુઃખદાયક બીના હોવાથી બીજા ક્રમે એ અચ્છેરાની વાત છે.) , બીજું અચ્છેરું ગર્ભહરણ :- અર્થાત્ ગર્ભનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મુકાવું તે ! શ્રી વીર પ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદાની કુક્ષિમાંથી શ્રી ત્રિશલા રાણીની કુક્ષિમાં થયું. એ અચ્છેરું છે કેમ કે બીજા કોઈ તીર્થકરને આવું નથી થયું ! ત્રીજું અચ્છેરું સ્ત્રી તીર્થકર - શ્રેષ્ઠ પુરુષો જ તીર્થકર થતાં હોય છે. પણ આ અવસર્પિણીમાં મિથિલા નગરીનાકુંભરાજાની પુત્રી મલ્લિકુમારીએ ઓગણીશમાં તીર્થકર થઇ તીર્થ પ્રવર્તાવ્યું, એ અચ્છેરું થયું ! (આ ચોવીસીમાં દીક્ષાના દિવસે જ કેવલજ્ઞાન પામવાનું વિશિષ્ટ ગૌરવવાળા હોવા છતાં મલ્લિનાથ ભગવાન પૂર્વભવમાં કરેલી માથાના પ્રભાવે સ્ત્રી થયા.) ચોથું અચ્છેરું અભાવિત પર્ષદા:- એટલે કે તીર્થંકરની દેશના નિષ્ફલ થવી! તીર્થકરની દેશના ક્યારેય નિલ જતી નથી, પણ આ અવસર્પિણીમાં શ્રી વીપ્રભુએ કેવલજ્ઞાન પછી દેવોએ રચેલા પહેલા સમવસરણમાં ક્ષણભર દેશના આપી, છતાં કોઇને વિરતિ પરિણામ થયો નહિં, એ અચ્છેરું ચોથું ! (ભગવાન નિષ્ફળ પ્રવૃત્તિ કરે નહીં, છતાં કેવળજ્ઞાન પછી દેવો સમવસરણ માંડે, ત્યારે દેશના આપવી એ આચાર હોવાથી પ્રભુએ દેશના આપી, પણ ‘કોઈ વિરતિના પરિણામવાળું થવાનું નથી’ એ પ૯ Jan Education natio Page #81 -------------------------------------------------------------------------- ________________ . (૨) ખબર હોવાથી જ એક પ્રહરને બદલે ક્ષણિક દેશના આપી આટોપી લીધી. આ પ્રસંગથી માનવભવ અને તેમાં ય ચારિત્ર-સંયમ કેટલા મહત્ત્વના-અગત્યના છે, તે જાણવા મળે છે. તેથી જ ચારિત્ર માનવભવનો સાર છે.) દ્રૌપદી માટે નવમાં વાસુદેવ કૃષ્ણ અપરકંકાનગરીમાં ગયા એ પાંચમું અચ્છેરું છે :– તે આ રીતે- એક વાર પાંડવોને મળવા નારદ આવ્યા. ત્યારે દૃઢ સમકીતી દ્રૌપદીએ પરિવ્રાજક વેશમાં આવેલા એ નારદ અસંયત હોવાથી અન્યધર્મના વેશનું અને અસંયમનું બહુમાન ન થાય એ માટે નારદનો ‘ઊભા થઇ સામે આવવું’ વગેરે આદર સત્કાર કર્યો નહિં. તે વખતે દ્રૌપદીના સમ્યક્ત્વની દૃઢતાથી રાજી થવાના બદલે તુચ્છ વૃત્તિથી પોતાનું અપમાન થયેલું માની ગુસ્સે થયેલા નારદે વિચાર્યું - મારું અપમાન કરનાર દ્રૌપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું ! હા ! પોતે પણ સમકીતી હોવા છતાં એમ વિચારી નારદ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા ! (આજે વેપારધંધામાં તો સાધર્મિકના સંબંધ ઝડપથી ભૂલાતા જાય છે, પણ સંઘના સારા કાર્યોમાં પણ અંગત અદાવત અને જુના હિસાબ પતાવવાની મનોવૃત્તિ નજરે ચઢે છે. સંધની મીટીંગમાં એક ટ્રસ્ટીની ખોટી લાગતી વાતનો એક સભ્યે વિરોધ કર્યો, જે તદ્દન યોગ્ય હતો. જોગાનુજોગ એ સભ્ય એના મકાનમાં ભાડૂત હતો. પેલા ટ્રસ્ટીએ બદલો લેવાની ભાવનાથી પર્યુષણ પર્વના આગળા જ દિવસે ધાકધમકી-બળજબરીથી રૂમ ખાલી કરાવી પેલાને પરિવારસાથે રસ્તે રખડતો કરી દીધો. નારદપાસે તો વિશિષ્ટ બ્રહ્મચર્યની સાધના હોવાથી તેઓ છેવટે વૃત્તિઓ શાંત કરી મોક્ષે ગયા... પણ જેઓપાસે વૃત્તિ આવી નારદ જેવી છે, અને સાધના ખાસ કશી નથી, એમનું શું થશે ?) ત્યાં અપરકંકા નગરનો રાજા પદ્મોત્તર સ્ત્રીઓમાં અત્યંત લુબ્ધ હતો, તેથી તેની પાસે જઇ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું ! તેથી પદ્મોત્તરે દ્રૌપદી ઉપર અનુરાગી થઇ, પોતાના એક મિત્ર દેવ પાસે દ્રૌપદીનું અપહરણ કરાવી પોતાના અંતઃપુરમાં રાખી ! મહાસતી દ્રૌપદીએ ત્યાં પણ છઠ્ઠ ના પારણે છઠ્ઠું અને પારણે આંબેલવગેરે વિશિષ્ટ તપ કરવાપૂર્વક પોતાનું સતીપણું જાળવી રાખ્યું ! પાંડવોની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને કરી; તેથી કૃષ્ણે પણ ઘણે સ્થળે શોધ કરાવી, પણ પત્તો લાગ્યો નહિં ! એટલામાં નારદના મોઢેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા ! પછી કૃષ્ણે લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવની આરાધના કરી. પ્રસન્ન થયેલા દેવે સમુદ્રમાં માર્ગ આપ્યો; તેથી બે લાખ યોજન ૬૦ www.janelibrary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (૨) વિસ્તારવાળા લવણસમુદ્રને ઓળંગી ત્યાં પદ્મોત્તરને જીતવા પહેલા પાંડવો (‘કાં તો એ નહીં, કાં તો અમે નહીં ' એવા સંકલ્પ સાથે) ગયા. પણ પદ્મોત્તર રાજાને જીતી શક્યા નહીં. (ત્યારે કૃષ્ણે કહ્યું- તમારો સંકલ્પ નબળો હતો. એ ખોટો હતો ને તમે સાચા. તેથી સંકલ્પ એવો હોવો જોઈતો હતો કે ‘એને હરાવી દ્રૌપદીને છોડાવીશું જ’ ‘કાં એ નહીં કાં અમે નહીં’ એવો નબળો-અધુરો સંકલ્પ ચાલે નહીં. એમાં છેવટે તમારે હારવું પડ્યું. આ વાત મહત્ત્વની છે, જ્યાં વિકલ્પ આવે, ત્યાં સંકલ્પ નબળો પડે, ‘એ નહીં કે અમે નહીં’ માં બે વિકલ્પ થયા... સંકલ્પ નબળો પડી ગયો. નેપોલિયને મીસર જીતવા જતાં નાઈલ નદી ઓળંગ્યા પછી બધા વહાણો બાળી નંખાવ્યા અને સૈનિકોપાસે માત્ર જીતવાનો એક જ માર્ગ ખુલ્લો રખાવ્યો. ‘જીતવાનો કે ભાગવાનો' એ બે નહીં. ઘણી વખત મોટા નિયમોની પણ ધારી અસર ન થવાનું કારણ પણ આ જ છે કે છુટછાટના-સંજોગોના ઘણા વિકલ્પો છે. દઢસંકલ્પ હોય, તો મન એ રીતે જ તૈયાર થઇ કાર્યમાં પ્રવૃત્ત થાય. તમે જ પ્રયોગ કરો, ‘આજે અનુકૂળતા હશે, તો સામાયિક કરીશ' આ વિચાર હોય, તો સામાયિક થાય છે કે નહીં. પછી સંકલ્પ કરો, ‘આજે સામાયિક કરીશ જ, ન થાય, તો લાખ રૂ।. ભંડારખાતે...’ હવે વિકલ્પ રહ્યો જ નહીં, પહેલું સામાયિક થશે, પછી બીજું બધું. માટે નિયમ-પ્રતિજ્ઞાબદ્ધ થઈ સાધના કરો.) પછી કૃષ્ણ ‘પદ્મોત્તરને તરત હરાવીને દ્રૌપદીને છોડાવી ને આવું છું’ એવા સંકલ્પસાથે પદ્મોત્તરસાથે યુદ્ધ કરવા ગયા. નરસિંહનું રૂપ લઈ પદ્મોત્તરને હરાવ્યો. જીવતો પકડ્યો.ડોકુ કાપવા તલવાર કાઢી અને દ્રૌપદીને પૂછ્યું- બોલો ! કાપી નાખું ડોકુ ! ત્યારે ક્ષમાભાવની મહત્તાને સમજતી દ્રૌપદીએ કહ્યું- જવા દો એને ! એ પરસ્ત્રીનું અપહરણ કરીને અને પરાજય પામીને ખરેખર તો યશ અને માન ગુમાવવારૂપે મરેલો જ છે ! હવે મરેલાને ફરી શું મારવો ? (સાચી વાત છે ને ! અપરાધ કરનાર પોતાના પાપથી મરેલો છે, એને દંડ આપી મરેલાને મારવાની ચેષ્ટા શી કરવી ?) દ્રૌપદીની વાત સાંભળી કૃષ્ણે પદ્મોત્તરને છોડી દીધો. પછી દ્રૌપદી સહિત પાછા ફરતી વખતે શંખ ફૂંક્યો... તે શંખનો શબ્દ સાંભળી ત્યાંના કપિલ વાસુદેવને આશ્ચર્ય થયું, તેથી તેણે ત્યાં વિચરતા શ્રીમુનિસુવ્રત જિનેશ્વરને પૂછ્યું. ત્યારે તેમણે કૃષ્ણ વાસુદેવ આવ્યાનું જણાવ્યું ! આ સાંભળી કપિલ વાસુદેવ કૃષ્ણ વાસુદેવને મળવા ઉત્સુક થઇ તરત સમુદ્રકાંઠે આવ્યા, અને પોતાનો શંખ ફૂંક્યો, આમ બન્ને વાસુદેવના શંખનાદો મળ્યા ! આમ કૃષ્ણ વાસુદેવ ધાતકીખંડની અપરકંકા નગરીમાં ગયા. એ અચ્છેરું થયું ! (ત્રેસઠ શલાકાપુરુષો બીજા ક્ષેત્રમાં જતા નથી. કૃષ્ણ વાસુદેવ પણ ૬૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ (૨) શલાકાપુરુષ હતા, છતાં ગયા, તેથી એ અચ્છેરું ગણાય છે.) છઠું અચ્છે - કૌશાંબી નગરીમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા સૂર્ય અને ચંદ્ર પોતાના મૂળ વિમાનમાં આવ્યા. આવું સામાન્યથી ક્યારેય થતું નથી. તેથી અચ્છેરું થયું ! સાતમું અચ્છેરું હરિવંશ કુલની ઉત્પત્તિ!:- તે આવી રીતે-કૌશાંબી નગરીના રાજાએ વીરક નામના શાળવીની વનમાળા નામની અત્યંત રૂપાળી પત્નીને પોતાના અન્તઃપુરમાં બેસાડી દીધી. (નાશવંત રૂપ, શક્તિ, સંપત્તિ કે સત્તા સાથે અવિનાશી વિવેક ભળે નહીં, તો એ નશો બનીને આરંભે બીજાનું ને છેવટે પોતાનું ભયંકર બગાડ્યા વગર રહે નહીં. તેથી એ બધાનો નશો કે શો-ન જોઈતો હોય, તો વિવેક હોવો ખૂબ જરૂરી છે.)! તે શાળવી પોતાની પ્રાણપ્રિયાનાવિયોગથી એટલો બધો ગાંડો થઇ ગયો છે, જેને દેખે તેને વનમાળા વનમાળા કહીને બોલાવવા લાગ્યો! (અસ્થિર, ચંચળ, વિનાશી, વિકૃત અને બેવફા એવી સંસારી કોઇ પણ વસ્તુપરનો અતિરાગ જીવની કેવી હાલત કરે છે ! અને છતાં જીવ નવી-નવી વસ્તુ-વ્યક્તિઓપર ‘મારા’ ‘મારી’ નું લેબલ લગાડે છે, કે જે અંતે મારામારીનું નિમિત્ત બને છે.) કૌતુકપ્રિય લોકો અને બાળકોથી ઘેરાયેલોતે ગાંડોવીરક એક વખત રાજાના મહેલ નીચે આવ્યો અને વનમાળા વનમાળા પોકારવા લાગ્યો! ઝરૂખામાં બેસી ક્રીડા કરી રહેલા રાજાએ અને વનમાળાએ તેને જોયો! ત્યારે વીરકની આવી દયાજનક હાલત જોઇ તેઓ ખેદ કરવા લાગ્યા- આપણે આ કામ અનુચિત કર્યું, આપણી વિષયલાલસાની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જિંદગી બરબાદ કરી ! ભવિતવ્યતાથી તે જ વખતે તે બંને પર વિજળી પડવાથી તેઓ બન્ને મરીને આટલા પશ્ચાતાપના શુભભાવપર હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિકતરીકે ઉત્પન્ન થયા. (કોક ઝાટકો લાગવાથી પાગલ થયેલાને બીજો ઝાટકો લાગે ત્યારે ડાહ્યો થઈ જાય. ખેડા જિલ્લાનો પીંજારો પુત્રને મળવા મુંબઈ આવ્યો. પુત્રને રૂની ગાંસડીનો મોટો ધંધો હતો. એકવાર પુત્ર બાપાને ગોદામ જોવા લઇ ગયો. પણ પીંજારો બાપ તો આટલું બધું જોઈ પાગલ થઈ ગયો. એને ચિંતા થઈ ગઈ કે “આટલું બધું રૂકાંતશે કોણ અને પીંજશે કોણ’ આ ચિંતામાં જ ડગલી Gain Education tematical For Private & Fessoal Use Only Wi nelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ ચસકી. બસ હવે સતત આ જ ચાલુ છે “કાંતશે કોણ... પીંજશે કોણ’ પુત્ર તો પિતાની હાલતપર સ્તબ્ધ થઇ ગયો. મનોચિકિત્સકની સલાહથી બાપને દેશભેગા કરી દીધા... પણ ત્યાં પણ આ બબડવાનું ચાલુ. પછી પુત્રે મનોચિકિત્સકની સલાહથી જ તાર કર્યો... “ગોદામમાં આગ લાગી ગઈ. બધુંરૂ બળી ગયું છે આ સમાચારથી ડોસાની ડગલી ઠેકાણે આવી ગઈ- હાશ!રૂ બળ્યું તો હવે કાંતવા- પીંજવાની પંચાત પણ ગઈ. તમે કાંક કાંક સફળતાપર ધંધાના માર્ગે પાગલ બની દોડવા માંડો છો, પછી મંદીનો બીજો ઝાટકો પડે છે. ત્યારે શાન ઠેકાણે આવે છે.) વીરક પણ બંનેના મોતના સમાચાર મળવાથી એક ઝાટકો લાગવાથી પાછો ઠેકાણે આવી ગયો. અને વૈરાગ્યભાવથી તાપસ થઇ તપ તપીને મૃત્યુ પામી વ્યંતરદેવ થયો!તે વ્યંતર વિર્ભાગજ્ઞાન વડે તે બન્ને યુગલિયાને જોઇ ચિંતવવા લાગ્યો કે - “અરેરે! આ બન્ને મારા પૂર્વભવના વૈરી યુગલિયાનું સુખ ભોગવી રહ્યા છે, અને વળી પાછા દેવ થઇ અનુપમ સુખ ભોગવશે! મારા વૈરી સુખ ભોગવે એ મારાથી કેમ સહન થાય? તેથી આ બન્નેને દુર્ગતિમાં પાડું, જેથી દુઃખ પામે!' એમ વિચારી તે વ્યંતરે પોતાની શક્તિથી તે બન્નેનાં શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી દીધાં! અને આ ભરતક્ષેત્રમાં લાવી રાજ્ય આપીને સાતે વ્યસન શીખવાડ્યાં. પ્રજાને પણ આજ્ઞા કરી કે આ બંને રાજા-રાણીને એમના ભોગ-સુખમાં વિક્ષેપ પડે એવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. કરશે, એને સખત સજા થશે. આમ આ બંનેને ભોગસુખો ભોગવવાની અને સાતેયવ્યસનમાં ચકચૂર બનવાની પૂરી વ્યવસ્થા કરી આપીદેવ પોતાના સ્થાને રવાના થયો. તે બંને ભોગમાં અને સાતેય વ્યસનમાં ચકચૂર બની મરીને નરકમાં ગયા! તેમનાથી ચાલેલો વંશ હરિવંશથી ઓળખાવા માંડ્યો! દવે બન્નેને રાજા બનાવ્યા. સુખ સગવડ આપ્યા... સાતેય વ્યસનોમાટે અનુકૂળતા કરી આપી... આ હિતમાટે કર્યું કે અહિતમાટે ? દેવે તો દ્વેષથી આ કર્યું. સંપન્ન મા-બાપ સંતાન પ્રત્યે લાડથી સંતાનોને બધી જ ભૌતિક દેખીતી મોજ-મજાની સામગ્રી આપે રાખે, ને ધર્મના સંસ્કાર આપે તો નહીં, તે અંગે ચિંતા પણ ન કરે, તો ભલે રાગથી પણ સંતાનનું હિત કરે છે કે અહિત? તમારા ઘરમાં આવેલું બાળક ભવિષ્યમાં સદ્ગતિમાં જાય એવી તાલીમ-વ્યવસ્થા છે કે એ દુર્ગતિભેગો જ થાય એવી વ્યવસ્થા છે! તમે પણ પેલા દેવ જેવા નથી ને? તેથી જ કોને કહ્યું છે કે સંપન્ન પરિવારમાં જનમવું, એ પરિણામે નિઃસત્ત્વ અને દુઃખ તરફ લઈ જતો શાપ છે. આપણા જૈનોમાં તો આવો શાપ ન જ હોય, એમ માની લઈએ ને! વિચારજો.) અહીં યુગલિકોનું આ ક્ષેત્રમાં આવવું, તેઓનાં આયુષ્ય અને શરીરનું સંક્ષિપ્ત થવું, તથા નરકે can Education intematonal For Private & Fersonal Use Only www brary Page #85 -------------------------------------------------------------------------- ________________ જવું; એ સઘળું અચ્છેરારૂપ જાણવું! આઠમું અચ્છેરું છે ચમરેન્દ્રનો ઉત્પાત:- તે આવી રીતે-પૂરણ નામનો ઋષિ તપ તપીને અસુરોનો ઇંદ્ર ચમરેન્દ્ર થયો! નવા ઉત્પન્ન થયેલા તેણે અવધિજ્ઞાનથી પોતાના મસ્તક ઉપર સૌધર્મેન્દ્રને જોયો. અલબત્ત વચ્ચે અસંખ્ય યોજનનું આંતરું છે. છતાં એમાં પોતાનું અપમાન થતું કલ્પી લઈ એ ગુસ્સે થઇ, આપત્તિમાં બચાવમાટે ભગવાન શ્રીમહાવીરનું શરણ લઇ, ભયંકર રૂપ કરી, હાથમાં પરિઘ નામનું હથિયાર લઇ, ગર્જના કરતો ઉપર ઉદ્ગલોકમાં પ્રથમ દેવલોકમાં પહોંચી શક્રના આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડતો સૌધર્માવસંતક વિમાનની વેદિકાપર પગ મૂકી શક્રનો આક્રોશ તથા તિરસ્કાર કરવા લાગ્યો! તેથી શકે પણ ગુસ્સે થઇ તેના તરફ જાજ્વલ્યમાન વજ છોડ્યું ! તેથી ભયભીત બનેલા ચમરેન્દ્ર માથુ નીચે અને પગ ઉપર કરી નીચે તરફ દોટ મુકી અને શીઘ કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા ભગવાન વીરના બે ચરણવચ્ચે લપાઇ ગયો. શક્રે પણ અવધિજ્ઞાનથી આ હકીકત જાણી, તીર્થકરની આશાતનાના ભયથી તરત ત્યાં આવી, વજ હજુ ચાર અંગુલ દૂર હતું, ત્યારે જ લઈ લીધું ! અને ચમરેન્દ્રને કહ્યું – ‘તમે ભગવાનના શરણે ગયા છો, તેથી ભગવાનના અનુગ્રહથી તમે મારા ભયથી મુક્ત થાવ છો. તમને ક્ષમા આપું છું.' એમ કહી ક્ષમા આપી. (આપણે ચમરેન્દ્ર જેવા છીએ, કર્મસત્તા સૌધર્મેન્દ્રસમાન છે. આપણે ઉધા-ચત્તા કામો કરવારૂપે એટલા બધા ઉત્પાત કરીએ છીએ અને જાણે કે કર્મનામના ઇંદ્રને પડકાર ફેંકીએ છે કે મને તારી કોઈ પરવા નથી. પણ પછી કર્મરૂપી ઇંદ્ર જ્યારે આપત્તિ-કષ્ટ-દુર્ગતિઓનું વજ છોડશે, ત્યારે આપણી શી હાલત થશે? કોણ બચાવશે? બસ એક જ ઉપાય છે, પ્રભુ વીરના-ભગવાનના ચરણ પકડી લઈએ. કર્મ પણ ઇંદ્રની જેમ આપણને કહે છે- “પ્રભુપદ વળગ્યા રહ્યા તાજા, અલગા અંગનસાજારે...' જે પ્રભુના શરણે જશે, તેના બધા અપરાધ માફ થશે... નહિંતર ડૂચો નીકળી જશે. માટે આપણે સમજી જઈએ.) આમ ચમરેન્દ્રનું જે ઉર્ધ્વગમન થયું, તે અચ્છેરું જાણવું! નવમું અચ્છેરું:- ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસો ને આઠ એક સમયે સિદ્ધ થયા ! For P & P ons Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ તે આ પ્રમાણે શ્રી ઋષભદેવ, તેમના ભરત સિવાય નવ્વાણું પુત્રો, અને ભરતના આઠ પુત્રો; એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયમાં સિદ્ધ થયા, તે અચ્છેરું થયું! (અહીં ઉત્કૃષ્ટ અવગાહના એટલે મોક્ષે જઇ શકે તેવા મનુષ્યની શરીરની વધુમાં વધુ ઊંચાઇ પાંચસો ધનુષ્યની હોય. મધ્યમ ઊંચાઈવાળા એકસો આઠ મનુષ્યો એક સમયમાં મોક્ષે જઈ શકે. પણ પાંચસો ધનુષ્યની ઊંચાઈવાળા એકસો આઠ એક સમયે ન જઈ શકે, તે ઋષભદેવ ભગવાનની સાથે ગયા. બોલો આ અવસર્પિણી કાળ કેટલો ઝડપથી હીનતા તરફ જઈ રહ્યો છે કે એક બાજુ પ્રથમ તીર્થકર ઋષભદેવ સાથે જેટલા ન જવા જોઈએ, એટલા મોક્ષે ગયા, તો અચ્છેરું થયું, તો બીજી બાજુ છેલ્લા તીર્થંકર પ્રભુ વીર સાથે મોક્ષે જનાર કોઈ ન હોતું !) દસમું અચ્છેરું - અસંયમપૂજા... સામાન્યથી હંમેશા સંતો- આરંભપરિગ્રહના ત્યાગી સાધુઓ જ પૂજ્ય બને છે. પણ નવમાં સુવિધિનાથ ભગવાનનું શાસન દસમા શીતલનાથ ભગવાન દ્વારા તીર્થની સ્થાપના થાય, ત્યાં સુધી જે ચાલવું જોઇતું હતું, તે ચાલ્યું નથી... તીર્થનો વિચ્છેદ થયો અને સંયત-સાધુઓનહીં રહેવાથી આરંભ-પરિગ્રહવાળા બ્રાહ્મણો પૂજાવા માંડ્યા. આ અચ્છેરું છે. સામાન્યથી ચોવીશ તીર્થકરોની શ્રેણિમાં એવો નિયમ હોય છે કે પ્રથમ તીર્થંકર તીર્થસ્થાપે, ત્યારથી ચોવીશમાં તીર્થંકરના તીર્થનો વિચ્છેદ ન જાય, ત્યાં સુધી અખંડ ધારાએ તીર્થ પ્રવર્તે, જેમ કે ઋષભદેવ ભગવાનનું તીર્થ જ્યાં સુધી અજિતનાથ ભગવાને તીર્થ સ્થાપ્યું નહીં, ત્યાં સુધી રહ્યું... એમ ઉત્તરોત્તર સમજવું. પણ સુવિધિનાથ ભગવાનનું તીર્થ છેવટ સુધી ચાલ્યું નહીં, અને શીતલનાથ ભગવાનનું તીર્થ સ્થપાયું, ત્યાં સુધી રહ્યું નહીં. આવી પરિસ્થિતિ છેક શાંતિનાથ ભગવાન સુધી ચાલી. પછી શાંતિનાથ ભગવાનના તીર્થથી અંતિમ તીર્થંકરસુધીના બધા તીર્થો અખંડધારાએ ચાલ્યા... આ આગમ અને ચતુર્વિધ સંઘરૂપ તીર્થનો વિચ્છેદ થવાથી અસંયતોની પૂજા થઈ એ અચ્છેરું છે.) આ દસે અચ્છેરા અનંતકાલ ગયા બાદ આ અવસર્પિણીમાં થયા છે ! એવી જ રીતે કાળનું તુલ્યપણું હોવાથી બાકીના પણ ચાર ભરતોમાં તથા પાંચ ઐરાવતોમાં પ્રકારાંતરે દસ દસ અચ્છેરા થયા છે! આ દસ અચ્છેરામાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ એક સમયે સિદ્ધ થયાતે શ્રીષભદેવના તીર્થમાં, || ૬૫ dan Education nations wwwbery ID Page #87 -------------------------------------------------------------------------- ________________ cul (૨) હરિવંશની ઉત્પત્તિ શ્રીશીતલનાથના તીર્થમાં; કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં ગમન શ્રીનેમિનાથના તીર્થમાં; સ્ત્રીનું તીર્થંકર થવું તે શ્રીમલ્લિનાથના તીર્થમાં; અસંયતની પૂજા શ્રીસુવિધિનાથના તીર્થમાં અને બાકીના-ઉપસર્ગ, ગર્ભહરણ, અભાવિત પર્ષદા, ચમરેન્દ્રનો ઉત્પાત તથા સૂર્ય ચન્દ્રનું મૂલ વિમાને અવતરણ; એ પાંચ અચ્છેરા શ્રીમહાવીરસ્વામીના તીર્થમાં થયા ! આમ ભવિતવ્યતાના કારણે અનંતકાળે થનારા દસ અચ્છેરામાંથી એક અચ્છેરું ગર્ભકરણનું છે, તેથી ભગવાન દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિએ અવતર્યા... પણ આવી ભવિતવ્યતા ભગવાન મહાવીરસ્વામી સાથે જ કેમ ઘડાઈ ? એના સમાધાનરૂપે શક્ર બીજું પણ કારણ વિચારે છે– જેની સ્થિતિનો ક્ષય થયો નથી, જેનો રસ ભોગવાયો નથી, તથા જેના કર્મપ્રદેશો આત્મપ્રદેશોથી નિર્જરારૂપે છુટા પડ્યા નથી, એવા નીચગોત્રકર્મના ઉદયથી શ્રીમહાવીર તીર્થંકરનો જીવ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. તે નીચગોત્ર ભગવાને સમ્યક્ પ્રાપ્તિથી માંડી સ્થૂળ સત્તાવીશ ભવની અપેક્ષાએ ત્રીજા ભવે બાંધ્યું હતું. શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવોનું વર્ણન. પ્રથમ ભવે વીર પ્રભુનો જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો. (જેમ એકડા વિનાના મીંડા ગમે તેટલા હોય, ગણત્રીમાં લેવાતા નથી, તેમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વિનાના અનંતા ભવો પણ ગણત્રીમાં લેવાતા નથી. પછી ભલે એ ભવોમાં કોઈ કોઈ વાર જીવ રાજા, શ્રીમંત કે કલાકાર થયો હોય. માટે ખ્યાલ રાખો સમ્યક્ત્વ વિનાના ભવો અને ધર્મ વિનાના વર્ષો ગણત્રીમાં ગણાતા નથી.) આ નયસાર એક વખત લાકડાના ૬ www.ainelibrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ તા. (૨) Jain Education Int પ્રયોજનથી જંગલમાં ગયા. ત્યાં ભોજનના સમયે એવી ભાવના થઈ કે ‘અતિથિનો લાભ મળે, તો આ ભોજન સાર્થક થાય.’ (આ જંગલમાં સખત પરિશ્રમ પછી, ભૂખ લાગી છે ત્યારે અને ભોજનની થાળી તૈયાર છે, ત્યારે પહેલા અતિથિની યાદ... આ માટે એમ અનુમાન કરી શકાય કે જ્યારે ગામમાં હશે, ત્યારે પણ રોજ જમતા પહેલા બીજા અતિથિ વગેરેને યાદ કરી જમાડવાની ટેવ પાડી હશે. અને એ કેવી દૃઢ હશે કે જંગલમાં ય અતિથિ યાદ આવ્યા, એટલું જ નહીં, અતિથિ મળે એમાટે પ્રતીક્ષા અને પ્રયત્ન પણ કર્યા. એક પણ ગુણ દૃઢ રીતે અપનાવવામાં આવે, તો નિશ્ચિત સર્વમંગલમાટે બની રહે છે, નાની પણ નદી છેવટે મહાસાગરસાથે મેળવી આપે છે. જન્મથી જૈન નહીં એવા નયસારનો આ ગુણ જ એનામાટે મહાકલ્યાણકારી બને છે. આપણને ભોજન કરતાં પહેલા, અરે ભોજન થઈ ગયા પછી પણ સુપાત્રદાન, સાધર્મિકભક્તિ, અતિથિની ભક્તિ, યાચકવર્ગ, નોકર-ચાકર કે છેવટે પશુ-પંખીવગેરે આમાંથી કોઈનાં પણ પેટમાં મારા ઘરના ભોજનનો દાણો ગયો કે નહી ? એ વિચાર આવે છે ? એમાટે તપાસ થાય છે ? ભોજન જેવી એક નાની વાતમાં પણ આપણને બીજા યાદ નથી આવતા. છગન મગનને કહે- તારા હાથમાં મીઠાઈ હોય, અને હું તને મળવા આવું, તો તું શું કરે ? મગને કહ્યું- હું તારા જવાની રાહ જોઉં ! આવી વૃત્તિ ભગવાનને હૈયે વસાવવા હોય, તો નહીં ચાલે ! જેમના હૈયે જગતના તમામ જીવ વસ્યા છે, તેમના અનુયાયી ગણાતા આપણી રસોઈમાં બીજો એક જીવ પણ ન સમાઈ શકે, તો આપણા હૈયામાં ભગવાન કેવી રીતે આવશે ? સામાન ભરેલી પેટી જો તમારા ઘરમાં આવે, તો એ પેટી ભેગો સામાન પણ તમારા ઘરમાં આવવો જ જોઈએ... બધા જીવોને હૈયે રાખનારા ભગવાન જો આપણા ઘરમાં અને હૃદયમાં આવે, તો એમના ભેગા બધા જીવો પણ આપણા હૈયે અને ઘરમાં આવવા જ જોઈએ.) નયસારની ઇચ્છા સાચી અને તીવ્ર હતી, તથા અસામાન્ય સંજોગોમાં થઈ હતી, તેથી ફળી. સાર્થથી વિખુટા પડેલા સાધુઓને જોઈ અત્યંત હર્ષવિભોર થયા- આજે તો મારે વગર વાદળે અમીવર્ષા થઈ, મારા ભાગ્યના દ્વાર ખુલી ગયા, કેમકે અત્યારે ઉત્તમ અતિથિ મારા મનોરથને પૂરવા પધાર્યા. પછી સાધુ ભગવંતોને પરમ પ્રમોદથી કલ્પ્ય આહારાદિ વહોરાવ્યા. પોતાને અત્યંત કૃતકૃત્ય સમજવા માંડ્યો. ગોચરી થયા બાદ સાધુ ભગવંતોને નમી પોતે સ્વયં ગામનો માર્ગ બતાવવા લઈ ગયો. અતિથિ સત્કારની તીવ્ર ભાવના, યોગ્ય પ્રતીક્ષા, ગોચરી વહોરાવતા અનુભવેલો વિશેષ આનંદ, એ પછી પણ આ ઉત્તમ વિનય... આ બધાના પ્રભાવે નયસારના માત્ર ભાગ્યના નહીં, સૌભાગ્યના દ્વાર ખુલી ગયા... કર્મો ઢીલા પડ્યા... તેથી જ સાધુ ભગવંતોને આ વિનીત અને યોગ્ય લાગવાથી ધર્મોપદેશ દેવાનુ મન થયું. નયસારે જંગલમાંથી નગરનો માર્ગ બતાવ્યો, તો સાધુ ભગવંતોએ સંસારજંગલમાંથી મોક્ષનગર જવાનો ૬૭ ainelibrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનાદિ માર્ગ બતાવ્યો. (જેની પ્રાપ્તિ પછી સંસાર દેશોન અર્ધગળપરાવથી વધુ રહે નહીં, અને જે અનંતા જન્મ-મરણ-ઉપાધિઓના ફેરા ટાળી દે, તથા જેની પ્રથમ પ્રાપ્તિનો આનંદ અત્યારસુધીના અનુભવેલા તમામ આનંદ સુખથી પણ વિશિષ્ટ કોટિનો હોય, અને જે મળ્યા પછી જ ભવોની ગણત્રીથાય, તે સમસ્તદ્રવ્ય-ભાવ રત્નોમાં શિરોમણિસમાન) સમ્યત્વરત્નની પ્રાપ્તિ થઈ. જીવનની છેલ્લી ઘડી સુધી સત્સંગ-સર્જિયા અને ચિંતનાદિ દ્વારા એને જીવની જેમ જાળવી છેવટે નમસ્કાર મહામંત્રના ધ્યાનપૂર્વક સમાધિથી કાળ કરી બીજા ભવે પહેલા દેવલોકમાં પલ્યોપમ આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવી ત્રીજી ભવે ભરત ચક્રવર્તીના મરીચિ નામે પુત્ર થયા. અનુક્રમે યૌવન વય પામ્યા. એક વાર પ્રભુશ્રી ઋષભદેવ વિનીતા નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે ભરત મહારાજાના પરિવાર સાથે મરીચિ પણ વંદન કરવા ગયા. મરીચિ અત્યારસુધી પિતાની ચક્રવર્તી-ઋદ્ધિને ઉત્કૃષ્ટ સમજતો હતો. ભગવાનના સમવસરણની સમૃદ્ધિ જોયા પછી એ ભ્રમ ભાંગ્યો. સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી પ્રભુના બાહ્ય-આત્યંતર સૌદર્યથી આકર્ષાયેલા મરીચિએ વૈરાગ્યભાવથી દીક્ષા લીધી. સ્થવિરો પાસે અગ્યાર અંગો ભયા. એક્વાર ઉનાળામાં તડકો સહન ન થવાથી વિચારવા લાગ્યા. આ સંયમનો ભાર બહુ જ આકરો છે. હું તેને વહન કરવા સમર્થ નથી. પણ ઘરે જવું તો સર્વથા અનુચિત છે. આમ વિચારી ભગવાનને પૂછયા વિના જ પોતાની બુદ્ધિથી વચલો માર્ગ કાઢ્યો. (આપણને જે શરીરકષ્ટનો ડર રાત્રિભોજનત્યાગાદિ કરતા તથા તપ કરતાં અટકાવે છે, તે) શરીરકષ્ટથી ડરી મરીચિએ શરીરને અનુકૂળ થાય એવો વેશ રચી લીધો, તે આ રીતે-સાધુઓ તો મન-વચન-કાયાના ત્રણ દંડથી વિરત છે. હું ત્રણે દંડથી જીતાયેલો છું, માટે મારે ત્રિદંડનું ચિહ્ન રાખવું! સાધુઓ દ્રવ્ય-ભાવથી મુણ્ડ છે. (લોચ અને રાગદ્વેષજયરૂપે). હું તેવો નથી, માટે હું મસ્તક ઉપર ચોટલી રાખીશ, અને હજામત કરાવીશ! સાધુઓને સર્વપ્રાણાતિપાતાદિથી વિરતિ છે, હું શૂલપ્રાણાતિપાતાદિકની વિરતિ પાળીશ. સાધુઓ શીલરૂપ સુગંધથી વાસિત થયેલા છે, હુંતેવો નથી. માટે હું શરીરે ચંદનાદિ સુગંધી વસ્તુઓનું વિલેપન કરીશ. સાધુઓ મોહથી રહિત છે, Jain Education remational For Private & Fersonal use only Page #90 -------------------------------------------------------------------------- ________________ હું તો મોથી આચ્છાદિત થયેલો છું, માટે છત્ર રાખીશ! સાધુઓ ચરણસંપન્ન છે, તેથી તેમના પગરખાં વિનાના ચરણ ભૂમિને પવિત્ર કરે છે, હું તેવો નથી, માટે હું પગમાં પાવડીઓ પહેરીશ. સાધુઓ ક્રોધાદિ કષાયથી રહિત છે. હું કષાયસહિત છું. માટે રંગેલા ભગવા કપડા પહેરીશ ! સુવિશુદ્ધ શીલરૂપી સ્નાનથી પવિત્ર સાધુઓ સ્નાન નથી કરતાં, પણ હું તેવો ન હોવાથી પરિમિત જલથી સ્નાન-પાન કરીશ. ઇત્યાદિ પોતાની બુદ્ધિથી તેણે પરિવ્રાજકનો વેષ ધારણ કર્યો. એક વખત તાપની એક પ્રતિકૂળતા સહન ન થઈ એમાં કાયમ માટે અને બધી રીતે શરીરની અનકૂળતાઓ પકડી લીધી. આપણી હાલત શું આના કરતાં સારી છે? મરીચિએ આટલા ખાતર ઘણા વર્ષ પાળેલું ચારિત્ર છોડી દીધું, આપણે એકાદ પ્રતિકૂળતામાં કે ઇચ્છાને અનુરૂપ ન થવામાં ઘણા વખતથી જે દાન-શીલાદિ પ્રવૃત્તિ કરતાં હોઈએ છીએ, તે એક ઝાટકે મુકી દઈએ છીએ ?) પરિવ્રાજકનો વેષ હોવા છતાંય મરીચિની હજીય ભગવાનના માર્ગની શ્રદ્ધા-સમ્યકત્વ મજબૂત છે. પરિવ્રાજક વેશમાં પણ તે પ્રભુ સાથે જ વિચરતા-અલગ નહીં. ત્યારે બીજા સાધુઓથી અલગ વેશ જોઈ ઘણા લોકો એમની પાસે ‘તમારો કયો ધર્મ છે ?' ઇત્યાદિ પૂછવા આવતા... તે વખતે પોતાની દેશનાશક્તિથી સાધુધર્મ જ સાચો છે એમ બતાવી વૈરાગી કરી ભગવાન પાસે સાધુ થવા મોકલતા... આમ પ્રથમ આચારભ્રષ્ટ થવા છતાં હજી વિચારભ્રષ્ટ ન હોતા થયા. એક વખત ભગવાન વિચરતા વિચરતા અયોધ્યાનગરમાં પધાર્યા. ત્યાં વંદનમાટે પધારેલા ભરત ચક્રવર્તીએ ભગવાનને પૂછ્યું- હે ભગવન્! આ પર્ષદામાં આ અવસર્પિણી કાળમાં આ ભરતક્ષેત્રમાં તીર્થકર થાય એવો કોઇ જીવ છે? ભગવાને ઉત્તર આપ્યો- હે ભરત! તારો મરીચિ નામનો આ પુત્ર આ અવસર્પિણીમાં મહાવીર’ નામના ચોવીશમાં તીર્થકર થશે, તથા મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં પ્રિયમિત્ર નામના ચક્રવર્તી થશે. તથા આ જ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ઠ નામના પહેલા વાસુદેવ થશે ! એ સાંભળી હર્ષ પામેલા ભરત મહારાજાએ મરીચિ પાસે આવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરતા કહ્યું- હે મરીચિ ! જગતના ઉત્તમ || ૬૯ dan Education matonal For Pile Pol Use Only www.albaryong Page #91 -------------------------------------------------------------------------- ________________ ત્યા. (૨) ગણાતા ત્રણેય મોટા લાભ તમે મેળવ્યા છે. કારણ કે તમે અહીં ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર થશો. મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રી થશો અને આ ભરતમાં પહેલા વાસુદેવ થશો. હું તમારા આ પરિવ્રાજકવેશને નમસ્કાર કરતો નથી, પણ તમે છેલ્લા તીર્થંકર થવાના છો માટે વંદુ છું. એમ વારંવાર સ્તવના કરી ભરત મહારાજા પોતાના સ્થાને ગયા. (સત્ત્વશાળીઓ જ અનુકૂળતા-પ્રતિકૂળતામાં ટકી શકે. છીછરા પાત્રમાં ધોધનું પાણી રહી શકતું નથી, એમ છીછરા હૃદયમાં અચાનક આવી જતી લાભા-લાભની વાત રહી શકતી નથી.) મરીચિ જેવા તીર્થંકર જીવ પણ ભરત ચક્રવર્તીની વાત સાંભળી અતિશય હર્ષ પામ્યા. અને ત્રણ વાર પગ પછાડી નાચતા નાચતા બોલ્યા-‘‘હું પહેલો વાસુદેવ થઇશ, હું મૂકા નગરીમાં ચક્રવર્તી થઇશ, તથા છેલ્લો તીર્થંકર થઇશ, અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે ! હું વાસુદેવમાં પહેલો થઇશ, મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલા છે, તથા મારા દાદા જિનેશ્વરોમાં પહેલા છે, માટે અહો ! મારું કુલ અતિ ઉત્તમ છે !’’ આમ જાતિનો મદ કરવાથી મરીચિએ નીચગોત્રકર્મ બાંધ્યું ! (અગ્યાર અંગ ભણેલા મરીચિને અભિમાન કરવાનું ફળ જ્ઞાત છે, છતાં જ્યારે આવા પ્રસંગો આવે છે, ત્યારે એ ભૂલાઇ જાય છે. માટે ભગવાન સતત જાગૃત રહેવાનું કહે છે. સામાન્ય રસ્તે સાવધાન રહેતો માણસ લપસણા રસ્તે જ બેધ્યાન બને, તો કેવી હાલત થાય... સામાન્ય સંયોગોમાં ક્રોધઅભિમાનના નુકસાન જાણી સાવધ રહેનારો એવા પ્રસંગરૂપ લપસણી ભૂમિ આવે, ત્યારે જ ચૂકી જઈ ક્રોધાદિમાં લપસી પડે, તે કેવું કહેવાય ? આપણે આ વાત સમજી લેવાની છે કે કોઈ પણ વાતનું અભિમાન એ તે બાબતમાં પતન તરફ ગબડવાનો આરંભ છે. કહેવાય છે કે કીડી મરવાની થાય, ત્યારે ઉડવામાટે પાંખ આવે છે.) કહ્યું છે કે “જે માણસ જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનનો મદ કરે છે; તે માણસને તે જાતિ વગેરે હીન મળે છે !'' (જેમ પુષ્ટ થયેલો બકરો કતલખાને જાય છે, એમ કોઈ પણ વાતે અભિમાનથી પોતાને તગડો-પુષ્ટ માનતો જીવ દુર્ગતિઓના કતલખાના ભેગો થાય છે.) 90 www.janelibrary.org Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મોક્ષે ગયા બાદ પણ મરીચિ સાધુઓ સાથે વિચરતા અને ભવ્ય લોકોને પ્રતિબોધ આપી શિષ્ય કરવા સાધુઓને સોંપતા! એક વાર મરીચિ માંદા પડ્યા. પણ તે અસંયત હોવાથી કોઇ સાધુએ તેની વૈયાવચ્ચ કરી નહિં! ત્યારે તે વિચારવા લાગ્યા કે - “અરેરે ! ઘણા વખતના પરિચયવાળા પણ સાધુઓ મારી સારવાર કરતા નથી. પણ તેમાં મારો જ દોષ છે, હું અસંયમી છું, તેથી પોતાના શરીરની પણ મૂર્છાન રાખનારા કૃતકૃત્ય થયેલા મહાત્મા સંયમી મુનિઓ અવિરત એવા મારી સારવાર કેમ કરે ? માટે હવે હું નીરોગી થાઉં, ત્યારે વૈયાવચ્ચ કરે એવો એકાદ શિષ્ય કરું, જેથી આવે વખતે કામ આવે.” (અહીં મરીચિની પોતાનો જ દોષ જોવાની બુદ્ધિ પ્રશસ્ત હોવા છતાં શરીરના રાગે મનમાં ખોટો વિકલ્પ ઊભો કરાવ્યો કે મારે એક શિષ્ય કરવો...' ભલે હાલ આ વિચારરૂપે છે, પણ એક પણ ખોટું વિચારબીજ ક્યારે અમલમાં મુકાવારૂપે વિષવૃક્ષ બની જાય, તે કહેવાય નહીં. જેમ જુદા-જુદા ક્ષેત્રના માટી, પાણી, તાપ અને હવા અમુક ધાન્ય-ફળને ઉગવામાટે માફક આવે છે, ને બીજા ધાન્ય-ફળને ઉગવા માફક નથી આવતા, એમ આસક્તિવાળી આત્મભૂમિ, એમાં હૃદયમાં અનુકૂળતાના પ્રેમનું પાણી, મનમાં મહત્ત્વાકાંક્ષાનો તાપ હોય અને બુદ્ધિમાં સ્વાર્થની હવા હોય, તો આ ક્ષેત્ર સુકૃતના વિચારરૂપી બીજોથી ઉગતા સુકૃત કે ગુણઆદિરૂપ ધાન્ય-ફળોમાટે માફક નથી, પણ દુષ્કૃતના વિચારરૂપી બીજોથી દુષ્કૃત - દોષોરૂપી વિષરૂપ ધાન્ય-ફલમાટે એકદમ માફક આવે છે. તેથી જ એક પણ ખોટો વિચારરૂપી બીજ વવાઈ ન જાય, તેની કાળજી લેવી ખૂબ જરૂરી છે, મરીચિનો શિષ્ય બનાવવાનો વિચાર અંતે વા કડવા ફળનું કારણ બને છે, તે જોઇશું, તો આ વાત સમજાશે.) પછી મરીચિ અનુક્રમે નીરોગી થયો. એક દિવસ કપિલ નામે રાજપુત્ર તેનો ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામ્યો, ત્યારે મરીચિએ કહ્યું, ‘કપિલ! તું સાધુ પાસે જા, અને મુનિમાર્ગ સ્વીકાર’ પણ કપિલે કહ્યું, ‘હું તો તમારી પાસે જ દીક્ષા લઇશ. મરીચિએ કહ્યું, કપિલ! હું મુનિમાર્ગ પાળવા અસમર્થ છું, મુનિઓ તો મન, વચન અને કાયાના દંડથી વિરત થયેલા હોય છે, હું તેવો નથી, ઇત્યાદિ પોતાની બધી સત્ય હકીકત જણાવી. તો પણ ભારેકર્મી અને દીક્ષાધર્મથી વિમુખ કપિલે કહ્યું, સ્વામી!શું તમારા મતમાં ધર્મ નથી?” ત્યારે મરીચિએ- “ખરેખર, આ ભારેકર્મી જીવ ભગવાને બતાવેલો સંયમમાર્ગ સ્વીકારતો નથી, માટે મારે યોગ્ય છે.” એમ | For P &Pesson Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ લ્યા. વિચારી કહ્યું, “કપિલા ! ઇત્યંપિ ઇહયંપિ! જિનધર્મમાં પણ ધર્મ છે, મારા માર્ગમાં પણ ધર્મ છે. આ સાંભળી કપિલે તેની પાસે દીક્ષા લીધી. મરીચિએ આ ઉસૂત્ર પ્રરૂપણાથી એક કોડાકોડી સાગરોપમ જેટલો સંસાર વધાર્યો. (જ્યારે અન્ય વ્યક્તિ પોતાના ઇષ્ટ-મત, સિદ્ધાંત કે કાર્યમાં મનુ મરાવવા તમને પૂછ પૂછ કરે, ત્યારે તમે લોભથી, પ્રેમથી, કે શરમથી પણ એની ખોટી વાતમાં મg મારી દો, તો કેટલો મોટો દંડ ચૂકવવો પડે ? કપિલને મરીચિનો માર્ગ જ પોતાને અનુકૂળ લાગ્યો. તેથી મરીચિએ સાચી હકીકત કહી દેવા છતાં કપિલે એ જ મુદ્દો પકડી રાખ્યો કે ‘તમારા માર્ગમાં ય ધર્મ છે' એટલું કહી દો. તેથી મને ધર્મનો માર્ગ પકડ્યાનો સંતોષ થાય. મરીચિએ છેવટે પૂર્વે શિષ્યની જરૂરિયાતનો વિચાર કરેલો, એ વિચાર વૃક્ષ બની ગયો. તેથી શિષ્યલોભમાં આવી જઇ કપિલને ઇષ્ટ વાત પર “અહીં પણ ધર્મ છે' એમ કહી માં મારી દીધું. પણ એમાં ઉત્સુત્ર પ્રરૂપણા થઇ ગઇ. હિંસાદિ બીજા પાપોથી પણ ઉત્સુત્ર પ્રરૂપણા મોટું પાપ છે, કેમ કે હિંસાદિમાં તો પાપમાર્ગે માત્ર ગતિ છે, ઉસૂત્ર પ્રરૂપણામાં તો ખોટા માર્ગને સાચા માર્ગ તરીકે સ્થાપી અનેકને એ રસ્તે ભૂલા પાડવાનો મોટો અપરાધ છે. એક પણ ખોટો બોલાયેલો શબ્દ અનર્થ સર્જી દેવા સક્ષમ છે. અશોકે લખેલા અધીયતા ને અપરમાતાએ એક બિંદુ ઉમેરી અંધીયતા કરી દીધું, તો કુણાલને અભ્યાસને બદલે અંધ થવાનો વારો આવ્યો. શાંતિર્ભવતુના બદલે શાંતિરભવતુ કરો, તો શાંતિના બદલે અશાંતિ જ થાય ને! મરીચિ તો જ્ઞાની હતા, છતાં પોતાના પ્રમાદથી પકડેલા વેશને પોતાનો માર્ગ-સિદ્ધાંત તરીકે સ્થાપવામાં ઉત્સુત્ર પ્રરૂપણાના દંડરૂપે એક કોડાકોડી સંસાર વધારી દીધો. તો એવો શાસ્ત્રબોધ ન હોવા છતાં પોતાનો મત-પોતાનો સિદ્ધાંત લઇને પછી પ્રભુના જ શાસનની બીજી-પોતાને-પોતાની બુદ્ધિ ને નહીં ગમતી વાતોનું ખંડન કરી નાંખનારા અને જાણે જજની ભાષામાં ફાઇનલ ડીસીઝન આપતા હોય, એમ એ બધાને આડંબર, વ્યર્થ, ઘુસાડી દીધેલું, વર્તમાનમાં અયોગ્ય ઇત્યાદિ કહીને વગોવનારને શું એ ખબર કે શ્રદ્ધા છે કે પોતે પોતાનો અનંત દુઃખમય સંસાર વધારી રહ્યો છે. આજે ઘણાને દરેક વાતમાં નિર્ણય કરવાનું ને એ મુજબ સલાહ આપવાનું ફાવી ગયું છે. દવાનો ‘દ' નહીં જાણનારો ડોક્ટરે શું કરવું જોઇએ ને કઇ દવા આપવી જોઇએ એની સલાહ આપવા બેસે એવી આ હાલત છે. માટે સિદ્ધાંત બાંધતા કે અભિપ્રાય આપતા પહેલા લાખવાર વિચારી લેવું હિતાવહ છે.) (મરીચિ પહેલા આચારની ભૂમિકાએ ચૂક્યા, પછી નીચગોત્ર બાંધ્યું ત્યારે વિચારની ભૂમિકાએ ચૂક્યાને પછી છેલ્લે વચનની ભૂમિકાએ ચૂક્યાં...આચાર-વેશને વફાદાર ન રહેવાથી સોળ ભવ સુધી સાધુવેશ મળ્યો નહીં. વિચારમાં ભૂલ્યા, તો છેલ્લા ભવમાં નીચગોત્રમાં અવતરણ થયું.વાણીમાં ચૂક્યા, તો ચોવીશ તીર્થકરોમાં સમ્યક્ત પામવામાં બીજા નંબરે હોવા છતાં ૫ રે Gain Education intemato www. bary ID Page #94 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર તરીકે છેલ્લા થયા.) પછી તે પાપનાં આલોચના-પ્રાયશ્ચિત્ત કર્યા વિના ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પાળી ત્યાંથી કાળ કરી (૩) વીપ્રભુનો જીવ ચોથા ભવમાં પાંચમા બ્રહ્મ દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. (૪) ત્યાંથી ચ્યવી પાંચમાં ભવમાં કોલાક નામના ગામમાં એશી લાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર, અને હિંસાદિકમાં ક્રૂર હૃદયવાળો તે બ્રાહ્મણ ઘણો કાળ ગૃહસ્થવાસ ભોગવી, અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામી. (૫) ઘણો કાલ સુધી સંસારમાં ભમ્યો, તે ભવો સ્થૂલ ભવોમાં ગણ્યા નથી. ત્યાંથી છઠું ભવે ધૂણા નગરીમાં બોતેર લાખ પૂર્વના આયુષ્યવાળો પુષ્પ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઇ મૃત્યુ પામી (૬) સાતમે ભવે સૌધર્મદેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. (૭) ત્યાંથી ચ્યવી આઠમે ભવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો. એ અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામી (૮) નવમે ભવે ઇશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો (૯) ત્યાંથી ચ્યવી દસમે ભવે મંદર નામના ગામમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામી (૧૦) અગિયારમાં ભવે સનસ્કુમારદેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો (૧૧) ત્યાંથી ચ્યવીને બારમે ભવે શ્વેતાંબી નગરીમાં ચુમ્માલીશ લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઇ, મૃત્યુ પામી (૧૨) તેરમે ભવે મહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવા થયો (૧૩) ત્યાંથી ચ્યવી કેટલોક કાલ ભવભ્રમણ કરી, ચૌદમે ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવરનામે બ્રાહ્મણ થયો. તે પણ ત્રિદંડી થઇ મૃત્યુ પામી (૧૪) પંદરમે ભવે બ્રહ્મદેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. (૧૫) ત્યાંથી ચ્યવી ઘણો કાલ સંસારમાં પરિભ્રમણ કરી સોળમે ભવેરાજગૃહનગરમાં વિશાખાભૂતિ નામે યુવરાજની ધારિણી નામે ભાર્યાની કુખે, કરોડ વરસના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે પુત્ર થયો. વિશ્વભૂતિ એક વખત પોતાના અંતઃપુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો, તે વખતે કાકાના દીકરા વિશાખાનંદીને પણ એ ઉદ્યાનમાં જવું હતું. તેથી એણે પોતાના પિતા રાજા હોવાથી પુત્રતરીકેની લાગણીના દબાણથી અન્યાય કરવા પ્રેરણા કરી. રાજાએ કપટથી વિશ્વભૂતિને બહાર કઢાવ્યો. પછી વિશાખાનંદી ઉદ્યાનમાં પેસી ગયો. I ૩૩ Gain Education Intematonal Pe nal Use Only www. library.org Page #95 -------------------------------------------------------------------------- ________________ લાગણીનો ગેરલાભ ઉઠાવવા, અન્યાય અને કપટ કરવા લલચાતા જીવો મહાઅનર્થની પરંપરા સર્જે છે, પણ એ પામરને એની ગતાગમ હોતી નથી. વિશ્વભૂતિને પછી કપટની ખબર પડવાથી કોઠા પાડી દ્વારપાળને પોતાની તાકાત બતાવી, વૈરાગ્યથી સંભૂતિમુનિ પાસે દીક્ષા લીધી. આ બતાવી દેવાની ઇચ્છા બીજરૂપે રહી ગઇ. પછી અગ્યાર અંગના જ્ઞાતા થયા. એક હજાર વર્ષની ઉગ્ર તપસ્યાથી તેમનું શરીર કૃશ થઇ ગયું. એક વાર મથુરાનગરીમાં માસક્ષમણના પારણે ગોચરી માટે નીકળ્યા. તે વખતે એ વિશાખાનંદી પણ ત્યાં પરણવા માટે આવ્યો હતો. ગોચરીએ નીકળેલા વિશ્વભૂતિ મુનિ એક ગાય સાથે અથડાવાથી પડી ગયા. તે જોઇ ઝરુખામાં ઊભેલા વિશાખાનંદી હસ્યા અને બોલ્યા કોઠાના ફળને પાડવાનું તારું બળ કયાં ગયું ? (બોલો! વિશાખાનંદીને હજારવર્ષે પણ આ વાત યાદ છે. જીવને મન બગાડતાં હોવાથી ઘરકે કપડાં બગાડતા કચરા કરતાંય વધુ ખરાબ ગાળ, ટોણા, મેણા, અપમાન, કટાક્ષ યાદ રહી જાય છે, ને મનને શુભ ભાવોથી પ્રસન્ન રાખતા હોવાથી ઘરનાકે શરીરના આભૂષણ કરતાંય વધુ શ્રેષ્ઠ આભૂષણ સમા જિનવચનો ક્ષણભર પણ યાદ રહેતા નથી.. આપણું મન તિજોરી છે કે કચરાપેટી? વિચારી જુઓ..આપણને દુઃખી કરનાર કોણ -બીજાકે આપણું મન? માટે જ કહ્યું છે કે દુષ્ટ મન જ ખરો દુશ્મન છે. આ વિશાખાનંદીને ભાઇની શાતા. પૂછવાનું મન નથી થતું ને મશ્કરી સુઝે છે. ધાર કાઢવાવાળાએ બૂમ પાડી-કોઇને ચપુ-કાતર વગેરેની ધાર કઢાવવી છે? એક જણે મશ્કરીમાં પૂછયું-બુદ્ધિની ધાર કાઢશો? પેલાએ સામો જવાબ આપ્યો - હ! પણ એ તમારી પાસે હોવી જોઇએ. આ સાંભળી પેલો મશ્કરી કરવાવાળો મારવા દોડ્યો..ધારવાળાએ લોખંડનો સળિયો મારી ખોપરી તોડી નાંખી. બસ આમ પ્રાયઃ દરેક હસવામાંથી ખસવું થતું હોય છે.) અહીં વિશાખાનંદીની હસીનાખવા જેવી વાત વિશ્વભૂતિ મુનિએ ગંભીરતાથી લઇ લીધી. પોતાનું અપમાન લાગ્યું. પેલું બતાવી દઉં'ની ઇચ્છા પાછી સળવળી. તપોબળથી ગાયને શિંગડાથી ઊંચકી આકાશમાં ફંગોળી. પછી પડતી ગાયને દયાભાવથી ધારી લીધી. પણ આટલાથી સંતોષ થયો નહીં. ત્યાં જ નિદાન કર્યું ‘મારા ઉગ્રતપથી ભવાતંરમાં અત્યંત બળવાન થાઉં.” પોતાના તપ બળનું આ રીતે ઘોર અવમૂલ્યાંકન કરી કાળ પામી.. સત્તરમાં ભવમાં મહાશુક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવ થયો. dan Education Wemational For Private & Fersonal Use Only www elibrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ (૨) ત્યાંથી ચ્યવી અઢારમાં ભવમાં પોતનપુર નગરમાં પ્રજાપતિ નામના રાજાનો દીકરો ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થયો. આ રાજા પોતાની પુત્રી મૃગાવતી સાથે લગ્ન કર્યા હોવાથી લોકોમાં પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ થયો હતો. તે મૃગાવતીની કુખે સાત સ્વપ્નોએ સૂચિત, ચોરાશી લાખ વરસના આયુષ્યવાળો ત્રિપૃષ્ઠ નામે પુત્ર થયો. તેણે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરોમાં ઉપદ્રવ કરતાં સિંહને શસ્ત્ર વગર પોતાના હાથથી જ ચીરી નાંખ્યો હતો. પછી અનુક્રમે પ્રથમ વાસુદેવ તરીકે ત્રણ ખંડના અધિપતિ બન્યા. એક વખતે વાસુદેવના સૂવાના સમયે મધુર સ્વરવાળા કેટલાક ગવૈયા ગાતા હતા, ત્યારે વાસુદેવે પોતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે - “મારા ઉંઘી ગયા પછી ગાયન બંધ કરાવજે, અને ગવૈયાઓને રજા આપજે.” હવે વાસુદેવ નિદ્રાવશ થઇ ગયા, છતાં પણ મધુર ગાયનના રસમાં તલ્લીન બની ગયેલા શય્યાપાલકે ગાયન બંધ કરાવ્યું નહિ. તેથી થોડી વારમાં વાસુદેવ જાગી ઉઠ્યાં, અને તેઓને ગાતા જોઇ ગુસ્સે થઇ શય્યાપાલકને કહ્યું – “અરે દુષ્ટ ! મારી આજ્ઞા કરતાં પણ શું તને ગાયન વધારે પ્રિય છે? ઠીક છે ! ત્યારે તું તેનું ફળ ભોગવ.” એમ કહીને તેમણે શવ્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવ્યો. (કોઇ પણ ઇંદ્રિયના વિષયનો રસ જીવની છેવટે શી હાલત કરે છે? તે આ પ્રસંગે યાદ રાખવા જેવું છે. તીર્થંકરનો જીવ પણ ભૂલો પડે, તો કેટલો કઠોર થઇ શકે છે ? કર્મો-મોહનીયકર્મ જીવને કેવો રમાડે છે ! આ કૃત્યથી વીપ્રભુના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવે કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ ઉપાર્જન કર્યું.) આમ ઘણાં દુષ્કર્મો કરી મરી ઓગણીશમાં ભવે સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા નારકી થયા. પછી ત્યાંથી નીકળી વીશમા ભવે સિંહ થયા. ત્યાંથી મરી એકવીશમાં ભવમાં ચોથી નરકમાં ગયા. ત્યાંથી નીકળી ઘણો કાળ સંસારમાં પરિભ્રમણ કરી બાવીશમાં ભવે મનુષ્ય થયા. ત્રીજાભવથી ઊંધા પાટે ચડી ગયેલો ભગવાનનો જીવ આ ભવથી ગુણવિકાસમાં આગળ વધવાનું શરુ કરે છે. આ ભવમાં શુભકર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામી (૨૨) ત્રેવીસમાં ભવે | કપ dan Education International wwwncbary ID Page #97 -------------------------------------------------------------------------- ________________ વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી નામે રાણીની કુખે ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયો. તેણે પોલિ નામે આચાર્ય પાસે દીક્ષા લઇ, એક કરોડ વરસ સુધી સંયમ પાળી અંતે કાળ કરી (૨૩) ચોવીશમાં ભવે મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. (૨૪) ત્યાંથી ચ્યવીને પચીસમા ભવે આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામે નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામે રાણીની કુખે પચીશ લાખ વરસના આયુષ્યવાળો નન્દન નામે પુત્ર થયો. ચોવીશ લાખ વર્ષની ઉંમરે રાજ્ય છોડી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા બાદ આ નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી વીશસ્થાનકની આરાધના માટે માસક્ષમણના પારણે માસક્ષમણ એમ કુલ અગ્યાર લાખ એંશી હજાર છસો પીસ્તાલીશ માસક્ષમણ કર્યા. સમસ્ત જીવરાશિ પ્રત્યે ઉત્કૃષ્ટ કરુણાભાવના ભાવી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. એક લાખ વરસ સુધી ચારિત્ર પાળી, છેલ્લે એક માસની સંલેખનાપૂર્વક કાળ કરી... (૨૫) છવીસમાં ભવે પ્રાણ નામના દસમાં દેવલોકમાં પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીશ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો. ત્યાં પણ પરમ વૈરાગ્યમાં અને કરુણાભાવનામાં સમય પસાર કર્યો (૨૬) ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભોગવતાં બાકી રહેલા નીચ ગોત્ર કર્મના ઉદયથી સત્તાવીશમાં ભવે વીર પ્રભુનો જીવ બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થયો. (૨૭) આમ ભવિતવ્યતાના યોગે અને નીચગોત્રનો ઉદય થવાથી પ્રભુ વીર બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા. વિચારમાં આગળ વધતાં ઇન્દ્ર વિચારે છે કે અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો કે વાસુદેવો ઉપરોકત કારણોથી શુદ્ધ આદિ કુલોમાં પૂર્વે આવ્યા હતા, આવે છે અને આવશે. તથા ગર્ભતરીકે ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે. પરંતુ જનમ્યાનથી, જનમતા નથી અને જનમશે નહિ. તાત્પર્ય એ છે કે તીર્થંકરાદિનોહીનકુલોમાં અવતાર પૂર્વોક્ત કારણસર કર્મોદયના કારણે થઈ શકે ખરો, પણ તેઓ હીનકુલોમાં કયારેય જનમતા નથી. ૩૬ Gain Education interational For Private & Fersonal Use Only www.nelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ १९. अयं च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गम्भत्ताए वक्ते ॥१९॥ २०. तं जीअमेअंतीअपचुप्पन्न-मणागयाणं सक्काणं देविंदाणं देवरायाणं अरहते भगवंते तहप्पगारेहितो अंतकुलेहितो पंतकुलेहितो तुच्छ० दरिद्द० भिक्खाग० किविण० माहणकुलेहिंतो वा तहप्पगारेसु उग्गकुलेसु वा, भोगकुलेसु वा रायन्नकुलेसु वा, नाय० खत्तिअ० इक्खाग० हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्ध- जाइकुलवंसेसु वा जाव रज्जसिरिं कारेमाणेसु पालेमाणेसु साहरावित्तए । तं सेयं खलु मम वि समणं भगवं महावीर चरमतित्थयरं पुव्वतित्थयरनिद्दिढ़ माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिओ खत्तियकुंडग्गामे नयरे नायाणं खत्तिआणं सिद्धत्थस्स खत्तिअस्स कासवगुत्तस्स भारियाए तिसलाए खत्तिआणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए साहरावित्तए । जे वि अणं तिसलाए खत्तिआणीए गठभे तं वि अणं देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिसि गम्भत्ताए साहरावित्तए त्तिक? एवं संपेहेइ, संपेहित्ता हरिणेगमेसिं पाइत्ताणीआहिवइं देवं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी ॥२०॥ સૂત્ર ૧૯) આ પ્રભુ વીર જંબૂદ્વીપના દક્ષિણાર્ધ ભરતમાં ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિએ અવતર્યા છે, સૂત્ર ૨૦) તો ભૂત-વર્તમાન-ભવિષ્યના ઇન્દ્રોનો એવો આચાર છે કે નીચકુળમાં અવતરેલા તે શ્રી અરિહંતને ત્યાંથી લઈ પૂર્વે કહ્યા તેવા ઉગ્રકુળ વગેરે રાજ્યશ્રી ભોગવતા શ્રેષ્ઠ કુળોમાં સંકરણ કરાવવું. તેથી મારું શ્રેયઃ એમાં છે કે હું આ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું દેવાનંદાની કુક્ષિમાંથી ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાત (ઋષભસ્વામીના વંશમાં થયેલા) ક્ષત્રિય કાશ્યપ ગોત્રવાળા શ્રી સિદ્ધાર્થ ક્ષત્રિયની વાશિષ્ઠ ગોત્રવાળી પત્ની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં સંહણ || ૭૭ dan Education intematonal For Private & Fessonal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ २१. एवं खलु देवाणुप्पिआ ! न एअं भूअं, न एअं भव्वं, न एअं भविस्सं, जंणं अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंत० तुच्छ० दरिद्द० किवण भिक्खाग० माहणकुलेसु आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा । एवं खलु अरिहंता वा चक्क० बल० वासुदेवा वा उग्गकुलेसु वा भोगकुलेसु वा रायण्ण० नाय० खत्तिय० इक्खाग० हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्ध- जाइकुलवंसेसु वा आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा ॥२१॥ २२. अत्थि पुण एसेवि भावे लोगच्छेरयभूए अणंताहिं उस्सप्पिणी- ओसप्पिणीहिं विइक्वंताहिं समुप्पज्जइ, नामगुत्तस्स वा कम्मस्स अक्खीणस्स अवेइअस्स अणिज्जिण्णस्स उदएणं, जं णं अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा अंतकुलेसु वा पंतकुलेसु वा तुच्छ० दरिद्द० भिक्खाग० किविण० माहणकुलेसु वा आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा, कुच्छिंसि गम्भत्ताए वक्कमिंसु वा वक्कमंति वा वक्कमिस्संति वा, नो चेव णं जोणीजम्मणनिक्खमणेणं निक्खमिंसु वा निक्खमंति वा, निक्खमिस्संति वा ॥२२॥ २३. अयं च णं समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे माहणकुंडग्गामे नयरे उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए वक्ते ॥२३॥ २४. तं जीअमेअंतीअपचुप्पण्णमणागयाणं सक्काणं देविंदाणं देवरायाणं अरिहंते भगवंते तहप्पगारेहितो अंतकुलेहितो पंतकुलेहिंतो तुच्छ० दरिद्द० किविण० वणीमग० जाव माहणकुलेहितो तहप्पगारेसु उग्गकुलेसु वा भोगकुलेसु वा रायण्ण नाय० खत्तिअ० इक्खाग० हरिवंस० अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्धजाइकुलवंसेसु साहरावित्तए ॥२४॥ કરાવું, અને ત્રિશલા ક્ષત્રિયાણીના પેટમાં રહેલા ગર્ભનું દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સંહરણ કરાવું. આમ વિચારી ઇન્દ્ર પોતાના પાયદળના સેનાપતિ શ્રી હરિબૈગમેષી દેવને બોલાવ્યા. Gain Education Intematonal For Private & Fersonal Use Only www.icinelibrary.oru Page #100 -------------------------------------------------------------------------- ________________ २५. तं गच्छ णं तुम देवाणुप्पिया ! समणं भगवं महावीरं माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिओ खत्तिअकुंडग्गामे नयरे नायाणं खत्तिआणं सिद्धत्थस्स खत्तिअस्स कासवगुत्तस्स भारियाए तिसलाए खत्तिआणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए साहराहि, जेवि अणं से तिसलाए खत्तिआणीए गब्भे तं पि अणं देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए साहराहि, साहरित्ता मम एअमाणत्तिअंखिप्पामेव पचप्पिणाहि ॥२५॥ સૂત્ર ૨૧+૨૨+૩+૨૪) અને એ દેવને તીર્થકર વગેરે કદી હીનકુળમાં અવતરતા નથી ઇત્યાદિથી માંડીને ભગવાન મહાવીર સ્વામી દેવાનંદા બ્રાહ્મણીની કૃષિએ આવ્યા, ત્યાં સુધીની વાત કહી પોતાનો શ્રેયસ્કર આચાર બતાવે છે કે મારે આવે વખતે ગર્ભનું ઉત્તમ કુળમાં સંહરણ કરાવવું જોઈએ...તેથી મેં નક્કી કર્યું છે કે ભગવાનના ગર્ભનું દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા રાણીની કુક્ષિમાં અને તેની કુક્ષિમાં રહેલા ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં સંહરણ કરાવવું. આ પ્રમાણે કહ્યા પછી હરિëગમેષીને આજ્ઞા કરે છે કે - સૂત્ર ૨૫) તમે આ ગર્ભ સંહરણનું કાર્ય શીઘ્ર પતાવી મને મારી આજ્ઞા પાછી આપો, એટલે કે “ આ કાર્ય થઈ ગયું છે' તેમ જણાવો. (સામાન્યથી કુળના સંસ્કાર જીવને અસર કરતાં હોય છે. વાણિયાએ બહારગામથી પરણી લાવેલી બીજી પત્નીને પૂછ્યું, જુઓ તો! ઘડામાં પાણી કેટલું છે? એ સ્ત્રીએ જોઇને કહ્યું – ખાંસડા પ્રમાણ! વાણિયો સમજી ગયો, આ સ્ત્રી ચમારના ઘરની છે. શ્રી સંતિનાથ ભગવાનના પ્રથમભવમાં એવી વાત આવે છે કે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મેલી બ્રાહ્મણી સત્યભામાના લગ્ન પરદેશી ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણ તરીકે ખ્યાતિ પામેલા કપિલ સાથે થાય છે. એકવાર આ કપિલે રાતે વરસાદમાં સારા કપડા બગડી ન જાય, માટે કપડા કાઢી સાવ નગ્ન અવસ્થામાં ઘર સુધી આવી ઘરના નાકે કપડા પહેરી લીધા. રસ્તામાં અંધારું હોવાથી કોઈને ખબર પડવાની સંભાવના ન હતી. પણ આવા વરસાદમાં પણ પતિનું શરીર ભીનું અને કપડા કોરા જોઈ પત્ની સમજી ગઈ, આ ભલે વિદ્વાન હશે, પણ ઊંચા કુળમાં જન્મેલો નથી. અને હકીકતમાં એ દાસીના પેટમાંથી ઉત્પન્ન થયો હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્તમ કુળમાં જન્મેલાના સંસ્કાર પણ ઊંચા હોય, નીચકુળવાળાના નીચા. તમે For Private Pessoal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ २६. तए णं से हरिणेगमेसी पायत्ताणियाहिवई देवे सक्केणं देविंदेणं देवरना एवं वुत्ते समाणे हट्ट जाव हियए करयल जाव त्ति कट्ठ'जं देवो आणवेइति । आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणित्ता उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता वेउव्विअ-समुग्घाएणं समोहणइ, समोहणित्ता संखिज्जाई जोअणाई दंडं निसिरइ, तं जहा-रयणाणं, वयराणं, वेरुलिआणं, लोहिअक्खाणं, मसारगल्लाणं, हंसगम्भाणं, पुलयाणं, सोगंधिआणं, जोईरसाणं, अंजणाणं, अंजणपुलयाणं, जायरूवाणं, सुभगाणं, अंकाणं, फलिहाणं, रिट्ठाणं, अहाबायरे पुग्गले परिसाडेइ, परिसाडित्ता अहासुहुमे पुग्गले परिआएइ ॥२६॥ २७. परियाइत्ता दुचंपि वेउव्विय-समुग्घाएणं समोहणह, समोहणित्ता उत्तर-वेउव्विअं रूवं विउव्वइ, विउवित्ता ताए उक्किट्ठाए, तुरिआए, चवलाए, चंडाए, जयणाए, उखुयाए, सिग्घाए, (छेआए) दिव्वाए, देवगईए वीईवयमाणे वीईवयमाणे तिरिअ-मसंखिजाणं दीवसमुद्दाणं मझं मज्झेणं जेणेव जंबुद्दीवे दीवे भारहे वासे जेणेव माहणकुंडग्गामे नयरे जेणेव उसभदत्तस्स माहणस्स गिहे जेणेव देवाणंदा माहणी तेणेव उवागच्छइ; उवागच्छिता आलोए समणस्स भगवओ महावीरस्स पणामं करेइ, पणामं करित्ता देवाणंदाए माहणीए सपरिजणाए ओसोवणिं दलइ, दलित्ता असुभे पुग्गले अवहरइ, अवहरित्ता सुभे पुग्गले पक्खिवइ, पक्खिवित्ता 'अणुजाणउ मे भयवं' ति कट्ट समणं भगवं महावीरं अव्वाबाहं अव्वाबाहेणं दिव्वेणं पहावेणं करयलसंपुडेणं गिण्हइ, गिण्हित्ता जेणेव खत्तिअकुंडग्गामे नयरे जेणेव सिद्धत्थस्स खत्तिअस्स गिहे जेणेव तिसला खत्तिआणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता तिसलाए खत्तिआणीए सपरिजणाए ओसोवणिं दलइ, दलित्ता असुहे पुग्गले अवहरइ, अवहरित्ता सुहे पुग्गले पक्खिवइ, पक्खिवित्ता समणं भगवं महावीरं अव्वाबाह अव्वाबाहेणं दिव्वेणं पहावेणं तिसलाए खत्तिआणीए कुच्छिंसि गम्भत्ताए साहरइ, जे वि अणं से तिसलाए खत्तिआणीए गब्भे तं पि अणं देवाणंदाए माहणीए ઉત્તમ જૈનકુળવાળા છો, તેથી તમારામાં અને તમારા સંતાનમાં જીવદયા, તિથિએ લીલોત્તરી ત્યાગ, રાત્રે નહીં ખાવાનું, અપશબ્દો નહીં બોલવાના, ખા-ખોટા-ભેળ-સેળ નહીં કરવાનાં सं२७२ ॥राने?) dan Education intematonal For Private & Fersonal Use Only www.albaryo Page #102 -------------------------------------------------------------------------- ________________ जालंधरसगुत्ताए कुच्छिंसि गठभत्ताए साहरइ, साहरित्ता जामेव दिसिं पाउन्भूए तामेव दिसिं पडिगए ॥२७॥ २८. ताए उक्किट्ठाए, तुरियाए, चवलाए, चंडाए, जयणाए, उ आए, सिग्घाए, दिव्वाए, देवगईए तिरिअ-मसंखिजाणं दीवसमुद्दाणं मज्झंमज्झेणं जोयण-सयसाहस्सिएहिं विग्गहेहिं उप्पयमाणे उप्पयमाणे जेणामेव सोहम्मे कप्पे सोहम्मवडिंसए विमाणे सक्कंसि सीहासणंसि सक्के देविंदे देवराया, तेणामेव उवागच्छइ, उवागच्छित्ता सक्कस्स देविंदस्स देवरन्नो एअमाणत्तिअं खिप्पामेव पच्चप्पिणइ ॥२८॥ સૂત્ર ૨૬-૨૭+૨૮) ઇન્દ્રનો આદેશ સાંભળી અત્યંત હર્ષ-પ્રીતિ-આનંદ પામેલા હરિશૈગમેલી દેવે બે હાથ જોડી “જેવી આપની આજ્ઞા’ એમ કહી આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. પછી ઈશાન દિશામાં જઈવૈક્રિય સમુદ્ધાત કરી ઊંચાઈમાં સંખ્યાતા યોજનના પ્રમાણવાળો અને શરીર જેટલી જાડાઈવાળો દંડ કર્યો. દંડાકારે આત્મપ્રદેશો ગોઠવ્યા. કર્કેતન રત્ન, હીરા, નીલરત્ન, લોહિતાક્ષ રત્ન, મસારગલ, હંસગર્ભ, પુલાક, સૌગન્ધિક, જ્યોતીરસ, શ્યામ, અંજનપુલાક, જાતરૂપ, સુભગ, અંક, સ્ફટિકરત્ન અને રિસ્ટરત્ન આ સોળ જાતિના રત્નો જેવા શ્રેષ્ઠ, તેમાંય બાદર અસાર પુદ્ગલોને છોડી સૂક્ષ્મ સારભૂત પુદ્ગલો ગ્રહણ કરી બીજા વૈક્રિયસમુદ્ધાત દ્વારા (જન્મના વૈક્રિય શરીરની અપેક્ષાએ બીજું) વૈક્રિય શરીર રચ્યું. પછી મનોહર, તરાવાળી, ઉત્સુકતા અને ચપળતાથી યુક્ત તથા બીજી બધી ગતિને હરાવી દે તેવી તથા વિદન દૂર કરે તેવી દેવયોગ્ય ગતિથી અસંખ્ય દ્વીપ-સમુદ્રને ઓળંગતા અને ઝડપથી નીચે ઉતરતા-ઉતરતાં જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડનગરમાં દેવાનંદા બ્રાહ્મણી પાસે કે જ્યાં ભગવાન અવતર્યા હતા, ત્યાં આવ્યો. ભગવાનનું દર્શન થતાં જ પ્રણામ કરીને દેવાનંદાના પરિવારને અવસ્થાપિની નિદ્રાથી નિદ્રાધીન કર્યો. અશુભ પુગલોને દૂર કરી શુભ પુદ્ગલોનું સ્થાપન કરીને “હે ભગવન! મને અનુમતિ આપો’ એમ પ્રાર્થના કરી. પોતાની દેવશક્તિથી માતાને અને ભગવાનને જરાય પીડા ન થાય, તેમ ગર્ભને હાથનાં સંપુટમાં ગ્રહણ કર્યા. ત્યાંથી ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલા ક્ષત્રિયાણી પાસે આવ્યો. ત્યાં ત્રિશલા I ૮૧ dan Education litematonal For Private & Feste Use Only www.albaryong Page #103 -------------------------------------------------------------------------- ________________ CULL (૨) Jain Education intern २९. ते णं काले णं णं समए णं समणे भगवं महावीरे जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे आसोअबहुले, तस्स णं आसोअबहुलस्स तेरसीपक्खेणं बासीइराइदिएहिं विइक्वंतेहिं तेसीइमस्स राइदिअस्स अंतरा वट्टमाणे हिआणुकंपएणं देवेणं हरिणेगमेसिणा सक्कवयण-संदिद्वेणं माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारिआए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छीओ खत्तिअकुंडग्गामे नयरे नायाणं खत्तिआणं सिद्धत्थस्स खत्तिअस्स कासवगुत्तस्स भारिआए तिसलाए खत्तिआणीए वासिद्धसगुत्ताए पुव्वरत्ता- वरत्त - कालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं अव्वाबाहं अव्वाबाहेणं दिव्वेणं पहावेणं कुच्छिंसि गन्भत्ताए साहरिए ॥ २९ ॥ આદિ સર્વ પરિવારને અવસ્વાપિની નિદ્રા આપી તથા અશુભ પુદ્ગલો દૂર કરી શુભ પુદ્ગલો દાખલ કરી પુત્રીના ગર્ભને લઈ ભગવાનના ગર્ભને ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં પધરાવ્યો. અર્થાત્ સંક્રમાવ્યો અને જે પુત્રીનો ગર્ભ હતો, તે દેવાનંદાની કુક્ષિમાં સંક્રમાવ્યો. આ પ્રમાણે ઇન્દ્રની આજ્ઞાનુસાર કામ કરી દેવ પાછો આવ્યો. આવીને ઇન્દ્ર મહારાજને કહ્યું કે ‘આપની આજ્ઞા પ્રમાણે કરી આવ્યો.’ એમ આશા પાછી આપી. ઇન્દ્ર પણ ખુશ થયા. (અવસ્વાપિની વિદ્યાનો ઉપયોગ પ્રભવે જંબૂસ્વામીના ઘરમાં ચોરી કરવા કરેલો, આ દેવે ગર્ભ સંહરણ રૂપ ઉત્તમ કાર્ય માટે કર્યો. તેથી કહી શકાય કે ઉત્તમ વસ્તુ, વિદ્યા કે લબ્ધિ પણ વિવેકયુક્ત હોય, તો ભદ્રંકર, નહીં તો ભયંકર. દેવે ભગવાનને માત્ર ગર્ભરૂપે જોવા છતાં તરત જ પ્રણામ કર્યાં... ઉત્તમ પુરુષોના દર્શનથી આનંદ થવો જોઈએ અને પ્રણામ કરવા જોઈએ. એનાથી સૌભાગ્યઆદિ શુભનો લાભ થાય, નહિંતર દૌગ્યિાદિ અશુભનો ગેરલાભ થાય. સારું કાર્ય પણ જેને અંગે કરવાનું છે, તેની અનુજ્ઞાપૂર્વક કરવું જોઈએ, એવો ધ્વનિ દેવે ભગવાનની અનુજ્ઞા માંગી એનાથી જણાઈ આવે છે. કોઈએ સોંપેલુ કાર્ય પૂર્ણ ત્યારે જ થયું કહેવાય, જ્યારે તમે તે વ્યક્તિને ‘આ કાર્ય થઈ ગયું છે' એમ જણાવો. નહિંતર કરનાર થઈ ગયાની નિરાંતમાં હોય ને સોંપનાર ‘થયું હશે કે નહીં’ એવી આશંકાથી ચિંતામાં જ મર્યા કરે. ભગવાનનો કુળમદજન્ય નીચગોત્રનો હિસાબ પૂરો થયો હતો, દેવાનંદાનું પૂર્વભવમાં રત્નનો ડબ્બો ચોરવાના પાપનો ઉદય થઈ રહ્યો હતો... તો ત્રિશલા માતાનું પૂર્વ ભવમાં ચોરાયેલા ડબ્બાનું વળતર આપતું કર્મ ઉદયમાં આવી રહ્યું હતું... એક સાથે ત્રણેયના જુદા-જુદા કર્યો પોત Www.jainellbory big Page #104 -------------------------------------------------------------------------- ________________ ३०. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे तिन्नाणोवगए आवि होत्था, साहरिजिस्सामित्ति जाणइ, साहरिजमाणे नो जाणइ, साहरिएमि ત્તિ નાગરૃ liરૂપા. પોતાનો ભાગ ભજવવા તૈયાર થયા, એક અદ્ભુત કર્મનાટક.. એક જ ગર્ભસંહરણનો પ્રસંગ... ત્રણેયના તે - તે કર્મના હિસાબ મળી ગયા.. અભિમાન કેટલું ભયંકર ફળ આપે છે, તે પ્રભુના પ્રસંગથી, તો ચોરીની આકરી સજા શું હોય, તે દેવાનંદાના તીર્થકર જેવા ઉત્કૃષ્ટરત્નના સંદરણના પ્રસંગથી સમજી લઈ આ બંનેથી દૂર રહેવા જવું છે.) સૂત્ર ૨૯) ગર્ભનું આ સંહરણ આસો મહિનાના કૃષ્ણ પક્ષના તેરસની મધ્યરાતે એટલે કે દેવાનંદાની કુક્ષીમાં ભગવાનના વ્યાશી દિવસ પૂર્ણ થયા ત્યારે થયું. તે વખતે ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. અહીં કવિ ઉભેક્ષા કરે છે કે – જાણે કે સિદ્ધાર્થરાજાના કુળરૂપી આતના ઘરે પ્રવેશ કરવા માટે ઉત્તમ મુહૂર્તના ક્ષણની રાહ જોવા માટે જ જેઓ બ્રાહ્મણના આવાસમાં વ્યાંશી દિવસ રહ્યા, તે ચરમ જિનેશ્વર ભગવાન અમને પવિત્ર કરો. સૂત્ર ૩૦) સંદરણ વખતે ભગવાન ત્રણ જ્ઞાનવાળા હોવાથી જાણતા હતા કે મારું સંહરણ થશે. સંકરણ થયા પછી જાણ્યું કે મારું સંહરણ થયું. પણ સંહરણ થતી વખતે મારું સંકરણ થઈ રહ્યું છે.” તે જાણ્યું નહીં. અહીં ભગવાન હરિëગમેષી દેવા કરતાં વધુ બળવત્તર અવધિજ્ઞાનવાળા હોવાથી અને સંહરણની ક્રિયા અસંખ્ય સમયની હોવાથી ભગવાન ‘મારું સંકરણ થઈ રહ્યું છે.’ એમ જાણતા હોવા છતાં એ કાર્ય દેવે એવી કુશળતાથી અને જરા પણ પીડા ન થાય એમ કર્યું કે જાણે ભગવાનને કશી ખબર પડી નહીં. આમ જાણવા છતાં ‘ન જાણું' એમ વ્યવહારમાં બોલાય છે. કોઈ કાંટો એવી કુશળતાથી કાઢે તો બીજો કહે છે – “તેં એવી રીતે કાઢ્યો કે મને ખબર પડી નહીં.” સિદ્ધાંતમાં પણ અતિ સુખના કાળમાં આ રીતે બોલાતા વાકયોનો નિર્દેશ કર્યો છે, જેમકે કહ્યું છે-ત્યાં શ્રેષ્ઠ દેવીઓનાં ગીત અને વાજિંત્રના શબ્દોથી નિત્ય સુખી અને પ્રમુદિત વ્યંતર દેવો સમય ક્યાં પસાર થઈ ગયો, તે જાણતા પણ નથી. ૮૩ Gain Education Interational For P a l Use Only www. bary ID Page #105 -------------------------------------------------------------------------- ________________ ३१. जं रयणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छीओ तिसलाए खत्तिआणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए साहरिए, तं रयणिं च णं सा देवाणंदा माहणी सयणित्रंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे एआरूवे उराले कल्लाणे जाव चउद्दस महासुमिणे तिसलाए खत्तिआणीए हडेत्ति पासित्ता णं पडिबुद्धा, तं जहा-गय-वसह० गाहा ॥३१॥ ३२. जं रयणिं च णं समणे भगवं महावीरे देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छीओ तिसलाए खत्तिआणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए साहरिए, तं रयणिं च णं सा तिसला खत्तिआणी तंसि तारिसगंसि वासघरंसि अभिंतरओ सचित्तकम्मे, बाहिरओ दूमिअघट्टे मढे, विचित्त-उल्लोअचिल्लिअतले मणिरयण-पणासिअंधयारे बहुसम-सुविभत्त-भूमिभागे पंचवन्न-सरस-सुरहि-मुक्क-पुप्फपुंजोवयार-कलिए, कालागरु-पवरकुंदुरुक्कतुरुक्क-डझंतधूव-मघमघंत-गंधु आभिरामे सुगंधवरगंधिए, गंधवट्टिभूए, तंसि तारिसगंसि सयणिज्ज॑सि सालिंगणवट्टिए, उभओ बिब्बोअणे, उभओ उन्नए, मज्झे णयगंभीरे, गंगापुलिण-वालुआ-उद्दालसालिसए, उवचिअ-खोमिअ-दुगुल्लपट्ट-पडिच्छन्ने, सुविरइअ-रयत्ताणे, रत्तंसुअसंवुडे, सुरम्मे, आइणग-रूअ-बूर-नवणीय-तूल-तुल्लफासे, सुगंधवर-कुसुम-चुन्न-सयणोवयार-कलिए, पुव्वरत्तावरत्त-कालसमयंसि सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे एआरूवे उराले जाव चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा, तं जहा-गय-वसह-सीह-अभिसेय-दाम-ससि-दिणयरं झयं कुंभं । पउमसर-सागर-विमाणभवण-रयणुच्चय-सिहिं च ||१||३२|| ' સૂત્ર ૩૧) જે રાતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં સંહરણ થયું, તે રાતે પોતાના પલંગપર અર્ધજાગ્રત અવસ્થામાં રહેલી દેવાનંદા બ્રાહ્મણી આવા ઉદાર, કલ્યાણકારી હાથી વૃષભવગેરે ચૌદ મહાસ્વપ્નો ત્રિશલા ક્ષત્રિયાણીએ હરી લીધા એમ જોઈને જાગી ॥ ८४ dan Education intematonal For Private & Fessoal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પા. (૨) ગઈ. (તે વખતે એમને કેવો આઘાત લાગ્યો હશે ? માટે જ કરેલા પાપના આવા તીવ્ર ઉદયો જાણી લઈ પાપ કરવાથી જ અટકી જવામાં ડહાપણ છે.) સૂત્ર ૩૨) જે રાતે ભગવાન મહાવીર સ્વામી ત્રિશલામાતાની કુક્ષિએ પધાર્યા, તે રાતે ત્રિશલા ક્ષત્રિયાણી અંદરના ભાગમાં જાતજાતના વિવિધ ચિત્રોથી રમણીય, ચાંદની જેવા ઉજ્જવળ, કોમળ પથ્થર વગેરેથી ઘસાયેલા હોવાથી કોમળ લીસા સ્પર્શવાળા બહારની દીવાલવાળા તથા પાંચેય વર્ણના મણિ-રત્નોથી બનાવેલા વિવિધ ચિત્રોથી રમણીય છત અને ભૂમિભાગવાળા તથા રત્નોના પ્રકાશના કારણે અંધકાર વિનાના, તથા પાંચેય વર્ણના સરસ-સુગંધી ફુલોથી અને કૃષ્ણાગરુ વગેરે સુગંધી દ્રવ્યોના સુગંધમય ધૂમાડાઓથી અત્યંત મઘમઘાયમાન બનેલા તથા વિવિધ સુગંધી ચૂર્ણોથી વિશેષ સુવાસિત થયેલા વિશેષ વર્ણવી ન શકાય તેવા અને મહાભાગ્યશાળીઓને જ યોગ્ય ગણાય તેવા શયનગૃહમાં બંને બાજુ ઓશિકાઓના કારણે ઉન્નત અને વચ્ચેના ભાગે નમેલી તથા ગંગાની રેતી જેવી અત્યંત કોમળ તથા શ્રેષ્ઠ વસ્ત્ર ચાદરવાળી તથા અપરિભોગ અવસ્થામાં ધૂળથી ખરડાઈ ન જાય એ માટે રજસ્રાણથી યુક્ત તથા લાલ રંગની ઝીણી મચ્છરદાનીથી યુકત, રૂ, માખણ વગેરે જેવી અત્યંત કોમળ સ્પર્શવાળી તથા સુગંધી દ્રવ્યોથી સંસ્કારિત-વાસિત કરાયેલી એવી શરીર પ્રમાણવાળી પથારીથી યુકત, મહાપુરુષોને જ યોગ્ય ગણાય એવા અવર્ણનીય પલંગપર સૂતા હતા, ત્યાં મધ્યરાતે અર્ધજાગ્રત અવસ્થામાં ત્રિશલા-ક્ષત્રિયાણી આવા પ્રકારના કલ્યાણકારી ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગ્યા. તે આ પ્રમાણે-હાથી-વૃષભ-સિંહ-શ્રીદેવી-પુષ્પમાળા-ચન્દ્ર-સૂર્ય-ધ્વજ-પૂર્ણકળશ-પદ્મ સરોવર–ક્ષીર સમુદ્ર-વિમાન (અથવા ભવન)–રત્નરાશી અને નિર્ધમ અગ્નિ શિખા. ઘણા ભગવાનોની માતાઓ આ ક્રમથી સ્વપ્નો જુએ છે માટે આ ક્રમ કહ્યો. વાસ્તવિક રીતે તો ઋષભદેવની માતાએ પહેલા સ્વપ્નમાં વૃષભ અને વીર પ્રભુની માતાએ પહેલા સ્વપ્નમાં સિંહને જોયો હતો. હવે સ્વપ્નાઓનું વર્ણન કરાય છે. Jain Education international ૫ jainelibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩૩. તe i રજા તિરા રાત્તિમાળી તપૂઢમયા(તોગ) દંત-રસમ-બ્રિગ-વિપુ-હર-હરનિર-પીરસાર-સંmરિણदगरय-रयय-महासेल-पंडुरं, समागय-महुअर-सुगंध-दाणवासिय-कवोलमूलं, देवरायकुंजर-वरप्पमाणं, पिच्छइ सजल-घण-विपुलजलहरगजिअ-गंभीरचारुघोसं, इभं, सुभं, सव्वलक्खण-कयंबिअं वरोरुं ।१॥३३॥ ३४. तओ पुणो धवल-कमलपत्त-पयराइरेग-रूवप्पभं, पहासमुदओ-वहारेहिं सव्वओ चेव दीवयंतं, अइसिरिभर-पिल्लणा-विसप्पंत-कंतસોરંત-વા-૬, ત-સુદ્ધ-રાજુમા-કોમ-નિચ્છઉં, fથર-સુદ્ધ-મંત્રોવન--સુવિમત્ત-સુંદર, ઉપરછ ઘન--૬-afટ્ટિિસદૃ-તુq-તિવરરસ, રંઢ, સિવું, સમાન-સોહંત-સુદ્ધવંત, વસતં માન-મંત્રમુદં રાારૂ૪ll સૂત્ર ૩૩) પહેલા સ્વપ્ન હાથી જોયો. તે વરસ્યા પછી વાદળનાં, મોતીના ઢગલાના, ક્ષીરસમુદ્રના, ચન્દ્રના કિરણોના, ચાંદીના વૈતાઢ્ય પર્વતના અને જળના બિન્દુઓના વર્ણ જેવો સફેદ વર્ણવાળો છે. મોટા અને ઉજળા બળવાન ચાર દંતશૂળવાળો તે ઘણો ઊંચો છે. ઝરતા મદની અતિ સુવાસથી ખેંચાઈને આવેલા ભમરાઓના સમૂહોથી યુક્ત ગંડસ્થળવાળો છે. ઇન્દ્રના ઐરાવણ હાથીની જેમ લક્ષણયુક્ત અને પ્રમાણસર અવયવોવાળા શ્રેષ્ઠ શરીરવાળો છે. તથા મેઘ ગર્જના જેવા ગંભીર અને મનોહર શબ્દ સ્વરવાળો સર્વશ્રેષ્ઠ લક્ષણોવાળો છે. તેથી જ એ વિશાળ અને શ્રેષ્ઠ હાથી મંગલકારી છે. સૂત્ર ૩૪) બીજા સ્વપ્નમાં વૃષભ જોયો. તેનું શરીર સુંદર અને પુષ્ટ છે. તેના શિંગડા તીણ અને ભ્રમરો જેવાં શ્યામ નેત્રો છે. શ્વેત કમલોનાં પત્રોની કાન્તિથી પણ અતિ ઉજળી અને કોમળ એવી દેહકાન્તિથી દશેય દિશાઓને તે શોભાવે છે. આવી અતિશાયી શરીર શોભાની પ્રેરણાથી જ જાણે વિકસિત થયેલા દીપ્તિમાન શોભતાં સુંદર સ્કન્ધવાળા તેની નિર્મલ અને સુકુમાર રોમરાજીથી કાયા સુંવાળી છે. તેના હાડકાં સ્થિર, બાંધો મજબૂત, શરીરમાંથી પુષ્ટ-દેખાવડું અને | ૬ dan Education Intematon www.ebay.org Page #108 -------------------------------------------------------------------------- ________________ ३५. तओ पुणो हारनिकर-खीरसागर-ससंककिरण-दगरयरयय-महासेल पंडुरंगं, (ग्रं० २००) रमणिज्ज-पिच्छणिज्जं, थिर-लट्ठ-पउ8 वट्ट- || વીવર-સુ -વિશિષ્ટ-તિવાઢા-વિડંગિમુ૬, રઝિ -ન-મ-રોમ-માન-સોમંત-શ્રદ્યુ-૩૬, રજીપત્ર-પત્તિ-ઉઝ-સુમાતાલુ-જિનાગિનીë, મૂરતીય-પર -તાવિક-ભાવત્તાયંત-વ-તરવિ-સરિસનય, વિસા-પીવર-વરો, પુત્ર-વિમ-ધંધે, નિસિય-સુહુમ-વરજીપત્થ-વિચ્છિન્ન-વેરાડો-લોહિs, રામ-સુનિનિક-સુનાય-અખોડિગ - ૪, સોમ, સોનાર, શ્રીયંત, नहयलाओ ओवयमाणं, नियग-वयण-मइवयंतं, पिच्छइ सा गाढतिक्खग्गनहं, सीहं, वयणसिरी-पल्लव-पत्त-चारुजीहं ३॥३५॥ શિંગડા મજબૂત, ગોળ, અતિશ્રેષ્ઠ, તીણ છેડાવાળાં તથા ચળકતાં છે. તે સ્વભાવે શાન્ત અને ઉપદ્રવને હરનારો છે. તેનું મુખ ઉજળા અને સરખા દાંતથી શોભે છે. તે ઘણા ગુણોને કરનારા મહામંગલોના આગમનનું જાણે કે દ્વાર છે. અર્થાત્ એના દર્શન માત્રથી પણ વિદ્ગો ટળે અને ગુણો પ્રગટે. સૂત્ર ૩૫) ત્રીજા સ્વપ્ન સિંહ દીઠો. તે પહેલા સ્વપ્ન જોયેલા હાથીની જેમ રંગે ઉજળો છે. મજબૂત અને પગના શ્રેષ્ઠ પંજાવાળો છે. ગોળ, પુષ્ટ, અને પરસ્પર અંતરરહિત એવી શ્રેષ્ઠ તથા અતિ તીણ દાઢાઓથી શોભતા મુખવાળો છે. ઉત્તમ અને જાતિવંત કમળ જેવા કોમળ યથોક્ત પ્રમાણવાળા હોઠથી શોભે છે. લાલ કમળના પાંદડા જેવા કોમળ અને સુંવાળા તાલુથી શોભતી તથા લબલબ થતી જીભવાળો છે. અગ્નિમાં તપવાથી પ્રદક્ષિણાની જેમ ફરતાં સુવર્ણની જેમ ભમતાં ગોળ અને તેજસ્વી નેત્રોવાળો, વિશાળ સાથળવાળો, સુકોમળ, સૂક્ષ્મ, પ્રશસ્ત અને દીર્ઘ કેસરાઓથી શોભતા પરિપૂર્ણ નિર્મળ સ્કન્ધવાળો છે. વળી તે ઊંચે ઉછાળીને પીઠ ઉપર કુંડલાકાર કરેલા પુચ્છવાળો છે. અક્રૂર એવી શાન્ત આકૃતિવાળો અને વિલાસી ચાલવાળોતે તીક્ષ્ણ અને મજબૂત નખવાળો તથા જાણે મુખની શોભામાટે લટકતી રાખી હોય તેવી લટકતી જીભવાળો છે. ત્રિશલામાતાએ ત્રીજા સ્વપ્નમાં આવા શ્રેષ્ઠ લક્ષણોવાળા, ઊંચા, સૌમ્ય આકૃતિવાળા તથા સુશોભિત | ૮૭ Gain Education Hematonal For P a l Use Only w e ibrary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (२) ३६. तओ पुणो पुण्ण-चंदवयणा, उच्चागयट्ठाण - लट्ठसंठिअं, पसत्थरूवं, सुपइडिअ - कणगमयकुम्म - सरिसोवमाण - चलणं, अच्चुण्णय-पीणरइअ - मंसल-उवचिअ-तणु - तंब - निद्धनहं, कमल-पलास - सुकुमालकरचरणं, कोमल-वरंगुलिं कुरुविंदावत्त- वट्टाणुपुव्व-जंघं, निगूढजाणुं, गयवरकर - सरिस - पीवरोरूं, चामीकररइअ - मेहलाजुत्तं, कंत - विच्छिन्न-सोणिचक्कं जच्घंजण भमर जलय - पयर - उज्जुअ - सम-संहिअ-तणुअआइज्ज - लडह - सुकुमाल -मउअ - रमणिज्ज- रोमराई, नाभिमंडल - सुंदर विसाल-पसत्थ-जघणं, करयल-माइअ - पसत्थ-तिवलिय-मज्झं, नाणामणि- कणग-रयण-विमल-महातवणिज्जा भरण-भूसण- विराइअमंगुवंगिं, हार- विरायंत- कुंदमाल-परिणद्ध - जल-जलिंत - थणजुअलविमलकलसं, आइअ-पत्तिय-विभूसिएणं, सुभग-जालुज्जलेणं मुत्ताकलावएणं उरत्थ- दीणार-माल- विरइएणं कंठमणिसुत्तएणं य कुंडल-जुअलुल्लसंतअंसोवसत्तसोभंत-सप्पभेणं सोभागुण-समुदएणं आणण- कुटुंबिएणं कमलामल-विसाल-रमणिज्ज-लोअणिं, कमल-पज्जलंत - करगहिअ - मुक्कतोयं, लीलावाय कयपक्खणं, सुविसद कसिण घण सण्ह - लंबंत केसहत्थं, पउमद्दह - कमल-वासिणिं, सिरिं भगवई पिच्छइ हिमवंतसेलं सिहरे दिसागइंदोरुपीवर- कराभिसिच्यमाणं | ४||३६|| સિંહને આકાશમાંથી ઉતરીને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. સૂત્ર ૩૬) ત્રિશલામાતાએ ચોથા સ્વપ્નમાં શ્રીદેવીને જોઈ. તેનું વર્ણન કરે છે કે – હિમવંત નામના પર્વત ઉપર મનોહર પદ્મદ્રહ છે, ત્યાં કમળરૂપી વાસભવનમાં શ્રી દેવી રહે છે. Jain Education international ८८ www.jainlibrary big Page #110 -------------------------------------------------------------------------- ________________ છે ? આ જંબદ્વીપમાં ભરતક્ષેત્રની ઉત્તરે હિમવંત નામે સોનાનો પર્વત છે. તે સો યોજન ઊંચો અને એક હજાર બાવન યોજન બાર કળા જેટલો (૧૦૫૨ ૧૨/ ૧૯ યોજન) પહોળો છે. તેના મધ્યભાગે પદ્મદ્રહનામે સરોવર છે. તે દશ યોજન ઊંડું, હજાર યોજન લાંબું અને પાંચસો યોજન પહોળું છે. તેનું તળિયું વજમય છે. આ સરોવરના મધ્યમાં એક મુખ્ય કમળ છે, તેની નાળ દશ યોજન લાંબી છે, પાણીથી આ કમળ બે કોશ ઊંચું છે અને એક યોજન લાંબું પહોળું ગોળ છે. તેનું મૂળિયું વજરત્નનું, કંદ રિષ્ઠરત્નનો અને નાળ નીલ રત્નનાં છે. તેની બહારનાં પાંદડાં લાલ સુવર્ણનાં અને અંદરની પાંદડીઓ પીળા સુવર્ણની છે. તે કમળમાં એક સુવર્ણમય કર્ણિકા છે. તે બે કોશ લાંબી-પહોળી અને એક કોશ ઊંચી તથા લાલ સોનાની કેસરાઓથી સુશોભિત છે. આ કર્ણિકા ઉપર શ્રીદેવીનું ભવન છે. આ ભવન એક કોશ લાંબું, અડધો કોશ પહોળું અને ચૌદસો ચુંમાલીસ ધનુષ્ય ઊંચું છે. તેને પૂર્વ, દક્ષિણ અને ઉત્તર એમ ત્રણ દિશાએ પાંચશો ધનુષ્ય ઊંચા અને અઢીસો ધનુષ્ય પહોળા ત્રણ દ્વાર છે. આ ભવનની મધ્યમાં અઢીસો ધનુષ્ય લાંબી-પહોળી એક રત્નમય પીઠિકા છે. તેની ઉપર શ્રીદેવીની શય્યા છે. આ મુખ્ય કમળને ફરતાં ચારે ય દિશામાં શ્રીદેવીનાં આભરણોથી યુક્ત એક સો આઠ કમળો વલયાકારે રહેલા છે. તે પ્રત્યેકનું પ્રમાણ મુખ્ય કમળથી અડધું જાણવું. એમ પછી પછીના બધા વલયો પૂર્વ પૂર્વ વલયનાં કમળોથી અડધા પ્રમાણવાળા સમજવાં. આમ પ્રથમવલયમાં આભરણોના એકસો આઠ કમળો છે. તેને ફરતાં બીજા વલયમાં વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં ચાર હજાર સામાનિક દેવોનાં ચાર હજાર કમળો, પૂર્વદિશાએ ચાર મહર્લૅિક દેવીઓનાં ચાર કમળો, અગ્નિકોણમાં ગુરુસ્થાનીય અભ્યતર પર્ષદાનાં દેવોના આઠ હજાર કમળો, દક્ષિણમાં મિત્રતુલ્ય મધ્યમ પર્ષદાના દેવોના દશ હજાર કમળો, નૈઋત્યકોણે કિંકરતુલ્ય બાહ્યપર્ષદાના બાર હજાર દેવોનાં બાર હજાર કમળો અને પશ્ચિમમાં (હાથી, ઘોડા, રથ, પદાતિ, પાડા, ગંધર્વ અને નાટ્ય આ) સાત સૈન્યના સેનાપતિઓનાં સાત કમળો છે. તેને ફરતાં ત્રીજા વલયમાં સોળ હજાર અંગરક્ષક દેવોને રહેવાનાં સોળહજાર કમળો ચારેય દિશામાં રહેલા છે. ચોથા વલયમાં અભ્યન્તર આભિયોગિક દેવોનાં બત્રીસ લાખ કમળો, પાંચમાં વલયમાં મધ્યમ આભિયોગિક દેવોનાં ચાલીશ લાખ કમળો અને છઠ્ઠા વલયમાં બાહ્ય આભિયોગિક દેવોનાં અડતાળીશ લાખ કમળો છે. એમ મૂળ કમળ ૯ Gain Education Wemal www.stellbary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ અને તેની ચારેય બાજુ રહેલાં છ વલયોનાં કમળો મળી કુલ એક કરોડ વીશ લાખ પચાસ હજાર એક સો વીશ કમળો છે. આ શ્રી દેવીના બે ચરણો જાણે સોનાના ઘડેલા કાચબા હોય, તેવા ઉન્નત અને આંગળીઓ તરફ ઢળતા છે. દશેય આંગળીઓના નખ જાણે લાખ વગેરેથી રંગીને લાલ ન કર્યા હોય, તેવા લાલ છે. તથા માંસથી પુષ્ટ, પાતળા, સુંવાળા અને તેજસ્વી છે, પગની આંગળીઓ કોમળ અને શ્રેષ્ઠ છે, હાથ-પગના તળિયાં કમળપત્ર જેવાં સુકુમાર, જંઘાઓ ગોળ અને હાથીની સૂંઢની જેમ નીચે થોડી સ્કૂલ, પછી ક્રમશઃ ઉપર ઉપર વધારે સ્થૂલ છે, ઢીંચણના સાંધામાંસથી ઢંકાયેલા ગુપ્ત અને સાથળો હાથીની સૂંઢના જેવી પુષ્ટ અને મજબૂત છે, સુવર્ણનો કંદોરો ધારણ કરેલો હોવાથી તેમનો કટિભાગ મનોહર દેખાય છે, તેમની રોમરાજી અંજન, ભ્રમરો વગેરેના વર્ણ જેવી શ્યામ, કોમળ, સુંવાળી અને સૂક્ષ્મ છે, નાભિ ગંભીર છે, તેમનો કટિપ્રદેશ સિંહની કટિ જેવો કૃશ છે, ઉદરનો ભાગ ત્વચાની ત્રણ રેખાઓથી સુશોભિત છે, તેમનાં હૃદય ઉપર નિર્મળ અને ઉત્તમ જાતિના લાલ સુવર્ણના, પીળા સુવર્ણના, ચંદ્રકાન્ત વગેરે મણિઓના અને મોતીઓના હારો શોભે છે, તેમણે હાથે સુવર્ણનાં રત્નજડિત કંકણો પહેરેલા છે. તથા તેમની અંગુલીઓ ઉપર વિંટીઓ શોભે છે, તેમનાં હૃદયભાગે ધારણ કરેલી મોતીની માળાથી છાતી મોતીની માળાથી શોભતા સુવર્ણકળશ જેવી શોભે છે. વળી વચ્ચે વચ્ચે પાનાંથી શોભતા મોતીના ગુચ્છનો ઉજ્જવળ હાર, સોનૈયાની માળા તથા સુવર્ણમય દોરો પહેરવાથી તેમનું હૃદય અતિ શોભે છે, તેમનાં ખભા સાથે ઘસાતાં બે કર્ણકુંડલો પણ ઘણાં શોભે છે, એમ વિવિધ આભરણો અને અલંકારોની શોભાથી તેમનું મુખકમળ મોટા પરિવારથી કુટુમ્બનો વડો શોભે તેમ શોભે છે. તેમનાં નેત્રો કમળ જેવાં નિર્મળ લાંબા અને મનોહર છે, બન્ને હાથમાં પકડેલા એક એક કમળમાંથી મકરન્દનાં બિન્દુઓ ઝરે છે, દેવોને પસીનો થતો નથી. છતાં તેમણે લીલામાટે એક હાથમાં સુન્દર પંખો ધારણ કરેલો છે, તેમનાં મસ્તકમાં વાળ સુંવાળા, તેજસ્વી, કોમળ અને સૂક્ષ્મ છે, વચ્ચે વચ્ચે ઓછા નહીં, પણ ભરપૂર તથા સુંદર ગુંથેલા છે. આવા શ્રીદેવી ઉપર જણાવ્યું તે કમળમાં બેઠાં છે, અને ઐરાવણ વગેરે For Private & Fesson Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (૨) દિગ્દસ્તિઓ પોતાની પુષ્ટ સુંઢો દ્વારા તેમનો અભિષેક કરે છે, ત્રિશલાદેવીએ ચોથા સ્વપ્નમાં આવી શ્રીદેવી જોઈ. અહીં બીજું વ્યાખ્યાન સમાપ્ત થાય છે. સુગૃહીતનામધેય વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરીશ્વર ગુરુદેવોના અનુગ્રહથી વ્યાખ્યાયિત કરાયેલું આ બીજું પ્રવચન ભવ્યજીવોને સમકીત દેનારું, ભવભ્રમણાને સમાપ્ત કરનારું અને ચાર ધર્મથી પવિત્ર કરનારું થાઓ. પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્ધમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિત્તે ॥ ૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (૩) ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।। ॥ મૈં નમઃ। વ્યાખ્યાન ત્રીજું નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલં વક્રમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગહરાઈ થેરાવલી ચરિત્તે ।। રૂ૭. તો પુળો સરા-ખુમ-મંવાર-વામ-મળિજ્ઞમૂબ, ચંપા-સો-પુંના-ના-પિઝંડુ-સિરિસ-મુળા-મનિ-ખાડું-હિ-સંજોન છોઝ-જોટિ-પત્ત-માય-નવમાહિ-વત્તુછ-તિય-વાસંતિ-સમુધ્ધજી-પાડછ-વામુત્ત-સહરસુરમિાંધિ, અનુવમ-મળોરેનું બંધેનું વસવિસામો વિ વાસયંત, સવ્વોત્તઙ્ગ-સુરમિવુત્તુન-મન-ધવત-વિત્ઝસંત-ત-વહુવળ-મત્તિવિત્ત, છપ્પય-મહુઅરિ-મમર-ગળ-શુશુમાયંતનિહિંત-નુંત-વેશમાં, વામ, પિચ્છડ઼ નમળતઝાઓ બોવયંત ારૂા Jain Education Internation સૂત્ર ૩૭) ત્રિશલા માતાને આવેલા ચૌદ સ્વપ્નોનું વર્ણન ચાલે છે. એમાં બીજા વ્યાખ્યાનમાં પ્રથમ ચાર સ્વપ્નાનું વર્ણન જોયું... હવે પાંચમા સ્વપ્ન વગેરેનું વર્ણન શરૂ થાય છે... પાંચમા સ્વપ્નમાં ત્રિશલાદેવીએ પુષ્પમાલા જોઈ. તે માળા ચંપો, અશોક, પુન્નાગ, પ્રિયંગુ, અક્કોલ, કોજ, કોરંટ, તિલક, બકુલ, આમ્ર વગેરે વૃક્ષોનાં તથા મોગરો, માલતી, જાઈ, જૂઈ, નવમાલિકા, વાસંતિકા, પદ્મલતા વગેરે વેલડીઓના એમ છ ઋતુનાં તાજા પુષ્પોની બનેલી છે. તેમાં પણ મુખ્યતયા ઘણાં પુષ્પો શ્વેત છે, અને વચ્ચે વચ્ચે રાતાં, પીળા વગેરે પાંચેય વર્ણોના પુષ્પો છે, તેથી તે માળા મનને આશ્ચર્ય ઉપજાવે તેવી છે. એ માળાના બધા ફૂલ તાજા અને શ્રેષ્ઠ ગન્ધવાળા કર janelibrary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૮. f = જોરવીર-પ-ર-ય-7-પંદુર, સુમ, દિય-નયન-, ડિપુws, તિમિર-નિર-ઘળાદિર-વિનિરિવાર, पमाणपक्खंत-रायलेह, कुमुअवण-विबोहगं, निसा-सोहगं, सुपरिमट्ठ-दप्पण-तलोवम, हंसपडुवण्णं, जोइसमुह-मंडगं, तमरिपुं, मयणसरापूर, समुद्ददगपूरगं, दुम्मणं जणं दइअवजिअं पाएहिं सोसयंतं, पुणो सोमचारुरूवं पिच्छइ सा गगणमंडल-विसाल-सोम-चंकम्ममाण-तिलयं, रोहिणिમrfeગય-વન, તેવી પુણવંä સમુન્નસંતં દ્દિારૂ૮ હોવાથી દશેય દિશાઓને સુગંધથી સુવાસિત કરે છે. તેની ગધથી આકર્ષાયેલા વિવિધ જાતિના ભ્રમરા - ભ્રમરીઓ વગેરેનો સમુદાય તેની ઉપર બેસીને આનંદમાં મસ્ત બનીને ગુંજારવ કરતા હોવાથી જાણે માળાગુંજારવ કરતી હોય તેવી દેખાય છે. ત્રિશલામાતાએ પાંચમાં સ્વપ્નમાં આવી મહામંગલકારી પુષ્પમાળા આકાશમાંથી ઉતરતી જોઈ. સૂત્ર ૩૮) ત્રિશલામાતાએ છઠ્ઠા સ્વપ્નમાં ચન્દ્ર જોયો. તે રંગે ગાયનું દૂધ, પાણીના ટીપાઓ, રૂપાનો કળશ વગેરેના જેવો અતિ ઉજવળ છે, જોનારાના હદયને અને નેત્રોને આનંદકારી છે, વનની ગહરાઈમાંથી અંધકારને દૂર કરે છે, સર્વત્ર પ્રકાશ કરે છે, રાત્રિને શોભાવે છે, રાત્રે વિકસતા કુમુદપ્રકારના કમળોને વિકસિત કરે છે, પૂર્ણિમાનો હોવાથી સોળે કળાએ ખીલેલો છે, હંસના જેવો ઉજ્જવળ, નિર્મળ અરીસાની જેમ દીપતો, બીજા ગ્રહો, નક્ષત્રો વગેરે જ્યોતિષચક્રમાં મુખ્ય, સમુદ્રની વેલાને વધારતો આ ચંદ્ર કામદેવને બાણો પૂરા પાડે છે, અર્થાત્ વિરહી જનોને ચંદ્રના કિરણરૂપી બાણવડે કામદેવ પીડે છે. માટે કવિ ઉપાલંભ આપે છે – “હે!દુર્મતિ નિશાચર ચંદ્ર! તું તારાં કિરણો દ્વારા અવશ્ય વિરહી મનુષ્યોનું લોહી ચૂસે છે. જો એમ ન હોય, તો ઉદયવખતે તું લાલ અને તેઓ (વિરહી લોકો) શરીરથી સૂકાયેલાં કેમ હોય? વળી જાણે આકાશનું ચાલતું ફરતું તિલક હોય તેવો આ ચંદ્ર શોભે છે. વળી કવિઓની કલ્પના મુજબ આ ચંદ્ર રોહિણીનો વલભ છે. dan Education International For Private & Fersonel Use Only www.albaryong Page #115 -------------------------------------------------------------------------- ________________ ३९. तओ पुणो तमपडल-परिप्फुडं चेव तेअसा पजलंतरूवं, रत्तासोग-पगास-किंसुअ-सुअमुह-गुंजद्धराग-सरिसं, कमलवणालंकरणं, अंकणं जोइसस्स, अंबरतलपईवं, हिमपडल-गलग्गहं, गहगणोरुनायगं, रत्तिविणासं, उदयत्थमणेसु मुहुत्तसुहदंसणं, दुण्णिरिक्खरूवं, रत्तिमुद्धत-दुप्पयारपमद्दणं, सीअवेगमहणं पिच्छइ मेरुगिरि-सयय-परिअट्टयं, विसालं, सूरं रस्सी-सहस्स-पयलिय-दित्तसोहं ७॥३९॥ (હકીકતમાં તો રોહિણી સત્તાવીશ નક્ષત્રોમાંનું એક નક્ષત્ર છે કે જેમાં રહેલો ચંદ્ર ઉચ્ચભાવ પ્રાપ્ત કરે છે.) અને સૌમ્ય અને મનોહરકાન્તિથી શોભે છે. ત્રિશલામાતાએ છઠ્ઠા સ્વપ્નમાં આવા પૂર્ણ ચંદ્રને જોયો. સૂત્ર ૩૯) પછી સાતમા સ્વપ્નમાં સૂર્ય જોયો. આ સૂર્ય અંધકારનો નાશ કરે છે. તેથી જાજ્વલ્યમાન રૂપવાળો છે. જો કે સૂર્યના બિમ્બમાં બાદરપૃથ્વીકાય જીવોનાં શરીરો શીતલ હોય છે, તો પણ તેઓને આતપ નામકર્મનો ઉદય હોવાથી તેના તેજ દ્વારા જીવો વ્યાકુળ થાય છે. વળી અશોકવૃક્ષ, પુષ્પિતપલાશપત્ર, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ વગેરેની જેમ રંગે લાલ, કમળના વનોને વિકસિત કરીને શોભાવતો, મેષાદિ રાશિઓમાં સંક્રમણ કરવા વગેરેથી જ્યોતિશ્ચક્રનાં લક્ષણોને જણાવતો, આકાશમાં પ્રકાશ કરતો, હિમના સમૂહનો પરાભવ કરતો, ગ્રહોનો નાયક, રાતના વિનાશનું કારણ, ઉદય અને અસ્ત વેળાએ એક મુહુર્ત સુખેથી જોઈ શકાય અને બાકીના સમયે દુઃખે જોઈ શકાય તેવો, રાતે ખોટા કામ કરનારા ચોર વગેરેના પાપ કાર્યોને અટકાવતો, ઠંડીનો નાશ કરતો, પોતાના એક હજાર કિરણોના પ્રકાશથી દીપ્ત, શેષ ચંદ્ર, તારા વગેરેની શોભાને હરતો, મેગિરિની ચારેય દિશાએ પરિભ્રમણ કરતો અને વિશાળ એવા સૂર્યને ત્રિશલામાતાએ જોયો. અહીં સૂર્યને સહસ્રરશ્મિ (હજાર કિરણોવાળો) કહ્યો, તે લોકપ્રસિદ્ધિની અપેક્ષાએ સમજવું. વસ્તુતઃ લૌકિકશાસ્ત્ર મુજબ એના કિરણો ક્યારેક વધારે પણ હોય છે. જેમ કે એ શાસ્ત્રમાં કહ્યું છે કે સૂર્ય ચૈત્ર મહીનામાં ૧૨૦૦, વૈશાખે ૧૩૦૦, જેઠમાં ૧૪૦૦, અષાઢમાં ૧૫૦૦, શ્રાવણમાં ૧૪૦૦, ભાદરવામાં | ૯૪ dan Education Interational For Private & Fessel Use Only W e llbrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ (૩) ४०. तओ पुणो जय-कणगलट्ठि-पइट्ठिों, समूह-नील-रत्त-पीय-सुक्किल-सुकुमालुल्लसिअ-मोरपिच्छ-कयमुद्धयं धयं अहिअ-सस्सिरीअं, फालिअ-संखंक-कुंद-दगरय-रयय-कलस-पंडुरेण मत्थयत्थेण सीहेण रायमाणेण रायमाणं भित्तुं गगणतलमंडलं चेव ववसिएणं पिच्छइ सिव-मउअमारुअ-लयाहय-कंपमाणं, अइप्पमाणं जणपिच्छणिज्जरूवं 1८||४|| ४१. तओ पुणो जघकंचणुज्जलंत-रूवं, निम्मलजल-पुण्ण-मुत्तम, दिप्पमाणसोह, कमल-कलाव-परिरायमाणं, पडिपुण्ण-सव्वमंगलभेअसमागम, पवररयण-परिरायंत-कमलट्ठिअं, नयण-भूसणकर, पभासमाणं, सव्वओ चेव दीवयंतं, सोमलच्छीनिभेलणं, सव्वपाव-परिवजिअं, सुभं, भासुरं, सिरिवरं सव्वोउय-सुरभिकुसुम-आसत्तमल्लदाम पिच्छा सा रयय-पुण्णकलसं ।९।।४१॥ ૧૪૦૦, આસોમાં ૧૬૦૦, કારતકમાં ૧૧૦૦, માગસરમાં ૧૦૫૦, પોષમાં ૧૦૦૦, મહામાં ૧૧૦૦ અને ફાગણમાં ૧૦૫૦ કિરણોથી તપતો હોય સૂત્ર ૪૦) આઠમાં સ્વપ્નમાં ધ્વજ જોયો. તેનો દંડ ઉત્તમ જાતિવંત સુવર્ણનો બનેલો છે. તેના ઉપર ટોચે રહેલાં ઘણાં નીલ, રાતાં,પીળા, ધોળા અને શ્યામ એમ પંચવર્ણી સુકુમાર મોરપીંછો એના શિખરપર માથામાં વાળની જેમ શોભે છે, અને વાયુથી ફરફર થાય છે. આ ધ્વજ સ્વયં પણ અતિ સુશોભિત છે. વળી તેના પટમાં સ્ફટિક, શંખ, અંતરત્ન, સફેદ ફૂલ, જલબિન્દુઓ અને રજતનો કળશ વગેરેની જેમ રંગે ઉજ્જવળ સિંહ ચીતરેલો છે. તે સિંહ પવનથી ઉડતા ધ્વજની સાથે એ રીતે ઉછળે છે કે જાણે આકાશને ભેદવામાટે ઉદ્યમ કરતો હોય, તેવો દેખાય છે. વળી મંદ મંદ વહેતા સુખાકારી પવનના યોગે તે ધ્વજ કંપે છે. ઉડે છે. તે પ્રમાણથી અતિમોટો અને મનુષ્યોને જોતાં જ આનંદ થાય તેવા મનોહર રૂપવાળો છે. ત્રિશલામાતાએ એવા ધ્વજને આઠમાં સ્વપ્નમાં જોયો. ૯૫ www.ebayorg Gain Education thematical For Private & Fergal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ - થા. (૩) ___४२. तओ पुणो रविकिरण-तरुण-बोहिअ-सहस्सपत्त-सुरभितर-पिंजरजलं, जलचर-पहकर-परिहत्थग-मच्छपरिभुञ्जमाण-जलसंचय, महंतं, जलंतमिव कमल-कुवलय-उप्पल-तामरस-पुंडरीयोरु-सप्पमाण-सिरिसमुदएणं रमणिज्जरूवसोहं, पमुइअंत-भमरगणमत्तमहुअरिगणुक्करोलि (लि) जमाण-कमलं, (२५०) कार्यबग-बलाहय-चक्क-कलहंस-सारस-गव्विअ-सउणगणमिहुण-सेविजमाणसलिलं, पउमिणि-पत्तोवलग्ग-जलबिंदु-निचयचित्तं पिच्छइ सा हिअय-नयणकंतं, पउमसरं नाम सरं, सररुहाभिरामं ॥१०॥४२॥ સૂત્ર ૪૧) નવમાં સ્વપ્નમાં રૂપાનો પૂર્ણ કળશ જોયો. તે જાતિવંત સુવર્ણની જેમ તેજસ્વી હોવાથી અતિ દીપ્ત અને નિર્મળ રૂપવાળો છે. નિર્મળ જળથી ભરેલો હોવાથી શુભસૂચક છે. દેદીપ્યમાન છે, કમળોના સમૂહથી બધી બાજુએ શોભે છે, બધા જ – એક પણ ન્યૂન નહીં એવા મંગલોનું સંકેતસ્થાન છે, અર્થાત્ તેનું દર્શન જીવનું બધી રીતે મંગલ કરે છે, આ કુંભ શ્રેષ્ઠ રત્નમય વિકસિત કમળ ઉપર મુકેલો છે, નેત્રોને આનંદ કરનારો છે, કાંતિથી અનુપમ છે, સર્વ દિશાઓમાં પોતાની કાંતિથી પ્રકાશ કરે છે, પ્રશસ્ત લક્ષ્મીનું ઘર છે, સર્વ પાપોથી રહિત છે, આમ સર્વ રીતે શુભ છે, શોભાથી પણ શ્રેષ્ઠ છે. તથા આ કુંભના કંઠે સર્વ ઋતુઓના સુગંધી પુષ્પોની માળાઓ સ્થાપેલી છે, ત્રિશલા ક્ષત્રિયાણીએ એવા પૂર્ણ રજતકળશને નવમાં સ્વપ્નમાં જોયો. સૂત્ર ૪૨) દશમાં સ્વપ્નમાં પદ્મસરોવર જોયું. તેનું પાણી હમણાં જ ઉગેલા સૂર્યના કિરણોથી ખીલેલાં સહસ્ત્રપત્ર વગેરે મોટાં કમળોની સુગંધોથી સુગંધવાળું અને તે કમળોના પરાગથી પીળું-લાલ મિશ્રરંગવાળું થયું છે. તે સરોવર ઘણા જળચર જીવોથી પરિપૂર્ણ છે. તે માછલાઓ તેના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. વળી સૂર્યવિકાશી કમળો, ચંદ્રવિકાશી કમળો, લાલ કમળો, મોટા કમળો, પુંડરીક કમળો વગેરે જાતિનાં શ્રેષ્ઠ કમળોની વિસ્તૃત શોભાથી તે સરોવર રમણીય રૂપવાળું છે. આ સરોવર કમળોના મકરન્દને ચૂસતા અને તેથી ચિત્તમાં અતિ આનંદ પામતા મા ભમરાઓ અને ભમરીઓના ઘણા સમૂહથી યુક્ત છે. વળી આ સરોવરમાં I ૯૬ Jain Education interational For Private & Fersonal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ચા.. (૩) ૪રૂ. તો પુળો ચંવવિશ્વનાશિ-સરિસસિવિઘ્નસોર્ટ, ઘડામા-વર્લેમાળ-સંયું, ચવલ-પંચળુઘાય-ધ્વમાળ-જ્ઞોઇ-જોઅંતતોય, પડુપવળાહય-વૃનિમ-ઘવજી-પાતર-રાંત-શ-યોઘુમમાળ-સોમંત-નિમ્નહુડ-૭મ્મી-સહસંબંધ-ધાવમાળોવનિયજ્ઞ-માસુરતરામિરામ, મહાન{-તુરિયવેશ-સમય-મમ-વત્ત-શુષ્પમાળુઘ ંત કલહંસો, બગલાં, ચક્રવાકો, મધુર અવાજ કરતા રાજહંસો, સારસ વગેરે પંખીઓના યુગલો રહ્યા છે. આ પંખી યુગલો આવું સુંદર સ્થાન મળવાથી અભિમાનપૂર્વક સરોવરના જળનો ઉપયોગ કરી રહ્યા છે. ચોટેલા જલબિન્દુઓથી જાણે નીલમરત્નના પાનાં ઉપર મોતી ટાંકેલાં હોય, તેમ શોભી રહેલા પદ્મિની કમળના પાંદડાઓથી આ સરોવર મનોરમ બન્યું છે, વળી જોનારના હૃદય તથા નેત્રોને પ્રિય હોવાથી આ સરોવર રમણીય બન્યું છે. આ રીતે બધા સરોવરમાં શ્રેષ્ઠ પદ્મનામનું સરોવર ત્રિશલાદેવીએ જોયું. મહામાત્ર-મચ્છુ-તિમિ-તિર્ભિળિજી-નિરુદ્ધ-તિહિતિઝિયા-મિઘાય-પૂરòળપત્તરું, पचोनियत्त-भममाण-लोलसलिलं पिच्छइ खीरोयसायरं सारयरयणिकर- सोमवयणा | ११||४३|| સૂત્ર ૪૩) અગ્યારમાં સ્વપ્નમાં ક્ષીરોદધિ જોયો. તેનો મધ્યભાગ ચંદ્રના કિરણોના સમૂહ જેવો વર્ણ ઉજ્જવળ અતિ શોભી રહ્યો છે. ચારેય દિશામાં તેની વૃદ્ધિ પામતો જળપ્રવાહ અગાધ છે. વળી ઊંચે ઉછળતા અતિશય ચપળ મોટા જળતરંગોથી તેનું પાણી વારં વાર ભેગું થઈને પડે છે. ઉગ્ર પવનથી આહત થયેલા અને જાણે કિનારા તરફ જવા માટે દોડતા ન હોય, તેવા ચપળ, વળી પ્રગટ આમ-તેમ નાચતા અને ભયભ્રાન્ત થયા હોય તેવા તરંગોથી એ શોભી રહ્યો છે. ભમતા, સ્વચ્છ, શોભતા અને ઉછળતા એવા નાના-મોટા અગણિત જળતરંગોના પરસ્પર મિલનથી જાણે તે સમુદ્ર શીઘ્ર વેગથી કિનારા તરફ દોડતો અને ત્યાંથી પાછો ફરતો હોય તેમ અતિ દેદીપ્યમાન અને અતિમનોહર દેખાય છે. વળી તેમાં મોટા મગરો, નાનાં નાનાં માછલાંઓ, તિમિ-તિમંગલ નિરુદ્ધ તથા તિલતિલક વગેરે or Private & Personal Use Only ૯૭ ww.jainelibrary.org Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૪. તો પુણો તરુણ-સૂરમંડ-સમન્વ૬, વિશ્વમાનોમ, ૩ત્તમ-વંઘ-મહામણ-સમૂહ-વરતેવ-મસદક્સ-ખ્રિત-પૂર્વ, વાપથર-ઢંવમાન-મુત્તસમુa૮, ખત્યંત-રિવ્રુવા, ડુંડામા-સમ-તુરી-નર-મ-વિરા-વા-વિસર-અ-સરમ-વર-it-નરवणलय-पउमलय-भत्तिचित्तं, गंधव्वोपवज्जमाण-संपुण्णघोसं, निचं, सजलघण-विउलजलहर-गज्जिय-सदाणुणाइणा देवदुंदुहिमहारवेणं सयलमवि जीवलोअं पूरयंतं, कालागरु-पवरकुंदुरुक्क-तुरुक्क-डझंत-धूववासंग-उत्तम-मघमघंत-गंधुझुयाभिरामं, निघालोअं, सेअं, सेअप्पभं, सुरवराभिरामं, पिच्छइ सा साओवभोगं, वरविमाण-पुंडरीयं ॥१२॥४४॥ વિવિધ જાતિના જળચર જીવોની દોડાદોડીથી તથા પુચ્છોના પછાડવાથી જ્યાં ને ત્યાં કપૂર જેવું ઉજ્જવળ ફીણ પ્રગટી રહ્યું છે. ગંગા વગેરે મોટી નદીઓના આવતા પ્રવાહના વેગથી સંગમ સ્થાને તેનું જળ જગ્યાના અભાવે સંકડાઈને ઊંચે ઉછળી પાછું નીચે પડીને ત્યાં જ આવર્તમાં ગોળ ભમી રહ્યું છે. એથી જાણે સમુદ્ર ભમતો ન હોય? – એવો દેખાય છે. એમ મનોહર દશ્યવાળા ક્ષીરસાગરને શરદઋતુના ચન્દ્ર સમાન પ્રસન્ન મુખવાળી ત્રિશલાદેવીએ અગ્યારમાં સ્વપ્નમાં જોયો. - સૂત્ર૪૪) બારમા સ્વપ્નમાં શ્રેષ્ઠ પુંડરીક વિમાન જોયું. તેની કાંતિ નવા ઉગેલા સૂર્યના બિંબ જેવી લાલ-તેજસ્વી છે. તે દેદીપ્યમાન શોભાવાળું છે. ઉત્તમ સુવર્ણ અને વિવિધ રત્નોથી શોભતા શ્રેષ્ઠ એક હજાર ને આઠ થાંભલાઓથી શોભતું તે આકાશને પણ શોભાવે છે. અંદરના ભાગે સુવર્ણનાં પતરામાં લગાડેલા મોતીઓથી તે ઘણું દીપે છે. વળી તેમાં લટકાવેલી દિવ્ય પુષ્પમાળાઓ શોભે છે. વરુ, મૃગલાંઓ, વૃષભો, અશ્વો, મનુષ્યો, મગરો, પક્ષીઓ, સર્પો, કિન્નર દેવો, ગુરુ જાતિના મૃગો, અષ્ટાપદો, ચમરી ગાયો, સંસક્ત જાતિનાં જંગલી પશુઓ, હાથીઓ, અશોકલત્તાઓ વગેરેનાં વિવિધ શ્રેષ્ઠ ચિત્રોથી આશ્ચર્ય ઉપજાવતું આ વિમાન ગીત - વાજિંત્રોના શ્રેષ્ઠ નાદથી ગાજી રહ્યું છે અને મહા મેઘની ગર્જના તુલ્ય દેવદુન્દભિના નાદથી ગાજતું જાણે કે સમગ્રલોકને શબ્દમય બનાવી રહ્યું છે. વળી || ૯૮ Education emate Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૫. તો પુણો પુત્ર-રિંદ્ર-ની-TIRIT- યા-રોદિય-રાય-કIR'Iન્ન-વાહ-જી-સોrifધય-૪૪મ-મંગળ-ચંપsवररयणेहिं महियलपइट्ठियं गगणमंडलंतं पभासयंतं, तुंगं, मेरुगिरिसंण्णिगासं, पिच्छइ सा रयणनिकररासिं ।१३||४५|| ४६. सिहिं च-सा विउलुजलपिंगल-महुघय-परिसिचमाण-निद्भूम-धगधगाइय-जलंत-जालुञ्जलाभिरामं, तरतमजोगजुत्तेहिं जालपयरेहि अण्णुण्णमिव अणुप्पइण्णं पिच्छइ जालुजलणगं अंबरं व कत्थइ पयंतं अइवेगचंचलं सिहिं ।१४।।४६|| વિવિધ જાતિના કૃષ્ણાગરુ, દશાંગ વગેરે ધૂપો અને સુગંધી દ્રવ્યોની મઘમઘતી સુવાસ સર્વત્ર ઉછળતી હોવાથી મનોહર બનેલું તે વિમાન, નિત્ય પ્રકાશવાળું અને વર્ણથી ઉજ્જવળ છે, તેની કાંતિ પણ ઉજ્જવળ છે, વળી તે ખાલી નહિ, પણ ઉત્તમ દેવોથી શોભી રહ્યું છે. શાતા વેદનીયવગેરે શુભકર્મજન્ય સુખો ભોગવવાનું ઉત્તમ સ્થાન છે. પુંડરીક કમળની જેમ અન્ય વિમાનો કરતાં અતિ શ્રેષ્ઠ આવા વિમાનને ત્રિશલા માતાએ બારમા સ્વપ્નમાં જોયું. સૂત્ર ૪૫) તેરમાં સ્વપ્નમાં રત્નોનો રાશિ જોયો. તે રાશિમાં પુલાક, વજ, ઇન્દ્રનીલ, કર્કતન, લોહિતાક્ષ, મરકત, મારગલ, પ્રવાલ, સ્ફટિક, સૌગન્ધિક, હંસગર્ભ, અંજન, ચન્દ્રકાન્ત વગેરે સારભૂત રત્નોના સમૂહથી તે રત્નરાશિ એટલો મોટો છે કે જમીન ઉપર હોવા છતાં છેક આકાશના છેડાને પોતાની કાંતિથી પ્રકાશિત કરે છે. મેરુપર્વત જેટલા ઊંચા, શ્રેષ્ઠ અને મોટા રત્નરાશિને ત્રિશલામાતાએ તેરમાં સ્વપ્નમાં જોયો. સૂત્ર ૪૬) છેલ્લા ચૌદમાં સ્વપ્નમાં નિધૂમ અગ્નિ જોયો. તે અગ્નિથી અને પીળા મધ વડે સિંચાયેલો હોવાથી ધૂમાડા વિનાની, “ધગધગ' અવાજ કરતી અને ઊંચે ઉછળતી મોટી-પહોળી જ્વાળાઓથી અતિ ઉજ્જવળ છે. અને અતિશય શોભે છે. વળી નાની-મોટી જ્વાળાઓ પરસ્પર એકબીજામાં પ્રવેશ કરતી હોય તેમ dan Education Interational For Private & Fersonal Use Only www.nelibrary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ ४७. इमे एयारिसे सुभे सोमे पियदंसणे सुरूवे सुमिणे दखूण सयणमज्झे पडिबुद्धा अरविंदलोयणा हरिसपुलइअंगी ।। एए चउदस सुविणे, सव्वा पासेई तित्थयरमाया । जं रयणिं वक्कमई, कुच्छिंसि महायसो अरिहा ||१||४७|| ४८. तए णं सा तिसला खत्तिआणी इमे एआरूवे उराले चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठ-तुट्ठ-जाव-हिअया धाराहयकयंबपुप्फगं पिव समुस्ससिअ-रोमकूवा सुमिणुग्गहं करेइ, करित्ता सयणिज्जाओ अब्भुढेइ, अब्भुट्टित्ता पायपीढाओ पचोरुहइ, पचोरुहित्ता अतुरिय-मचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए जेणेव सयणिज्जे जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छइ उवागच्छिता सिद्धत्थं खत्तिअं ताहिं इट्ठाहिं, कंताहिं, पियाहिं, मणुण्णाहिं, मणामाहिं, उरालाहिं, कल्लाणाहिं, सिवाहिं, धन्नाहिं, मंगल्लाहिं, सस्सिरीयाहीं, हिअय-गमणिज्जाहिं, हिअयपल्हायणिजाहिं, मिउ-महुर-मंजुलाहिं, गिराहिं संलवमाणी संलवमाणी पडिबोहेइ ॥४८॥ દેખાય છે. તેની જ્વાળાઓ ઊંચે ઊંચે વધતી હોવાથી જાણે આકાશના કોઈ ભાગને બાળવા તે અગ્નિ પ્રયત્ન કરતો હોય, તેમ દેખાય છે. એવા અતિવેગથી વધતા, ચંચળ, નિધૂમ અગ્નિને ચૌદમાં સ્વપ્નમાં ત્રિશલાદેવીએ જોયો. સૂત્ર ૪૭) એમ કલ્યાણકારી, કીર્તન કરવા યોગ્ય, જોતાં જ પ્રેમ ઉપજાવતા સુંદર સ્વપ્નો જોઈ ત્રિશલા ક્ષત્રિયાણી જાગ્યાં. તે વખતે સ્વપ્નો જોવાથી કમળ જેવી આંખોવાળી ત્રિશલામાતાની રોમરાજી હર્ષથી વિકસ્વર થઈ. જે રાતે મહા યશસ્વી શ્રી તીર્થંકરદેવો માતાની કુખમાં આવે છે, તે રાતે તેઓની માતાઓ આ ચૌદ મહાસ્વપ્નોને જોઈ જાગે છે. १०० FOTO Fere Page #122 -------------------------------------------------------------------------- ________________ ત્યા. ४९. तए णं सा तिसला खत्तिआणी सिद्धत्थेणं रण्णा अब्भणुण्णाया समाणी नाणामणि- कणग-रयण - भत्तिचित्तंसि भद्दासणंसि निसीयइ, निसीइत्ता सत्था वीसत्था सुहासणवरगया सिद्धत्थं खत्तियं ताहिं इट्ठाहिं जाव संलवमाणी संलवमाणी एवं वयासी ॥४९॥ ५०. एवं खलु अहं सामी ! अज तंसि तारिसगंसि सयणिचंसि वण्णओ जाव पडिबुद्धा, तं जहा गयवसह० गाहा । तं एएसिं सामी ! उरालाणं चउदसण्हं महासुमिणाणं के मन्ने कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ? ॥५०॥ સૂત્ર ૪૮) ત્રિશલાદેવી આ ચૌદ સ્વપ્નો જોઈ અતિ હર્ષ પામ્યાં યાવત્ કદંબપુષ્પની જેમ વિકસિત રોમરાજીવાળા થયા. પછી ત્રિશલાદેવી એ સ્વપ્નોનું સ્મરણ કરી પલંગપરથી નીચે ઉતર્યા અને ઉત્સુકતા, ચપળતા તથા સ્ખલના વિનાની તથા રાજહંસી જેવી ચાલથી મધ્યમ ચાલે ચાલતાં ચાલતાં સિદ્ધાર્થ રાજાનાં શયનકક્ષમાં આવી મધુર, માંગલિક, મનોજ્ઞ, વિનયથી કોમળ વગેરે વિશેષણયુક્ત ભાષાથી સિદ્ધાર્થ રાજાને જગાડ્યા. સૂત્ર ૪૯) પછી સિદ્ધાર્થરાજાની આજ્ઞાથી ઉત્તમ મણિરત્નોથી જડેલા સુવર્ણના ભદ્રાસન ઉપર પોતે બેઠા. પછી વિસામો લઈ, ક્ષોભ ત્યજી, ઉપર કહી તેવી મધુર વગેરે ગુણોવાળી ભાષાથી સિદ્ધાર્થ રાજાને કહ્યું... સૂત્ર ૫૦) ‘હે સ્વામિન્ ! આજે હું અર્ધજાગ્રત અવસ્થામાં હતી, ત્યારે ઉત્તમ, કલ્યાણકારી, શ્રેષ્ઠ, માંગલિક વગેરે ગુણોવાળાં ચૌદ મહાસ્વપ્નો જોઈ જાગી છું. એમ કહી પોતે જોયેલાં તે સ્વપ્નો જેવાં જોયાં હતા, તેવું યથાર્થ વર્ણન કરી ક્રમશઃ કહી સંભળાવ્યાં. પછી પૂછ્યું –‘સ્વામિન્ ! એવો પ્રશ્ન થાય છે કે – આ ઉત્તમ કલ્યાણકારી સ્વપ્નો જોવાથી કેવા લાભો થશે અને કેવું ફળ મળશે?’ ૧૦૧ jainelibrary.org Page #123 -------------------------------------------------------------------------- ________________ ५१. तए णं से सिद्धत्थे राया तिसलाए खत्तिआणीए अंतिए एअमटुं सुचा निसम्म हट्ठ तुट्ठ जाव हिअए धाराहय-नीव-सुरहि-कुसुम-चंचुमालइयरोमकूवे ते सुमिणे ओगिण्हइ, ओगिण्हित्ता ईहं अणुप्पविसइ, अणुप्पविसित्ता अप्पणो साहाविएणं मइपुव्वएणं बुद्धिविण्णाणेणं तेसिं सुमिणाणं अत्युग्गह करेइ, करित्ता तिसलं खत्तिआणिं ताहिं इटाहिं जाव मंगल्लाहिं मियमहुर-सस्सिरीयाहिं वग्गूहिं संलवमाणे संलवमाणे एवं वयासी ॥५१॥ ५२. उराला णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठा, कल्लाणा णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठा, एवं सिवा, धन्ना, मंगला, सस्सिरीया, आरुग्ग-तुट्ठिदीहाउ-कल्लाण-(ग्रं.३००) मंगलकारगा णं तुमे देवाणुप्पिए ! सुमिणा दिट्ठा, तं जहा-अत्थलाभो देवाणुप्पिए ! भोगलाभो देवाणुप्पिए ! पुत्तलाभो देवाणुप्पिए ! सुक्खलाभो देवाणुप्पिए ! रज्जलाभो देवाणुप्पिए ! एवं खलु तुमे देवाणुप्पिए ! नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं विइक्कंताणं अम्हं कुलकेउं, अम्हं कुलदीवं, कुलपव्वयं, कुलवडिंसयं, कुलतिलयं, कुलकित्तिकरं, कुलवित्तिकर, कुलदिणयरं, कुलाधारं, कुलणंदिकर, कुलजसकरं, कुलपायवं, कुलविवद्धणकर, सुकुमालपाणिपायं, अहीण-पडिपुण्ण-पंचिंदियसरीरं, लक्खण-वंजण-गुणोववेयं, माणुम्माण-प्पमाणपडिपुण्ण-सुजाय-सव्वंगसुंदरंगं, ससिसोमागारं, कंतं, पियदसणं, सुरूवं दारयं पयाहिसि ॥५२॥ સૂત્ર ૫૧) સિદ્ધાર્થ રાજા પણ ત્રિશલા ક્ષત્રિયાણીના મુખેથી આ સાંભળી ઘણા હર્ષિત થયા. વર્ષોથી જેમ કદમ્બવૃક્ષનું પુષ્પ ખીલે તેમ હર્ષથી તેમના શરીરે રોમરાજી વિકસિત થઈ. પછી સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નોને હૃદયમાં અવધારી તેના અર્થનો વિચાર કરવા લાગ્યા. પોતાની સાહજિક મતિ અને બુદ્ધિ વિજ્ઞાનથી સ્વપ્નોના અર્થનો નિર્ણય કર્યો. પછી ઇષ્ટ આદિ ગુણોવાળી ભાષાથી તેમણે ત્રિશલાદેવીને કહ્યું... સૂત્ર ૫૨) હે દેવાનુપ્રિયા ! તમે જોયેલા સ્વપ્નો ઘણા જ શ્રેષ્ઠ, કલ્યાણકારી, ઉપદ્રવનાશક, ધનધાન્યની વૃદ્ધિ કરનારા, મંગલકારી અને શોભાયુક્ત છે. | ૧૦૨ Gain Education Intematonal www. elbaryo Page #124 -------------------------------------------------------------------------- ________________ ५३. से वि य णं दारए उम्मुक्कबालभावे विण्णाय-परिणयमित्ते जुव्वणगमणुपत्ते सूरे वीरे विक्कंते वित्थिण्ण-विउलबलवाहणे रज्जवई राया भविस्सइ । IIII તે આરોગ્ય, ચિત્તની પ્રસન્નતા, દીર્ધાયુષ્ય અને વાંછિત વસ્તુની પ્રાપ્તિ કરાવનારાં છે. વળી આ સ્વપ્નોના મહિમાથી મણિ, સુવર્ણ વગેરે ધનનો તથા પાંચેય ઇન્દ્રિયોના શબ્દાદિ ભોગોનો લાભ થશે, પુત્રનો, મનની શાંતિરૂપ સુખનો અને સમગ્ર રાજ્યનો લાભ થશે. (રાજા,અમાત્ય, મિત્ર, કોશ, રાષ્ટ્ર, દુર્ગ અને સેના આ સાત અંગ છે.) આમ સામાન્યથી લાભ બતાવી હવે મુખ્ય ફળ બતાવે છે. તમે નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં એક અતિ રૂપાળા પુત્રને જન્મ આપશો. તે પુત્ર આપણા કુળમાં વિજયધ્વજની જેમ અતિ અદ્ભુત થશે, દીપકની જેમ આપણા કુળનો પ્રકાશક તથા મંગલકારક થશે. પર્વતની જેમ પરાભવ પામશે નહિ અને સ્થિર એવો તે કુળનો આધાર થશે. મુગટની જેમ કુળની શોભા વધારશે. તેથી કુળમાં તિલકસમાન થશે. શુભ આચરણથી કુળની કીર્તિ વધારશે, કુળનું ભરણ-પોષણ કરશે, સૂર્યની જેમ કુળનો પ્રકાશ કરશે, પૃથ્વીની જેમ કુળનો આધાર થશે. કુળમાં સર્વ પ્રકારે વૃદ્ધિ કરશે, યશ વધારશે. (અહીં એક દિશામાં ફેલાય તે કીર્તિ અને સર્વ દિશામાં ફેલાય તે યશ જાણવો.) વળી તે પુત્ર વૃક્ષની જેમ કુળમાં છાયા કરનારો અને આશ્રય દેનારો થશે. એવા તે ઉત્તમ પુત્રનું શરીર પણ ઘણું શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત તથા કોઇ ખોડખાપણ વિનાનું તથા બધા અવયવો અને પાંચેય ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હશે. તેના હાથ પગનાં તળિયા સુકુમાર હશે તથા પુરુષને યોગ્ય માનથી, ઉન્માનથી અને પ્રમાણથી યુક્ત થશે. બધા અંગ ઉપાંગોથી સુશોભિત તે પુત્ર ચંદ્રની જેમ સૌમ્ય કાન્તિવાળો તથા બધાને વારંવાર દર્શન કરવા યોગ્ય થશે. સૂત્ર ૫૩) ‘વળી બાલ્યકાળ વ્યતીત થતાં તે બધા વિજ્ઞાનનો પાર પામશે અને યૌવન પ્રગટતા તો તે દાનમાં અને પ્રતિજ્ઞાપાલનમાં શૂર થશે, યુદ્ધમાં વીર | ૧૦૩ dan Education intematonal For Private & Fessel Use Only www.ebary DID Page #125 -------------------------------------------------------------------------- ________________ ____५४. तं उराला णं तुमे ! जाव सुमिणा दिट्ठा, दुचंपि तचंपि अणुवूहइ । तए णं सा तिसला खत्तिआणी सिद्धत्थस्स रण्णो अंतिए एयमढें सुचा निसम्म हट्टतुट्ठा जाव हिअया करयल-परिग्गहियं दसनह सिरसावत्तं जाव मत्थए अंजलिं कट्ट एवं वयासी ॥५४॥ ५५. एवमेयं सामी ! तहमेयं सामी ! अवितहमेयं सामी ! असंदिरमेयं सामी ! इच्छिअमेयं सामी ! पडिच्छियमेयं सामी ! इच्छिअ-पडिच्छियमेयं-सामी ! सचे णं एसमढ़े-से जहेयं तुब्भे वयह त्ति कटु ते सुमिणे सम्म पडिच्छइ, पडिच्छित्ता सिद्धत्थेणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणिरयणभत्तिचित्ताओ भद्दासणाओ अब्भुट्टेइ, अब्भुतॄत्ता अतुरियमचवल-मसंभंताए अविलंबिआए रायहंससरिसीए गईए जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी ॥५५॥ થશે, પરાક્રમી થશે અને ઘણા મોટા સૈન્ય તથા વાહનોનો સ્વામી મોટો રાજાધિરાજ થશે.” (ઋષભદત્ત બ્રાહ્મણ હતા, માટે તેમણે આજ સ્વપ્નોના ફળમાં વેદનો પારગામી થશે’ એમ કહેલું. સિદ્ધાર્થ ક્ષત્રિય રાજા હોવાથી મોટો રાજા થશે' એમ કહે છે. દરેક જણ પોતાના સ્થાનાદિને અનુરૂપ દ્રષ્ટિ ધરાવતા હોય છે. યુવાન સ્ત્રીનું અલંકારયુક્ત શબ જોઈ ચોરને ચોરીના, સોનીને દાગીનાની ડીઝાઈનનો, કામીને વાસનાનો અને સાધકને સંસારની અનિત્યતાના વિચાર આવ્યા. ચૂંટણીમાં એક પક્ષ હારી ગયો, ત્યારે વિદ્યાર્થીને મનતે પક્ષનાપાસ થયો, વેપારીને મનને પક્ષે દેવાળું ફક્યું, સુથાર કહે કે એ પક્ષ છોલાઈ ગયો, ઈલેકટ્રીશિયન કહે કે એ પક્ષનો ક્યૂઝ ઉડી ગયો. સાઈકલવાળાના મતે એ પક્ષનું પંચર પડ્યું ને ધોબીને મન એ ધોવાઈ ગયો. આપણે જો દરેક સ્થળે કર્મસિદ્ધાંતને નજરમાં રાખીએ, તો આપણને દરેક સ્થળે કર્મની કરામત દેખાય અને તો રાગ-દ્વેષ થવાના બદલે સ્વસ્થ રહી શકીએ.) સૂત્ર ૫૪+૫૫) માટે હે દેવાનુપ્રિયા ! તમે ઘણાં પ્રશસ્ત અને શ્રેષ્ઠ સ્વપ્નો જોયાં છે - એમ બે વાર - ત્રણ વાર પ્રશંસા કરે છે. ત્રિશલાદેવી પણ સિદ્ધાર્થરાજા પાસેથી આ સાંભળી હર્ષિત થયાં, તથા બે હાથથી મસ્તકે અંજલિ કરી કહ્યું – “હે સ્વામિન! આપે કહ્યું તે તેમ જ છે. યથાર્થ છે. નિઃસંદેહ છે. મેં પણ | ૧૦૪ dan Education interna anal For Private & Fersonal Use Only www.ebay.org Page #126 -------------------------------------------------------------------------- ________________ હ્યા. (૩) जाता ५६ मा मे ते उत्तमा पहाणा मंगला सुमिणा दिट्ठा अन्नेहिं पावसुमिणेहिं पडिहम्मिस्संति त्ति कट्टु देव गुरुजण संबद्धाहिं पसत्थाहि मंगल्लाहिं धमिवाहिं कहाहिं सुमिणजागरियं जागरमाणी पडिजागरमाणी विहरइ ॥५६॥ [ z* || 41 45 9++ ---- એ જ ઇછ્યું છે. આપના મુખમાંથી પડતા બોલને મેં હૃદયમાં ઝીલ્યા છે અને ‘એ સર્વ સત્ય થશે.’ એમ નિશ્ચિત સ્વીકાર્યું છે. આ રીતે સ્વીકારપૂર્વક સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નોના કહેલા અર્થ સમ્યગ્ રીતે સ્વીકાર્યા. પછી સિદ્ધાર્થ રાજાની અનુમતિથી ઊઠી રાજહંસની જેવી શ્રેષ્ઠ ગતિથી ચાલતાં ત્રિશલાદેવી પોતાના શયનકક્ષમાં આવ્યાં. (પ્રસન્ન જીવનની આ ચાવી છે સરળ હૃદય, મીઠી વાણી અને સહર્ષ સ્વીકારની વૃત્તિ. હૃદયમાં કપટ – છુપાવવાની વૃત્તિ હોય, વાણી કર્કશ હોય અને સર્વત્ર વિરોધની વૃત્તિ હોય, તો અવિશ્વાસ-સંક્લેશ અને મતભેદ- મનભેદ થયા જ કરે... પતિને દોરડું લઈ સ્કૂલ પર ચઢતો જોઈ પત્નીએ પૂછ્યું, શું કરો છો ? પતિ કહે, રોજની આ કચ કચથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપધાત કરવો છે... પત્નીએ કહ્યું, જે કરવું હોય તે કરો, પણ સ્કૂલ જલ્દી ખાલી કરો, મારે સ્કૂલનું કામ છે ! કલ્પસૂત્રકાર તો કહેવા માંગે છે કે ભગવાન આ સુખમય પ્રસન્ન સંસારને પણ દાવાનલ માની સંયમમાર્ગે ગયા, અને આપણને તો આપણી ભાષા અને આપણા વ્યવહારથી સંસાર સળગી જવા છતાં એ બળતો સંસાર છોડી વૈરાગ્યથી સાધુ થવાનું મન થતું નથી ! સંસારમાં હો કે સંયમમાં, સહવર્તી સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ, એ માટે આ રીતના શાસ્ત્રકારે નોંધેલા વાર્તાલાપ આપણને ખૂબ માર્ગદર્શન આપે છે.) સૂત્ર ૫૬) ત્યાં ‘મારા ઓ ઉત્તમ સ્વપ્નો બીજા પાપસ્વપ્નો આવવાથી નિષ્ફળ ન જાવ'. એમ વિચારી શેષ રાત સખીઓ સાથે દેવ-ગુરુ-ધર્મ વગેરે સંબંધી શ્રેષ્ઠ ધાર્મિક વાતો કરવારૂપસ્વપ્ન જાગરણ કરીને પૂર્ણ કરી. (જેમ ઉત્તમસ્વપ્નોને ખરાબ સ્વપ્નો હણી નાંખે છે, નિષ્ફળ કરી નાંખે છે; એમ ઉત્તમ ભાવનાઓને ખરાબ ભાવનાઓ હણી નાંખે છે. અને ઉત્તમ આચારોને દુરાચાર હણી નાંખે છે. માટે ઉત્તમ ભાવનાઓ અને ઉત્તમ આચારોને મહાપુરુષોના પ્રસંગોને નજરમાં લાવવા આદિ ઉત્તમ પ્રવૃત્તિદ્વારા જાળવી લેવા (a) 5" ૧૦૫ WWWahellbrary of D Page #127 -------------------------------------------------------------------------- ________________ FHIJHIMG: लाए, पं. सिद्धक्थे त्यत्तिए पचूसकालसतयंसि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी ॥५७॥ र हामि देवीप्यों अज सर्विसेस बाहिरियं उववाणसालं गंधोदगसित्तं सुइसमजिओवलित्तं सुगंधवर-पंचवण्ण-पुप्फोवयार-कलियं कालागसे-पवर-कुंदुरुक्क-तुकडईत-धूय मधमत-गंधुदुयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेह, कारवेह, करित्ता कारवित्ता य सीहासणं अवाह रसाबित्तममम एमाणत्तियं खिप्पामेव पञ्चप्पिणह ॥५८|| [ 13 ની 14[31 311' -અંબ : માતાને IT :HT, :J[ v[,4 :* જોઈએ, સંસારન ખર્ચાના વિચાર દાનની ભાવનાને ભૂખન, વિચાર ત્રિભોજન ત્યાગની ઇચ્છાને, અશક્તિની કલ્પના તપના સંકલ્પને અને બીજાના દોષોપર દૃષ્ટિ ક્ષમા-મૈત્રીની #ળાને ખતમ કરે છે માટે વિશાલામાતાની જેમ સાવધ રહેવું જરૂર છે. સૂત્રધNટ) પછી પ્રભાતિકાળે સિદ્ધાર્થરાજાએ કટુંબિક પુરુષોને નોકરી માટેનો ક્વો સરસ શબ્દ છે! નોકરને પણ નોકર ગણવાનો નહીં, પણ કુટુંબના સભ્ય સાજો ! કલ્પસૂત્રકારે દરેક બાબતને કેવી ચીવટથી વણી લીધી છે, ને શબ્દોની પસંદગી કેટલી સચોટ કરી છે! બસ તમે આટલું કરો, તમારા નોકરને પણ ઘરનો જ સભ્ય ગણવા માંડો રજીઓ કરપદ્મવાર કેટલો બધો કાફલાય જાય છેપછી એની ખાસ ચિંતા તમારી થશે, એની પાસે ગદ્ધામજૂરી કરાવવાનું બંધ થશે, અને એની ભૂલપર દંડના બદલે બચાવ ક્રવાનું મનથી! નોર્કર પણ તમારા દરેક દેશને સહર્ષ સ્વીકારશે, સવાયું.દિલ દઈને કરશે અને પગારવધારા માટે હડતાલના આયોજનો બંધ કરશે. તમને માત્ર મોં આગળ નહીં, પીઠ પાછળ પણ દેવ માનશે!) બોલાવી કહ્યું તમે આજે કચેરીને વિશેષથી સ્વચ્છ કરાવો, સુગંધિત પાણીના છંટકાવથી પવિત્ર કરો, લિંપણ કરાવો, ત્યાં પાંચેય વર્ણના શ્રેષ્ઠ ફૂલો સોળ સે ક્લોરીને ગામના નામથી સુગંધિત ફરો અને શ્રેષ્ઠ સુગંધી ચૂર્ણોથી સુગંધ સુગંધમય કરી દો, બીજા પાસે પણ આમ કરાવો તથા ત્યાં સિંહાસન સ્થાપો ભલ્લી “કોઈ શક્યું છે એમ મને જણાવો ? ૧૬ www brary dan Education remational For Private & Fersonal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ dlessyात मत कीवियरिसी सिवर्ण गा एवं वुत्ता समाणा हट्टतुट्ट जाव हिअया करयल जाव कट्ठ एवं सामि त्ति आणाए विणएणं वयण मिति, पडिसुर्णिी सिद्धस्यस सनियर रिआिओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता जेणेव बाहिरिआ उवट्ठाणसाला तेणेव उवागच्छंति, सगणित सिध्याय सर्विसेस बाहिरिसवतासाले गंधोदगसित्तसुई जाव-सीहासणं रयाविंति, रयावित्ता जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति, सांता करथल-परिपहिय सानह सिरसावत जाँच मत्थए अंजलिं कट्ट सिद्धत्थस्स खत्तियस्स तमाणत्तियं पचप्पिणंति ॥५९॥ तएज सिटत्थे खत्तिए कल पाउप्पभाए रयणीए फल्लप्पल-कमल-कोमलुम्मीलियंमि अहापंडुरे पभाए, रत्तासोग-प्पगास-किंसुअ-सुअमुहगूंजद्वराग-बंधुजीवग-पारावर्य-चलण-नयेण-परहुअ-सुरत्त-लोअण-जासुअण-कुसुमरासि-हिंगुलय-निअरातिरेग-रेहंत-सरिसे कमलायरHistakes SHAH KHATARNAMICHET संडविबोहए उद्वियमि सूरे सहस्सरस्सिमि दिणयरे तेअसा जलंते, तस्स य करपहरापरलुमि अंधयारे बालायवकुंकुमेणं खचियव्व जीवलोए, सयणिज्जाओ अभुढेइ ॥६०॥ ६१. अद्वित्ता पायपीढाओ पचोरुहइ, पचोरुहिता जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता अट्टणसालं अणुपविसइ, अणुपविसित्ता अणेगवायाम-जोग्ग-वग्गण-वामद्दण-मल्लजुद्ध-करणेहिं संते परिसंते सयपाग-सहस्सपागेहिं सुगंधवर-तिल्लमाइएहिं पीणणिज्जेहिं दीवणिर्जेहिं प्रयणिज्जेहिं बिहणिज्जेहिं दप्पणिज्जेहि सव्विंदिय-गाय-पल्हायणिज्जेहिं अब्भंगिए समाणे तिल्लचम्मंसि निउणेहिं पडिपुण्ण-पाणिपायIt diાસૂત્ર સિદ્ધાર્થરાજા પાસેથી પ્રાણા સાંભળી અત્યંત હર્ષ પામીતે કૌટુંબિક પુરુષોએ મસ્તકે બે હાથ જોડી-અંજલિ કરી ‘જે પ્રમાણે આપ આદેશ કરો જો તૈપ્રમાણેભમે અહિ કોમ પરમ વિનયથી જવાબ આપે છે. પછી સિદ્ધાર્થ રાજા પાસેથી નીકળી કચેરીમાં જઈ સિદ્ધાર્થરાજાએ કહ્યું હતું, તે બધું તમટિ વિશેયરૂપે નીકળી પહ૭મ ાિર્થી પાસે આવી, વિનયપૂર્વક હાથ જોડી ‘આપે કહ્યું તે મુજબ કર્યું છે' એમ નિવેદન કરે છે. (3) जा | १०७ JainEducation internation FOR PE Feel Page #129 -------------------------------------------------------------------------- ________________ सुकुमाल-कोमलतलेहिं अभंगण-परिमद्दणु-व्वलण-करणगुण-निम्माएहिं छेएहिं दक्खेहिं पटेहिं कुसलेहिं मेहावीहिं जिअपरिस्समेहिं पुरिसेहिं अट्ठिसुहाए मंससुहाए तयासुहाए रोमसुहाए चउविहाए सुहपरिकम्मणाए संबाहणाए संवाहिए समाणे अवगयपरिस्समे अट्टणसालाओ पडिनिक्खमइ ॥६१॥ ६२. पडिनिक्खमित्ता जेणेव मजणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता समुत्तजालाकुलाभिरामे विचित्तमणि-रयण-कुट्टिमतले रमणिज्जे पहाणमंडवंसि नाणा-मणि-रयण-भत्तिचित्तंसि पहाणपीढंसि सुहनिसण्णे पुप्फोदएहि अ गंधोदएहि अ उण्होदएहि अ SAiRELEASES. सुहोदएहि अ सुद्धोदएहि अ कल्लाण-करण-पवर-मजणविहीए मज्जिए । तत्थ कोउअसएहिं बहुविहेहिं, कल्लाणग-पवर-मज्जणावसाणे पम्हल-सुकुमालगंधकासाइअ-लूहिअंगे, अहय-सुमहग्घ-दूसरयण-सुसंवुडे, सरस-सुरभि-गोसीसचंदणा-णुलित्तगत्ते, सुइमाला-वण्णग-विलेवणे, आविद्धमणिसुवण्णे कप्पिय-हार-दहार-तिसरय-पालंय-पलंयमाण-कडिसुत्त-सुकयसोहे, पिणद्धगेविजे, अंगुलिज्जग-ललिय-कयाभरणे, वरकडगतुडिअ-थंभिअ-भुए, अहिअरूव-सस्सिरीए, कुंडलुजोइ-आणणे, मउड-दित्तसिरए हारुत्थय-सुकयरइअ-वच्छे मुद्दिआपिंगलंगुलिए, पालंबपलंबमाण-सुकय-पडउत्तरिजे नाणामणि-कणग-रयण-विमल-महरिह-निउणोवचिअ-मिसिमिसिंत-विरइअ-सुसिलिट्ठ-विसिट्ठ-लट्ठ-आविद्धवीरवलए, किं बहुणा ? कप्परुक्खए विव अलंकिय-विभूसिए नरिंदे, सकोरिंट-मल्ल-दामेणं छत्तेणं धरिजमाणेणं सेयवर-चामराहिं उद्धुव्वमाणीहिं मंगलजयसह कयालोए - अन-मणनायग-दंडनायग-राईसर-तलवर-माडंबिय-कोडुबिअ-मंति-महामंति-गणग-दोवारिय-अमच्च-चेड-पीढमद्दनगर-निमम-सिद्धि-संणावई-सत्यवाह-दूअ-संधिवाल-सद्धिं संपरिवुडे धवलमहामेहनिग्गए इव गहगण-दिप्पंत-रिक्ख-तारागणाण मज्झे ससिव्व पिथदसणे, नरवई नरिंदे मरवसहे नरसीहे अब्भहिय-रायतेय-लच्छीए दिप्पमाणे मजणघराओ पडिनिक्खमइ ॥६॥ ६३. मज्जणघराओ जा || पडिनिक्खमित्ता जेणेव बाहिरिओ उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणंसि पुरत्थाभिमुहे निसीअइ ॥६३॥ (3) | १०८ Jain Education Man www.jainelibrary.oru Page #130 -------------------------------------------------------------------------- ________________ ६४. निसीइत्ता अप्पणो उत्तरपुरच्छिमे दिसीभाए अट्ट भद्दासणाई सेयवत्थ-पचुत्थयाई सिद्धत्थय-कय-मंगलोवयाराई रयावेइ, रयावित्ता अप्पणो अदूरसामंते णाणामणि-रयण-मंडियं अहिअपिच्छणिज्नं महग्घ-वर-पट्टणुग्गयं, सण्हपट्ट-भत्तिसय-चित्तताणं, ईहामिय-उसभ-तुरग-नर-मगरविहग-वालग-किंनर-रुरु-सरभ-चमर-कुंजर-वणलय- पउमलय- भत्तिचित्तं, अभिंतरिअं जवणिअं अंछावेइ, अंछावित्ता नाणामणि-रयणभत्तिचित्तं अत्थरय-मिउ-मसूर-गोत्थयं सेअवत्थ-पचुत्थयं सुमउअं अंगसुहफरिसगं विसिट्ठ तिसलाए खत्तिआणीए भद्दासणं रयावेइ, रयावित्ता कोडुबिअपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी ॥६४।। સૂત્ર ૬૦ + ૬૧ +૬૨ + ૬૩) પ્રભાત અને અરુણોદય પછી કબૂતરના પગ, ચણોઠી, કિંશુક વગેરે જેવો લાલ રંગ ધારણ કરી સૂર્ય આકાશમાં આવ્યા પછી સિદ્ધાર્થ રાજા જાગૃત થઇ પલંગ પરથી ઉઠ્યા. પછી વ્યાયામ, યોગ, કુસ્તી, મલ્લ યુદ્ધ વગેરે કરી પરિશ્રાંત થયા. પછી આ પરિશ્રમ દૂર કરાવવા વિવિધ શતપાક, સહસ્ત્રપાક વગેરે તેલથી કુશળ, દક્ષ, થાકે નહીં તેવા પુરુષો પાસે પ્રીતિકર, કામવર્ધક, બળવર્ધક એવું મર્દન કરાવ્યું કે જેથી થાક ઉતરી ગયો. અને હાડકા, માંસ, ચામડી અને રોમરાજને પોષણ મળ્યું. એ પછી શ્રી સિદ્ધાર્થરાજા સ્નાનગૃહમાં ગયા. આ સ્નાનગૃહનું ભૂમિતળ અનેક મણિરત્નોથી સુશોભિત હતું. અને ગોખલા મોતીઓની માળાથી સુશોભિત હતા. સ્નાનગૃહમાં વચ્ચે વિવિધ મણિ-રત્નો જડેલી સ્નાન પીઠિકા હતી. એના પર બેસી સિદ્ધાર્થરાજાએ ફુલયુક્ત પાણીથી, ચંદનવગેરે સુગંધી દ્રવ્યોથી યુક્ત પાણીથી, ગરમ પાણીથી, તીર્થજળથી, શુદ્ધ નિર્મળ જળ વગેરેથી સ્નાન કર્યું. પછી શ્રેષ્ઠ વસ્ત્રથી (ટુવાલ જેવા) શરીર લૂછી મૂલ્યવાળા શ્રેષ્ઠ અખંડ વસ્ત્રો ધારણ કર્યા. ચંદનાદિ સુગંધી દ્રવ્યોનું વિલેપન કરાવ્યું. માથે મુગટ, કાને કુંડળ, હાથે બાજુબંધ, ગળામાં હાર, અર્ધહાર, ત્રિશુરવાળો હાર ઇત્યાદિ અલંકારો ધારણ કર્યા. દસે આંગળીએ વીંટીઓ પહેરી. પરાક્રમસૂચક વીરવલય ધારણ કર્યા. ૧૯ library dan Education matonal For Private Fessel Use Only ID Page #131 -------------------------------------------------------------------------- ________________ ६५. खिप्पामेव भो देवाणुप्पिया ! अटुंग-महानिमित्त-सुत्तत्थधारए विविहसत्थकुसले सुविण-लक्खण-पाढए सद्दावेह । तए णं ते कोडुबिअपुरिसा सिद्धत्थेणं रण्णा एवं वुत्ता समाणा हट्टतुट्ठ जाव-हिअया करयल जाव पडिसुणंति ॥६५॥ પછી મસ્તકે ઉત્તમ છત્ર અને બાજુમાં વિંઝાતા શ્વેત ચામરોથી શોભતા તથા ગણનાયક, દંડનાયક, રાજા, યુવરાજ, મંત્રી, મહામંત્રી, અમાત્ય, નગરશેઠ, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ વગેરે ઘણા રાજપુરુષો અને માનવ-સમુદાયથી વીંટળાયેલા હોવાથી સફેદ વાદળાઓમાંથી નીકળેલા અને ગ્રહ-ગણ-તારા વગેરેથી પરિવારેલા ચંદ્રની જેમ અત્યંત શોભતા અને પ્રિયદર્શન સિદ્ધાર્થરાજા સ્નાનગૃહમાંથી નીકળી કચેરીમાં જઈ સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. સૂત્ર ૬૪) એ પછી કૌટુંબિક પુરુષો પાસે પોતાનાથી ઈશાનદિશામાં પોતાનાથી બહુ દૂર નહીં એવા સ્થાને તવસ્ત્રથી આચ્છાદિત અને સફેદ સરસવ વગેરેથી મંગલમય કરેલા આઠ ભદ્રાસન મુકાવી પોતાનાથી થોડે દૂર અત્યંત મૂલ્યવાન શ્રેષ્ઠ વસ્ત્રમાંથી બનેલો, તથા વિવિધ મણિરત્નો જડેલો, અત્યંત સુકોમળ દોરાથી વરુ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પંખી, સાપ, કિન્નરો, જુદા-જુદા મૃગલાઓ, હાથીઓ, વનલતાઓ વગેરે અત્યંત આકર્ષક ચિત્રો ઉપસી આવે એ રીતે વણાયેલો પરદો કરાવી એ પરદા પાછળ ત્રિશલા રાણી માટે વિવિધ રત્નોની રચનાઓથી આકર્ષક ભદ્રાસન મુકાવ્યું અને એના પર કોમળ, સુંદર ગાદી પથરાવી એના પર સફેદ સુખદાયી વસ્ત્ર પથરાવ્યા. (કુલીન-સુશીલ સ્ત્રીઓ પોતાના સૌંદર્યનું પ્રદર્શન કરી બીજાની વાસના ભડકાવવાનું ભયંકર પાપ કરવા ઇચ્છતી નથી. તેથી આવા પરદા વગેરેની મર્યાદામાં રહેતા હતા. ઉત્તમ કુળના હોવું એનો અર્થ જ છે કે મર્યાદાશીલ હોવું... આજના યુગમાં આવી મર્યાદા તૂટવા માંડી છે. આખો પરિવાર સાથે બેસી ધર્મચર્ચા કરવાનું છોડી સજ્જન એક્લો પણ ન જોઈ શકે એવા દશ્યો ટી.વી. વગેરેમાં જુએ છે ! એનું શું પરિણામ આવી રહ્યું છે, તે સહુ બરાબર જાણે છે... સમાચારોમાં સાંભળે-વાંચે છે.) સૂત્ર ૬૫) પછી કૌટુંબિક પુરુષોને બોલાવી કહ્યું – અષ્ટાંગમહાનિમિત્તના સૂત્ર-અર્થના જાણકાર, વિવિધ શાસ્ત્રોમાં કુશળ, સ્વપ્નલક્ષણપાઠકોને શીધ્ર | ૧૧૦ Gain Education Interational For Private & Fersal Use Only wwwbaar Page #132 -------------------------------------------------------------------------- ________________ ६६. पडिसुणित्ता सिद्धत्थस्स खत्तियस्स अंतिआओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता कुंडग्गामं नगरं मझ मज्झेणं जेणेव सुविणलक्खणपाढगाणं गेहाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सुविणलक्खण-पाढए सद्दावेंति ॥६६॥ બોલાવી લાવો. નિમિત્તના આ આઠ પ્રકારો કહ્યા છે. (૧) સ્ત્રી – પુરુષોના નેત્રાદિ અંગ-ઉપાંગોના ફરકવાના બળે ભાવિ શુભાશુભ ભાવોનું જ્ઞાન કરાવતી અંગવિદ્યા. . (૨) જેના બળે વિવિધ સ્વપ્નોનાં ઉત્તમ -મધ્યમ - જઘન્ય ફળ સમજી શકાય, તે સ્વપ્નવિઘા. (૩) ચાષપક્ષી, દેવચકલી, કાગડો, ઘુવડ, શિયાળ વગેરેના શબ્દોના આધારે શુભાશુભ ભાવ સૂચવતી સ્વરવિવા. (૪) ભૂકમ્પ વગેરે સંબંધી વિજ્ઞાન ભૌમવિદ્યા. (૫) શરીર પરના મસા, તલ વગેરે જોઈને ભાવિભાવ બતાવતી વ્યંજનવિદ્યા. (૬) જેના બળે હાથ, પગ વગેરેની રેખાઓ દ્વારા ભાવી જાણી શકાય, તે સામુદ્રિક શાસ્ત્ર વગેરે લક્ષણવિદ્યા. (૭) જેના આધારે ઉલ્કાપાત વગેરેનાં ભાવિ ફળ જાણી શકાય, તે ઉત્પાતવિદ્યા. અને (૮) ગ્રહો, નક્ષત્ર વગેરે જ્યોતિષ્યક્રના ઉદય-અસ્ત વગેરેના આધારે શુભાશુભ ભાવો સમજાય, તે અન્તરિક્ષવિદ્યા. | ૧૧૧ dan Education interational For Private & Personal use only WWW by ID Page #133 -------------------------------------------------------------------------- ________________ ६७. तए णं ते सुविणलक्खण-पाढगा सिद्धत्थस्स खत्तियस्स कोडुंबिअपुरिसेहिं सद्दाविया समाणा हट्टतुट्ठ जाव हिअया ण्हाया कयबलिकम्मा कयकोउअ-मंगल-पायच्छित्ता सुद्धप्पावेसाई मंगलाई वत्थाई पवराई परिहिआ, अप्पमहग्घा-भरणालंकिय-सरीरा, सिद्धत्थय-हरिआलियाकयमंगल-मुद्धाणा सएहिं सएहिं गेहेहितो निग्गच्छंति, निग्गच्छित्ता खत्तियकुंडग्गामं नगरं मज्झं-मज्झेणं जेणेव सिद्धत्थस्स रण्णो भवणवर-वडिंसगपडिदुवारे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भवण-वरवडिंसग-पडिदुवारे एगओ मिलंति, मिलित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव अंजलिं कट्ट सिद्धत्थं खत्तियं जएणं विजएणं वद्धाविति ॥६७॥ સૂત્ર ૬૬) સિદ્ધાર્થ રાજાએ આ પ્રમાણે કહ્યું, ત્યારે કૌટુંબિક પુરુષો અત્યંત હર્ષ પામી રાજાની આજ્ઞાને માથે ચઢાવી સિદ્ધાર્થરાજા પાસેથી નીકળી ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાંથી પસાર થઈ સ્વપ્નલક્ષણ પાઠકોના ઘરે જઈ તેઓને સિદ્ધાર્થ રાજાનો સંદેશો કહ્યો અને કચેરીમાં આવવા જણાવ્યું. સૂત્ર ૬૭) સ્વપ્નલક્ષણ પાઠકો પણ સિદ્ધાર્થરાજાના કૌટુંબિક પુરુષોએ આપેલો સંદેશ સાંભળી અત્યંત પ્રસન્ન થયા. પછી તેઓ સ્નાન કરી, પૂજા કરી, પછી સ્વયં અમંગલને ટાળનારાં તિલક વગેરે કૌતુકો અને દહીં, દુર્વા અક્ષત વગેરેના ઉપચારરૂપ મંગલ કર્યા. રાજસભામાં શોભે તેવાં ઉજ્જવળ અને મંગલસૂચક વસ્ત્રો તથા અલ્પ છતાં બહુમૂલ્ય અલંકારો પહેર્યા. તથા માથામાં સફેદ સરસવ અને દૂર્વાદિ મુકવા દ્વારા મંગલ કરી પોતપોતાના ઘરેથી નીકળી ક્ષત્રિયકુંડનગરના મધ્ય રાજમાર્ગે થઈ સૌ સિદ્ધાર્થ રાજાના શ્રેષ્ઠતમ રાજભવનના મુખ્ય દ્વાર પાસે આવ્યા. ત્યાં બધાએ એકઠા થઈને વિચાર કર્યો. ‘જે સમૂહમાં બધા જ નેતા હોય, બધા જ પોતાને પંડિત માનતા હોય અને બધા જ પોતાનું મહત્ત્વ ઇચ્છતા હોય, તે સમૂહ નાશ પામે છે!” ૧૧૨ dan Education intematonal For Private & Fersonal Use Only www brary Page #134 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૩) જેમ પરસ્પર મેળ વિનાના પાંચસો સુભટો સેવા માટે એક રાજા પાસે ગયા. રાજાએ તેઓની પરીક્ષા માટે મંત્રીની સલાહથી તેઓને ઉતરવા એક મકાન આપી ત્યાં એક જ પલંગ મોકલ્યો. નાના-મોટાના વ્યવહારથી રહિત અને અભિમાની તેઓ પલંગમાટે વિવાદે ચઢ્યા. છેવટે પલંગને વચ્ચે મૂકી બધા તેની સામે પગ રાખીને સૂતા. રાજાએ ગુપ્તચર દ્વારા એ વ્યતિકર જાણી લીધો અને પરસ્પર સંપ વિનાના આ સુભટો યુદ્ધ વગેરે કાર્યો શી રીતે કરશે ? એમ સમજી અપમાન કરી કાઢી મૂક્યા. (દરેક જૈન સંઘ જો આ વાત સમજી સમજું, સત્ત્વશાળી, પુણ્યશાળી અને વિવેકી એકને નેતા બનાવી એને અનુસરે, તો આજે પણ જૈનશાસનનો જયજયકાર અવશ્ય થઈ શકે. પણ તે માટે અંગત અદાવત, અહં, માનાકાંક્ષા વગેરે છોડવા પડે. બાકી પરસ્પર અહં ટકરાય ત્યાં સંઘર્ષ થવાનો જ. પુત્રે પિતાજીને પૂછ્યું- પિતાજી યુદ્ધ કેવી રીતે થાય? પિતાજીએ કહ્યું – જો બેટા! ચીન ભારત પર હુમલો કરે... ત્યાં જ મમ્મી બોલી- શું તમે જુની જુની વાત માંડો છો. ચીન નહીં, પાકિસ્તાન... આ સાંભળી પોતાનું અપમાન સમજી પિતાજી ગરજ્યા... અરે ! બેસ ! બેસ હવે ! તને શું ખબર... ત્યાં જ મમ્મી બરાડી... ઓહો ! બધી વાતની તમને જ ખબર પડે છે. અમે તો જાણે સાવ બોધા... પિતાજીએ રાડ પાડી... હા... હા... તમે બોધા સાડી સત્તરવાર... અને બંને વચ્ચે બરાબર જામી... ત્યાં જ પુત્રે કહ્યું... બસ..બસ.. મને ખબર પડી ગઈ, યુદ્ધ કેવી રીતે થાય ! મને લાગે છે આ દૃષ્ટાંતથી સહુ સમજી જશે કે યુદ્ધ-સંઘર્ષ કેવી રીતે થાય ! માટે સંઘ શાસનની ઉન્નતિ ઇચ્છનારા અહં આદિ પડતા મુકી સારી વાતમાં સહકાર આપવાનું નક્કી કરે, તો ખરી શાસનસેવા ગણાશે.) સ્વપ્ન લક્ષણ પાઠકોએ આમ વિચારી સંપ કરી એકને મુખ્ય તરીકે સ્થાપ્યા અને એમને જ આગળ કરી બીજાઓ તેના અનુયાયી બનશે એવો નિશ્ચય કરી કચેરીમાં આવ્યા. સિદ્ધાર્થ રાજાને જોતાં જ મસ્તકે બે હાથ જોડીને તેઓએ આશીર્વાદ આપ્યો. તમો દીર્ઘાયુષી થાઓ, (કેમકે જીવમાત્રને સૌથી ગમતી વાત જીવવાની છે, કેમકે, બાકીની સારી વાતો પણ એના પર જ આધારિત છે. પણ લાંબુ જીવન પણ સારું જીવન ન હોય, દુરાચાર ભરેલું હોય, તો વખણાતું નથી, પણ વખોડાય છે. તેથી બીજો આશીર્વાદ કહે છે.) સદાચારી થાઓ (સદાચારી પણ ગરીબ હોય, તો દુઃખી થાય છે. ને એનો સદાચાર લાચારીમાં ખપી જાય છે. માટે કહે છે.) લક્ષ્મીવંત થાઓ. (લક્ષ્મીવંત સદાચારી હોય, તો ઘણા માટે આદર્શ બને ને જબરદસ્ત યશ મેળવે છે, નહિતર ઘણા શ્રીમંતો પીઠ પાછળ નિંદાપાત્ર બનતા Jain Education Internation ૧૧૩ jainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તેથી કહે છે) યશસ્વી થાઓ, (શ્રીમંત માણસ સદાચારથી યશસ્વી થાય, એ એની બુદ્ધિનો પ્રભાવ છે, માત્ર પૈસાદાર હોવાથી કે પૈસાદાર થવા ઉંધા ચત્તા કરવાથી બુદ્ધિમાન તરીકે સિદ્ધ થવાતું નથી. તેથી જ સદાચારથી યશસ્વી થવા જરૂરી બુદ્ધિનો આશીર્વાદ આપતા કહે છે) બુદ્ધિમાન થાઓ. (જીવને વ્યસન તો કોઈને કોઈ હોય છે. પણ વ્યસન તો એવું હોવું જોઈએ કે જે બધાને ઉપકારક બને. શ્રીમંત માણસ સદાચારી હોય, પણ ઉદાર ન હોય, તો પ્રશંસાપાત્ર બનતો નથી, તેથી શ્રીમંત માણસે ઉદાર બનવું જોઈએ, ઉડાઉનહીં. ખીસાના પૈસા સીગરેટ-શરાબવેંચનારના હાથમાં જાય, એનાં કરતા ગરીબના હાથમાં જાય, એમાં બંનેને લાભ છે, એક કુટેવથી બચે છે, બીજાનું કામ થાય છે. વળી આ દાન પણ નામમાટે કે બીજા લાભ મેળવવા કે પેલાને પરાધીન બનાવવા નહીં, પણ કરણાથી-અનુકંપાથી થાય, એટલે કે પ્રેમની લાગણીપૂર્વક થાય, ત્યારે જ ઉચિત બને છે, આપવાના વ્યસનવાળો આવો દાનવીર જ બુદ્ધિમાન અને યશસ્વી છે, માટે કહે છે કે, ઘણા જીવોને કરુણાથીદાતા થાવ (જે દાતા છે, તેના જ ભોગવંતરાય તૂટે છે, અને જે આપીને ભોગવે છે, તેના ભોગવખણાય છે, વળી ભોગ મળ્યા પછી પણ ભોગવવાનું પુણ્ય જોઈએ, માટે કહે છે) તમે ભોગ ભોગવનારા થાવ. (અને જે દાન અને ભોગ કરી શકે છે, તે જ ખરો ભાગ્યશાળી છે, માટે કહે છે) તમે ભાગ્યવંત થાઓ (દરેક કાર્યમાં સફળ થનાર અને લક્ષ્મીસંપન્ન ભાગ્યશાળી ગણાય છે, પણ તે બધાને પ્રિય બને અને ઉત્તમ સુક્તનો લાભ મેળવી શકે, તો જ સૌભાગ્યશાળી કહેવાય. તેથી કહે છે) તમે મહાસૌભાગ્યશાળી થાવ - (જે આવા મહાસૌભાગ્યશાળી હોય છે, એને ત્યાં જ લક્ષ્મી વધતી જાય છે, અને સ્થિર રહે છે. તેથી કહે છે) વિશાળ સ્થિર લક્ષ્મીવાળા થાવ. (સ્થિર લક્ષ્મીની સાથે સ્થિર કીર્તિ મળે, તો સોનામાં સુગંધ મળે, તેથી કહે છે) તમે કીર્તિમાન થાવ- (ને કીર્તિ તો જ સ્થિર થાય, જો તમે જગતમાં બધા જીવોના આશ્રયદાતા બનો. તેથી કહે છે) તમે વિશ્વોપજીવ્ય થાવ. ફરીથી આશીર્વાદ આપતા કહે છે-હેનરનાથ! (સિદ્ધાર્થરાજા) તમારા કુલમાં કલ્યાણ થાઓ, શિવ થાઓ... ધનનું આગમન થાઓ, દીર્ઘ આયુષ્ય થાઓ, પુત્રના જન્મની સમૃદ્ધિ થાઓ... વૈરીઓનો ક્ષય થાઓ... હંમેશા જયથાઓ... (આ બધું તો જ થાય, જો ભગવાન પર અસીમ ભક્તિ હોય.. એ ભક્તિના વૃક્ષપર જ આ બધી શુભ પ્રાપ્તિના ફળો ઉગે છે.. સ-રસ થાય છે, અને ગુણકારી બને છે. માટે છેલો આશીર્વાદ આપતા કહે છે.) તમારા કુલમાં સતત જિનભક્તિ હજો... I ૧૧૪ www brary dan Education emas Page #136 -------------------------------------------------------------------------- ________________ ૐ (૩) (સાધુઓ જે ‘ધર્મલાભ’ આશીર્વાદ આપે છે, એ જ શ્રેષ્ઠ આશીર્વાદ છે, કેમ કે કોઈ પણ શુભનો લાભ થવો, એ શુભનું શુભરૂપે જ રહેવું, અને ઉત્તરોત્તર વધુ શુભ તરફ લઈ જવું, આ બધામાં મૂળ કારણ ધર્મ છે.) વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિ ભગવંતોની મહતી કૃપાથી સમાપ્ત થયેલું આ ત્રીજું પ્રવચન તમારા સૌના હૃદયરૂપી નેત્રમાં સભ્યશ્રદ્ધાનું અમૃતાંજન બની સૌના નેત્રોને નિર્મળ કરનારું બનો... પુરિમચરિમાણ કપ્પો મંગલં વન્દ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગહરાઇ થેરાવલી ચરિત્તું II ૧૧૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ L. (૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । સિદ્ધમ્ । વ્યાખ્યાન - ૪ નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિત્તું II ६८. तए णं ते सुविणलक्खण- पाढगा सिद्धत्थेणं रण्णा वंदिअ - पूइअ - सक्कारिअ - सम्माणिआ समाणा पत्तेअं पत्तेअं पुव्वण्णत्येसु भद्दाससु णिसीअंति ॥६८॥ ६९. तए णं सिद्धत्थे खत्तिए तिसलं खत्तिआणि जवणिअंतरियं ठावेइ, ठावित्ता पुप्फ-फल- पडिपुण्ण हत्थे परेणं विणएणं ते सुविणलक्खणપાઢણ વૅ વયાસી ।।૬।। સૂત્ર ૬૮) સ્વપ્નલક્ષણ પાઠકોએ શ્રીસિદ્ધાર્થરાજાને આશીર્વાદ આપ્યા. સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નલક્ષણપાઠકોને આવકાર આપ્યો તથા ગુણો ગાવારૂપે વંદન કર્યા, પુષ્પ અર્પણ કરવાદ્વારા પૂજન કર્યું, ફળ-વસ્ત્રો દેવાદ્વારા સત્કાર કર્યો અને ઊભા થવું, સામે આવવું, અભિવાદન કરવું વગેરે રૂપે સન્માન આપ્યું. પછી તેઓમાટે રાખેલા સિંહાસનોપર બેસવા વિનંતી કરી... તેઓ બેઠા. સૂત્ર ૬૯) એ પછી સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા રાણીને રાણીવાસમાંથી તેડાવી પરદા પાછળના ભદ્રાસનપર બેસાડ્યા. પછી સિદ્ધાર્થરાજાએ ફુલો અને ૧૧૬ jainelibrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ ન્યા. (૪) ७०. एवं खलु देवाणुप्पिया ! अज्ज तिसला खत्तिआणी तंसि तारिसगंसि जाव सुत्तजागरा ओहीरमाणी ओहीरमाणी इमे एआरूवे उराले चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा ॥७०॥ ७१. तं जहा-गयवसह० गाहा, तं एएसिं चउद्दसण्हं महासुमिणाणं देवाणुप्पिआ ! उरालाणं के मन्ने कल्ला फलवित्तिविसेसे भविस्सइ ? ||७१|| ७२. तए णं ते सुमिणलक्खण - पाढगा सिद्धत्थस्स खत्तियस्स अंतिए एयमहं सुच्चा निसम्म हट्ठतुट्ट जाव हिअया ते सुमिणे सम्मं ओगिण्हंति, ओगिण्हिता ईहं अणुपविसंति, अणुपविसित्ता अन्नमन्नेणं सद्धिं संचालेंति, संचालित्ता तेसिं सुमिणाणं लद्धट्ठा गहियट्ठा पुच्छिअट्ठा विणिच्छियट्ठा अहिगयट्ठा सिद्धत्थस्सरण्णो पुरओ सुमिणसत्थाइं उच्चारेमाणा उच्चारेमाणा सिद्धत्थं खत्तियं एवं वयासी ॥७२॥ શ્રીફળવગેરે ફળોથી હાથનો ખોબો ભર્યો. કહ્યું છે કે (૧) રાજા (૨) ભગવાન અને (૩) ગુરુના દર્શન કદી ખાલી હાથે કરવા નહીં (રાજાપાસે ખાલી હાથે જનારાનો નિગ્રહ થાય. દેવ-ગુરુપાસે ઉત્તમદ્રવ્યથી ભરેલા હાથે જનારો ઉત્તમ ભાવોથી ભરેલા હૈયે પાછો ફરે છે. ખાલી હાથે જનારો ખાલી હૈયે પાછો ફરે છે.) પણ નિમિત્તજ્ઞના દર્શન તો વિશેષથી ખાલી હાથે ન કરવા, કેમ કે તે ફળથી ફળનો આદેશ કરે છે. ખાલી હાથ જોઈ નિમિત્તજ્ઞ સ્વપ્નાદિના ફળ તુચ્છ બતાવી દે છે. (મૂળદેવ અને ભિખારીને એક સરખું સપનું આવેલું. પણ ભિખારીએ ભિખારીને એમ જ પૂછી લીધું, તો ભિખારીએ ફળ કહ્યું-ઘી-સાકરવાળો ખાખરો મળશે ! મૂળદેવ ફૂલથી ભરેલા હાથસાથે નિમિત્તજ્ઞપાસે ગયા, અને વિનયોપચારસાથે ફળ પૂછ્યું, તો નિમિત્તશે કહ્યું-સાત દિવસમાં રાજ્ય મળશે ! બંનેને કહેલા ફળમુજબ મળ્યું. કેટલો બધો ફરક પડી ગયો !) સૂત્ર ૭૦+૭૧) શ્રી સિદ્ધાર્થરાજાએ ફૂલ-ફળથી ભરેલા હાથે સ્વપ્નલક્ષણપાઠકોને પરમ વિનયભાવે કહ્યું- હે દેવાનુપ્રિયો ! આજે મધ્યરાતે ત્રિશલા રાણી અર્ધજાગૃત અવસ્થામાં હાથી-વૃષભ વગેરે આ ચૌદ કલ્યાણકર મહાસ્વપ્નો જોઈ જાગ્યા... તો એ ચૌદ ઉદાર સ્વપ્નોના શું કલ્યાણકર લાભ હોઈ શકે છે ? અને ૧૧૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ વ્યા || શું કલ્યાણકર ફળ હોઈ શકે છે? સૂત્ર ૭૨) તે સ્વપ્નલક્ષણપાઠકો પણ શ્રીસિદ્ધાર્થરાજાની આ વાત સાંભળી અત્યંત હર્ષ પામ્યા. એ સ્વપ્નોને હૃદયથી યાદ રાખી અર્થવિચારણા શરુ કરી... પરસ્પર અર્થસંવાદમાટે ચર્ચા કરી, પછી એ સ્વપ્નોના અર્થો પ્રથમ પોતાની બુદ્ધિથી વિચારી, પછી બીજાઓના અર્થ પણ સ્વીકારી, શંકા પડે ત્યાં પરસ્પર પૂછી શંકા દૂર કરી, છેવટનો નિશ્ચય કરી તથા એ નિર્ણયને બરાબર યાદ રાખી સિદ્ધાર્થરાજા સમક્ષ સ્વપ્નલક્ષણ શાસ્ત્રની વાતો કહેવા માંડ્યા. સ્વપ્ન શાસ્ત્રોની વાત આવી છે મનુષ્યોને સ્વપ્ન આવવાના નવ કારણો છે - (૧) અનુભવેલું હોય... (જેમ કે કપડાનો વેપારી આખો દિવસ કપડા વેતરવાનું કામ કરતો હોય, તો આ અનુભવથી રાતે સપનામાં પણ દુકાન દેખાય અને ઘરાકને કપડું ફાડીને આપે છે એવા ભાવમાં પોતાનું ધોતિયું ફાડી નાંખે. ધરતીકંપના અનુભવવાળાને સપનામાં પણ ધરતીકંપના આંચકા આવ્યા કરે!) (૨) સાંભળેલું – (ભૂત-પ્રેતની વાતો સાંભળતાં સાંભળતાં ઉધી જાય, તો સપનામાં ભૂત દેખાય ને પછી બુમાબુમ કરી મુકે “ભૂત... ભૂત...') (૩) જોયેલું. (ટી.વી. વગેરેમાં જાત-જાતનું જોતા જોતા ઉંધી જાય, પછી એ બધું પાછું સપનામાં જુએ. તેથી જ સુતા પહેલા ધર્મચર્ચા કરવી જોઇએ કે ધ્યાનથી નજર સામે ભગવાનને લાવવા જોઇએ, જેથી સપના પણ એવા જ આવે.) (૪) રાતે ખાવું વગેરે કારણથી ખાવાનું પચ્યું ન હોય ને વાયુ થઈ જાય, ગેસ થઈ જાય, અથવા પિત્તપ્રકોપ થાય કે મળ-મૂત્ર રોકી રાખ્યા હોય, તો આ બધાથી શરીરની પ્રકૃતિમાં ફેરફાર થવાથી પણ સ્વપ્ન આવે. (૫) કેટલાકને તો સ્વભાવથી જ- સહજ જ સપનાઓ આવ્યા કરતા હોય છે. તો (૬) ચિંતાની પરંપરા ચાલે તો એના કારણેય સપનું આવે. (ધંધાની ચિંતા ચાલતી હોય, તો ધંધાના સપના આવે. ભિખારીને શ્રીમંત થવાના વિચારો ચાલતા હતા... તેથી લોટથી ભરેલો લોટો બાજુમાં રાખી સુતો... તો સપનામાં જોયું. ગામમાં દુકાળ પડ્યો છે. પોતાના લોટના સારા રૂપિયા ઉપજ્યા. એ લઈ શહેરમાં ગયો... ધંધો શરૂ કર્યો... ધંધો જામ્યો... પોતે માટે શ્રીમંત | ૧૧૮ Gain Education intémational anbrary ID Page #140 -------------------------------------------------------------------------- ________________ ત્યા. વેપારી થયો... પોતાની સાત માળની હવેલી થઈ. સુંદર અપ્સરા જેવકન્યા સાથે લગ્ન થયા... દહેજમાં લાખો રૂપિયાની સામગ્રી આવી... પોતાને એકરૂપરૂપના અંબાર જેવો દેવનો દીધેલો દીકરો થયો.. પોતે સોનાના હિંચકે બેઠો છે, છોકરો રમતો રમતો પોતાની પાસે આવ્યો...પોતે પત્નીને બાળકને તેડી લેવા કહ્યું. પત્નીએ કહ્યું તમારો પુત્ર છે... તમે રમાડો.. પોતાને ગુસ્સો આવ્યો... લાત મારી “ધડુમ' અવાજ આવ્યો... અવાજથી ઉંઘ ઊડી ગઈ. સપનું તૂટી ગયું.. જોયું તો લોટાને લાત લાગી... લોટો ઉધોવળી ગયેલો... લોટ બધો ઢોળાઈ ગયો.... આ છે ચિંતા-વિચારની પરંપરાથી આવેલું સપનું... આ છ પ્રકારના સપના સારા હોય કે નરસા બધા નિરર્થક છે... સપનાની સુખડી જેવા છે. થાણદ્વી પ્રકારની નિદ્રાવાળા તો ઉંઘમાં જ હાથીને મારી નાખવા જેવા કામ કરી નાંખે... પણ સવારે ઉઠે ત્યારે એમ જ માને કે મેં તો આવું સપનું જોયું છે.) (૧) દેવતાવગેરેના ઉપદેશથી – દેવતાએ સ્વપ્ન આપ્યું હોય (૨) ધર્મક્રિયાના પ્રભાવથી આવેલું હોય કે (૩) તીવ્ર પાપના કારણે આવ્યું હોય, આ ત્રણ પ્રકારે આવેલા શુભ કે અશુભ સ્વપ્નો અવશ્ય ફળ દેનારા બને છે. આમ નવ પ્રકારના સપના છે. રાતના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા પ્રહરમાં આવેલા સપના ક્રમશઃ બાર, છ, ત્રણ, અને એક મહીને ફળ આપે છે. રાત પૂરી થવાને અડતાલીશ મિનીટ (એક મુર્ત) બાકી હોય, ત્યારે આવેલું સ્વપ્ન દસ દિવસમાં ફળ આપે છે. અને સૂર્યોદયવખતે સ્વપ્ન આવે, તો તે તરત જ ફળ આપે છે. ફૂલની માળાની જેમ સપનાઓની હારમાળા ચાલે, અથવા દિવસે ઉંઘમાં સ્વપ્ન જુએ (દિવાસ્વપ્ન), ચિંતા કે રોગથી સપના આવે કે મળ-મૂત્ર રોકી રાખવાથી સપનું આવે, આ બધા સપનાઓ ફળતા નથી. જે વ્યક્તિ ધર્મમાં રત છે, નિરોગી છે, સ્થિરચિત્તવાળો છે, જિતેન્દ્રિય છે અને દયાળુ છે, પ્રાયઃ તેને સ્વપ્નદ્વારા ઇચ્છિત વસ્તુ સિદ્ધ થઇ જતી હોય છે. (અર્થાત્ એ વસ્તુની પ્રાપ્તિ ક્યાં-કેવી રીતે થશે? ઇત્યાદિ વાતનું માર્ગદર્શન મળી જાય છે.) ઉત્તમ સપનું આવે, તો ગુરવગેરે યોગ્ય વ્યક્તિને જ જણાવવું. સંભળાવવાયોગ્ય એવી કોઈ વ્યક્તિ મળે નહીં, તો ગાયના કાનમાં કહી દેવું. સારું સપનું આવ્યા પછી સુઈ જવાથી સ્વપ્નનું ફળ નાશ પામે છે, માટે સૂવાના બદલે ભગવાનના સ્તવન વગેરે કરી ધર્મજાગરણથી રાત પસાર કરવી. ખરાબ સ્વપ્ન જોયા પછી || ૧૧૯ n ation memabona www. brary Page #141 -------------------------------------------------------------------------- ________________ કોઈને કહેવું નહીં, અને તરત ફરીથી સુઈ જવું. આમ કરવાથી એ સપનું ફળતું નથી. પહેલા ખરાબ સપનું જોયા પછી સારું સપનું જોનારને સારું સપનું ફળે છે, તેમ જ સારું સપનું જોયા પછી ખરાબ સપનું આવે, તો તે ખરાબ સપનું ફળે છે. (પણ જો એક સંલગ્ન સપનામાં બંને વાત હોય, તો તે ક્રમશઃ ફળે છે. જેમ કે યશોધર ચરિત્રમાં પ્રથમ સુરેન્દ્રદત્તના ભવમાં સુરેન્દ્રદત્તને એવું સપનું આવે છે કે પોતાની માતા પોતાને સિંહાસન પરથી ગબડાવી દે છે, પોતે છેક નીચે સુધી ગબડ્યા પછી પાછો સુવર્ણ સિંહાસન પર આરૂઢ થાય છે. આ સપનામાં અનિષ્ટ -ઈષ્ટ બંને છે. એ મુજબ જ પ્રથમ માતા કુકડાના વધનો આગ્રહ રાખી સંયમની ઇચ્છાવાળા સુરેન્દ્રદત્તના પતનનું નિમિત્ત બને છે, પછી સુરેન્દ્રદત્ત ઘણા ઘણા ભવોમાં તિર્યંચનો અવતાર લે છે. પછી છેવટે યશોધર રાજા બની દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે.) સપનામાં દેવ ગુરુના દર્શન દેવ-ગુરુની ભક્તિવગેરે શુભભાવો જોવાથી જીવની સર્વતઃ વૃદ્ધિ થાય છે. સપનામાં હસવા-રોવાનું વગેરે કરનારને શોકવગેરે થાય છે, વગેરે સ્વપ્નલક્ષણોની વિવિધ વાતો કરી. પછી કહ્યું - જે સ્વપ્નો પોતાના સંબંધી હોય, તેનું ફળ પોતાને મળે છે, અને જે સ્વપ્નો બીજા સંબંધી હોય, તેનું ફળ બીજાને મળે છે. (જેમકે હસ્તિનાપુરના રાજા અને શેઠે શ્રેયાંસકુમાર સંબંધી સપના જોયા, તો તે સપનાઓના ફળરૂપે ઋષભદેવ ભગવાનને પ્રથમ પારણું કરાવવાનો ઉત્કૃષ્ટ લાભ શ્રેયાંસકુમારને થયો.) જો ખરાબ સપના આવે, તો દેવ-ગુરુની પૂજા વિશેષથી કરવી અને યથાશક્તિ તપ કરવાપૂર્વક સતત ધર્મમાં લીન રહેવું, જેથી ખરાબ સ્વપ્ન પણ સારા સપનામાં રૂપાન્તર પામે. સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે જે સ્ત્રી કે પુરુષ સપનામાં દુધ, દહીં, ઘી, મધના ઘડાને જુએ, અને પોતે ઉપાડ્યો છે એમ જુએ, અને જાગી જાય, તો તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. એ જ રીતે જે સ્ત્રી કે પુરુષ સપનામાં ચાંદી, સોનું કે રત્ન વગેરેના ઢગલા જુએ અને પોતાને એનાપર ચઢેલા જુએ, અને તે જ ક્ષણે જાગે, ૧૨૦ For Prve & Personal use only Page #142 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૪) ७३. एवं खलु देवाणुप्पि ! अम्हं सुमिणसत्थे बायालीसं सुमिणा तीसं महासुमिणा बावत्तरिं सव्वसुमिणा दिट्ठा, तत्थ णं देवाणुप्पिआ ! अरहंतमायरो वा चक्कवट्टिमायरो वा अरहंतंसि वा चक्कहरंसि वा गब्भं (ग्रं०४००) वक्कममाणंसि एएसिं तीसाए महासुमिणाणं इमे चउद्दस महासुमिणे पासित्ताणं पडिबुज्झति ॥७३॥ ७४. तं जहा गयवसह० गाहा ॥७४॥ ७५. वासुदेवमायरो वा वासुदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चउद्दसहं महासुमिणाणं अण्णयरे सत्त महासुमिणे पासित्ता णं पडिबुज्झति ॥७५॥ ७६. बलदेवमायरो वा बलदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चउद्दसण्हं महासुमिणाणं अण्णयरे चत्तारि महासुमिणे पासित्ता णं पडिबुज्झति ॥ ७६ ॥ ७७. मंडलियमायरो वा मंडलियंसि गन्भं वक्कममाणंसि एएसिं चउद्दसण्हं महासुमिणाणं अण्णयरं एगं महासुमिणं पासित्ता णं पडिबुज्झति ॥७७॥ તો તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. એ જ રીતે સ્ત્રી કે પુરુષ સપનામાં લોખંડ, તાંબુ, સીસું વગેરેના ઢગલા જુએ અને તેનાપર પોતાને ચઢેલા જુએ, તો બે ભવે મોક્ષ પામે... (ભગવતી સૂત્ર) સૂત્ર૭૩+૭૪+૭૫+૭૬+૭૭) સ્વપ્નલક્ષણ પાઠકોએ આ રીતે સપનાઓઅંગે સામાન્ય વાત કર્યા પછી કહ્યું – હે દેવાનુપ્રિય ! અમારા સ્વપ્નશાસ્ત્રમાં બેંતાલીશ સામાન્ય ફળવાળા સ્વપ્ના અને ત્રીસ ઉત્તમ ફળદાયક મહાસ્વપ્નાઓ એમ કુલ બોંતેર સપનાઓની વાત કરી છે. એમાં તીર્થંકર કે ચક્રવર્તી બનનારો જીવ જ્યારે માતાની કુક્ષિમાં આવે છે, ત્યારે તીર્થંકરમાતા કે ચક્રવર્તીમાતા ગજ... વૃષભવગેરે ચૌદ મહાસપનાઓ જોઈને જાગે છે. વાસુદેવ બનનારો જીવ માતાની કુક્ષિમાં આવે છે, ત્યારે એ વાસુદેવમાતા આ ચૌદમાંથી કોઈપણ સાત સ્વપ્ના જોઈ જાગે છે. (આ જ વાત પ્રતિવાસુદેવ અંગે પણ સમજવી.) બળદેવનો જીવ માતાની કુક્ષિમાં આવે છે, ત્યારે બળદેવની માતા આ ચૌદમાંથી કોઈ પણ ચાર મહાસ્વપ્નો જોઈ જાગે છે, ભવિષ્યમાં મોટા રાજા બનનારની માતા એ જીવ ગર્ભમાં ૧૨૧ janelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ હ્યા. (૪) ७८. इमे यणं देवाणुप्पि ! तिसलाए खत्तिआणीए चउद्दस महासुमिणा दिट्ठा-तं उराला णं देवाणुप्पिआ ! तिसलाए खत्तिआणीए सुमिणा दिट्ठा, जाव मंगल्लकारगाणं देवाणुप्पिआ ! तिसलाए खत्तिआणीए सुमिणा दिट्ठा, तं जहा-अत्थलाभो देवाणुप्पिआ ! भोगलाभो देवाणुप्पिआ ! पुत्तलाभो देवाप्पि ! सुक्खलाभो देवाणुप्पिआ ! रज्जलाभो देवाणुप्पिआ ! एवं खलु देवाणुप्पिआ ! तिसला खत्तिआणी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धमाणं इंदियाणं विक्कताणं तुम्हं कुलकेउं कुलदीवं कुलपव्वयं कुलवडिंसयं कुलतिलयं कुलकित्तिकरं कुलवित्तिकरं कुलदिणयरं कुलाधारं कुलनंदिकरं कुलजसकरं कुलपायवं कुलतंतु-संताण- विवद्वणकरं सुकुमाल - पाणिपायं अहीण-पडिपुण्ण-पंचिंदियसरीरं लक्खणवंजण - गुणोववेयं माणुम्माणप्पमाणपडिपुण्ण-सुजाय-सव्वंग - सुंदरंगं ससि - सोमागारं कंतं पियदंसणं सुरूवं दास्यं पयाहिसि ॥७८॥ આવે છે, ત્યારે આ ચૌદમાંથી કોઈ પણ એક મહાસ્વપ્ન જોઈને જાગે છે. (એ સિવાય પણ બીજા પણ તે-તે મહાપુરુષો ગર્ભમાં આવે, ત્યારે માતાને તેવા-તેવા સારા સપનાઓ આવે છે, જેમ કે જંબૂસ્વામી ગર્ભમાં આવ્યા, ત્યારે તેમના માતાજીએ જંબૂવૃક્ષ સપનામાં જોયુ હતું. એ જ રીતે દુષ્ટ જીવ ગર્ભમાં આવે, ત્યારે ભયંકર કોટિના દુઃસ્વપ્નો તેમના માતાને આવતા હોય છે.) સૂત્ર ૭૮) હે દેવાનુપ્રિય ! આ ત્રિશલા ક્ષત્રિયાણીએ જે ચૌદ મહાસ્વપ્નો જોયા, તે ઉદાર, મંગલકારક સપનાઓ છે, એ સપનાઓના ફળરૂપે હે દેવાનુપ્રિય! તમને ભોગ, પુત્ર, સુખ અને રાજ્યનો લાભ થશે. ત્રિશલા ક્ષત્રિયાણી નવ મહીના અને સાડા સાત દિવસ પસાર થયે તમારા કુલમાટે ધ્વજ, દીપ, પર્વત, મુગટ, તિલક, કીર્તિકર, વૃત્તિકર, સૂર્ય, આધાર, નંદિકર, યશસ્કર, વૃક્ષ, અને સંતાન પરંપરાના વર્ધક પુત્રને જન્મ આપશે. તેના હાથ-પગ સુકોમળ હશે. તે પુત્ર પાંચ ઇંદ્રિય, લક્ષણ, વ્યંજન, માન, ઉન્માન, અને પ્રમાણ આ બધાથી પરિપૂર્ણ થશે. સર્વાંગ સુંદર થશે, ચંદ્ર જેવા સૌમ્ય આકારવાળો થશે. કાંત, પ્રિયદર્શન અને ૧૨૨ WikiEkTelbrary D Page #144 -------------------------------------------------------------------------- ________________ ७९. से वि य णं दारए उम्मुक्क-बालभावे विण्णाय-परिणयमित्ते जोव्वण-गमणुपत्ते सूरे वीरे विक्कंते विच्छिन्न-विपुल-बलवाहणे चाउरंत-चक्कवट्टी रज्जवई राया भविस्सइ, जिणे वा तेलुक्कनायगे धम्मवर-चाउरंतचक्कवट्टी ॥७९|| ८०. तं उराला णं देवाणुप्पिया ! तिसलाए खत्तिआणीए सुमिणा दिट्ठा, जाव आरुग्ग-तुट्ठि-दीहाउ-कल्लाण-मंगल-कारगा णं देवाणुप्पिया ! तिसलाए खत्तिआणीए सुमिणा दिट्ठा ॥८०|| રૂપવાન થશે. ' સૂત્ર ૭૯) આ બાળક પણ બાળવયમાંથી તરુણ અવસ્થામાં પ્રવેશ કરશે, ત્યારે વિજ્ઞાનનો પરિપક્વ જ્ઞાતા હશે. અને યુવાનીમાં પ્રવેશશે, ત્યારે શૂર, વીર, વિક્રમી, વિસ્તૃત-વિશાળ સેના-વાહનવાળો ચતુરંત ચક્રવર્તી રાજા થશે અથવા ત્રણલોકનાયક ધર્મચક્રવર્તી-તીર્થકર થશે. સૂત્ર ૮૦) તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર, યાવત્ આરોગ્ય, તુષ્ટિ તથા દીર્ધાયુષ્યકારી, કલ્યાણ-મંગલકારી સપનાઓ જોયા છે. ભગવાન જિન થશે, એ અપેક્ષીને દરેક સપનાનું અલગ-અલગ ફળ આ હશે (૧) ચાર દાંતવાળો હાથી જોયો, તેથી પ્રભુ ચાર પ્રકારનો ધર્મ કહેશે. (૨) વૃષભબળદ જોયો, તેથી પ્રભુ ભરતક્ષેત્રમાં બોધિ બીજ વાવશે. (૩) સિંહ જોયો- તેથી પ્રભુ મદન-કામવાસના આદિ દુષ્ટ હાથીઓથી ત્રાસ પામતા ભવ્યજીવોરૂપી વનનું રક્ષણ કરશે. (૪) લક્ષ્મી જોઈ- તેથી પ્રભુ વાર્ષિક દાન-સંવત્સરી દાન આપશે અને તીર્થકર લક્ષ્મીના ભોક્તા થશે. (૫) ફૂલની માળા જોઈ- ભગવાન ત્રણ જગતને મસ્તકે ધારણ કરવા યોગ્ય બનશે. (૬) ચંદ્ર દર્શનનું ફળ- ભગવાન સમગ્ર પૃથ્વીને આનંદદાતા બનશે. (૭) સૂર્ય જોયો- ભગવાન ભામંડલ નામના પ્રાતિહાર્યથી યુક્ત થશે. (૮) ધ્વજ દર્શન- ભગવાન ધર્મધ્વજ (=મહેન્દ્ર ધ્વજ) થી યુક્ત થશે. (૯) કળશ જોયો- ભગવાન ધર્મરૂપી મહેલના શિખરે બિરાજમાન || ૧૨૩ Gain Education Intemato W ielbary ID Page #145 -------------------------------------------------------------------------- ________________ | (૪) ८१. तए णं सिद्धत्थे राया तेसिं सुविण - लक्खण- पाढगाणं अंतिए एयमहं सोच्चा निसम्म हट्ठ तुट्ठ जाव हियए करयल जाव ते सुविण लक्खणपाढए एवं वयासी ॥८१॥ ८२. एवमेयं देवाणुप्पिया ! तहमेयं देवाणुप्पिया ! अवितहमेयं देवाणुप्पिया ! इच्छियमेयं देवाणुप्पिया, पडिच्छियमेयं देवाणुप्पिया ! इच्छियपडिच्छियमेयं देवाणुप्पिया !, सच्चे णं एसमट्टे से जहेयं तुब्भे वयह त्ति कट्टु ते सुमिणे सम्मं पडिच्छइ, पडिच्छित्ता ते सुविणलक्खणपाढए विउलेणं असणेणं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता, विउलं जीवियारिहं पीइदाणं दलइ, વૈછત્તા ડિવિસર્નૂફ ॥૮॥ થશે. (૧૦) પદ્મસરોવર સ્વપ્નના ફળરૂપે ભગવાન દેવોવડે રચાતા નવ સુવર્ણકમળપર પગ મુકી વિહાર કરશે. (૧૧) રત્નાકર- ક્ષીરસમુદ્રના સ્વપ્નના ફળરૂપે ભગવાન કેવળજ્ઞાનાદિ રૂપ રત્નોના સાગર થશે. (૧૨) વિમાનદર્શન – ભગવાન વૈમાનિક દેવોને પણ પૂજ્ય બનશે (૧૩) રત્નરાશિ સપનાના ફળરૂપે પ્રભુ રત્નમય ગઢમાં બેસી દેશના આપશે. (૧૪) ધૂમાડા વિનાના અગ્નિના દર્શનથી ભગવાન ભવ્ય જીવોરૂપી સોનાની શુદ્ધિ કરનારા થશે. સૂત્ર ૮૧+૮૨) શ્રી સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણ પાઠકોની વાત સાંભળી અત્યંત આનંદ પામ્યા, મસ્તકે હાથ જોડી ‘હે દેવાનુપ્રિયો ! તમે જે કહ્યું, તે તથ્ય છે, સત્ય છે ઇત્યાદિ કહી સ્વપ્નોના ફળાદેશને સારી રીતે સ્વીકાર્યો. પછી સ્વપ્નલક્ષણપાઠકોના વિપુલ શાલી ચોખાવગેરે અશન, ફૂલો, વસ્ત્રો, સુગંધી ચૂર્ણો, માળાઓ, મુગટાદિ અંલકારો વગેરેથી સત્કાર અને વિનયયુક્ત વચનોથી સન્માન કર્યાં. એ પછી જિંદગીભર ચાલે એટલું ધન પ્રીતિદાનરૂપે આપી માનભેર વિદાય આપી. (જેમના કારણે આવેલા સપનાઓ માતા-પિતાવગેરેને આટલા આનંદદાયક બનતા હોય, અને સ્વપ્નલક્ષણ પાઠકોને એક ફળકથન કાર્યમાં જીવનભરની આવક કરાવી દેતા હોય, એ ભગવંતો સાક્ષાત્ વિચરે ત્યારે જગતનું કલ્યાણ કરે, તેમાં શી નવાઈ ?) ૧૨૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ च्या. (४) ८३. तए णं से सिद्धत्थे खत्तिए सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठित्ता जेणेव तिसला खत्तिआणी जवणियंतरिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता तिसलं खत्तिआणिं एवं वयासी ॥८३॥ ८४. एवं खलु देवाणुप्पिए ! सुविणसत्थंसि बायालीसं सुमिणा तीसं महासुमिणा जाव एगं महासुमिणं पासित्ता णं पडिबुज्झंति ॥८४॥ ८५. इमे अ णं तुमे देवाणुप्पिए ! चउद्दस महासुमिणा दिट्ठा, तं उराला णं तुमे देवाणुप्पिए! सुमिणा दिट्ठा जाव जिणे वा तेलुक्का धम्मवर-चाउरंत-चक्कवट्टी ॥ ८५॥ ८६. तए णं सा तिसला खत्तिआणी एअमट्ठे सोच्चा निसम्म हट्टतुट्ठ जाव हयहियया करयल जाव ते सुमिणे सम्मं पडिच्छइ ॥८६॥ ८७. पडिच्छित्ता सिद्धत्थेणं रण्णा अन्भणुण्णाया समाणी नाणामणिरयण भत्ति चित्ताओ भद्दासणाओ अब्भुट्ठेइ, अन्भुट्टित्ता अतुरियमचवलमसंभंताए अविलंबियाए रायहंस- सरिसीए गईए जेणेव सए भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयं भवणं अणुपविट्ठा ॥८७॥ ८८. जप्पभिर्इं च णं समणे भगवं महावीरे तंसि रायकुलंसि साहरिए, तप्पभिदं च णं बहवे वेसमण-कुंडधारिणो तिरियजंभगा देवा सक्कवयणेणं से जाई इमाई पुरा पोराणाई महानिहाणाइं भवंति तं जहा पहीण-सामिआई, पहीण- सेउआई, पहीण-गोत्तागाराई, उच्छिन्न सामिआई उच्छिन्नसेउआइं उच्छिन्न-गोत्तागाराई, गामा- गर-नगर- खेड - कब्बड-मडंब - दोणमुह-पट्टणासम-संबाह- सन्निवेसेसु, सिंघाडएसु वा, तिएसु वा, चउक्केसु वा, चच्चरे वा, चउम्मुहेसु वा, महापहेसु वा, गामट्ठाणेसु वा नगरट्ठाणेसु वा, गामनिद्धमणेसु वा, नगरनिद्धमणेसु वा, आवणेसु वा, देवकुलेसु वा, सभासु वा, સૂત્ર ૮૩+૮૪+૪૫+૮૬+૮૭) પછી સિદ્ધાર્થ રાજાએ પરદાપાસે આવી ત્રિશલા ક્ષત્રિયાણીને બોંતેર પ્રકારના સપનાઓથી માંડી સ્વપ્નફળની સઘળી વાત જેવી સાંભળી હતી, તેવી પરિપૂર્ણ કહી સંભળાવી. ત્રિશલાદેવીએ પણ તે સંદેહ કે તર્ક વિના સાંભળી અને સહર્ષ ‘તહત્તિ’ કહીને સ્વીકારી. પછી તે પણ સિદ્ધાર્થરાજાની અનુમતિ લઈ પોતાના ભવનમાં ગયાં. ૧૨૫ www.jainelibrary.big Page #147 -------------------------------------------------------------------------- ________________ पवासु वा, आरामेसु वा, उज्जाणेसु वा, वणेसु वा, वणसंडेसु वा, सुसाण-सुन्नागार-गिरिकंदर-संतिसेलोवट्ठाण-भवणगिहेसु वा, संन्निक्खित्ताई चिट्ठति ताई सिद्धत्थराय-भवणंसि साहरंति ॥८८॥ ८९. जं रयणिं च णं समणे भगवं महावीरे नायकुलंसि साहरिए तं रयणिं च णं तं नायकुलं हिरण्णेणं वड्ढित्था, सुवण्णेणं वढित्था, धणेणं धन्नेणं रज्जेणं रटेणं बलेणं वाहणेणं कोसेणं कोट्ठागारेणं पुरेणं अंतउरेणं जणवएणं जसवाएणं वड्ढित्था, विपुलधण-कणग-रयण-मणि-मोत्तिय-संख-सिल-प्पवाल-रत्तरयण-माईएणं संत-सारसावइज्जेणं पीइसक्कार-समुदएणं अईव अईव अभिवड्ढित्था, तए णं समणस्स भगवओ महावीरस्स अम्मापिऊणं अयमेयारूवे अब्भत्थिए संकप्पे समुप्पज्जित्था ॥८९॥ ९०. जप्पभिई च णं अम्हं एस दारए कुच्छिंसि गब्भत्ताए वक्कंते, तप्पभिई च णं अम्हे हिरण्णेणं वड्ढामो सुवण्णेणं वढामो धणेणं धन्नेणं जाव, संत-सारसावइज्जेणं पीइसक्कारेणं अईव अईव अभिवड्ढामो, तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स एयाणुरूवं गुण्णं गुणनिप्फन्नं नामधिज्जं करिस्सामो वद्धमाणुत्ति ॥९॥ સૂત્ર ૮૮+૮૯+૯૦) પ્રભુ જે દિવસથી તે સિદ્ધાર્થરાજાના કુલમાં સંકરણ પામ્યા, તે દિવસથી, ઇન્દ્ર કુબેરને કહેવાથી અને કુબેરની આજ્ઞા મળવાથી તિર્યજjભક દેવોએ જેના રક્ષક, પોષક એવા કોઇ માલિક રહ્યા ન હતા અને જેના માલિકોના ગોત્રીઓ પણ ન હતા, એવાં ધણી વિનાનાં બનેલાં નિધાનો વગેરે यां-यां मोमो, शरोमi, wीguभi, भागाभां, माश्रमीमां, भतरोभा, भगानोमां, २४भागामा, योऽभां, यौटामi, गोमi,684 25 गयेस मનગરોમાં, ઉદ્યાનોમાં, વનોમાં, વનખંડોમાં, શૂન્ય ઘરોમાં, સ્મશાનોમાં, પર્વતની ગુફાઓમાં, શાનિઘરોમાં કે સભાસ્થાનોમાં પડ્યાં હતાં, ત્યાંથી-ત્યાંથી લાવીને સિદ્ધાર્થરાજાના ભવનમાં મૂકવા માંડ્યાં. એથી સિદ્ધાર્થ રાજાને ત્યાં પું, સુવર્ણ અને અલંકારો સતત વૃદ્ધિ પામવા માંડ્યા. જાઇફળ આદિ ગણીને લેવા-દેવાય તે For Private & Pessoal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (૪) ९१. तए णं समणे भगवं महावीरे माउय-अणुकंपणट्ठाए निचले निप्फंदे निरयणे अल्लीण-पल्लीणगुत्ते यावि होत्था ॥९१।। ગણિમ ગોળ, સાકર વગેરે તોળીને લેવા-દેવાય તે ધરિમ; કપડાવગેરે માપીને લેવાય તે મેય અને રત્નો, ઉત્તમ વસ્ત્રાદિ જે પરીક્ષા કરીને લેવા-દેવાય તે પરીય;-એમ ચારેય પ્રકારની વસ્તુઓ ઘણી વધવા લાગી. ચોવીશ પ્રકારનાં ધાન્યો, સમાલ સૈન્ય, ઊંટ વગેરે વાહનો, ભંડારો, કોઠારો, નગરો, પ્રજાજનો, વગેરે સતત વધવા માંડ્યું. યશ વધ્યો અને રત્ન, મણિ, માણેક, મોતી આદિ જવાહિર, દક્ષિણાવર્ત શંખો, રાજ્યના પટ્ટકો, પ્રવાલ, પદ્મરાગમણિ, વસ્ત્રો, કમ્બલો વગેરે મૂલ્યવાન દુર્લભ વસ્તુઓની પણ એટલી વૃદ્ધિ થઇ કે એમની બરાબરી કોઇ કરી ન શકે. સર્વત્ર ઉલ્લાસ અને પ્રસન્નતા વધી ગઇ, સત્કાર-સન્માન પણ વધ્યાં. તેથી તે વખતે ભગવાનના માતા-પિતાએ મનમાં એવું ચિંતવ્યું કે-ગર્ભના પ્રભાવે આ સઘળું વધ્યું, માટે પુત્રનો જન્મ થયા પછી આપણે એ પુત્રનું ગુણને અનુરૂપ ‘વર્ધમાનકુમાર એવું નામ આપીશું. (અહીં એ વાત સ્પષ્ટ છે કે જે ધનઆદિ દાટનારના વંશ, ગોત્ર, નામથી પણ કોઈ સંબંધી રહ્યા હોય, તેવું ધન લીધું નથી. તેથી એ ધનમાટે કોઈ દાવો કરે કે અન્યાયની ફરિયાદ કરે એવી પણ સંભાવના રહી નથી. તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે દેવો બીજાનું છીનવીને કે બીજાનું લઈ લઈને પરમાત્મભક્તિ કરતાં નથી. ભગવાનનું જીવન અત્યંત વિશુદ્ધ હોવાનું, એ વિશુદ્ધ જીવનના સ્વામીનો કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ પ્રકારની ભક્તિ બીજા જીવો માટે અન્યાય આદિનું કારણ ન બનવા જોઈએ. અથવા અન્યાય આદિ કરીને પ્રભુભક્તિ કરવી ઉચિત નથી. બીજી વાત જેઓ વર્તમાનમાં ધનવગેરે હોવા છતાં દાનમાર્ગે વાવતા નથી, તેઓને કટાક્ષમાં કહી શકાય કે તમે શેરબજારવગેરેમાં ધન મુકો નહીં, એમાં તમે જીવતા ચો છો અને ધન ચાલ્યું જાય છે, એના કરતાં સોનાના સિક્કા બનાવી જમીનમાં દાટી દો, તો તમારા ગયા પછી પણ એ બચી જશે, અને ભવિષ્યમાં કો'ક તીર્થકરના રાજભવનમાં જઈને અથવા તીર્થકર ભગવાન દ્વારા અપાતા વાર્ષિક દાનનો ભાગ બની – તીર્થકરના હસ્તકમળનો સ્પર્શ પામી એ ધનનો છુટકારો થશે! તમે પોતાના હાથે સુપાત્રમાં નવાપરી શકો, તો આ રીતે સુપાત્ર પાસે જશે!! ખરું તાત્પર્ય તો એ છે કે તમે દાન કરતાં શીખશો, તો એ ધનવગેરે ઘણાના ઉપયોગમાં આવશે અને તમને પુણ્યાનુબંધી પુણ્યનો લાભ થશે. નહિંતર એ ધનની મૂરમાં તમે દુર્ગતિમાં જશો, અને એ ધન કોઈને કામ નહીં આવે!) I ૧૨૭ dan Education thematical For Private & Fersonal Use Only www library ID Page #149 -------------------------------------------------------------------------- ________________ (૪) ९२. तए णं तीसे तिसलाए खत्तिआणीए अयमेयारूवे जाव संकप्पे समुप्पज्जित्था-हडे मे से गड्भे? मडे मे से गठभे? चुए मे से गम्भे ? गलिए मे से गम्भे ? एस मे गब्भे पुविं एयइ, इयाणिं नो एयइ तिकट्ठ ओहय-मणसंकप्पा, चिंता-सोग-सागरं संपविट्ठा, करयल-पल्हत्थ-मुही, अट्टज्झाणोवगया, भूमीगय-दिट्ठिया झियायइ । तंपि य सिद्धत्थराय-वरभवणं उवरय-मुइंग-तंती-तलताल-नाडइज्ज-जणमणुन्नं दीणविमणं विहरइ ॥१२॥ સૂત્ર ૯૧) એક વખત માતૃભક્ત પ્રભુએ ગર્ભમાં રહ્યાં રહ્યાં માતા પ્રત્યે ભક્તિથી એમ વિચાર્યું કે “મારા હલન-ચલન-કંપનથી માતાને દુઃખ થશે, માટે મારે લેશ પણ હલન-ચલન કે કંપન કરવું નહિ.' એમ વિચારી ભગવાન એવી રીતે સ્થિર થયાકે-જાણે મોહનો જય કરવા મંત્રચિંતન કરતા હોય અથવા પરમબ્રહ્મઅંગે કોઇ અગોચર ધ્યાન સાધતા હોય, અથવા કોઈ કલ્યાણરસની સિદ્ધિ કરવા માંગતા હોય કે પછી કામના નિગ્રહમાટે પોતાનું રૂપ છુપાવવા માંગતા હોય, એ માટે તથા બીજાઓએ પણ આ દષ્ટાંતથી માતૃભક્ત બનવું એમ શીખવાડવા પ્રભુ સર્વથા નિશ્ચલ થયા. સૂત્ર ૯૨) તે વખતે પુત્રના સ્નેહરાગથી ત્રિશલા માતા ચિંતાતુર થયાં. તેમને એવો સંકલ્પ થયો કે-શું મારા ગર્ભને કોઇ દેવતાએ હરી લીધો? શું ચ્યવી ગયો? શું ગળી ગયો? કારણ કે- પૂર્વે તે કંપન કરતો હતો. હવે એવું કંઇ કરતો નથી. આમ વિચારી ત્રિશલા માતા શોકસાગરમાં ડૂબી ગયા. હાથમાં મોં રાખી ઝૂરવા લાગ્યાં. તેમનું હૈયું કલુષિત થયું અને આર્તધ્યાનમાં ડૂબેલાં તે વિલાપ કરવા લાગ્યાં કે-જેમ દરિદ્રના ઘરમાં રત્નન એ કે નિભંગીને મળેલું ચિંતામણીન છે, તેમ મારે થયું. જેમ ભૂમિના દોષથી મરુદેશમાં કલ્પવૃક્ષ ન ઊગે અને તૃષાતુર છતાં નિપૂણ્યક જીવને અમૃતપાન ન મળે, તેમ નિભંગીને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ પણ ન થાય. હું નિર્ભાગીઓમાં શિરોમણી બની. | હેકૂર વિધાતા! તને ધિક્કાર થાઓ! તેં આ શું કર્યું? તેમને મેરુપર્વત ચઢાવીને નીચે પટકી અને નિર્મળ નેત્રો આપીને ખેંચી લીધાં. જેમ કોઇ ઉત્તમ ભોજન | ૧૨૮ Gain Education Interational For Petersonal Use Only www. baryo Page #150 -------------------------------------------------------------------------- ________________ પીરસીને થાળ ખેંચી લે, તેમ તેંમારી દુર્દશા કરી. પુત્ર ગર્ભમાંન આવવાથી જેટલું દુઃખનથાય, તેટલું દુઃખ ઉત્તમ સ્વપ્નોથી સૂચિત પુત્ર ગર્ભમાં આવ્યા પછી તેના અકુશળથી મને થાય છે. અતિ દુઃખિયારી થયેલી મારે હવે આ રાજવૈભવ, માન-સન્માન અને બીજાં પણ સર્વ સુખો કે આળપંપાળ નકામાં છે. હે દુષ્ટ વિધાતા ! તેં મારા મનોરથરૂપ વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યો. પૂર્વજન્મમાં મેં તારો શો અપરાધ કર્યો છે, કે જેથી આવું દુઃખ દેતાં તું ઉચિતઅનુચિતનો પણ વિચાર કરતો નથી? અથવા આ દુઃખથી વ્યાપ્ત સંસારને અને મધથી ખરડાયેલી તલવારની ધારને ચાટવાતુલ્ય વિષયોના અલ્પ સુખને પણ ધિક્કાર થાઓ ! મેં તેમાં સુખની આશા કરી તેનું જ આ ફળ મળ્યું. હવે હું શું કરું? ક્યાં જાઉં? અને કોની આગળ કહું? કારણ કે-ભોળી એવી મને અધમ દુર્ભાગ્યે બાળી અને મારો નાશ કર્યો. પૂર્વભવે મેંવનમાંદવ સળગાવ્યો હશે, પક્ષીઓના ઘણા માળા ભાંગ્યા હશે, સરોવરનાં પાણી શોષાવીને જળચર જીવોનો નાશ કર્યો હશેકે ઋષિ-મુનિઓને આળ ચઢાવ્યાં હશે, બાળકોની માતાથી વિયોગ કરાવ્યો હશે, તેમને સ્તનપાન કરતાં વિઘ્ન કર્યા હશે, અથવા ઉંદર વગેરેના બીલમાં ગરમ પાણી પૂરી તેનાં બચ્ચાઓનો નાશ કર્યો હશે. પૂર્વભવે મેં જૂ, માંકડ કે લીખોને તાવડે નાખી હશે, પશુ-પંખીઓને પીંજરામાં પૂર્યા હશે, કોઇની આજીવિકા ભાંગી હશે, અભક્ષ્યનાં ભક્ષણ કર્યા હશે કે અભવ્યની કરણી કરી હશે, કારણકે-એવાં પાપો કર્યા વિના મારે પુત્રનો આમ વિયોગ ન થાય. ગર્ભનાં શાટન-પાટન કર્યા હશે, કામણ-મણ કરીને કે બગલાની જેમ માયાથી આચરણ કરીને લોકોને ઠગ્યાં હશે- એમ ઘણાં પાપો બાંધ્યાં હશેતે | I ૧૨૯ dan Ediscation Hematonal For Private & Fessel Use Only w ellbery ID Page #151 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં ઉદય આવ્યાં છે. અથવા પૂર્વે મેંશીયળ ભાંગ્યાં-ભંગાવ્યાં હશે, અથવા ગર્ભનાશ કરાવ્યા હશે કે બાલહત્યા કરી હશે. શોક્યના પુત્રનું માઠું ચિંતવ્યું હશે, વગેરે ઘણાં પાપકરમ કર્યા હશે, તેનું આ ફળ આવ્યું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે કુશીલવૃત્તિ, શીલભંગ, દુરાચારના ફળરૂપે ભવાંતરમાં વંધ્યાપણું, કસૂવાવડ અને વિષકન્યાપણું વગેરે પ્રાપ્ત થાય છે. તેથી જીવોએ શીલધર્મમાં દઢ થવું જોઈએ. મોટા અને રત્નોથી ભરેલા અપાર સમુદ્રમાં છિદ્રવાળો ઘડો ન ભરાય, તેમાં સમુદ્રનો દોષ નથી. વસંતઋતુમાં બધું ખીલે અને જો એક કેરડોન ખીલે, તો ચતુર પુરુષ! કહો, તેમાં વસંતઋતુનો શો વાંક? વળી ફળેલા વૃક્ષનાં ડાળ નીચે નમવા છતાં જો તેનાં ફળો વામણો ન લઇ શકે, તો વૃક્ષનો, અથવા તરત ઉગેલા તેજસ્વી સૂર્યને જો ઘૂવડ ન દેખે, તો તેમાં સૂર્યનો શો વાંક ? તેમ મારા દુર્ભાગ્યથી ગર્ભને કુશળ નથી, તેમાં બીજાનો શો દોષ? મારો જ દોષ છે, માટે હવે જીવવું નિરર્થક છે. હકુલદેવીઓ! તમે આજ ક્યાં ગઇ છો? મારા ગર્ભની સંભાળ કેમ ન કરી? સુંદર એવું પણ આ જીવન, ધન અને સુખ હવે શા કામનું છે? જો પુત્રનું મુખ જોવા ન મળે, તો આ બધું શ્રેષ્ઠ સુખ પણ વધારે દુઃખ આપનારું છે. એમ વિવિધ વિલાપ કરતી ત્રિશલાને સખીઓ જેમ જેમ કુશળ પૂછે છે, તેમ તેમ તેને પુત્રવિયોગનું દુઃખ વધુ ખટકે છે. એમ હૃદય ઉપર દુઃખ વધી જવાથી જ્યારે તે મૂર્ણિત થયા, ત્યારે જળ-ચંદનાદિના શીતલ ઉપચાર કરી ને સખીઓ તેને સ્વસ્થ કરવા લાગી, અને સઘળો પરિવાર વિલાપ કરવા લાગ્યો કે-આશું થયું? નિષ્કારણ વૈરી એવા વિધાતાએ આ શું કર્યું? કુળની વૃદ્ધ સ્ત્રીઓ આ વિનની શાન્તિમાટે શાન્તિકર્મ, પુષ્ટિકર્મ, મત્રજાપ, બાધા-આખડીવગેરે કરવા લાગી અને જોષીઓને તેડાવી પ્રશ્નો મુકાવ્યા. સર્વ મંત્રીઓ પણ કિંકર્તવ્યમૂઢ થયા. વાતાવરણ શોક- || ૧૩૦ For Private & Fesson Use Only www.sinelibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ હયા. (૪)] ९३. तए णं से समणे भगवं महावीरे माऊए अयमेयारूवं अभत्थियं पत्थियं मणोगयं संकप्पं समुप्पन्नं वियाणित्ता एगदेसेणं एयइ, तए णं सा तिसला खत्तिआणी हट्टतुट्ठा जाव हिअया एवं वयासी ॥९३॥ ९४. नो खलु मे गडभे हडे जाव नो गलिए, एस मे गम्भे पुविं नो एयइ, इयाणि एयइ त्ति कटु हट्ट तुट्ठ जाव एवं विहरइ, तए णं समणे भगवं महावीरे गब्भत्थे चेव इमेयारूवं अभिग्गहं अभिगिण्हइ-नो खलु मे कप्पइ अम्मापिऊहिं जीवंतेहिं मुंडे भवित्ता अगाराओ अणगारिअं पव्वइत्तए ॥९४|| ચિન્તામય બની ગયું. તેથી - સર્વ ગીત-નૃત્યાદિ બંધ થયાં અને સિદ્ધાર્થ રાજા વગેરે સકળ પરિવાર સહિત બધા લોકો શોકમગ્ન બન્યા. સૂત્ર ૯૩) તે વખતે ગર્ભમાં રહેલા પ્રભુએ અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો અને આ સઘળો વ્યતિકર જાણી વિચાર્યું-શું કરીએ ? કોને કહીએ? મોહની ગતિ જ આવી છે. “દુષ' ધાતુનો ગુણ કરતાં જેમ “દોષ’ શબ્દ બને, તેમ મેં માતાના હિત માટે કર્યું, તે તેઓને દોષ માટે થયું. ભાવિ-કલિકાલનું આ લક્ષણ છે-જેમ નાળિયેરના પાણીમાં નાખેલું કપૂર પીનારનું મરણ નીપજાવે, તેમ પાંચમાં આરામાં જીવોને ગુણો દોષકારક થશે... (ભાગવત સપ્તાહ પૂરી થઈ. યજમાને ગોરને દક્ષિણારૂપે પંચ હજાર રૂા. જાહેર કર્યા. પ્રસન્ન થયેલાગોરે આશીર્વાદ આપ્યા-તારો ધંધો બમણો થાવ. આ સાંભળી સમસ્ત શ્રોતાગણ સ્તબ્ધ થયો. પછી કોઈએ એક પૈસો લખાવ્યો નહીં. ગોરે આમ થવા માટે તપાસ કરી. લોકોએ કહ્યું- તમે યજમાનને જે આશીર્વાદ આપ્યા, તેની આ મોકાણ છે. ગોરે પૂછ્યું- કેમ? લોકોએ કહ્યું- યજમાનનો ધંધો સ્મશાનની સામગ્રી વેંચવાનો છે. એનો ધંધો બમણો થાય, એનો અર્થ એ જ ને કે અમે બધા મરવા માંડીએ ! બિચારો ગોર, આપવા ગયો આશીર્વાદ ને થઈ ગયો અભિશાપ. જન્મથી જૈનધર્મના સંસ્કાર મળે એ માટે પૂર્વાચાર્યોએ જૈનકુળોની સ્થાપના કરી. હવે તમે જૈનતરીકે ઓળખાવ અને પછી અનીતિ-લબાડી-ઉંધા ચત્તા-જાહેરમાં રાત્રિભોજનવગેરે કરો ને લોકો કહે કે “આ જૈન આવું કરે છે ત્યારે અમને લાગે છે તમાટે કર્યું તે તેઓને દોષ માટે થાય પંચ હજાર જાહેર કર્યા વગર પીનારનું મરણ નીપજાવે, તેમ પાચન | ૧૩૧ inbrary.org Gain Education intematon Page #153 -------------------------------------------------------------------------- ________________ વ્યા. | કે ગુણમાટે કરેલું દોષમાટે બન્યું!) સૂત્ર ૯૪) પ્રભુ માતાનાખનો વિચાર કરી આંગળી આદિ એક ભાગથી જ્યારે લેશમાત્ર ફક્યા, ત્યારે ત્રિશલાદેવી અત્યંત પ્રસન્ન થયાં. તેમનું મુખકમળ વિકસિત થયું. પછી તેમણે કહ્યું કે- “મારો ગર્ભ હરાયો નથી અને ગળ્યો પણ નથી, પૂર્વે કમ્પતો ન હતો, તે હવે કપે છે.” ત્રિશલાદેવી બોલ્યાં કે-ત્રણ ભુવનમાં હું ધન્ય છું. મારી ભાગ્યશા આજે જાગી છે અને શ્રી જિનેશ્વરોના ચરણની કરેલી સેવાથી મારાં સઘળાં કાજ સિદ્ધ થયા છે. મેં મૂઢમતિથી અનુચિત ચિન્તા કરી. મારું જીવિત પ્રશંસનીય છે, અને જન્મ સફળ થયો. ગોત્રદેવીઓએ કૃપા કરી છે અને આજ સુધી આરાધેલો જૈનધર્મરૂપ કલ્પવૃક્ષ ફળ્યો છે. (આ મોહદશા છે કે જીવ લોલકની જેમ ઝડપથી રતિ-અરતિમાં આવી જાય છે. એમાં પણ કશું અચાનક બને, તો પહેલી કલ્પના ખોટી જ કરે. રાતના અચાનક ફોનની ઘંટડી રણકે, તો તરત જ “કો'ક સગાના મોતના-ભયંકર બીમારીના સમાચાર હશે' એમ કલ્પનાશ થઈ જાય.. પછી એ ફોન ઉપાડે, ત્યારે અમેરિકાથી પુત્રના પાસ થવાના સમાચાર મળે એટલે આખી વિચારધારા ગુલાંટ લગાવે... સવારના પહોરમાં ઘંટડી વાગી. નોકરે બારણું ખોલ્યું. વેપારીને જોઈ વિચાર્યું- આ ઉધરાણીએ આવ્યા લાગે છે...વેપારીએ પૂછ્યું- શેઠ છે ઘરમાં? નોકરે કહ્યું - એ તો પરમ દિવસે જ બહારગામ ગયા...વેપારીએ કહ્યું-એમ... તોતો હવે બે દિવસ પછી આવીશ... આતો મને એમ કે મારે બહારગામ જવું છે, તો જતાં પહેલા શેઠને આપવાના પચાસ હજાર રૂા. આપતો જાઉં... નોકર આ સાંભળી ચોંક્યો... આ તો ગરબડ થઈ ગઈ. લેનાર નથી, દેનાર છે. એટલે તરત ગુલાંટ લગાવી... અરે હમણાં જ યાદ આવ્યું... શેઠ પરમે ગયા હતા. ગઈ કાલે રાતના જ પાછા આવી ગયા છે... અંદર સુતા જ છે... આવો...' આ સતત પલટાતા ભાવોથી જ જીવ સતત રતિ-અતિથી હેરાન થાય છે, માટે તો અજિતશાંતિ સ્તવમાં અરઇરછતિમિરવિરહિએ” અરતિ અને રતિના અંધકારથી રહિત’ એ રીતે પ્રભુની સ્તુતિ કરી છે. ત્રિશલામાતા ને પહેલા સંસારપર વૈરાગ્ય થયો ને સુખ મધ લીધેલી તલવાર ચાટવા જેવું લાગ્યું. પણ પછી જેવું મનનું ધારેલું થયેલું દેખાયું કે તરત વિચારધારા બદલાઈ ગઈ. મોટે ભાગના જીવો નિષ્ફળતા અને નિરાશાવખતે વૈરાગ્યભાવમાં આવે છે, પણ પાછું કાંક ધારેલુ થાય | ૧૩૨ dan Education international For Private & Pesonal Use Only WWW ID Page #154 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૪) કે પતી ગયું, વૈરાગ્ય સાફ ! આમ જ જીવ જાગવાના પ્રસંગોએ સૂઈ જાય છે.) પ્રસન્ન થયેલાં ત્રિશલાદેવીના આવા શુભ શબ્દો સાંભળી કુળવૃદ્ધાઓએ ‘જય-જય’ કહી આશીર્વાદ આપ્યા, રાજાએ શ્રી જિનમંદિરમાં પ્રભુભક્તિના મહોત્સવ મંડાવ્યા, સ્ત્રીઓ ધવલ-મઙ્ગલ ગાવા લાગી, ધ્વજાઓ લહેરાવી, કુંકુમના પંચાંગુલી થાપા દીધા, તોરણો બંધાવ્યા, ગીત-નૃત્ય શરુ થયાં અને સ્ત્રીઓ શ્રેષ્ઠ અક્ષતથી વધાવવા લાગી. રાજાએ આંગણે મોતીથી ચોક પૂર્યા, બધા યાચક લોકોને અમાપ-ઘણું દાન દઇને સકળ લોકના દારિદ્રયનો નાશ કર્યો, લોકોના ગીત-નૃત્યથી તે રાજાનું રાજભુવન દેવલોક સરખું શોભ્યું. તે વખતે રાજા વધામણાંમાં આવેલું કરોડનું ધન લઇ, પ્રીતિદર્શનરૂપે કરોડોનું દ્રવ્ય આપવા લાગ્યા. એમ કલ્પતરુ સરખા બનેલા સિદ્ધાર્થ રાજા ઘણો હર્ષ પામ્યા. અને ઘણાં મઙ્ગલ કાર્યો કર્યા. તે વખતે જ્યારે સાડા છ મહિનાનો ગર્ભનો કાળ પૂર્ણ થયો હતો, ત્યારે ગર્ભમાં રહેલા પ્રભુએ એવો અભિગ્રહ કર્યો કે--જ્યાં સુધી માતા-પિતા જીવંત હોય, ત્યાં સુધી હું ઘરવાસ ત્યજી સાધુ નહિ થાઉં. (અહીં પ્રભુએ આ અભિગ્રહ કર્યો, એથી અનુમાન થઈ શકે, કે ભગવાન જે ત્રીસ વર્ષ સંસારમાં રહ્યા અને પરણ્યા એમાં નિકાચિત ભોગાવલી કર્મ કારણભૂત નહીં હોય. પ્રથમથી જ વૈરાગી ભગવાને વહેલી સંભવતી દીક્ષાને પાછળ ઠેલી. બધા જીવોમાટે મંગલકારી દીક્ષા લેવા જતાં મા-બાપને તીવ્ર વેદનાદિ થવારૂપે અમંગલ ન થાય, એવો આશય હોઈ શકે. ઘણા ઋષભદેવ વગેરેના દૃષ્ટાંતો છોડી આ દૃષ્ટાંત લઈ પુત્રવગેરેને દીક્ષા લેતા રોકે છે, ત્યારે એ વિચારવાનું છે કે ભગવાન તો સતત વૈરાગી હતા અને ભગવાનને જ્ઞાનથી ખબર પણ હતી કે હું પછી પણ અવશ્ય દીક્ષા લઈશ. અને ભગવાને તો લગ્ન પછી પણ ત્રીસ વર્ષની ભરયુવાનવયે દીક્ષા લીધી. જે પુત્રને દીક્ષા લેતા અટકાવવામાં આવે છે, તે માટે શું આવી શક્યતાઓ છે ? એક સુકલકડી માણસ કસરતથી શરીર ખડતલ બનાવવા અખાડામાં ગયો. અખાડાનો માસ્ટર ૫૦ કીલો વજનની લોખંડની પ્લેટો લઈ કસરત ૧૩૩ Www.akhel brary ofD Page #155 -------------------------------------------------------------------------- ________________ ॥ ९५. तए ण सा तिसला खत्तिआणी व्हाया कय-बलिकम्मा कय-कोउय-मंगल-पायच्छिता जाव सव्वालंकार-विभूसिया त गभ नाइसीएहि, नाइउण्हेहिं, नाइतित्तेहिं, नाइकडुएहि, नाइकसाइएहिं, नाइअंबिलेहि, नाइमहुरेहिं, नाइनिहिं, नाइलुक्खेहि, नाइउल्लेहि, नाइसुक्केहिं, सव्वत्तुभयमाणसुहेहिं, भोयणाच्छायणगंधमल्लेहिं, ववगय-रोग-सोग-मोह-भय-परिस्समा सा जं तस्स गब्भस्स हिअंमिश्र पत्थं गडभपोसणं तं देसे य काले य आहारमाहारेमाणी विवित्त-मउएहिं सयणासणेहिं पइरिक्कसुहाए मणाणुकूलाए विहारभूमीए पसत्थ-दोहला, संपुण्ण-दोहला, संमाणिय-दोहला, અવિનાળિય-વોરા, વચ્છિન્ન-હોદા, વળીય-તોફા, સુહંસુડે ગાડુ, જય, વિડ, નિરી, તુય, વિદર, સુહંસુડે તે રવા II૧૬IL. કરી રહ્યો હતો. એ માસ્ટરે એને કહ્યું- તમે આ અડધો કીલો વજનની પ્લેટ લઈ કસરત કરો. પેલાએ કહ્યું- તમે આ ૫૦ કીલોવાળી લો છો, ને મને આવી હલકી લેવાની કહો છો.. નહીં, હું પણ ૫૦ કીલોની પ્લેટ જ લઈશ ... લીધી.. પેચુટી ખસી ગઈ. પ્લેટ પગપર પડી... પગ ભાંગી ગયો. હોસ્પિટલમાં દાખલ કર્યો. બે મહીને ઘરે આવ્યો. મિત્ર મળવા આવ્યો, પૂછયુંતમે બે મહીના પહેલા કસરત ચાલુ કરવાના હતા. તો એનું શું થયું? કેટલા દિવસ ગયા? એણે કહ્યું- એક દિવસ અખાડામાં ગયો... બાકીના હોસ્પિટલમાં... વાત આ છે, ભગવાન કરે એમ નહીં, કહે એમ કરવાનું છે.) પ્રભુએ વિચાર્યું કે - ગર્ભમાં છતાં માતાનો આવો સ્નેહ છે, તો જન્મ પછી તે ઘણો વધી જશે. માટે માતાને દુઃખ ન થાય અને બીજાઓ પણ માતા ઉપર બહુમાન કરે, એ ઉદ્દેશથી પ્રભુએ અભિગ્રહ કર્યો. કહ્યું છે કે-પશુઓને માતાનો સંબંધ જ્યાં સુધી સ્તનપાન કરે ત્યાં સુધી, અધમ મનુષ્યોને જ્યાં સુધી ન પરણે ત્યાં સુધી અને વિમધ્યમ પુરુષોને ઘરના કાર્યો થાય ત્યાં સુધી સંબંધ હોય છે. ઉત્તમ પુરુષો તો જીવતાં સુધી તીર્થની જેમ માતાની સેવા કરે છે. ૧૩૪ dan Education intematonal For Private & Fersonal Use Only www relibrary Page #156 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૯૫) પછી ત્રિશલાદેવીએ સ્નાન-પૂજા કરી, વિપ્નનાશક “કાજળનું ટીલું, દહીંનું ભક્ષણ’ વગેરે દ્રવ્યમાલરૂપ પ્રાયશ્ચિત કર્યા, પછી અલંકારો પહેરી વિભૂષા કરી અને સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગ્યાં. ગર્ભની રક્ષા માટે તેઓ અતિ શીત, ઉષ્ણ, કટુ, તીખા, ખાટા, ખારા કે ઘણા મીઠા-માદક તથા અતિ સૂકા-લૂખા પદાર્થો ભોજનમાં લેતાં નથી, પણ દરેક ઋતુમાં પથ્ય અને પોષક પદાર્થો લે છે. સામાન્યતયા વર્ષાઋતુમાં મીઠું (નમક), શરદમાં પાણી, હેમન્તમાં ગાયનું દૂધ, શિશિરમાં આમળાનો રસ, વસન્તમાં ઘી અને ગ્રીષ્મઋતુમાં ગોળ-એ અમૃતની જેમ પથ્ય કહ્યાં છે. વસ્ત્ર, સુગંધી ચૂર્ણ વગેરે પણ ગર્ભપોષક હોય તેવાં જ તે લે છે, કારણકે-અતિશીતલ આહાર વગેરે ગર્ભને હિતકર નથી. તેવાં અપથ્ય આહારમાંથી કોઈ વાયુને, કોઇ પિત્તને તો કોઇ કફને વધારે છે. વાગભટ્ટ કહે છે-વાયુકારક ભોજનાદિથી ગર્ભકુબડો, અશ્વ, જડ અને વામણો થાય; પિત્તજનક ભોજન લેવાથી ટાલીઓ અને પીતવર્ણવાળો થાય અને કફજનક ભોજન લેવાથી કોઢી તથા પાંડુરોગવાળો થાય. અતિ ખારું ખાવાથી નેત્રનું તેજ હણાય, અતિ શીત વાયુ કરે, અતિ ઉષ્ણ નિર્બળ કરે અને વિષયસેવનથી કે અતિ ઇચ્છાઓથી ગર્ભના પ્રાણ જાય. વળી મૈથુન સેવવાથી, લાંબા પ્રયાણથી, પ્રતિકૂળ વાહનોમાં મુસાફરી કરવાથી, ધક્કો લાગવાથી, પડી જવાથી, ભીડમાં કચડાવાથી, ઘણું દોડવાથી, અથડામણથી, વિષમ શયન-આસનથી, ઘણા ઉપવાસથી, એકી-બેકી રોકવાથી, અતિ લૂખું-કડવું-તીખું કે ઘણું ખાવાથી, ઘણા મોટા રોગથી, અતિ શોકથી, અતિ ખારા ખોરાકથી, અતિસારથી, વમન કે વિરેચનથી, હિંચકામાં ઘણું હિંચવાથી અને અજીર્ણ થવાથી પ્રાયઃ ગર્ભનાળથી છુટી જાય છે. તેથી ત્રિશલાદેવી એવું કંઇ કરતાં નથી, ગર્ભનું સુખપૂર્વક પોષણ થાય તેમ વર્તે છે અને રોગ, શોક, મૂછ, ભય, વ્યાયામ વગેરે પ્રતિકૂળતા રહિત પ્રસન્નતાથી રહે છે. વળી દિવસે ઉંઘવાથી ગર્ભ ઉઘણશીલ, આંખોને વારંવાર આંજવાથી અન્ધ, રોવાથી વિકારી દૃષ્ટિવાળો, ઘણા સ્નાન-વિલેપનથી દુરાચારી, તેલ ચોળવાથી કોઢી, નખ કાપવાથી ખરાબ I ૧૩૫ For Private & Pessoal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ નખવાળો, દોડવાથી ચંચળ, હસવાથી શ્યામ હોઠ-તાળુ-દાંત અને જીભવાળો, અતિ બોલવાથી વાચાલ, અતિ મોટા શબ્દ સાંભળવાથી બહેરો, ખણવાથી અલિત અને પંખા વગેરેના વાયુના અતિ સેવનથી ઉન્મત્ત થાય છે. (આ બધું માતા કરે, તો તેના ફળરૂપે ગર્ભસ્થ બાળકને તે-તે થાય એમ સમજવું.) કુળવૃદ્ધાઓ પણ ત્રિશલાદેવીને વારંવાર શિખામણ આપે છે કે-ધીમે ચાલો, ધીમે બોલો, ક્રોધ ન કરો, પથ્ય સેવો, અધોવસ્ત્ર ઢીલું બાંધો, બહુનહસવું, ખુલ્લામાં ન ફરવું, નીચા પલંગ પર સૂવું અને બહાર ન જવું વગેરે. ત્રિશલાદેવી પણ જેમ ગર્ભની રક્ષા-પુષ્ટિ થાય, તેમ યોગ્ય સમયે જમે છે, નિર્દોષ અને કોમળ શયન-આસનો વાપરે છે અને મન પ્રસન્ન રહે તેવી ભૂમિમાં હરે-ફરે છે. એમ ગર્ભપાલન કરતાં ત્રિશલાદેવીને એવા ઉત્તમ દોહદ પ્રગટ્યાકે-“અમારિ ની ઘોષણા કરાવું, દાન દઉં, સુગુરુઓની પૂજા કરું, તીર્થકરોની વિવિધ ભક્તિ કરું, શ્રીસફનું વાત્સલ્ય-પૂજન કરું, મોટા ધર્મમહોત્સવો મંડાવું; તથા રાજસિંહાસને બેસું, મારાપર છત્ર રાખવામાં આવે, મને ચામર વિંઝ, રાજાઓ મને નમન કરે, બધા મારી આજ્ઞા માને તથા હાથી ઉપર બેસીને લોકોના જય-જય ઘોષ સાથે મંગલ વાજિંત્રના મહા ધ્વનિ તથા ઉડતી ધ્વજાઓથી શોભતી મારી રઘસવારી થાય અને એ રીતે નીકળી હું ઉદ્યાનમાં પવિત્રક્રિીડાઓ કરી આનંદ માનું. ત્રિશલાદેવીના એ બધા શુભ દોહલાઓ સિદ્ધાર્થ રાજાએ પૂર્ણ કર્યા. ત્રિશલાદેવીના બધા દોહદ પૂરવાથી હવે દોહદ શાન્ત થયા. પછી જ્યારે ગર્ભકાળ પૂરો થવા આવ્યો, ત્યારે ગર્ભના ભારથી ત્રિશલાદેવી શિથિલ બન્યા હોય તેમ બેસતાં, ઉઠતાં, શયન કરતાં અને ઊભા રહેતાં ટેકાનો આશ્રય લે છે, તથા નિદ્રા વિના પણ ઘણો કાળ શયન કરે છે. એમ તે બધી રીતે ગર્ભની રક્ષા કરે છે. (અહીં એક ચતુર્ભગી સમજવા જેવી છે. (૧) વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી જ્યારે માતાના ગર્ભમાં આવે, ત્યારે એમાના પ્રભાવથી માતાને સારી-સારી ઇચ્છાઓ થાય. [૧૩૬ Gain Education remational For Private & Fessoal Use Only www baryo Page #158 -------------------------------------------------------------------------- ________________ ९६. ते णं काले णं ते णं समएणं समणे भगवं महावीरे जे से गिम्हाणं पढमे मासे, दुचे पक्खे, चित्तसुद्धे, तस्स णं चित्तसुद्धस्स तेरसीदिवसे णं, नवण्हं मासाणं बहुपडिपुण्णाणं, अट्ठमाणं राइंदियाणं विइकंताणं, उचट्ठाणगएसु गहेसु, पढमे चंदजोगे, सोमासु दिसासु, वितिमिरासु विसुद्धासु, जइएसु सव्वसउणेसु, पयाहिणाणुकूलंसि भूमिसप्पंसि मारुयंसि पवातंसि, निप्पण्ण-मेइणीयंसि कालंसि, पमुइय-पक्कीलिएसु जणवएसु, पुव्वरत्ता-वरत्तकालसमयंसि हत्थुत्तराहिं नक्खत्तेणं चंदेणं जोगमुवागएणं आरोग्गा आरोग्गं दारयं पयाया ॥१६॥ જેમકે આ ત્રિશલામાતાને. (૨) વિશિષ્ટ પાપાનુબંધી પુણ્યવાળા અથવા ભવિષ્યમાં વિશિષ્ટદુર્જન થવાવાળા જીવ ગર્ભમાં આવે, ત્યારે તેમના પ્રભાવથી માતાને અશુભ-ખરાબ ઇચ્છા થાય, જેમ કે ચલણા રાણીના ગર્ભમાં કોણિક આવ્યો, ત્યારે ચલણા રાણીને પ્રિયતમ પતિ શ્રેણિક રાજાના આંતરડાનું માંસ ખાવાની ઇચ્છા થઈ. (૩) જીવ સામાન્ય પુણ્યવાળો હોય, પણ જો એ પેટમાં આવે, ત્યારે માતા વિશિષ્ટ શુભસંકલ્પો, નવકારના જાપ વગેરે શુભ કાર્યો કરે, તો ગર્ભસ્થ જીવ ધર્મપ્રિય-સંસ્કારી થાય, વર્તમાનમાં એક સ્ત્રીએ ગર્ભ રહેતા નવકારજાપ વિશેષથી કર્યા અને સમેતશિખરતીર્થની યાત્રામાં પુત્રને દીક્ષા આપવાની ભાવના કરી.... એનો પુત્ર ખરેખર સંસ્કારી થયો અને નાની વયમાં દીક્ષા લીધી. (૪) જીવ સામાન્ય હોય, અને ગર્ભમાં આવ્યા પછી માતા ખરાબ સાંભળવાનું, જોવાનું, વાંચવાનું કે વિચારવાનું રાખે, તો એના પ્રભાવે એ જીવ પણ એવો થાય. અમેરિકામાં એક નવયુવતી બસમાં એક નવયુવાનનું ખીરું કાપવા ગઈ. યુવાને પકડી પાડી. પછી બંનેને પ્રેમ થયો. યુવાન એજીનિયર હતો. પણ આ પત્નીએ એને પણ ખીસાકાતરું બનાવી દીધો. એ યુવતીને ગર્ભ રહ્યો. યુવતીએ વિચાર્યું. મારો બાળક હાથ સફાઈમાં એક્કો થાય. બાળકનો જન્મ થયો. નર્સ નવડાવવા લઈ ગઈ. પછી પાછો લાવી ત્યારે બાળકની મુઠી બંધ. ખોલવાના બધા પ્રયત્ન નિષ્ફળ. થોડા વખત પછી એક મનોચિકિત્સકે એ બાળક આગળ આકર્ષક ઘડિયાલ રાખી. એ લેવા હાથની ઝાપટ મારી. મુઠી ખુલી ગઈ. એમાંથી વીંટી નીકળી. બધા છક થઈ ગયા. નર્સનવડાવવા લઈ ગઈ, પછી એની ફરિયાદ હતી કે મારી વીંટી ખોવાઈ ગઈ છે. પેલી યુવતી પોતાના બાળકની આ હાથચાલાકીથી ખુશ થઈ ગઈ. ખાતરી થઈ ગઈ, ખરેખર આ એમાં ડંકો વગાડશે! વર્તમાનકાળમાં ગર્ભસ્થ બાળકમાટે પ્રથમ બે વિકલ્પ પ્રાયઃ દુર્લભ છે. ત્યારે માતાપર આધાર છે કે ગર્ભસ્થ બાળક કેવો નીવડશે! માટે જ બાળક ગર્ભમાં આવે, ત્યારે માતાએ ટી.વી. વગેરે, ફ્રીજવગેરે, હલકા મેગેઝીન વગેરે બંધ કરી, ધર્મારાધના વિશેષરૂપે વધારી દેવી જોઈએ. એમની એ નવમહીનાની મહેનત એમને બાળકના શુભ-સારા સંસ્કારદ્વારા જિંદગીભર સારું ફળ આપનારા બની શકે.) I 13 dan Education intemato www. bary ID Page #159 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૪) સૂત્ર ૯૬) તે કાળે અને તે સમયે એટલે કે ચૈત્રસુદ તેરસે પ્રભુના ગર્ભકાળને નવમહીના અને સાડા સાત દિવસ પૂરા થયા. સરળતામાટે તીર્થંકરોના ગર્ભકાળનું કોષ્ટક ઃ જિનનામ મહીના દિવસ ઋષભદેવ ૯ ૪ અજિતનાથ ८ ૨૫ સંભવનાથ ૯ દ્ અભિનંદન ८ ૨૮ સુમતિનાથ ૯ ૬ પદ્મપ્રભસ્વામી ૯ ૬ ૯ ૧૯ ૩ સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભસ્વામી મીના દિવસ ८ ૨૬ ૯ ૬ ૬ ૨૦ ૨૧ ૬ ૨૬ ૬ જિનનામ સુવિધિનાથ શીતલનાથ શ્રેયાંસનાથ ૯ વાસુપૂજ્યસ્વામી ૮ વિમલનાથ ८ અનંતનાથ ૯ ધર્મનાથ ૮ શાંતિનાથ જિનનામ કુંથુનાથ અરનાથ મલ્લિનાથ મુનિસુવ્રતસ્વામી નમિનાથ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીરસ્વામી મહીના દિવસ ૯ રે ૯ ૯ ૯ ૯ ૯ ૫ ८ ૭ ૮ ८ ૬ ૭ ૧૩૮ Page #160 -------------------------------------------------------------------------- ________________ શુભ લગ્નવેળાએ જ્યારે સાત ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા. તેનું કોષ્ટક અહીં બાજુમાં છે. એનો ભાવ એ છે કે-જ્યારે સૂર્ય વગેરે ગ્રહો મેષવગેરે રાશિમાં હોય ત્યારે ઉચ્ચ ગણાય. તેમાં પણ જ્યારે દશમા વગેરે અંશના હોય, ત્યારે પરમ ઉચ્ચ કહેવાય.) પ્રભુના જન્મસમયે બધા ગ્રહો પરમ ઉચ્ચ હતા. તે પ્રત્યેકનું ફળ અનુક્રમે સુખી, ભોગી, ધનિક, નેતા, માંડલિક રાજા અને ચક્રવર્તી થાય-એમ સમજવું. તેમાં પણ જેના જન્મસમયે ત્રણ ગ્રહો ઉચ્ચ હોય તે રાજા, પાંચ ગ્રહો ઉચ્ચ હોય તે વાસુદેવ, છ ગ્રો ઉચ્ચ હોય તે ચક્રી અને સાતેય ગ્રહો ઉચ્ચ હોય તે તીર્થંકર થાય. આમ સાતેય ગ્રહ પરમોચ્ચના થયા ત્યારે, તથા જ્યારે સૌ સુખમાં મગ્ન હતા અને બધી દિશાઓ દિદાદિ દોષોથી રહિત નિર્મળ થઇ ત્યારે, તથા પ્રદક્ષિણાવર્ત સુગંધી, તથા પૃથ્વી તરફ પ્રસરતો પવન ગ્રહો | રાશિ અંશ | શીતળ મંદ મંદ લહરિઓથી અનુકૂળ વાવા લાગ્યો, ધૂળ બેસી જવાથી દિશાઓ અંધકાર રહિત બની, કારણ કે ભગવાનના | સૂર્ય | મેષ ૧૦ | જન્મસમયે સર્વત્ર ઉદ્યોત હોય. કાગડા, ઘુવડ, કાળી ચકલી વગેરે પક્ષીઓના જય-જય શબ્દો સર્વ ઉત્તમ શુકન સૂચવવા લાગ્યા, ચન્દ્ર | વૃષભ૩ | પૃથ્વી વિવિધ ધાન્યથી નિષ્પન્ન હતી, તેથી દેશના લોકો સુખી હતા અને હર્ષિત થયેલા લોકો પ્રસન્ન થઇને રાસ-ગીત વગેરે ગાતા મફુલ | મકર ૨૮ | આનંદ કરતા હતા ત્યારે, બરાબર મધ્યરાતે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે આરોગ્યથી યુક્ત ત્રિશલામાતાએ બુધ | કન્યા ૧૫ આરોગ્યથી યુક્ત પુત્રને જન્મ આપ્યો... | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરીશ્વર ગુરુ ભગવંતોની કૃપાથી પૂર્ણતાને પામેલું શુક્ર | મીન ર૭ ] આ વ્યાખ્યાન ભવ્યજીવોના હૃદયઆવાસમાં ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધાને જન્મ આપનારું બની રહો... | તુલા ૨૦ વ્યાખ્યાન ચોથું સમાપ્ત. પુરિમચરિમાણ કથ્થો મંગલં વદ્ધમાણતિāમિા ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિત્ત . શનિ તલા I ૧૩૯ ww selbayog dan Education Thematonal Page #161 -------------------------------------------------------------------------- ________________ ત્યા. ર શ્રી શખશ્વર પાર્શ્વનાથાય નમઃ । સિદ્ધમ્ । વ્યાખ્યાન ૫મું નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિત્તું I ९७. जं रयणिं च णं समणे भगवं महावीरे जाए सा णं रयणी बहूहिं देवेहिं देवीहि य ओवयंतेहिं उप्पयंतेहि य उप्पिंजलमाणभूआ कहक કુત્ચા ||૧|| સૂત્ર ૯૭) પ્રભુ જનમ્યા તે વખતે નારકી અને સ્થાવર જીવોએ પણ ક્ષણવાર સુખનો અનુભવ કર્યો, ત્રણેય ભુવનમાં ઉદ્યોત થયો, અચેતન પણ દિશાઓને હર્ષ થયો હોય તેમ પ્રસન્ન થઈ, પૃથ્વીએ પણ જાણે સંતોષનો શ્વાસ લીધો, સ્વર્ગમાં દુદુભિઓ વાગી અને અનુકૂળ પવન મંદ મંદ વાવા લાગ્યો. (મહાયોગના સામ્રાજ્યમાં જે ગર્ભથી ઉલ્લાસતા, ને જન્મતા ત્રણ લોકમાં મહાસૂર્યસમ પરકાશતા. જે જન્મકલ્યાણકવડે સહુ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું... ભગવાનનો જન્મ અનેક વિશેષતા ધરાવે છે. (૧) જ્યોતિષની દૃષ્ટિથી સૂર્ય અને બુધ બંને એક સાથે ક્યારેય ઉચ્ચના થઈ શકતા નથી, પણ પ્રભુની જગતના તમામ જીવો પ્રત્યેની કરુણાના પ્રભાવે એમના જન્મવખતે આ ચમત્કાર થાય છે. (૨) નિરંતર અશાતા વેદનીયના ઉદયવાળા નરકના જીવોને ક્યારેય શાતાનો અનુભવ થતો નથી, પ્રભુના જન્મના પ્રભાવે ક્ષણભરમાટે શાતા અનુભવવા મળે છે. આ બીજી વિશેષતા. (૩) ઘોર અંધકારમય નરકમાં આવા કલ્યાણકના પ્રસંગે જ ક્ષણભરમાટે પ્રકાશ પથરાય, એ પ્રભુના સૌભાગ્યની ત્રીજી અદ્ભુત ૧૪૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્યા. ચમત્કૃતિ છે. (૪) તમામ જીવો એકી સમયે સુખી હોય, તે સંસારની અનેક વિચિત્રતાઓ જોતાકદી નહી બનનારી વાત છે, પણ તે પ્રભુના જન્મના પ્રભાવે બને છે. સિદ્ધજીવો તો સદા સુખી જ છે, સંસારના પણ પ્રાયઃ બધા જીવો એ ક્ષણે સુખ અનુભવે છે, આમ સમસ્ત જીવસૃષ્ટિ એકક્ષણમાટે સુખ અનુભવે, એ પ્રભુની બધાને સુખી કરવાની ઉત્કૃષ્ટ ભાવનાના પોલા પડઘા સમાન જ છે ને! (૫) પોત પોતાનામાં મસ્ત ચોંસઠ ઇદ્રોને એક સ્થાને ભેગા કરવાનું પ્રથમ નિમિત્ત છે, પ્રભુનો જન્મ. આ એક અદ્ભુત ઘટના છે. શું એવી કલ્પના થઈ શકે કે ભગવાન જ્યારે જન્મે, તે ક્ષણે બીજું કોઈ બાળક જનમતું નહીં હોય- કેમ કે ભગવાનના જન્મવખતે કોઈ રોતું ન હોવું જોઈએ !! અલૌકિક હોય છે પ્રભુના જન્મની ઘટના.) પ્રભુનો જન્મ જાણીને સ્વર્ગમાંથી ઉતરેલા અને મેરુપર્વત પર જતા દેવ-દેવીઓના હર્ષોલ્લાસમય શબ્દોથી તે રાત કોલાહલવાળી થઈ. તે વખતે છપ્પન્ન દિકુમારીઓનાં આસન કમ્યાં, તેથી તેઓએ અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ થયેલો જાણ્યો અને પ્રભુ જન્મનું સૂતિકર્મ કરવાનો પોતાનો આચાર સમજી પોતપોતાના પરિવાર સાથે પ્રભુના જન્મસ્થાને આવી. તેમાં ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિન્દિતા,-એઆઠ અધોલોકથી આવી, પ્રભુ અને પ્રભુમાતાને નમી અને પ્રભુના જન્મવરથી ઈશાન ખૂણે એક યોજન ભૂમિ સુધી સંવર્તક નામનો વાયુ વિકુર્તી તેટલી ભૂમિને કચરો વગેરે દૂર કરી શુદ્ધ કરી. ઉર્ધ્વલોકથી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણા અને બલાહકા આ આઠ દિકુમારીઓ આવી. તેઓએ પ્રભુ-પ્રભુમાતાને નમસ્કાર કરી ભૂમિ ઉપર હર્ષથી સુગંધી જળ છાંટી પુષ્પોના સમૂહ વેર્યા. પૂર્વદિશાના રુચક પર્વતથી આવેલી નન્દા, ઉત્તરાનંદા, આનન્દા, નન્દિવર્ધના, વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા,-એ આઠ પ્રભુની સામે દર્પણ ધરીને ઊભી રહી. દક્ષિણચક પર્વતથી આવેલી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુન્ધરા,-એ આઠ સ્નાન માટે પૂર્ણકળશો હાથમાં ધરી ગીત-ગાન કરતી પ્રભુ આગળ ઊભી રહી. પશ્ચિમ રુચક પર્વતથી આવેલી ઈલાદેવી, ૧૪૧ www brary Gain Education Intematonal For Private & Fersonal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને શીતા,-એ આઠ પવન નાખવા હાથમાં વીઝણા લઈ પ્રભુ આગળ ઊભી રહી. ઉત્તર રુચકપર્વતથી આવેલી અલબુસા, મિતકેશી, પુણ્ડરીકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી-એ આઠ પ્રભુને ચામરો વીંઝતી ઊભી રહી. રુચકપર્વતની ચાર વિદિશાએ રહેનારી ચિત્રા, ચિત્રકનકા, શતેરા અને વસુદામિની-એ ચાર આવીને હાથમાં દીપક લઈ ચાર વિદિશાએ ઊભી રહી. રુચકદ્રીપથી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી-એ ચાર આવી અને તેઓએ ચાર અંગુલથી ગર્ભનું નાલ છેદી ખાડો ખોદી તેમાં પધરાવ્યું. પછી તે ખાડો પૂરી તેના ઉપરવૈડુર્યરત્નોની પીઠિકા રચી. તે પછી જન્મઘરથી પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં કેળના ત્રણ મંડપો કર્યા. તેમાંના દક્ષિણ દિશાના મંડપમાં તેઓએ પ્રભુને અને પ્રભુની માતાને લાવી બન્નેને માલીશ કર્યું. ત્યાંથી પૂર્વમંડપમાં લાવી ત્યાં બન્નેને સ્નાન કરાવી અને ચન્દનાદિ વિલેપન કરી ઉત્તમ વસ્ત્રો અને અલંકાર પહેરાવ્યાં. ત્યાંથી ઉત્તર દિશાના મંડપમાં લાવી પવિત્ર અગ્નિ પ્રગટાવી, તેમાં ચન્દનના લાકડા હોમી રક્ષાપોટલીઓ બનાવી બન્નેના હાથે બાંધી પછી ‘તમે પર્વત જેટલા દીર્ધાયુષી થાઓ’-એમ આશીર્વાદ દઈ મંગલમાટે બે ગોળ પથ્થરો અથડાવી પ્રભુ અને પ્રભુની માતાને ફરીથી જન્મગૃહમાં લાવી પોત પોતાની દિશામાં ઊભી રહી ગીત ગાવા લાગી. - આ પ્રત્યેક દિક્કમારીઓ સામાન્ય કે તુચ્છ કોટિની દેવીઓ નથી, તે બતાવવા કહે છે- તેઓ ચાર હજાર સામાનિકો, ચાર મહત્તરાઓ, સોળ હજાર અંગરક્ષકો, સાત સૈન્યો અને સાત સેનાપતિઓ તથા બીજા પણ અનેક મહર્દિક દેવો વગેરે પોત પોતાના પરિવાર સાથે આભિયોગિક દેવોએ રચેલા એક યોજનના વિમાનમાં બેસી અહીં આવી પોત પોતાના આચાર પ્રમાણે સુતિકર્મ કરી પાછી સ્વસ્થાને ગઈ. તે પછી તરત. શકેન્દ્રનું સિંહાસન કમ્યું. ત્યારે ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મુકી પ્રભુનો જન્મ જાણ્યો. ત્યારે અત્યંત આનંદમાં આવી ઇન્દ્ર હરિશૈગમેષ દેવ પાસે એક યોજન મોટી સુઘોષા નામની ઘંટાનો ઘંટનાદ કરાવ્યો. ત્યારે દિવ્યપ્રભાવથી બધા વિમાનોમાં રહેલા ઘંટ વાગવા માંડ્યા. આથી સાવધ થયેલા દેવોને હરિગૈગમેષી [૧૪૨ dan Education Intematonal www.elbaryo Page #164 -------------------------------------------------------------------------- ________________ હ્યા. (૫) દેવે ‘પ્રભુના જન્મમહોત્સવમાટે બધા દેવો મેરુપર્વતપર પધારો' એવો ઇન્દ્રનો આદેશ સંભળાવ્યો. ઇન્દ્રની આજ્ઞાથી આનંદ પામેલા દેવો જન્મમહોત્સવમાં આવવા તૈયાર થયા. ઇન્દ્ર પણ પાલક નામના દેવપાસે પાલક નામનું એક લાખ યોજનનું વિમાન તૈયાર કરાવી તેમાં વચ્ચે બેઠા. પછી પોતાની આગળ અગ્રમહિષીઓનાં આઠ, ડાબી બીજુ સામાનિક દેવોનાં ચોરાશી હજાર, જમણી બાજુ અભ્યન્તર પર્ષદાના દેવોનાં બાર હજાર, મધ્યમ પર્ષદાના દેવોનાં ચૌદ હજાર અને બાહ્ય પર્ષદાના દેવોનાં સોળ હજાર મળી કુળ બેતાલીશ હજાર, પાછળ સાત સેનાપતિઓનાં સાત અને ચારેય દિશામાં આત્મરક્ષક દેવોનાં ચોરાશી ચોરાશી હજાર–એમ દરેકના ભદ્રાસનો મુકાવ્યા. તે–તે દેવો પોતપોતાના તે-તે સ્થાને બેઠા. એ સિવાય બીજા પણ ઘણા દેવોથી ગુણગાન કરાતા ઇન્દ્ર મોટા પરિવાર સાથે ચાલ્યા. તેમાં કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી, કેટલાક મિત્રના આગ્રહથી, કેટલાક દેવીઓની પ્રેરણાથી, કેટલાક પોતાના ભાવથી, કેટલાક કૌતુક જોવા, તો કેટલાક ઇન્દ્રની ભક્તિથી ચાલ્યા. વિવિધ વાહનો ઉપર બેસીને આવતા દેવોથી તે વેળા આકાશ પણ સાંકડું અને વાજિંત્ર વગેરેના નાદથી શબ્દમય બની ગયું. આનંદમાં આવેલા તે દેવો બીજાને પાછળ પાડી આગળ વધવા પ્રયત્નો કરવા માંડ્યા... અને પ્રમોદથી જાતજાતની વાતો કરતાં આગળ વધવા લાગ્યા. વળી કેટલાક પર્વના દિવસો સાંકડા હોય, ઇત્યાદિ બોલી બીજાઓને સલાહ આપવા માંડ્યા... આ રીતે આવતા તેઓ મેરુપર્વતપર આવ્યા. ત્યાં મોટો સમુદાય મળ્યો. શક્રેન્દ્રે નંદીશ્વરદ્વીપપર પોતાનું પાલક વિમાન નાનું બનાવ્યું. પછી ઇંદ્ર પોતે ભગવાનના જન્મગૃહમાં આવ્યા. ત્યાં પ્રભુને અને પ્રભુમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી અને વન્દન તથા નમસ્કાર કરી બોલ્યા –‘હે રત્નકુક્ષિધારિણી ! હે જગતની દીપિકા ! હું શક્ર નામે દેવેન્દ્ર છું. પ્રથમ દેવલોકથી આવ્યો છું. ચરમ તીર્થપતિ એવા પ્રભુનો હું જન્મમહોત્સવ કરીશ. તમે મારાથી ડરશો નહિ.’–એમ કહી અવસ્વાપિની વિદ્યાથી માતાને નિદ્રાધીન કર્યા અને પ્રભુનું એક પ્રતિબિમ્બ બનાવી તેમની પાસે પધરાવ્યું. (જેથી માતાને તરત જન્મેલા પ્રભુના વિઋનું દુઃખ ન થાય, અને ઉંઘ ઊડી જાય, તો પણ અકળાઈ ન જાય. મહાપુરુષો સારા કાર્યવખતે પણ બીજાને દુઃખ ન થાય, એની ૧૪૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ દિ8 કાળજી લેતા હોય છે.) પછી ઇન્દ્ર બે હાથના સમ્પટમાં પ્રભુને લઈ બધા હાવા પોતે જ લેવા પાંચ રૂપો કર્યા. એક રૂપે પ્રભુને લીધા, બે રૂપે ચામર વિઝવા લાગ્યા, એક રૂપે છત્ર ધર્યું અને એક રૂપે વજ લઈ આગળ ચાલ્યા. ઇન્દ્ર પ્રભુને લઈ મેરુપર્વતના શિખરે પાંડુક વનમાં આવ્યા. ત્યાં મેચૂલાની દક્ષિણ દિશામાં ‘અતિપાંડુકમ્બલ’ નામની શીલા ઉપર પ્રભુને ખોળામાં પધરાવી બેઠા. ત્યારે બાકીના ત્રેસઠ ઇંદ્રો પણ ત્યાં આવ્યા. દશ વૈમાનિક, વીશ ભવનપતિ, બત્રીશ વ્યન્તરના અને બે જ્યોતિષ્કના એમ ચોસઠ ઇન્દ્રો આવ્યા. પછી આ પ્રમાણે સામગ્રી તૈયાર કરાવી..... સોનાના, ચાંદીના, રત્નના, સોનું અને રત્નના, ચાંદી અને રત્નના તથા સોનું, ચાંદી અને રત્નના મિશ્રણવાળા તથા માટીના-એમ આઠ જાતિના પચીશ યોજન ઊંચા, બાર યોજન પહોળા અને એક યોજનાના મુખવાળા પ્રત્યેક એક હજાર ને આઠ કળશો બનાવરાવ્યા. એ પ્રમાણે દર્પણ, રત્નકરંડક, સુપ્રતિષ્ઠક, થાલા, કટોરિઓ, પુષ્પગંગેરીઓ વગેરે પણ કળશની જેમ આઠ જાતિનાં પ્રત્યેક એક હજાર આઠકરાવ્યાં-એમ સમજવું. પછી બારમાદેવલોકના ઇંદ્ર-અય્ય આભિયોગિક દેવોપાસે માગધવગેરે તીર્થોની માટી, ક્ષીરોદધિ-ગંગા નદી વગેરેનાં જળ, પદ્ધહમાંથી પણ જળ અને પદ્મકમળો તથા લઘુહિમવંત વગેરે વર્ષધર પર્વતો, વૈતાઢ્યો, વિજયો અને વક્ષસ્કારાદિ પર્વતોમાંથી સફેદ સરસવ, ફૂલો, ગન્ધો અને સર્વોષધિઓ વગેરે સામગ્રી મંગાવી. અભિષેક માટે કળશો ઉપાડી હદય સુધી લાવેલા એ દેવો શીધ્ર સંસારસમુદ્ર તરવા માટે જાણે ઘડાઓ પકડ્યા હોય, તેવા દેખાયા. અભિષેક કરતી વખતે જાણે ભાવરૂપી વૃક્ષને સિંચતા હોય અથવા પોતાના કર્મમેલને ધોતા હોય કે ધર્મપ્રાસાદે કળશ સ્થાપતા હોય, તેવા દેખાયા. તે વખતે સૌધર્મેન્દ્રને સંશય થયો કે-આવા બાળ પ્રભુ આ મોટા અભિષેકોને શી રીતે સહન કરશે?”-પ્રભુએ ઇંદ્રનો આ સંશય અવધિજ્ઞાનથી જાણી ઇન્દ્રના સંશયને ટાળવા અને અનંત શક્તિના ધણી અરિહંતોની આશાતનાથી બચાવવા ડાબા પગના અંગુઠાથી મેરુને એવો સ્પર્શ કર્યો કે-મેરુ બધી બાજુથી ચલ- | ૧૪૪ dan Education Interational For Private & Fersonal Use Only www. library Page #166 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૫) વિચલ થયો, પૃથ્વી કમ્પી ઉઠી અને પર્વતોનાં શિખરો પડવા લાગ્યાં તથા સમુદ્રો ખળભળ્યા. તેથી જાણે બ્રહ્માંડસ્ફોટ થયો હોય, તેવો અવાજ થયો. તે સાંભળી કોઈ દુષ્ટ દેવે આમ કર્યું હશે, એમ માની ઇન્દ્ર ક્રોધે ભરાયા, પણ અવધિજ્ઞાનથી મારો સંશય ટાળવા અને આશાતનાથી બચાવવા પ્રભુએ મેરુ પર્વતને ડોળાવ્યો છે. એમ જાણીને પ્રભુને ખમાવ્યા. મેરુપર્વત પણ જાણે ‘આજ પૂર્વે સંખ્યાતીત તીર્થંકરોમાં કોઈએ મને ચરણથી સ્પર્શ ન કર્યો અને આ પ્રભુએ કર્યો,’ એમ આનંદથી નાચતો હોય તેમ કલ્પ્યો. પછી અચ્યુતેંદ્રથી આરંભી ચંદ્ર-સૂર્ય સુધીના બધા ઇંદ્રો વગેરેએ પ્રભુનો અભિષેક કર્યો. (કુલ એક કરોડ સાઠ લાખ અભિષેક આ પ્રમાણે થયા-આઠ જાતિના આઠ હજાર કળશોથી આઠ આઠ વાર કર્યા, તેથી એક અભિષેકમાં ચોસઠ હજાર કળશો થયા. એવા અઢીસો અભિષેક આ પ્રમાણે થયા ચન્દ્ર-સૂર્ય વિના ઇન્દ્રોના ૬૨, અઢીદ્વીપના ચન્દ્ર-સૂર્યના ૬૬૬૬ મળી ૧૩૨, સામાનિક દેવોનો ૧, તેત્રીશ ત્રાયસ્ત્રિશત દેવોના ૩૩, ત્રણ પાર્ષદિક દેવોના ૩, આત્મરક્ષક દેવોનો ૧, ચાર લોકપાલના ૪, સાત સેનાધિપતિઓના ૭, પ્રકીર્ણક દેવોનો ૧, ઇન્દ્રાણીઓના ૫, અને આભિયોગિક દેવોનો ૧ – એમ કુલ ૨૫૦ x ૬૪૦૦૦ = ૧૬૦૦૦૦૦૦ અભિષેક થયા.) છેલ્લે સૌધર્મ ઇન્દ્રે પ્રભુને ઈશાનેન્દ્રના ખોળામાં પધરાવ્યા અને પોતે બળદના ચાર રૂપો કરી આઠ શિંગડાઓથી હર્ષોલ્લાસસાથે અભિષેક કર્યો (ઇંદ્ર જાણે પ્રભુને કહેવા માંગતા હતા કે આપ જે વિષયાદિને જીતી ત્રણ લોકના નાથ બન્યા છો, એ વિષયોએ અમને એવા ગુલામ બનાવ્યા છે કે અમે પશુ જેવા છીએ... હવે આપ અમારો ઉદ્ધાર કરો.) ખરેખર ! દેવોને વિબુધ કહ્યા છે તે સત્ય છે, કારણ કે–તેઓએ સ્નાત્ર પ્રભુનું કર્યું અને પાપો પોતાનાં ધોયાં. એમ પ્રભુનો જન્માભિષેક કરી દેવો કર્મમેળને દૂર કરી કૃતાર્થ થયા. પછી ગન્ધકાષાય્ય વસ્ત્રથી પ્રભુનું અંગ લૂછી ચન્દનાદિથી વિલેપન કરી પુષ્પાદિથી પૂજા કરી આરતિ તથા મંગલ દીવો કરી ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરેથી ૧૪૫ WWWBTellbkPage #167 -------------------------------------------------------------------------- ________________ - ९८.जंरणिं च णं समणे भगवं महावीरे जाए तं रयणिं च णं बहवे वेसमण-कुंडधारिणो तिरिय-जंभगा देवा सिद्धत्थराय-भवणंसि हिरण्णवासंच, सुवण्णवासं च, वयरवासं च, वत्थवासं च, आभरणवासं च, पत्तवासं च, पुप्फवासं च, फलवासं च, बीयवासं च, मल्लवासं च, गंधवासं च, चुण्णवासं च, वण्णवासंच, वसुहारवासं च वासिंसु ॥९८॥ વિવિધ નાટકો કર્યા. પછી રત્નના પાટલા ઉપર રજતના અક્ષતથી અષ્ટમંગલની રચના કરી અને પ્રભુની સામે ચૈત્યવન્દન મુદ્રાએ બેસી કાવ્યના વિવિધ ગુણોથી ભરેલાં એક સો આઠ કાવ્યો રચી પ્રભુની સ્તવના કરી. પછી સૌધર્મઇન્દ્રપ્રભુને લઈ ત્રિશલામાતા પાસે આવ્યા. પ્રભુને માતાની પાસે પધરાવી, પોતે દેવીશક્તિથી મુકેલું પ્રતિબિમ્બ અને અવસ્થાપિની વિદ્યા કરી લીધા. પછી બેકુંડળો અને રેશમી બે વસ્ત્રોની જોડી ઓશિકે મુકી, પુષ્પ તથા રત્નની માળાથી યુક્ત એક સુવર્ણનો દડો પ્રભુ આગળ મુક્યો, બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી, અને આભિયોગિક દેવો દ્વારા ઉદ્ઘોષણા કરાવી -પ્રભુનું કે પ્રભુની માતાનું જે કોઈ જરા પણ અશુભ ચિંતવશે, તેના મસ્તકના સાત ટૂકડા થશે. પછી ઇન્દ્ર પ્રભુના હાથના અંગુઠામાં અમૃતનો સંચાર કર્યો, કારણ કે-દરેક પ્રભુતે અમૃતપાન કરે, પણ માતાનું સ્તનપાન ન કરે. પછી દેવો નન્દીશ્વર દીપપર ગયા અને ત્યાં અઠાઈ મહોત્સવ કરી જેમ આવ્યા હતા, તેમ સ્વ-સ્વસ્થાને પાછા ગયા. સૂત્ર ૯૮) આ બાજુ પ્રભુનો જન્મ થયો તે રાત્રે કુબેરની આજ્ઞાથી તિર્યજjભક દેવોએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં સોનાની, રૂપાની, હીરાની, વસ્ત્રોની, આભરણોની, ધાન્યોની, પુષ્પ-પત્રોની, ફળોની, સુગંધી ચૂર્ણોની, વગેરે વિવિધ ઉત્તમ વસ્તુઓની ઘણી મોટી વૃષ્ટિ કરી. ૧૪૬ Gain Education Hematonal www baryo Page #168 -------------------------------------------------------------------------- ________________ ९९. तए णं से सिद्धत्थे खत्तिए भवणवइ-वाण-मंतर-जोइस-वेमाणिएहिं देवेहिं तित्थयर-जम्मणाभिसेय-महिमाए कयाए समाणीए पचूसकालसमयंसि नगरगुत्तिए सद्दावेइ, सद्दावित्ता एवं वयासी ॥१९॥ १००. खिप्पामेव भो देवाणुप्पिया ! खत्तियकुंडग्गामे नयरे चारगसोहणं करेह, करित्ता माणुम्माण-वद्धणं करेह, करित्ता कुंडपुरं नयरं सर्भितरबाहिरियं आसिअ-संमजिओ-वलितं सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह-महापहपहेसु सित्तसुइसंमट्ठ-रत्यंत-रावण-वीहियं, मंचाइमंचकलियं, नाणाविह-रागभूसिअ-ज्झय-पडागमंडियं, लाउल्लोइय-महियं, गोसीस-सरस-रत्तचंदण-दद्दर-दिन्नपंचंगुलितलं, उवचिय-चंदणकलसं, चंदणघड-सुकयतोरण-पडिदुवार-देसभागं, आसत्तोसत्त-विपुलवट्ट-वग्धारिय-मल्ल-दाम-कलावं, पंचवण्ण-सरस-सुरहि-मुक्क-पुप्फ-पुंजोवयार -कलियं, कालागरु-पवरकुंदुरुक्क-तुरुक्क-डझंत-धूव-मघमघंत-गंधुद्धयाभिरामं, सुगंधवरगंधियं, गंधवट्टिभूयं, नङ-नट्टग-जल्ल-मल्ल-मुट्ठियवेलंबग-पवग -कहग-पाढग-लासग-आरक्खग-लंख-मंख-तूणइल्ल-तुंबवीणिय-अणेग-तालायराणुचरियं करेह, कारवेह, करित्ता कारवित्ता य સૂત્ર ૯૯) એ અવસરે પ્રિયંવદા નામની દાસીએ સિદ્ધાર્થ રાજાને પુત્રજન્મની વધામણી આપી. તે સાંભળી અતિ પ્રસન્ન થયેલા સિદ્ધાર્થ રાજા હર્ષથી ગદ્ગદ્ થયા, રોમરાજી વિકસિત થઈ તથા વધામણીના સમાચાર આપવાની ખુશાલીમાં મુગટ સિવાય શરીરપરના ઘણા મૂલ્યવાળા બધા અલંકારો એ પ્રિયંવદા દાસીને ભેટમાં આપી દીધા. તથા તેનું મસ્તક ધોવડાવી દાસીપણાથી મુક્ત કરી. (આપણામાં પણ જો પ્રભુભક્તિનો વાસ થાય, તો વિષયોના અને જગતના દાસ પણામાંથી કાયમી છુટકારો થાય.) પછી પ્રભાતે શ્રી સિદ્ધાર્થ રાજાએ કોટવાળોને બોલાવી આદેશ કર્યો - 11४७ dalin Education Mematical For Private & Fersonal Use Only www.jainelibrary.oro Page #169 -------------------------------------------------------------------------- ________________ जूयसहस्सं मुसलसहस्संच उस्सवेह, उस्सवित्ता मम एयमाणत्तियं पञ्चप्पिणह ॥१००। १०१. तए णं ते कोडुंबियपुरिसा सिद्धत्थेणं रण्णा एवं वुत्ता समाणा हठ्ठतट्ठ जाव हियया करयल-जाव-पडिसुणित्ता खिप्पामेव कुंडपुरे नयरे चारगसोहणं जाव उस्सवित्ता जेणेव सिद्धत्थे खत्तिए तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल. जाव कट्ट सिद्धत्थस्स खत्तियस्स रण्णो तमाणत्तियं पचप्पिणंति ॥१०१॥ १०२. तए णं से सिद्धत्थे राया जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव सव्वावरोहेणं सव्व-पुप्फ-गंध-वत्थ-मल्लालंकार-विभूसाए, सव्व-तुडियसद्द-निनाएणं, महया इड्ढीए, महया जुईए, महया बलेणं, महया वाहणेणं, महया समुदएणं, महया वरतुडिय-जमग-समग-प्पवाइएणं, संख-पणव-पडह-भेरि-झल्लरि-खरमुहि-हुडुक्क-मुरजमुइंग-दुंदुहि-निग्घोस-नाइयरवेणं, उस्सुक्कं, उक्कर, उक्किटुं, अदिलं, अमिन्नं, अभडप्पवेसं, अदंड-कुदंडिमं, अधरिमं, गणियावर-नाडइज्ज-कलियं, अणेग-तालायराणुचरियं, अणु यमुइंगं, (ग्रं.५००) अमिलाय-मल्लदामं, पमुइअ-पक्कीलिय-सपुरजण-जाणवयं दसदिवसं ठिइवडियं करेइ ॥१०२।। १०३. तए णं से सिद्धत्थे राया दसाहियाए ठिइवडियाए वट्टमाणीए, सइए य साहस्सिए अ, सयसाहस्सिए अ, जाए अ, दाए अ, भाए अ, दलमाणे अ, दवावेमाणे अ, सइए अ, साहस्सिए अ, सयसाहस्सिए अ, लंभे पडिच्छमाणे य पडिच्छावेमाणे अ एवं विहरइ ॥१०॥ સૂત્ર ૧૦૦+૧૦૦+૧૦૦+૧૦૩) હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ક્ષત્રિયકુંડગ્રામ નગરમાંથી કેદીઓને મુક્ત કરો. (તે કાળે ત્રણ અવસરે કેદીઓ મુક્ત FAu...(१) युवरा४नो अभिषः (२) ५२राष्ट्रय भने (3) २४पुत्रनो ४न्म.) तथा १४नभने भावधारी (अर्थात वेपारीको ३२ मांग थी वधु આપે) તથા નગરના ત્રણ રસ્તા મળે ત્યાં, ચાર રસ્તાઓ મળે ત્યાં, તેથી વધુ રસ્તાઓ ભેગા થાય ત્યાં, રાજમાર્ગોપર, નાની શેરીઓમાં, દુકાનમાર્ગોમાં વગેરે સ્થળોએ પાણી છંટાવો, કચરા દૂર કરાવો, છાણવગેરેથી લિંપણ કરાવો, તથા મહોત્સવના દર્શનમાટે માંચડાઓ તથા માંચડાપર માંચડાઓ બનાવડાવો. તથા જુદા | १४८ an Education national For Private & Pessoal Use Only www.jainelibrary.oru Page #170 -------------------------------------------------------------------------- ________________ જુદા રંગવાળી અને સિંહ વગેરેના ચિત્રવાળી ધજા-પતાકાઓથી નગરને શણગારો. ગોશીર્ષ લાલ ચંદનવગેરેના થાપા ઠેર ઠેર થપાવો. ઠેર ઠેર ચંદન કલશ સ્થાપો. તથા દ્વારે દ્વારે ચંદન કલશયુક્ત તોરણો બંધાવો તથા ઉપરથી છેક નીચે સુધી અડે એવી ફુલમાળાઓથી નગરને શણગારો તથા ઠેર ઠેર પાંચેયવર્ણના સુગંધી ફૂલોના ઢગલાઓ કરો અને કલાગુરુ વગેરે ગંધદ્રવ્યોની સુગંધથી સમગ્ર નગરને મનોહર બનાવો. તથા સુગંધી ચૂર્ણોથી વાસિત કરો. તથા નાચનારા, ખેલ કરનારા મલો, મુઠી યુદ્ધના નિષ્ણાતો, વિદૂષકો, કુદકા મારનારાઓ, કથાકારો, મંગલશ્લોક પાઠકો, રાસડા લેનારાઓ, વાંસપર ખેલ કરનારાઓ, ચિત્રકારો, તાલ દેનારાઓ, વીણા, વાંસળી વગેરે વિવિધ વાજિંત્રો વગાડનારાથી નગરને ઉત્સવમય બનાવી દો. પછી હળ-ગાડાં ચલાવવાં, ખાંડવું, દળવું, વગેરે પ્રવૃત્તિઓ બંધ કરાવો. એમ નગરને મહોત્સવમય કરાવી મારી આજ્ઞા મને પાછી આપો. તેઓએ રાજાની આજ્ઞા મુજબ સહર્ષ સવાયું કરાવ્યું. પછી સિદ્ધાર્થ રાજા વ્યાયામશાળામાં કસરત વગેરે કરી તથા તેલમર્દન વગેરે કરાવી સ્નાનમંડપમાં સ્નાન કરી, પૂર્વે જણાવ્યા પ્રમાણે ચન્દનાદિનું વિલેપન કરી, વસ્ત્ર, અલંકાર વગેરે પહેરી સ% થયા વગેરે પૂર્વવત્ સમજવું. પછી મોટી ઋદ્ધિ, ધૃતિ, સેના, વાહન, વાજિંત્રો, ઉત્કૃષ્ટ સામગ્રીઓ વગેરેથી પરિવરેલા શ્રી સિદ્ધાર્થ રાજાએ દશ દિવસનો મોટો મહોત્સવ કરાવ્યો. વળી સિદ્ધાર્થ રાજાએ રાજ્યનાં સર્વ દાણ-કર માફ કર્યા. બધાના ઋણ પોતે ચૂકાવી સમગ્ર નગરને ઋણમુક્ત કર્યું, જેને જે જોઈએ તે વિના મૂલ્ય લેવાદેવાની ને તેની કિંમત ભંડારમાંથી આપવાની આજ્ઞા કરી, રાજ્યના દંડ માફ કર્યા અને રાજપુરુષોનો ત્રાસ અટકાવી પ્રજાને નિર્ભય કરી. (શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – પ્રભુ મહાવીરનાં માતા-પિતા શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનનાં શ્રાવક હતાં.) વળી તેમણે આ દશ દિવસોમાં સેંકડો, હજારો, લાખો સ્થળે શ્રી જિનપૂજા-ભક્તિ કરી અને બીજાઓ દ્વારા કરાવી. આવેલાં લાખો વધામણાં લીધાં તથા સેવકો દ્વારા લેવરાવ્યાં. એ જ પ્રમાણે પહેરામણી વગેરે રૂપે દાન દીધાં તથા સેવકો દ્વારા દેવરાવ્યાં. I ૧૪૯ www. brary can Education intematonal For Private & Fersonal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ १०४. तए णं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेंति, तइए दिवसे चंदसूरदंसणिों करेंति, छठे दिवसे धम्मजागरियं जागरेंति, एकारसमे दिवसे विइक्कंते, निव्वत्तिए असुइ-जम्मकम्म-करणे, संपत्ते बारसाहे दिवसे, विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेंति, उवक्खडावित्ता मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणं नायए खत्तिए अ आमंतेइ, आमंतित्ता तओ पच्छा ण्हाया कयबलिकम्मा, कयकोउय-मंगल-पायच्छित्ता सुद्धप्पावेसाई मंगलाई, पवराई, वत्थाई परिहिया, अप्पमहग्घा-भरणालंकिय-सरीरा, भोअणवेलाए भोअणमंडवंसि सुहासणवरगया तेणं मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणेणं नाएहिं खत्तिएहिं सद्धिं तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा विसाएमाणा परिभुजेमाणा परिभाएमाणा एवं वा विहरंति ॥१०४।। સૂત્ર ૧૦૪) મહોત્સવના પ્રથમ દિવસથી જ જકાતમાફીવગેરે શરુ થયા. ત્રીજા દિવસે ગૃહસ્થ ગુરુએ (=પવિત્ર વિધિકારક) અરિહંત પ્રતિમાની સામે ચાંદીના ચંદ્રની સ્થાપના કરાવી. પૂજાવગેરે કરાવી પછી સ્નાનાદિથી પવિત્ર થયેલા માતા અને બાળકને આકાશમાં ચંદ્રનો ઉદય થયો ત્યારે સાક્ષાત્ ચંદ્રના દર્શન કરાવ્યા અને તે વખતે ચંદ્રને પ્રસન્ન કરવાનો મંત્ર બોલ્યા કે અચંદ્રોસિ નિશાકરોતિ નક્ષત્રપતિરસિ સુધાકરોસિ ઔષધિગર્ભોસિઅસ્ય કુલસ્ય વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા. પછી પુત્ર અને માતા એ ગુરુને નમ્યા. ગુએ આશીર્વાદ આપ્યા કે પ્રસન્નચન્દ્ર તમારા કુળની સતત વૃદ્ધિ કરો!વગેરે. સૂર્યદર્શન માટે પણ એ જ વિધિ સમજવો. માત્ર સૂર્યમૂર્તિ સુવર્ણનીકે તાંબાની હોય, પછી સૂર્યની સ્તુતિનો પણ મંત્ર બોલ્યા કે ઓ અઈ સૂર્યોસિ દિનકરોસિ તમોપહોસિ સહસ્ત્રકિરણોસિ જગચ્ચક્ષુરસિ પ્રસીદ અને આશીર્વાદ આપ્યા કે જગતનો નેત્ર આસૂર્યમાતા-પુત્ર ઉભયનું મંગલકરો.” પછી માતા-પુત્રેતે ગૃહસ્થગુરુને નમસ્કાર કર્યા. (પછીથી ચન્દ્ર-સૂર્યનાસ્થાને અરિસો બતાવવાનો || ૧૫૦ dan Education Intematonal For Private Personal Use Only www. library Page #172 -------------------------------------------------------------------------- ________________ १०५. जिमिअ-भुत्तुत्तरागयावि अ ण समाणा आयता चोक्खा परमसुइभूया तं मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणं नायए खत्तिए य विउलेणं पुप्फ-वत्थ-गंध-मल्लालंकारेणं सक्कारेंति संमाणेति, सक्कारित्ता संमाणित्ता तस्सेव मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणस्स नायाण खत्तियाण य पुरओ एवं वयासी ॥१०५॥ १०६. पुदिपिय णं देवाणुप्पिया ! अम्हं एयंसि दारगंसि गन्भं वकंतंसि समाणंसि इमे एयारूवे अभत्थिए चिंतिए जाव समुप्पज्जित्था, जप्पभिइं च णं अम्हं एस दारए कुच्छिंसि गब्भत्ताए वक्कंते, तप्पभिइं च णं अम्हे हिरण्णेणं वड्डामो, सुवण्णेणं धणेणं धन्नेणं रजेणं जाव सावइज्जेणं पीइसक्कारेणं अईव अईव अभिवड्डामो, सामंतरायाणो वसमागया अ ॥१०६॥ १०७. तं जया णं अम्हं एस दारए जाए भविस्सइ तया णं अम्हे एयस्स दारगस्स इमं एयाणुरूवं गुण्णं गुणनिप्फण्णं नामधिज्जं करिस्सामो वद्धमाणु त्ति, ता अम्हं अज्ज मणोरहसंपत्ती जाया, तं होउणं अम्हं कुमारे 'वद्धमाणे नामेणं ॥१०॥ વિધિ ચાલુ થયો.) છઠ્ઠા દિવસે ધર્મજાગરિકા કરી. જન્મસંબંધી અશુચિ નિવારણના અગ્યાર દિવસ પૂરા થયા બાદ બારમે દિવસે પ્રભુના માતા-પિતાએ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ-એમ ચારેય પ્રકારનાં વિવિધ ઉત્તમ ભોજન તૈયાર કરાવ્યાં. મિત્રો, જ્ઞાતિના લોકો, પુત્રોવગેરે પરિવાર, સ્વજનો, વેવાઈઓ, નોકર-ચાકરો, ક્ષત્રિયોવગેરેને જમવા પધારવાનું આમંત્રણ આપ્યું. સિદ્ધાર્થરાજા અને ત્રિશલા રાણીએ સ્નાનાદિ મંગલ કરી ઉત્તમ વસ્ત્રો પહેરી ભોજન સમયે એ બધાની સાથે ભોજન કર્યું અને કરાવ્યું. સૂત્ર ૧૦૫+૧૦૬+૧૦૭) એમ પ્રેમપૂર્વક પ્રીતિભોજન કરી-કરાવી પુષ્પ-વસ્ત્રાદિ વિવિધ વસ્તુઓથી સૌનો યથાયોગ્ય સત્કાર-સન્માન કરી સિદ્ધાર્થ રાજાએ કહ્યું- હેદેવાનુપ્રિયો! અમારો આ પુત્રજ્યારથી ગર્ભમાં આવ્યો, ત્યારથી અમે સુવર્ણાદિથી, ધન-ધાન્યાદિથી, રાજ્ય-સેનાદિથી અને પ્રીતિ-સત્કારવગેરેથી || ૧૫૧ dan Education Interational For Private & Fersonal Use Only ___ Page #173 -------------------------------------------------------------------------- ________________ વ્યા. I. સતત વૃદ્ધિ પામી રહ્યા છીએ. તેથી અમે સંકલ્પ કર્યો છે- જ્યારે આ પુત્રનો જન્મ થશે, ત્યારે અમે તેનું ગુણોને અનુસરતું યથાર્થ ‘વર્ધમાન’ નામ પાડીશું. આજે || અમારા એમનોરથ ફળ્યા છે, તેથી કુમારનું નામ વર્ધમાન થાઓ!'-એમ કહી સૌની સમક્ષ પ્રભુનું વર્ધમાન' નામ સ્થાપન કર્યું. (જે જીવે પૂર્વભવમાં ક્રૂરતા, કપટ વગેરે કર્યા હોય અને ધર્મદ્રવ્યના ભક્ષણઆદિ કર્યા હોય, તે પછી જ્યારે મનુષ્યતરીકે જન્મે, ત્યારે તેના દૌર્ભાગ્યકર્મના ઉદયથી એ ઘરની લક્ષ્મી નાશ પામે, માતા-પિતાવગેરે જલ્દી મરી જાય, ઘરની મિલકતવગેરે નાશ પામે. જરાસંઘની પુત્રી જીવયશામાટે આગાહી હતી કે એ એના પિતૃકુલ અને પતિકુળની નાશક બનશે. સંકાશ શ્રાવકે પૂર્વે દેવદ્રવ્યભક્ષણ કરેલું. તો છેલ્લા ભવમાં ભયંકર દૌર્ભાગ્યથી ધનનાશ, માતા-પિતાના મોત, ગામમાં દુકાળ, શેઠ દેવાળું ફૂકે વગેરે થયું. આ સામે કરૂણાવાળા, દાનપ્રિય, ધર્મદ્રવ્યરક્ષક, ત્યાગી વગેરેના જન્મ માત્રથી બધું જ વધતું જાય... અરે દુકાળનો નાશ થાય. પ્રભુના પાવન પગલે બધા જ પ્રકારની વૃદ્ધિઓ થઈ. દરેક તીર્થંકરના નામ પાછળ અસ્ય રહેલા છે. મરુદેવીમાતાએ પ્રથમ સપનામાં ઋષભ જોયો, માટે ઋષભદેવનું નામ ઋષભકુમાર પડ્યું. શાંતિનાથ ભગવાનના ગર્ભમાં આવવામાત્રથી રાજ્યમાં થતાં અનેક ઉપદ્રવો શાંત થયા. માટે તેમનું નામ શાંતિકુમાર પડ્યું. આજ-કાલ ઘણા નવા-નવા નામોની ફેશનમાં સાવ અર્થવગરના નામ પાડવાની ફેશન ચાલી છે. એક નાના છોકરાને એનું નામ પૂછ્યું. એણે કહ્યું- ગરપિ. આ ‘ગપ્પીકહે છે એમ સમજી પૂછયું- “શું ગપ્પી?” “ના! ગરપિ’.... એને પૂછયું - આનો શું અર્થ? એ કહે- ‘ગરપિ’ એટલે હું આ મારું નામ છે, એ જ એનો અર્થ. એના પિતાજીને પૂછ્યું - આ ‘ગરપિ' નો અર્થ શું? એના પિતાએ હસીને કહ્યુ - પુત્રની કુંભરાશિ છે, એ રાશિના અક્ષરોમાં ઘણું શોધવા છતાં કોઈ સાદુ છતાં અનોખું નામ જડ્યું નહીં. તેથી પછી મારું નામ ગજેન્દ્ર. મારી પત્નીનું નામ રમીલા. અને સરનેમ અટક પિઠડીયા છે. આ ત્રણેનાપ્રથમાક્ષરો લઈનામ બનાવી દીધું-“ગરપિ.’ સાદુ અને અનોખું! નામ પાડવાની આ નવી ટેકનીક! પછી એમાં અર્થ જોવાની તસ્દી લેવાની નહીં. આમેય સાર્થક નામો પણ એ વ્યક્તિને પામી અનર્થક થઈ જતા હોય છે. હસમુખનો. ચહેરો જ રડમસ હોય, શાંતિભાઈ જ અશાંતિ કરતાં હોય, લક્ષ્મીબેન ભીખ માંગતા હોય, ત્યારે ‘ગરપિ' નામ જ શોભે! જેને કૃતમાં કોઈ રસ નથી ને જીવનમાં કોઈ કસ નથી, એને સારા નામનો કોઈ અર્થ નથી.) ૧૫ર Gain Education Interational For Private & Fersonal Use Only www brary Page #174 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૫) १०८. समणे भगवं महावीरे कासवगुत्ते णं, तस्स णं तओ नामधिज्जा एवमाहिनंति, तं जहा - अम्मापिउसंतिए वद्धमाणे (१), सहसमुइयाए सम (૨), અયત્ને ભયમેજવાળ, વરીસોવસાળું, અંતિત્ત્વમે, પશ્ચિમાળ પાન, થીમ, અરરસહે, વિણ, વીરિયસંપન્ને વેવેર્દિ સે ામં યં ‘સમળે માય મહાવીરે’ (૩)/૧૦૮ સૂત્ર ૧૦૮) શ્રમણ પ્રભુ શ્રીમહાવીરદેવ કાશ્યપ ગોત્રી હતા. તેમનાં ત્રણ નામો પ્રસિદ્ધ છે. એક માતા-પિતાએ આપેલું ‘વર્ધમાન’. બીજું તેમનામાં સહજ રહેલી તપઆદિની અતુલ શક્તિથી પડેલું નામ ‘શ્રમણ’ અને ત્રીજું દેવોએ આપેલું નામ શ્રમણ ભગવાન મહાવીર. પ્રભુ જન્મથી અતુલ બળી હતા. ભયોથી અને સિંહ, સર્પ વગેરેના ભૈરવથી પણ સદા નિર્ભય અને ધીર હતા. ભૂખ, તૃષા વગેરે બાવીશ પરીષહો અને દેવો, તિર્યંચો વગેરેથી કરાતા સોળ પ્રકારના ઉપસર્ગોને અસામર્થ્યની લાચારીથી નહીં, પણ સમર્થ હોવા છતાં ક્ષમાથી સહી લેતા હતા. ‘એકરાત્રિકી પ્રતિમા’ વગેરે ઘોર અભિગ્રહોનું સત્ત્વથી પાલન કરતા હતા. તથા ત્રણ જ્ઞાનથી યુક્ત હોવાથી જ રતિ-અરતિના પ્રસંગોમાં પણ હર્ષ-વિષાદથી મુક્ત રહેતા હતા. આ રીતે રાગ-દ્વેષના વિજેતા અને મહા પરાક્રમી હોવાથી પ્રભુનું દેવોએ પ્રસંગ પામીને ‘મહાવીર’ નામ સ્થાપ્યું. તે અંગે વૃદ્ધવાદ એવો છે કે-બીજના ચન્દ્રની જેમ અને મેરુમાં ઉગેલા કલ્પવૃક્ષના અંકુરાની જેમ સુખ-શાતાથી વૃદ્ધિ પામતા પ્રભુ ચન્દ્રસમ પ્રસન્ન મુખ, હાથી જેવી ગમ્ભીર ચાલ, લાલ હોઠ, સફેદ દંતપંક્તિ, શ્યામ કેશ, કમળસમા કોમળ હાથ, સુગંધી શ્વાસ, સુવર્ણ સમાન તેજસ્વી વર્ણ, નિર્મળ દેહ વગેરે સૌંદર્યવાળા હોવાથી તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિપુલ અવધિજ્ઞાન, ઘણા પૂર્વભવોનું સ્મરણ, આરોગ્ય, બુદ્ધિ, કાન્તિ, ધૈર્ય વગેરે ગુણોથી જગતમાં તિલકસમાન બન્યા હતા. એકદા વૈરાગી પ્રભુ રમતવગેરેની ઉત્સુકતા ન હોવા છતાં સરખી વયના અન્ય કુમારોના આગ્રહથી તેઓની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. ત્યાં તેઓ ઝાડ ઉપર ચઢવા-ઉતરવાની રમત રમવા લાગ્યા. તે સમયે ઇન્દ્રે દેવોની સભામાં ૧૫૩ www.janelibrary.org Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ધૈર્યગુણની પ્રશંસા કરતાં કહ્યું - હે દેવો ! જુઓ, વર્તમાનમાં મનુષ્યલોકમાં વર્ધમાનકુમાર બાળ છતાં પ્રૌઢ પરાક્રમી છે. ઇન્દ્રાદિ દેવો પણ તેમને ડરાવવા અસમર્થ છે. પ્રભુની આ પ્રશંસા કોઈ એક અજ્ઞાની મિથ્યાત્વી દેવ સહી શક્યો નહિ, તેથી પ્રભુને ડરાવવા ત્યાં આવી બે ચપળ ભયંકર જીભ, સાંબેલા જેવી સ્થળ કાળી કાયા, ક્રૂર દષ્ટિ, ક્રોધથી વિશાળ ફણાટોપ, ઉપર તેજસ્વી મણિ, વગેરે રૂપવાળો સાપ બન્યો. તેને જોતાં જ બધા કુમારો ભયભીત થઈને નાઠા, પણ વર્ધમાનકુમારે નિર્ભયતાથી ત્યાં જઈ તેને હાથમાં પકડીને દૂર મુકી દીધો. ફરી બધા કુમારો ત્યાં આવ્યા. તે દેવ પણ બાળકનું રૂપ લઈ ભેગો મળી ગયો. પછી ગેડીદડાની રમત શરુ થઈ. તેમાં એવી હોડ હતી કે-જે હારે તે જીતનારને ખભે ઉપાડે. પેલા કપટીદેવે ક્ષણ પછી કહ્યું કે હું હાર્યો અને વર્ધમાનકુમાર જીત્યા.” પછી તે પ્રભુને ખભે બેસાડી પોતે સાત તાડ જેટલો ઊંચો થયો. અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી પ્રભુએ વજકઠોર હાથની મુઠી તેને મારી. એ પ્રહારથી અત્યન્ત પીડા થવાથી એ દેવે મશકની જેમ શરીર સંકોચી લીધું. પછી ઇન્દ્રની પ્રશંસાને સત્ય માની, પ્રત્યક્ષ થઈ સૌની સમક્ષ સાચી વાત બતાવી અને પ્રભુને વારંવાર ખમાવી ક્ષમા માંગી એ દેવ દેવલોકમાં ગયો. ત્યારે સંતોષ પામેલા શક્કે ભગવાનનું ‘મહાવીર’ એવું નામ પાડ્યું. શસ્ત્રોથી શત્રને જીતે એ વીર ગણાતો હોય, તો જે ઉપસર્ગ અને ક્રોધાદિને જીતે એ મહાવીર છે. પ્રભુ આઠ વર્ષના થયા, ત્યારે માતા-પિતા પુત્રને મોહથી ઘણા મૂલ્યવાન અલંકારો પહેરાવી મહોત્સવપૂર્વક નિશાળે ભણાવવા લઈ ગયાં. અતિ હરખવાળાં માતા-પિતાએ પહેલા નિશાળે બેસવાનું મુહર્ત જોવડાવ્યું. પછી ઘણું ધન ખરચી મહાપુરુષને શોભે તેવો મોટો મહોત્સવ કર્યો. ઉત્તમ વસ્ત્ર-અલંકારઆદિથી સ્વજનાદિનો સત્કાર કર્યો, પંડિતને યોગ્ય વિવિધ વસ્ત્રો, અલંકારો તથા શ્રીફળ વગેરે ફળો અને બીજા વિદ્યાર્થીઓને આપવા સોપારી, શિંગોડાં, ખજૂર, સાકર, ખાંડ, ચારોળી, પિસ્તાં, દ્રાક્ષ વગેરે વિવિધ સેવા, મીઠાં ભોજન તથા વસ્ત્રો તૈયાર કરાવ્યાં. લેખનની રત્નની સુંદર પાટી-પોઠી ખડિયા વગેરે સામગ્રી તૈયાર કરાવી. | ૧૫૪ dan Education tema anal www. brary Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યા. સરસ્વતીની પૂજા માટે સુવર્ણનું ઘણાં રત્નોથી જડેલું નવું આભૂષણ કરાવ્યું. પછી કુલવૃદ્ધાઓએ પ્રભુને સ્નાન કરાવ્યું, વસ્ત્રાલંકાર પહેરાવ્યા, મસ્તકે શ્રેષ્ઠ છત્ર ધર્યું, ચામર વિંઝાવા લાગ્યાં અને ચતુરંગ સૈન્યથી પરિવરેલા પ્રભુ રાજમહેલમાંથી નીકળી અનેક વાજિંત્રોના નાદ સાથે પંડિતના ઘર પાસે આવ્યા. ‘પોતાની પાઠશાળામાં વર્ધમાનકુમાર ભણવા પધારી રહ્યા છે તેના ગૌરવ અને આનંદથી પંડિતે પણ ઉજ્જવળ ધોતિયું, સોનાની જનોઈ, કેસરના તિલક વગેરે શોભા કરી. તે જ વખતે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું (ઇતરોમાં પોતાનું સિંહાસન બચાવવા ઇંદ્ર વિશ્વામિત્ર જેવા તપસ્વીઓના ચિત્તને ચલાયમાન કરવા પ્રયત્ન કરવાની વાત આવે છે. અહીં પ્રભુનું એવું સૌભાગ્ય છે કે એમના પ્રભાવથી ઇંદ્રના સિંહાસન ડોલાયમાન થાય છે. એક સામાન્ય પંડિત પ્રભુ જેવા મહાજ્ઞાનીને ભણાવવાની ચેષ્ટા કરે, એ અનુચિત કારવાઈને રોકાવવા ધર્મસત્તા ઇંદ્ર જેવાને પૃથ્વી પર આવવા જાગૃત કરે, એ બધાના કલ્યાણની કામનાથી પ્રાપ્ત કેવું અનુપમ સૌભાગ્ય ! પ્રભુ તો એવા ગંભીર છે કે માતા-પિતાની મોહજન્ય ઇચ્છા પૂરી કરવા પાઠશાળાએ આવ્યા અને જો પંડિત ભણાવવા પ્રયત્ન કરે, તો ‘મને આવડે છે એમ કહ્યા વગર ભણવા માંડે! એ વખતે જો પ્રભુ સ્વયં પોતાનું જ્ઞાન પ્રગટ કરે, તો તે મહાપુરુષમાટે અયોગ્ય ગણાય... ‘હીરા મુખસેના કહે! લાખ હમારા મોલ” પ્રભુનું ગાંભીર્ય અને ગૌરવ બંને સચવાય એ માટે ધર્મસત્તાએ કરેલી કમાલનો અર્થ એટલે ઇંદ્રનું સિંહાસન કંપવું અને ઇંદ્રનું નીચે આવવું) ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણ્ય-પ્રભુને ભણાવવાનો પ્રયાસ થાય છે. તેથી આશ્ચર્ય પામી દેવોને કહ્યું -“અરે ! આ મોટું આશ્ચર્ય તો જુઓ કે ભગવાનને પણ નિશાળે મુકવાની યોજના થઈ રહી છે! પ્રભુતો ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે, તેમને ભણાવવા એ તો આંબાને તોરણ બાંધવું, અમૃતને મધુર બનાવવું, બ્રાહ્મીને ભણાવવી, વગેરે જેવું અજ્ઞાન છે. પ્રભુ તો ભણ્યા વિના વિદ્વાન, દ્રવ્ય વિના પરમેશ્વર અને અલંકારો વિના મનોહર હોય છે વગેરે કહીને ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ કરી શીધ્ર પ્રભુ હતા ત્યાં આવ્યા, પંડિત માટે રચેલા આસને પ્રભુને સ્થાપ્યા અને પંડિતના મનમાં જે જે સંશયો હતા, તેતે બધા ઇન્દ્ર જ્ઞાનથી જાણીને પ્રભુને પૂછ્યા, ત્યારે ‘આ બાળક આવા પ્રશ્નોના ઉત્તર શી રીતે આપશે?” એમ સમજી સાંભળવા ઉત્સુક બનેલા-સૌની સમક્ષ પ્રભુએ તે પ્રત્યેક સંશયોનાં સમાધાન આપ્યા. આ પ્રશ્નોત્તરીનું “જૈનેન્દ્ર I૧૫૫ Gain Education items www baryo Page #177 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ પ્રસિદ્ધ થયું. બધા લોકો વર્ધમાનકુમાર આટલી વિઘા કયાં શીખ્યા?” એમ વિચારી આશ્ચર્ય પામ્યા. પંડિતે પણ વિચાર્યું - મારા બાલ્યકાળથી બીજા કોઈથી દૂર નહીં કરાયેલા તમામ સંશયો આ બાળક વર્ધમાનકુમારે દૂર કર્યા. વળી આ કુમાર આટલા જ્ઞાની હોવા છતાં કેટલા ધીર-ગંભીર છે ! જરાય જ્ઞાનનું અભિમાનરૂપ- કે બતાડવાની અધીરતારૂપ અજીર્ણ નથી ! (જ્ઞાની હોવા માત્રથી માનતા નથી, જ્ઞાનની સાથે વિનય, નમ્રતા અને ગંભીરતા ભળે, ત્યારે મહાન થવાય. આ જ વાત ધની, તપસ્વી વગેરેમાટે સમજવાની છે, વળી ‘સૂંઠના ગાંગડે ગાંધી ન થવાય’ થોડુંક આવડે, જાણકારી મળે એટલામાત્રથી પંડિતાઈ, જાણકારીનો ભાર રાખવો યોગ્ય નથી. એક અંગ્રેજને થોડી હિન્દી આવડે. એટલા માત્રથી પોતાને હિન્દીનો ખાં માનવા માંડ્યો. એને ઇંગ્લેંડની રાણીએ ભારતની તાજમહાલ - લાલ કિલોવગેરે ઈમારતના એંજીનિયરને મળવા ભારત મોકલ્યો. એણે ત્રણચાર ઠેકાણે પૂછ્યું - ‘યહ ઈમારત કિસને બનાવી’ દરેક ઠેકાણેથી એક જ જવાબ મળ્યો 'માલુમ નહીં સા'બ'. આ સમજ્યો આ એંજીનિયરનું નામ છે, એમાં એક પ્રભાવશાળી માણસને જતો જોઈ- બીજાને પૂછ્યું - વહ કીનઈ? પેલાએ કહ્યું- માલુમ નહીં સા'બ. આ તો ખુશ થઈ ગયો. તરત ઇંગ્લેંડ રાણીને તારથી સમાચાર આપી દીધા કે એંજીનિયરનો પતો લાગી ગયો છે. એમાં એક દિવસ કો'ક મોટા માણસની સ્મશાનયાત્રા નીકળી... ઘણા લોકો જોડાયેલા... આ જોઈ એણે કો'ક ને પૂછ્યું - ય કૌન મર ગયા? પેલાએ કહ્યું- માલુમ નહીં સાબ... આ ચમક્યો... તરત જ તાર કર્યો, એ મહાન એંજીનિયર મરી ગયો છે. આમ ઓછા શાને જાણકારીનો વધુ દેખાવ કરવો એ છીછરાપણું છે.) ઇંદ્ર પંડિતને કહ્યું - આ બાળક સામાન્ય માનવ નથી, પણ સકળ શાસ્ત્રોના જ્ઞાતા ત્રણલોકનાથ પ્રભુ વીર છે. પછી યૌવનવયે માતા-પિતાએ સ્નેહરાગથી આગ્રહ કરીને પરમ વૈરાગી પ્રભુને પરાણે નરવર્મ રાજાની પુત્રી યશોદા સાથે પરણાવ્યા. ઔદાસીન્યભાવે વિષયસુખ ભોગવતાં પ્રભુને એક પુત્રી થઈ. તેને પ્રવર રાજાના પુત્ર જમાલી સાથે પરણાવી અને તેને પણ એક પુત્રી થઈ. સૂત્ર ૧૦૯) પ્રભુના પિતા કાશ્યપગોત્રી હતા. તેમના ૧સિદ્ધાર્થ, શ્રેયાંસ, ૩ યશસ્વી એમ ત્રણ નામ હતાં. માતા વાસિગ્ગોત્રી હતાં અને તેમનાં | ૧૫૬ an Education tematonai web Page #178 -------------------------------------------------------------------------- ________________ १०९. समणस्स णं भगवओ महावीरस्स पिआ कासवगुत्ते णं, तस्स णं तओ नामधिज्जा एवमाहिज्जेति, तंजहा-सिद्धत्थे इवा, सिजसे इवा, जसस इवा ।। समणस्स णं भगवओ महावीरस्स माया वासिट्ठसगुत्तेणं, तीसे तओ नामधिज्जा एवमाहिजंति, तं जहा-तिसला इ वा, विदेहदिन्ना इवा, पीइकारिणी इवा " समणस्स णं भगवओ महावीरस्स पित्तिज्जे सुपासे, जिढे भाया नंदिवद्धणे, भगिणी सुदंसणा, भारिया जसोया कोडिण्णा गुत्तेणं । समणस्स णं भगवआ महावीरस्स धूआ कासवगुत्तेणं, तीसे दो नामधिज्जा एवमाहिचंति, तं जहा-अणोजा इवा, पियदसणा इ वा । समणस्स णं भगवओ महावीरस्स नतुई कासवगुत्तेणं, तीसे णं दो नामधिज्जा एवमाहिजंति, तं जहा-सेसवई इ वा जसवई इ वा ।।१०९।। - ११०. समणे भगवं महावीरे दक्खे दक्खपइन्ने पडिरूवे आलीणे भद्दए विणीए णाए णायपुत्ते णायकुलचंदे विदेहे विदेहदिन्ने विदेहजचे विदेहसूकुमाले सिाइ विदेहंसि कट्ठ अम्मापिऊहिं देवत्तगएहिं गुरुमहत्तरएहिं अब्भणुण्णाए समत्तपइन्ने पुणरवि लोअंतिएहिं जीयकप्पिएहिं देवेहिं ताहिं इवाहिं जाव वग्गूहि अणवरयं अभिनंदमाणा य अभिथव्वमाणा य एवं वयासी ॥११० મારતા, ૨વિદેદિતા, ૩ પ્રીતિકારિણી-એમ ત્રણ નામ હતાં. પ્રભુના કાકા સુપાર્શ્વ, ભાઈ નંદિવર્ધન, બહેન સુદર્શના અને પત્ની યશોદા-એમ નામો હતાં. કાડજ્યગોત્રી હતી. પુત્રીના અણોદ્ધા અને પ્રિયદર્શના એમ બે નામ હતાં. દોહિત્રી કાશ્યપગોત્રી હતી અને તેનાં શેષવતી, યશસ્વતી એમ બે નામ હતાં. સૂત્ર ૧૧૦) પ્રભુ બધી કળામાં કુશળ, દેઢ પ્રતિજ્ઞાપાલક, રૂપવંત, સરળ, વિનીત અને વિશિષ્ટ સર્વ ગુણોથી પ્રસિદ્ધ હતા; કુળમાં ચંદ્રતુલ્ય હતા; પહેલું સાયણ અને પહેલું સંસ્થાન હોવાથી શરીર ઘણું શ્રેષ્ઠ હતું; તેમજ ઘરવાસમાં કોમળ છતાં દીક્ષામાં કઠોર-સાત્ત્વિક હતા. આવા અનંત ગુણનિધાન પ્રભુને એઠાવીશ વર્ષ થયાં ત્યારે માતા-પિતા કાળ કરીને શ્રી આવશ્યકગ્રંથના મતે ચોથાને શ્રી આચારાંગના મતે બારમા દેવલોકમાં ગયાં. તે પછી પ્રભુએ પોતે ગર્ભમાં | ૧૫૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ કરેલો અભિગ્રહ પૂર્ણ થવાથી દીક્ષા માટે મોટા ભાઈની અનુમતિ માગી. નંદિવર્ધન રાજાએ કહ્યું- ભાઈ! માતા-પિતાના વિરહની વેદના તો હજી મને પાડી રહ્યા છે, ત્યાં તું આવી વાત કરી શા માટે ઘામાં મીઠું ભભરાવે છે...? ત્યારે પ્રભુએ કહ્યું- રાજન! જીવે અનંત ભવમાં પ્રાયઃ બધા જીવો સાથે અનેક્વાર પિતા-માતા-ભાઈ વગેરે સંબંધો બાંધ્યા છે. દરેક ભવમાં આવા સંબંધો બંધાયા જ કરે છે, હવે એ બધા સંબંધોની જ મમતા કર્યા કરીશ, તો હું આત્મસાધના ક્યારે કરીશ? (સંબંધો નવા નથી... જીવમાટે સાધના નવી છે.. અને મહત્ત્વની છે. દેવલોકમાં માતા-પિતા જેવા સંબંધો નથી... તો ત્યાં એ છોડી સાધના કરવાની શક્યતા પણ નથી. માનવભવમાં તો દરેક જન્મે સંબંધો તો થવાના જ... અને જ્યારે પણ સાધના કરવી હશે, ત્યારે સંબંધોની મમતા છોડવી જ પડવાની છે... જો આમ જ હોય, તો જે ભવમાં જાગ્યા... સાધનાની ભાવના થઈ, એ જ ભવમાં શા માટે સંબંધોને પડતા મુકી સાધના કરવી નહીં ?). નંદિવર્ધને કહ્યું- ભાઈ ! આ વાત હું પણ સમજુ છું. પણ તું મને પ્રાણથી પણ વધુ પ્રિય છે. તારા વિરહનો વિચાર પણ મને અત્યંત પીડા આપે છે. તેથી મારા આગ્રહથી બે વર્ષ ઘરે રહે. દાક્ષિણ્યના ભંડાર પ્રભુએ પણ ભાઈ પ્રત્યેની ભક્તિથી એ સ્વીકાર્યું અને કહ્યું-“મારા ઉદ્દેશથી લેશ પણ આરમ્ભ કરવો નહિ, હું પ્રાસુક આહાર-પાણીથી નિર્વાહ કરીશ.’ નંદિવર્ધને તે કબૂલ રાખ્યું. પ્રભુએ તે દિવસથી સચિત્ત આહારાદિનો ત્યાગ કર્યો, જાવક્ટીવ બ્રહ્મચર્ય પાળ્યું તથા અચિત્ત પાણીથી પણ સર્વસ્નાનનો ત્યાગ કર્યો. માત્ર કલ્પ હોવાથી દીક્ષા પ્રસંગે એકવાર સચિત્ત જળથી સ્નાન કર્યું. આ પ્રમાણે પ્રભુ કાંક અધિક બે વર્ષ રહ્યા. પછી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને પાંચમાં બ્રહ્મદેવલોકથી લોકાન્તિક દેવો પણ આવ્યા. આ દેવો એકાવતારી હોવાથી લોકાન્તિક કહેવાય છે. તેઓની સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગઈતોય, મૂટિત, અવ્યાબાધ, આગ્નેય અને રિષ્ઠ એ નવ નિકાય કહી છે. મહાપુરુષો તો પોતાના સ્વભાવથી જ પરોપકારમાં તત્પર હોય છે, છતાં એ માટે વિનંતી કરવામાં ‘આપણને એમની ગરજ છે' એ ભાવ ઊભો થાય છે. તેથી નમ્રતા અને વિનય થાય છે. ગુરુ મહારાજ સમય થાય, એટલે પ્રવચન આપવાના જ છે, પણ છતાં આપણે એમના આસને જઈ વિનંતી કરીએ કે ‘ગુરુદેવ ! આપ પ્રવચનગંગા વહાવી અમને પવિત્ર કરો’ તો એ વિનય છે અને એમનું ગૌરવ છે. એમ પ્રભુ સ્વયં જ જગતના હિતમાટે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી ધર્મ | ૧૫૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ १११."जय जय नंदा!, जय जय भद्दा!, भई ते, जय जय खत्तियवरवसहा!, बुज्झाहि भगवं लोगनाहा!, सयलजगञ्जीवहिय पवत्तेहि धम्मतित्थ, हिअसुहनिस्सेयसकरं सव्वलोए सव्यजीवाणं भविस्सइ त्ति कटु जय-जयसई पउंजंति ॥१११॥ ११२. पुबिंपिणं समणस्स भगवओ महावीरस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोइए अप्पडिवाई नाणदंसणे हुत्था, तए णं समणे भगवं महावीरे तेणं अणुत्तरेणं आहोइएणं नाणदंसणेणं अप्पणो निक्खमणकालं आभोएइ, आभोइत्ता चिच्चा हिरण्णं, चिचा सुवण्णं, चिचा धणं , चिया रजें, चिचा रटुं, एवं बलं वाहणं कोसं कोट्ठागारं, चिचा पुरं, चिचा अंतेउरं, चिचा जणवयं, चिचा विपुल-धण-कणग-रयण-मणि-मोत्तिय-संख-सिल-प्पवालरत्तरयणमाइअं संतसारसावइज़, विच्छड्डइत्ता विगोवइत्ता दाणं दायारेहिं परिभाइत्ता दाणं दाइयाणं परिभाइता ॥११॥ તીર્થ પ્રવર્તાવવાના જ છે, પણ આ વિનંતી એમના ગૌરવરૂપ છે, અને વિનયરૂપ છે.) સૂત્ર ૧૧૧) તેથી ઇષ્ટ, કલ્યાણપ્રદ ગુણયુક્ત વગેરે ઉત્તમ વાણીથી નિરંતર ‘જય પામો, સમૃદ્ધિ પામો’ વગેરે સ્તુતિ કરવાપૂર્વક તેઓએ પ્રભુને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સર્વજનોના હિતકર-કલ્યાણપ્રદ એવું ધર્મતીર્થ પ્રવર્તાવવા પ્રાર્થના કરી. સૂત્ર ૧૧૨) પ્રભુએ પણ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી “દીક્ષા લેવાનો કાળ પાક્યો છે.” એમ જાણી ધન, ધાન્ય, આભૂષણ, નગર અને અંતઃપુર વગેરેનો ત્યાગ કર્યો. યાચકોને, સ્વજન-સંબંધીઓને, નોકર-ચાકરોને તથા ગોત્રીઓ વગેરે સૌને યથાયોગ્ય જે જેટલું જેને આપવાયોગ્ય હતું, તેટલું તેઓને ‘આ ધનવગેરે ચંચળ હોવાથી ઉપાદેય નથી’ એમ કહેવાપૂર્વક આપી પ્રસન્ન કર્યા. || १५९ n ationematica For Pre & Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૫) ११३. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे जे से हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले, तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खे णं पाईणगामिणीए छायाए पोरिसीए अभिनिविट्टाए पमाणपत्ताए सुव्वए णं दिवसे णं विजए णं मुहुत्ते णं चंदप्पभाए सिबिआए सदेवमणुआ-सुराए परिसाए समणुगम्ममाणमग्गे, संखिय- चक्किय-लंगलिय-मुहमंगलिय-वद्धमाण- पूसमाण- घंटियगणेहिं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं अभिनंदमाणा अभिथुव्वमाणा य પૂર્વ વયાસી ૧૧૩ એક વર્ષ સુધી સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી ‘જેટલી ઇચ્છા હોય, એટલું માંગો' એવી ઘોષણાપૂર્વક રોજ દાન આપવાનું ચાલુ કર્યું. રોજ એક કરોડ આઠ લાખ સોનામહોરનું દાન કર્યું. (આ દાનનો પ્રભાવ એવો હોય કે જેને મળે, તે ભવ્ય જ હોય, તેને પ્રભુના પ્રભાવે સંતોષનો અનુભવ થાય, જુના રોગવગેરે શમી જાય ઇત્યાદિ આ મહાદાનના અદ્ભુત અતિશયો જાણવા જેવા છે. એમ એક વર્ષમાં ત્રણ અબજ, અઠ્યાસી કરોડ, એંશી લાખ સોનૈયા દાનમાં આપ્યા. ઇંદ્રના આદેશથી દેવો પ્રભુનો ભંડાર ધનથી ભરતા રહે, ને પ્રભુ એમાંથી દાન આપતા જાય. પ્રભુએ વાર્ષિક દાનથી જગતની નિર્ધનતા અને દરિદ્રતાનો નાશ કર્યો.) સૂત્ર ૧૧૩) બે વર્ષ પૂર્ણ થતાં પ્રભુએ દીક્ષામાટે નંદિવર્ધન રાજાની અનુમતિ માગી. તેઓએ સંમત થઈ દીક્ષા મહોત્સવ માંડ્યો, સમગ્ર નગરને ધ્વજા, તોરણો વગેરેથી દેવલોક જેવું શણગાર્યું. સ્વર્ગમાંથી ઇન્દ્રો અને દેવો પણ આવ્યા અને જન્માભિષેકમાટે કર્યા હતા, તેવા આઠ જાતિના કળશો તથા બીજી પણ સર્વ સામગ્રી તૈયાર કરી-કરાવી. તે કળશોથી ચોંસઠ ઇન્દ્રોએ પ્રભુનો અભિષેક કર્યો, પછી દૈવીમહિમાથી તે કળશો નવિર્ધનરાજાના કળશોમાં પ્રવેશ પામ્યા. પછી પ્રભુને પૂર્વાભિમુખ બેસાડી ક્ષીરોદધિ આદિનાં ઉત્તમ જળ વગેરેથી નન્દિવર્ધનરાજાએ પણ અભિષેક કર્યો. તે વખતે ઇન્દ્રાદિ દેવો ચામરો, દર્પણો વગેરે લઈને ‘જય-જય’ શબ્દ બોલતા પ્રભુની સામે ઊભા રહ્યા. પછી સુગંધી કોમળ વસ્ત્રથી શરીર લૂછી પ્રભુને લાખેણું ઉજ્જવળ વસ્ત્ર પહેરાવ્યું, ચંદનાદિનું વિલેપન કર્યું, ૧૬૦ WWWBTellbkPage #182 -------------------------------------------------------------------------- ________________ ત્યા. (૫) કલ્પવૃક્ષોના પુષ્પોની મોટી માળા પહેરાવી અને રત્નાદિથી જડેલો મૂલ્યવાન મુગટ, કુંડળ, હાર, કડાં વગેરે અલંકારો પહેરાવ્યા. પછી નંદિવર્ધને કરાવેલી પચાસ ધનુષ્ય લાંબી, પચીસ ધનુષ્ય પહોળી અને છત્રીસ ધનુષ્ય ઊંચી સુવર્ણની રત્નજડિત ચન્દ્રપ્રભા પાલખીમાં વિશુદ્ધ લેશ્યાવંત વૈરાગી પ્રભુને પૂર્વાભિમુખ બેસાડ્યા. દૈવી અતિશયથી તે પાલખીમાં ઇન્દ્રોએ કરેલી પાલખી સમાવેશ પામી, તેથી તે ઘણી જ સુશોભિત બની ગઈ. (આ દેવોનો વિનય છે, પ્રભુના મોટા ભાઈનું ગૌરવ વધે એમાટે દેવોએ પોતાની અલગ પાલખી રાખવાના બદલે નંદિવર્ધને તૈયાર કરાવેલી પાલખીને જ વધુ સુશોભિત કરી. જ્યાં સાચું બહુમાન હોય, ત્યાં જ ‘નામ’ ‘હું પણું’ ‘મારું શ્રેષ્ઠ’ એવી ઇચ્છા ન રહેતા વિવેક, ઔચિત્ય અને આવી ભક્તિ જોવા મળે.) પાલખીમાં પ્રભુની જમણી બાજુ કુલમહત્તરા હંસલક્ષણ સફેદ વસ્ત્ર લઈ બેઠી. ડાબી બાજુ ભગવાનની ધાવમાતા દીક્ષાના ઉપકરણો લઈ બેઠી. એક સુંદર વેશધારી યુવતીએ પ્રભુની પાછળ છત્ર ધર્યું, એક ઈશાનખૂણે જળપૂર્ણ કળશ લઈને બેઠી અને એક અગ્નિખૂણે બેસી મણિમય વીંઝણો વીંઝવા લાગી. એમ સૌ ભદ્રાસન ઉપર બેઠાં. પછી જ્યારે નંદિવર્ધન રાજાની આજ્ઞાથી રાજપુરુષો પાલખી ઉપાડવા લાગ્યા, ત્યારે સૌધર્મ ઇન્દ્રે આગળની જમણી બાહા, ઈશાન ઇન્દ્રે આગળની ડાબી બાહા, ચમરેન્દ્ર પાછળની જમણી બાહા અને બલીન્દ્ર પાછળની ડાબી બાહા પકડી પાલખી ઉપાડી. બાકીના ચારેય નિકાયના ઇન્દ્રોએ પુષ્પવૃષ્ટિ અને દુન્દુભિનો નાદ કર્યો, પછી બીજા ઇંદ્રો-દેવોએ પણ પાલખી ઉપાડવા પડાપડી કરી. તે વખતે સૌધર્મ અને ઈશાન ઇન્દ્ર પાલખી છોડી ચામર વીંઝવા લાગ્યા. (મોટા શ્રીમંત-શેઠ હોઈએ તો પણ આ રીતે પ્રભુની રથયાત્રમાં પાલખી ઉપાડવા વગેરે કાર્યો કરતાં કરતાં એમાં જોડાવાનું છે, નહીં કે દૂર રહીને જોવાનું ! જોડાવામાં પ્રભુનું ગૌરવ સાચવ્યું કહેવાય. જોતા રહેવામાં એ સચવાતું નથી.) ભમ્ભા, ભેરી, મૃદંગ, દુન્દુભિ, શંખ વગેરે મંગળ વાજિંત્રોનો નાદ છેક આકાશ સુધી પહોંચ્યો. પાલખીની આગળ રત્નોથી રચેલાં અષ્ટમંગલ, પછી ક્રમશઃ જળપૂર્ણ કળશ, શૃંગાર, ચામર, મોટા ધ્વજ, છત્ર, પાદપીઠ સહિત મણિમય સિંહાસન, એક સો આઠ– એક સો આઠ હાથી, ઘોડા, શસ્ત્રોથી ભરેલા ઘંટાથી રણકતા ધ્વજસહિત રથો અને સોહામણા શ્રેષ્ઠ પુરુષો ચાલ્યા. પછી ક્રમશઃ ઘોડા, હાથી, રથ અને પાયદલ-એ ચતુર્વિધ સૈન્ય, નાની હજાર ધ્વજાઓથી શોભતો ઇન્દ્ર ધ્વજ, ખડ્ગધારીઓ, ભાલાવાળા, પીઠ-પાટલાધારી, વિદૂષકો, નૃત્યકારો, છડીધરો અને Jain Education Internationa ૧૬૧ www.janelibrary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ ११४. "जय जय नंदा !, जय जय भद्दा !, भदं ते, अभग्गेहिं नाण-दसण-चरित्तेहिं अजियाई जिणाहि इंदियाई, जियं च पालेहि समणधम्म, जियविग्योऽवि य वसाहि तं देव ! सिद्धिमज्झे, निहणाहि रागदोसमल्ले तवेणं, धिइधणियबद्धकच्छे, मद्दाहि अट्ठकम्मसत्तू झाणेणं उत्तमेणं सुक्केणं, अप्पमत्तो हराहि आराहणपडागं च वीर ! तेलुक्करंगमज्झे, पावय वितिमिर-मणुतरं केवलवरनाणं, गच्छ य मुक्खं परं पयं जिणवरोवइटेण मग्गेण अकुडिलेण, हता परीसहचमुं, जय जय खत्तियवरवसहा ! बहूई दिवसाई, बहूई पक्खाई, बहूई मासाई, बहूई उऊई, बहूई अयणाई, बहूई संवच्छराई, अभीए परीसहोवसग्गाणं, खंतिखमे भयभेरवाणं, धम्मे ते अविग्धं भवउ" त्ति कट्ट जयजयसदं पउंजंति ॥११॥ ‘જય-જય’ બોલનારા ચાલ્યા. પછી ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયકુળના મનુષ્યો, કોટરક્ષકો, શેઠીઆઓ, સાર્થવાહ વગેરે અને દેવ-દેવીઓ, એ સઘળા ક્રમશઃ પ્રભુની આગળ ચાલ્યા. એમ મોટા વરઘોડા સાથે પ્રભુનગરની મધ્ય શેરીઓમાંથી થઈને જ્યારે દીક્ષા લેવા માટે ચાલ્યા, ત્યારે મોટો જનસમૂહપ્રભુને જોઈ અતિ હર્ષ પામ્યો, સહુજયજય બોલવા લાગ્યા અને સ્ત્રીઓ તો વાજિંત્રના નાદથી ભાન ભૂલી દોડી આવી. તેમાંની કોઈ સ્ત્રીએ નેત્રોમાં કાજલને બદલે કસ્તુરી આંજી, તો કોઈ સ્ત્રીએ ગળે ઝાંઝર અને પગમાં હાર પહેર્યા; કોઈ સ્ત્રીએ કંદોરો ગળે બાંધી હારનો કંદોરો કર્યો, તો કોઈ સ્ત્રીએ અળતો શરીરે અને ચંદન પગે ચોપડ્યું, કોઈ સ્ત્રી અડધા સ્નાને આવી, તો કોઈ સ્ત્રી પાણી ટપક્તા છૂટા કેશે આવી, કેટલીક સ્ત્રીઓનાં વસ્ત્રો ખસી ગયાં, તો કોઈ સ્ત્રી પૂરાં વસ્ત્રો પહેર્યા વિના જ હાથમાં નાડું પકડીને દોડી આવી, જ્યારે કોઈ સ્ત્રી બાળકને બદલે બિલાડું તેડીને આવી. છતાં આશ્ચર્ય હતું કે-સહુ પ્રભુના દર્શનમાં લીન હોવાથી એકેય સ્ત્રી લાન પામી. પ્રભુદર્શનાર્થે આવેલી કેટલીક ચતુર સ્ત્રીઓ પ્રભુનું રૂપ, સત્વ, સૌભાગ્ય, લાવણ્ય વગેરે જોઈને વિધાતાને ધન્યવાદ દેવા લાગી. કેટલીક સ્ત્રીઓએ પ્રભુને મોતીઓથી વધાવ્યા, કોઈ સ્ત્રી મંગલ ગાવા લાગી, તો I ૧૬૨ www brary Gain Education memational For Private & Fessel Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ११५. तए ण समणे भगव महावार नयणमालासहस्सहि पिच्छेजमाणे पिाच्छज्जमाणे, वयणमालासहस्साह आभथुव्वमाणे आभथुव्वमाणे, हिअयमालासहस्सेहिं उण्णंदिजमाणे उण्णंदिज्जमाणे, मणोरहमालासहस्सेहिं विच्छिप्पमाणे विच्छिप्पमाणे, कंतिरूवगुणेहिं पत्थिज्जमाणे पत्थित्रमाणे, अंगुलिमालासहस्सेहिं दाइज्जमाणे दाइजमाणे, दाहिणहत्थेणं बहूणं नरनारीसहस्साणं अंजलिमालासहस्साई पडिच्छमाणे पडिच्छमाणे, भवणपंतिसहस्साई समइक्कमाणे समइक्कमाणे, तंती-तल-ताल-तुडिय-गीय-वाइअ-रवेणं महुरेण य मणहरेणं जयजयसद्द-घोसमीसिएणं मंजुमंजुणा घोसेण य पडिबुज्झमाणे पडिबुज्झमाणे, सव्विड्डीए, सव्वजुईए, सव्वबलेणं, सव्ववाहणेणं, सव्वसमुदएणं, सव्वायरेणं, सव्वविभूईए, सव्वविभूसाए, सव्वसंभमेणं, सव्वसंगमेणं, सव्वपगइएहिं, सव्वनाडएहि, सव्वतालायरेहि, सव्वावरोहेणं, सव्व-पुष्फ-गंध-वत्थ-मल्लालंकार-विभूसाए सव्व-तुडियसद्द-सण्णिनाएणं महया इड्डीए, महया जुईए, महया बलेणं, महया वाहणेणं, महया समुदएणं, महया वरतुडिय-जमग-समगप्पवाइएणं, संख-पणवपडह-भेरि-झल्लरि-खरमुहि-हुडुक्क-दुंदुहि-निग्घोसणाइयरवेणं, कुंडपुरं नगरं मज्झमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव नायसंडवणे उजाणे जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ ॥११५॥ કોઈ સ્ત્રી હર્ષથી નાચવા લાગી. કેમ કે સ્ત્રીને કલહ, કાજળ અને સિન્દુર પ્રિય હોય છે. પણ દૂધ, જમાઈ તથા વાજિંત્રો તો અતિ પ્રિય હોય છે. સૂત્ર ૧૧૪) તે વખતે કુલમહત્તરાવગેરેએ ભગવાનને અભિનંદન આપવા પૂર્વક અને સ્તવના કરવાપૂર્વક આ પ્રમાણે આશીર્વાદ આપ્યા- ભદ્ર! તું આનંદ પામ! જય પામ! કલ્યાણ પામ! અખંડ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનાથી બીજાઓમાટે અજેય એવી ઇંદ્રિયોને વશ કર. તથા પોતાને વશ એવા સાધુધર્મનું પાલન કર. વિનોને જીતી સિદ્ધિ મળે વાસ કર. અર્થાત્ સિદ્ધ થયેલા શ્રમણધર્મમાં નિર્વેિદનપણે . તથા બાહ્ય-અત્યંતરતાથી રાગ-દ્વેષનાગના મામલો સામે વિજય પામ. દઢ વૈર્યવાળા બની ઉત્તમ શુક્લધ્યાનથી આઠ કર્મરૂપી શત્રુઓનો નાશ કર. અને ત્રણ લોકરૂપી રંગમંડપમાં અપ્રમત્તભાવે આરાધનાપતાકાને જીતી લે. | ૧૬૩ SainEducation internat Page #185 -------------------------------------------------------------------------- ________________ ११६. उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, ठावित्ता सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्टियं लोयं करेइ, करित्ता छटेणं भत्तेणं अपाणएणं हत्थुत्तराहिं नक्खत्तेणं चंदेणं जोगमुवागएणं एग देवदूसमादाय एगे अबीए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ।।११६|| તથા અજ્ઞાનઅંધકારથી રહિત, અનુપમ શ્રેષ્ઠ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર. તથા જિનેશ્વરોએ બતાવેલા સરળમાર્ગે આગળ વધી તથા પરીષહસેનાને જીતી મોક્ષપદ પ્રાપ્ત કર. હે શ્રેષ્ઠ ક્ષત્રિય! તું ઘણા દિવસોથી માંડી-વર્ષો સુધી પરિષણો-ઉપસર્ગો સામે નિર્ભય રહી, ભયવગેરે સામે ક્ષાન્તિથી યુક્ત ક્ષમાવાન બની, જય પામ. તારા ધર્મમાં અવિદન થાઓ! તું જય પામ! જય પામ! સૂત્ર ૧૧૫) આ પ્રમાણે આશીર્વાદઅપાયેલા શિબિકામાં બેઠેલા ભગવાન જ્યારે ક્ષત્રિયકુંડગ્રામનગરના માર્ગેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે હજારો લોકો ભગવાનના સૌંદર્યને જોઈ રહ્યા હતા, હજારો લોકો ભગવાનની સ્તવના કરી રહ્યા હતા, હજારોના હૃદયમાં ભગવાનમાટે શુભકામનાઓ થઈ રહી હતી, હજારો લોકો ભગવાન સંબંધી મનોરથો કરી રહ્યા હતા, કે “અમને આમના સેવક બનવા મળે તો ય ઘણુ સારું.’ હજારો લોકો ભગવાનને સ્વામી તરીકે ઇચ્છી રહ્યા હતા, હજારો આંગળી ભગવાનને બતાવી રહી હતી, હજારો નર-નારીઓના નમસ્કાર ભગવાન જમણા હાથે સ્વીકારતા હતા, (ટૂંકમાં દરેકના નજર, મન, હૃદય, અને મનોરથના કેન્દ્રમાં ભગવાન હતા... ભગવાનના આ દીક્ષાના વરઘોડાનાદર્શનમાત્રથી આમ કેટકેટલા લોકો સમકીત પામી ગયા હશે અને ભગવાનમય બની ગયા હશે! ભગવાન સંબંધી આ એક પ્રસંગે જ એક સાથે કેટલાયનું કલ્યાણ થઈ ગયું હશે ! ખરેખર! સામુદાયિક પાપ અને સત્યાનાશને નોંતરતા સીનેમા, ટી.વી.ના કાર્યક્રમો સામે ભગવાન સંબંધી આવા પુણ્યોપાર્જક સામુદાયિક કાર્યક્રમો જ જીવો માટે બચવાના અને કલ્યાણના સાધન બની રહે છે.) આ રીતે ગીત-વાજિંત્ર નાદ વગેરેના ઉલ્લાસ અને ઉત્સવ સાથે દરેક પ્રકારના ઉત્કૃષ્ટ વૈભવ સાથે આ વરઘોડો | ૧૬૪ www library dan Education tema anal Page #186 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિયકુંડગ્રામ નગરમાંથી નીકળી જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં પહોચ્યો, ત્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ નીચે શિબિકા રાખવામાં આવી. સૂત્ર ૧૧૬) પ્રભુ નીચે ઉતર્યા. પછી પ્રભુએ આભરણો, અલંકારો, પુષ્પો વગેરે સ્વયં દૂર કર્યા. આ આભરણો હંસ જેવા ઉજ્જવલ રેશમી વસ્ત્રમાં લઇ કુળવૃદ્ધાઓ હિતશિક્ષા આપવા લાગી- “હે પુત્ર! તમે ઇક્વાકુફળ અને શ્રેષ્ઠ કાશ્યપ ગોત્રમાં જનમ્યા છો, ક્ષત્રિય કુળમાં ચંદ્રસમા હે પુત્ર! તમે જાતિવંત ક્ષત્રિય સિદ્ધાર્થ અને ત્રિશલાના સંતાન છો, ઇન્દ્રો અને નરેન્દ્રો પણ તમારી કીર્તિ ગાય છે, માટે તમારી એ ઉત્તમતાને કલંક ન લાગે તેમ શૂરવીર બનજો, મોટાઓનું આલંબન લેજો, ખન્નધારા જેવાં મહાવ્રતો પાળવા સંપૂર્ણ પરાક્રમ દાખવજો, આ વિષયમાં જરા પણ પ્રમાદ કરશો નહીં.’ વગેરે કહી પ્રભુથી થોડે દૂર ઊભા રહ્યાં. ત્યારે બન્ને એક દેવદૂષ્ય પ્રભુના ડાબા ખભે મૂક્યું. | હેમંત ઋતુના પ્રથમ મહીને - માગસરવદ (ગુજરાતી કારતક વદ) દસમે પાછલા પહોરે પ્રમાણપ્રાપ્ત સુવ્રત નામના દિવસે વિજય મુહુર્તે રાગદ્વેષથી રહિત અને એકાકી પ્રભુ ચોવિહાર છઠ્ઠના બીજા દિવસે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે પંચમુષ્ટિ લોચ કરી અને ક્રોધાદિનો ત્યાગ કરી ઘર છોડી અણગાર-સાધુ થયા. (ઋષભદેવ સાથે ચાર હજાર, વાસુપૂજ્ય સાથે છ સો, મહિનાથ અને પાર્શ્વનાથ સાથે ત્રણ સો, બીજા તીર્થકરો સાથે એક-એક હજાર પુરુષોએ દીક્ષા લીધી. જ્યારે વીર પ્રભુસાથે કોઈએ નહીં. પ્રભુ દીલાવખતે, કેવળજ્ઞાન પછી પ્રથમ વિહાર વખતે અને મોક્ષે જતી વખતે એકલા હતા.) પ્રભુની દીક્ષા વિધિ- પહેલા પ્રભુ પંચમુષ્ટિ લોચ કરે, પછી ઇંદ્ર વાજિંત્રવગેરેના અવાજ શાંત કરાવે. પછી પ્રભુ ‘નમો સિદ્ધાણં’ કહે. (સ્વયં અરિહંત હોવાથી પોતે પોતાને નમસ્કાર કરવો ઉચિત ન હોવાથી ‘નમો અરિહંતાણં ન બોલે.) પછી ‘કરેમિ સામાઈએ સવ્વ સાવજં જોગં પચ્ચકખામિ' ઇત્યાદિ સામાયિક સૂત્ર બોલીયાવક્રીવની પાપત્યાગની પ્રતિજ્ઞા કરેતે જ વખતે ભગવાનને ચોથુમન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય. (ભગવાન સ્વયંબુદ્ધ છે, ગુરુપાસે દીક્ષા લેતા નથી, માટે ‘ભંતે’ |૧૬૫ wwwb OID Page #187 -------------------------------------------------------------------------- ________________ યા. (૫) પદ ઉચ્ચારવાનું હોતું નથી. પ્રભુ પોતે કરેલો સંકલ્પ પૂર્ણ કરવા સમર્થ છે, છતાં પ્રતિજ્ઞા લે છે, તે પણ જાહેરમાં. આ વાત ‘કોઈ પણ નિયમ માત્ર સંકલ્પથી નહીં, પણ પ્રતિજ્ઞાપૂર્વક જ લેવો જોઈએ’ એ બાબતની મહત્તા ઠેરવે છે. જે સત્ત્વહીન છે, અને પ્રતિકૂળ સંજોગોમાં નિયમથી વિપરીત આચરવા લલચાઈ જનારો છે, તે જ પ્રતિજ્ઞા-બાધા નથી લેતો, એનો વિરોધ કરે છે. વળી જાહેરમાં-કમ સે કમ બે/ચાર જણા જાણતા હોય, એ રીતે પ્રતિજ્ઞા લેવાથી એ બધાને પ્રેરણા મળે, અને પ્રમાદવશ નિયમ તૂટતો હોય, તો તેઓ અટકાવે. બાહ્ય સંયમવિધિની કેટલી મહત્તા છે ? ભગવાન ગૃહસ્થવાસમાં પણ છેલ્લા બે વર્ષ સાધુ જેવું જીવન જીવતા હતાં, અને મનથી અત્યંત વિશુદ્ધ ભૂમિકામાં હતાં, છતાં પ્રભુએ લોચ-પ્રતિજ્ઞાવગેરે બાહ્ય વિધિ કરી. એટલું જ નહીં, મનઃપર્યવજ્ઞાન અપ્રમત્ત સાધુને જ હોય, પ્રભુએ જ્યારે ઉપરોક્ત રીતે પ્રતિજ્ઞા કરી, ત્યારે જ પ્રભુ પ્રમાણભૂત રીતે સાધુ થયા અને તેથી ત્યારે જ મનઃપર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. આજની નિશ્ચયાભાસ, વિધિ/ક્રિયાઓની વિરોધી, તથા પ્રતિજ્ઞાને નિરર્થક ગણતી વિચારધારાઓ સામે આ લાલબત્તી છે.) એ પછી ઇંદ્રવગેરે ભગવાનને વંદન કરી, પ્રભુના દીક્ષાકલ્યાણકનો મહોત્સવ કરવા નંદીશ્વર દ્વીપ ગયા. ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરી પોત-પોતાના સ્થાને ગયા. (લોકાગ્રગત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, સાવઘ સઘળાં પાપ યોગોના કરે પચ્ચખ્ખાણને, જે જ્ઞાન-દર્શન ને મહાચારિત્ર રત્નત્રયી ગ્રહે, એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું...) વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિ ગુરુભગવંતોના અનુગ્રહથી ભગવાનના જન્મથી માંડી દીક્ષા સુધીના પ્રસંગોને વર્ણવતું આ પાંચમું પ્રવચન આપણા સૌના હૈયામાંથી વિષયાસક્તિજન્ય અવિરતિ અને પ્રમાદને દૂર કરી વૈરાગ્ય અને વિવેકનો પ્રકાશ પાડનારું બની રહો... પ્રવચન પાંચમું સમાપ્ત પુરિમચરિમાણ કપ્પો મંગલં વન્દ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિત્તે ।। ૧૬૬ www.janelibrary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ મા. (૬) Jain Education! શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । અર્હ । સિદ્ધમ્ । વ્યાખ્યાન-છઠ્ઠું નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલં વન્દ્વમાણતિર્થંમિ । ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિત્તું I ११७. समणे भगवं महावीरे संवच्छरं साहियं मासं जाव चीवरधारी हुत्था, तेण परं अचेलए पाणिपडिग्गहिए | समणे भगवं महावीरे साइरेगाई दुवालसवासाइं निच्चं वोसडकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पनंति, तं जहा दिव्वा वा, माणुसा वा तिरिक्खजोणिया वा, अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ ॥११७॥ સૂત્ર ૧ ૧ ૭) ચાર જ્ઞાનના ધણી પ્રભુએ નંદિવર્ધનવગેરે સ્વજનોની રજા લઈ વિહાર શરુ કર્યો. (પ્રભુએ તો કપડાપરની ધૂળની જેમ બધી મમતા ખંખેરી નાંખી. પણ નંદિવર્ધનવગેરેની આવા અનુપમ સૌભાગ્યશાલી અને સૌજન્યમૂર્તિ પ્રભુપરની મમતા એમ થોડી દૂર થાય ? પ્રભુ વૈરાગી હતા, સ્વજનો તો રાગી જ હતા ને ! તેથી શક્ય હતું, ત્યાં સુધી પગથી પ્રભુ પાછળ ગયા, પછી નજરથી પ્રભુના માર્ગને અનુસર્યા... જ્યારે પ્રભુ નજરથી પણ ન દેખી શકાય એટલા દૂર ગયા, ત્યારે કાનથી પગરવના અવાજને અનુસરવા પ્રયત્ન કર્યો... જ્યારે એમાં પણ નિષ્ફળતા મળી, ત્યારે નંદિવર્ધન વિરહના આઘાતથી મૂર્છા ખાઈ ગયા... ઉપચારથી ભાનમાં આવ્યા, પણ હૈયું ભાંગી ગયું હતું... ચારે બાજુ જાણે બધું ખાલી ખાલી ભાસતું હતું... શરીરમાં થાક-થાક વર્તાવા માંડ્યો. જાણે સત્ત્વ-હીર-શક્તિ ખેંચાઇ ગયા હોય, તેવી વેદના ઊઠી રહી હતી... દીક્ષા મહોત્સવનો ઉમંગ આ વિરહવેદનાના અગ્નિમાં જાણે ખાક થઈ ગયો.) કલ્પાંત કરતાં કરતાં નંદિવર્ધન બોલી ઉઠ્યા – હે વીર ! હે વહાલા ! તું અમને મુકીને આ જંગલમાર્ગે જતો રહ્યો, હવે અમે ક્યાં જઈએ ! હે વીર ! તું તો જ્યાં જશે, ત્યાં મંગલ છે. ખરું જંગલ તો અમારું નગર અને ભવન થયું છે ! હવે અમે કોની સાથે મીઠી ગોઠડી કરીશું, કોના દર્શનથી તૃપ્ત થઈશું ? તારા મધુર વચનો વિના ૧૬૭ jainelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ અમારા આ કાન કેવી રીતે આનંદ પામશે? હે વીર! તારા દર્શનરૂપી અમૃતના અંજનથી અમારી આ આંખડી ક્યારે કરશે! તું ભલે વૈરાગી છે, પણ હેવીર ! અમે રાગી છીએ! અમને યાદ કરી અમને દર્શન દેવા જલ્દી જલ્દી પધારજો. હેવીર! વીર! નંદિવર્ધનનો કલ્પાંત અટકતો નથી, સ્વજનો એને માંડ માંડ શાંત પાડી મહામહેનતે ભવનમાં લાવ્યા... આ બાજુ દીક્ષા નિમિત્તે દેવોએ ભગવાનનાં શરીરપરગોશીર્ષ ચંદન વગેરેના લેપ કર્યા હતા, આ લેપનીગંધ સાડા ચાર મહીના રહી. આ ગંધથી આકર્ષાયેલા ભમરાઓએ ભગવાનના શરીરને તીક્ષ્ણ દંશ દીધા. ભીલ યુવાનોએ પ્રભુ પાસે આવા સુગંધી દ્રવ્યની માંગણી કરી. પણ ભગવાન મૌન રહેવાથી પથરાવગેરે મારી પ્રભુને પજવવા માંડ્યા. સ્ત્રીઓ પ્રભુનું અદ્ભુત રૂપ અને સુગંધી શરીર જોઈ ભોગ પ્રાર્થનાદિ અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી. પણ પ્રભુ મેરુ પર્વતની માફક અડગ રહી સમભાવે એ વેદનાઓ સહન કરતા વિહાર કરવા લાગ્યા. એ રીતે વિહાર કરતા પ્રભુ બે ઘડી દિવસ બાકી રહ્યો, ત્યારે કુમાર નામના ગામમાં પહોંચ્યા અને ત્યાં રાતે કાઉસગ્નમાં રહ્યા. આ બાજુ કોઇ એક ગોવાળિઓ, આખો દિવસ બળદો પાસે હળ ખેંચાવી, સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી, ગાયો દોહવા ઘેર ગયો. પેલા બળદો ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયો દોહી પાછો આવ્યો. પ્રભુને પૂછવા લાગ્યો કે - “આર્ય! મારા બળદ ક્યાં છે?” પણ કાઉસગ્નમાં લીન પ્રભુએ જવાબ , આપ્યો નહીં. ત્યારે ગોવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં આમને ખબર નહિ હોય, તેથી પોતે બળદની શોધ કરવા જંગલમાં ગયો. બળદો પણ રાત્રે પોતાની મેળે જ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. ગોવાળ પાછો ફરતો ફરતો ત્યાં આવ્યો. તે વખતે બળદોને ત્યાં બેઠેલા જોઇ વિચારવા લાગ્યો કે-“આને ખબર હતી છતાં મને આખી રાત ભટકવાદીધો.” એ પ્રમાણે ક્રોધે ભરાઇ બળદની રાશ લઇ પ્રભુને મારવા દોડ્યો. આવૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી શક તરત ત્યાં આવ્યા. ગોવાળિયાને શિક્ષા કરી. પછી પ્રભુને વંદન કરી વિનંતિ કરી કે - “હે પ્રભુ! આપને બાર વર્ષ સુધીમાં ઘણા ઉપસર્ગ થવાના છે, માટે આપ જો આજ્ઞા આપો, તો હું તેટલો વખત ૧૬૮ Gain Education Interational For Private & Fersonal use only www brary Page #190 -------------------------------------------------------------------------- ________________ આપની સેવામાં હાજર રહે.” (ઇંદ્રને પ્રભુપ્રત્યે અનહદ બહુમાન છે. તેથી આવી હોઠથી નર્ટી, હૈયાથી વિનંતી કરે છે. આગળ પણ જોઇશુ તો દેખાશે કે એવા અનેકાનેક પ્રસગામા ઇદ્ર દેવલોકથી દોડતા આવી મરણાંત ઉપસર્ગોવગેરેમાં પ્રભુની રક્ષા કરે છે. પ્રભુ સાધનામાં અપ્રમત્ત હતા, તો ઇંદ્ર દેવલોકના નાટકવગેરે સુખની વચ્ચે પણ ભગવાનનું ધ્યાન રાખવામાં અપ્રમત્ત હતા. પ્રાયઃ બીજા કોઈ તીર્થકરની સાધનાકાળે ઇંદ્ર આટલીવાર નીચે આવ્યા નહીં હોય... ધન્ય છે શક્રની ભક્તિને !) પ્રભુ બોલ્યા કે - “હે દેવેન્દ્ર! એવું કદાપિ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે તીર્થકરો દેવેન્દ્ર કે અસુરેન્દ્રની સહાયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે. તેઓ તો પોતાના પરાક્રમથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે.” છતાં શકેંદ્ર પ્રભુને મરણાંત ઉપસર્ગ ઉપસ્થિત થાય તેવા પ્રસંગે તે અટકાવવા વ્યંતર જાતિમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માશીના પુત્ર સિદ્ધાર્થ નામના વ્યંતરદેવને પ્રભુની પાસે મુકતા ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કોલાકસંનિવેશમાં ગયા. ત્યાં સપાત્ર ધર્મ પ્રરૂપવાની ઇચ્છાથી પ્રભુએ બહુલનામના બ્રાહ્મણના ઘરે પ્રથમ પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાત્ર-ખીરથી કર્યું. તે વખતે (૧) આકાશમાં દેવોએ દુંદુભિના નાદ કર્યા, (૨) વસ્ત્રની વૃષ્ટિ થઈ, (૩) સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ થઇ (૪) સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઇ. અને (૫) દેવોએ ‘અહો દાન! અહો દાન’ એ પ્રકારની ઉદ્ઘોષણા કરી. આમ પાંચ દિવ્યો પ્રગટ થયાં. ત્યાંથી આગળ વિહાર કરતા કરતા પ્રભુ મોરાક નામના સંનિવેશમાં દૂઇજ્જત તાપસના આશ્રમે પહોંચ્યા. આ આશ્રમનો કુલપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો. આ કુલપતિની પ્રાર્થનાથી ત્યાં એક રાત રોકાયા. પછી કુલપતિની વિનંતી પર ચોમાસુ કરવા આવવાનું સ્વીકારી વિહાર કર્યો. આઠ મહિના અન્યત્ર વિહાર કરી પ્રભુ પાછા ચોમાસા માટે આશ્રમે આવ્યા. કુલપતિએ પ્રભુને રહેવા ઘાસની એક ઝુંપડી આપી. ત્યાં જંગલમાં અન્યત્ર ઘાસ નહિ મળવાથી ભૂખી ગાયો તાપસીની ઝુંપડીઓનું ઘાસ ખાવા દોડી આવતી. પણ તાપસોલાકડી મારી ગાયોને હાંકી કાઢતા. તાપસોએ હાંકી કાઢેલી ગાયો પ્રભુવાળી ઝૂંપડીનું ઘાસ નિઃશંકપણે ખાવા લાગી. ત્યારે તે ઝુંપડીના માલિકે કુલપતિ આગળ જઇ તે અંગે ફરિયાદ કરી. કુલપતિએ પ્રભુને કહ્યું કે - “હે વર્ધમાન ! પક્ષીઓ પણ પોતપોતાના માળાનું ૧૬૯ For Private & Personal use only Page #191 -------------------------------------------------------------------------- ________________ રક્ષણ કરે છે. જ્યારે તમે તો રાજપુત્ર હોવા છતાં પણ પોતાના આશ્રયસ્થાનનું રક્ષણ નથી કરી શકતા?'' પ્રભુએ વિચાર્યું કે “જો હવે અહી વધારે વખત છાશ, તો આ તાપસીની અપ્રીતિનો પાર નહિ રહે”. એ પ્રમાણે વિચારી ચોમાસામાં-અષાઢ સુદી પૂર્ણિમાથી પંદર દિવસ વીતી ગયા બાદ તેમણે આ પાંચ અભિગ્રહ લઈ અસ્થિક ગામ તરફ વિહાર કર્યો. (૧) જ્યાં અપ્રીતિ થાય, તે સ્થાને રહેવું નહીં. (પ્રભુના અનુયાયી ગણાતા આપણે બીજાને ન ગમે એવું વર્તન કરવું નહીં.” એટલો નિયમ લઇએ, તોય ઘણી સારી વાત છે.) (૨) હંમેશા કાઉસગ્ગમાં જ રહેવું. (૩) ગૃહસ્થનો વિનય ન કરવો. (૪) મૌનપણે જ રહેવું, અને (૫) હાથમાં જ ભોજન કરવું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ખભા પર એક વર્ષ અને એકમાસ સુધી દેવદૂષ્ય રહ્યું. પછી દેવદૂષ્ય જવાથી પ્રભુ અચેલક એટલે કપડાં વગરના અને કરપાત્રી થયા. અચેલક થવાની વિગત આવી છે. પ્રભુને દીક્ષા લીધા પછી એક વરસ અને એક મહિનાથી કાંઇક અધિક સમય વીતી ગયો. એક વખતે તેઓ દક્ષિણવાચાલ નામના સંનિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીના કાંઠે આવ્યાં. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂષ્યનો અડધો ભાગ કાંટામાં ભરાઇ જવાથી પડી ગયો. પ્રભુએ એકવાર તે પડી ગયેલા વસ્ત્ર તરફ સિંહાવલોકનની જેમ ઉપલક દૃષ્ટિથી જોયું. પણ મમતારહિત હોવાથી એ વસ્ત્ર લીધા વગર જ આગળ ચાલ્યા. અહીં વડીલ પૂર્વાચાર્યો એમ માને છે કે તે પડી ગયેલા વસ્ત્રના આધારે પોતાનું શાસન કેવું થશે? તે વિચારવા પ્રભુએ પાછું વાળીને જોયું. વસ્ત્ર કાંટામાં ભરાઇ ગયેલું જોયું, તે ઉપરથી પ્રભુએ નિર્ણય કર્યો કે મારું શાસન ઘણાં વિરોધીઓ રૂપી કંટવાળું થશે. પ્રભુના પિતાના મિત્ર સોમનામના બ્રાહ્મણે તે વસ્ત્ર ઉપાડી લીધું અને ત્યાંથી ચાલ્યો ગયો. પહેલાં પ્રભુએ તેમાંનું અડધું વસ્ત્ર તેને જ આપ્યું હતું. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે જે વખતે પ્રભુ સંવત્સરી દાન આપી રહ્યા હતા. તે વખતે આ દરિદ્ર બ્રાહ્મણ ધન કમાવા પરદેશ ગયો હતો. પોતે કમનશીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી || ૧૭૦ For P annly www.ebay Page #192 -------------------------------------------------------------------------- ________________ હાથે જ પાછો ફર્યો. તે વખતે તેની પત્નીએ ભગવાને આપેલાવાર્ષિકદાનની વાત કરી એનાદૌર્ભાગ્યની ઝાટકણી કાઢી અને દીક્ષિત થયેલા ભગવાન પાસે યાચના કરવા પ્રેરણા કરી કહ્યું- “જેમણે પહેલાં દાન આપ્યા હોય છે, તેઓ ફરીથી પણ આપી શકે છે; પાણીની ઇચ્છાવાળા મનુષ્યો નદી સૂકાઈ ગઇ હોય, તો પણ ત્યાં જ ખોદે છે.” પત્નીના આ વચનથી પેલો બ્રાહ્મણ પ્રભુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે “હે પ્રભુ! આપતો જગતના ઉપકારી છો, આપે તો વાર્ષિક દાન આપી જગતનું દારિદ્રય દૂર કર્યું, પણ હું જ એક અભાગિયો કે મને તે વખતે પરદેશમાં જવાનું સૂછ્યું. હેપરદુઃખભંજક! પરદેશમાં આટલું બધું ભમવા છતાં જેવો ગયો હતો, તેવો જ પાછો ફર્યો. હે કૃપાળુ ! મારા જેવા પુણ્યહીન, નિરાશ્રયી અને નિર્ધન આપને શરણે ન આવે, તો બીજે ક્યાં જાય? આ પ્રમાણે યાચના કરતા તે બ્રાહ્મણને કરૂણાવાળા પ્રભુએ દેવદૂષ્યનો (વસ્ત્રનો) અડધો ભાગ આપ્યો. (અનુકંપા દયા ઉપજાવે એવી બીજાની વાત સાંભળી કે પરિસ્થિતિ જોઈ અપાતું દાન અનુકંપાદાન છે. પ્રભુએ દયાળુ સજનો માટે આ માર્ગ બતાવ્યો.) પેલા બ્રાહ્મણે તે વસ્ત્રનો અડધો ભાગ લઇ વણકરને આપ્યો. વણકરે કહ્યું- “હે સોમ! તું પ્રભુ પાસે જા, તેઓ નિર્લોભી છે અને કરૂણાવાળા છે. તેથી તેને બીજો અડધો ભાગ પણ આપી દેશે. હું તે બંને ટૂકડા એવી રીતે મેળવી આપીશ કે જેથી જરા પણ સાંધો નહિ દેખાય. પછી તે વેચવાથી ઓછામાં ઓછા એક લાખ સોનૈયા મળશે, તે આપણે બંને સરખા ભાગે વહેંચી લઇશું.” બ્રાહ્મણ પણ ફરીથી પ્રભુ પાસે પહોંચી ગયો. પરંતુ શરમને લીધે તે બોલી શક્યો નહિ. તે પ્રભુની પાછળ પાછળ, આશામાં ને આશામાં એક વરસ સુધી ૧૭૧ ellbaryo Gain Education Memational For Private & Fersonal Use Only W Page #193 -------------------------------------------------------------------------- ________________ ભટકતો રહ્યો. પછી જ્યારે વસ્ત્ર કાંટામાં ભરાઇને પડી ગયું, ત્યારે તેણે તે લઇ લીધું. (એક અડધા વસ્ત્ર ખાતર બ્રાહ્મણ બધું છોડી પ્રભુ પાછળ એક વરસ ભટક્યો. આપણને જો અનંત સુખ જોઈતું હશે, તો બધું છોડી ભગવાન પાછળ કેવા ગાંડા થઈને ભટકવું જોઈશે, તે વિચારો.) આ પ્રમાણે સવસ્ત્ર ધર્મની પ્રરૂપણા કરવા પ્રભુ એક વર્ષ અને એક માસ સુધી વસ્ત્રધારી રહ્યા, અને સપાત્ર ધર્મ સ્થાપવા પ્રથમ પારણું પાત્રામાં કર્યું. ત્યારપછી જીવનપર્યંત પ્રભુ અચેલક અને કરપાત્રી જ રહ્યા. એક વખત ગંગા નદીના કિનારેથી ચાલતા પ્રભુના પગલા ઝીણી માટીના કાદવમાં પડ્યા. તેથી એમાં ઉપસી આવેલા ચક્ર, ધ્વજ, અંકુશ વગેરે ઉત્તમ લક્ષણોને પ્રતિબિંબિત થયેલાં જોઈ પુષ્પ નામનો એક સામુદ્રિક વિચારવા લાગ્યો કે - “ખરેખર! આ રસ્તેથી કોઇ ચક્રવર્તી એકલા ચાલ્યા જાય છે, જો તેમની સેવા કરવાનો લાભ મળે, તો મારો પણ ઉદય થઈ જાય.' એમ ચિંતવી પગલાંના આધારે આધારે પ્રભુ પાસે આવી પહોંચ્યો. ભગવંતને જોઈ તે વિચારવા લાગ્યો કે - આજ સુધી મહામહેનતે પ્રાપ્ત કરેલું સામુદ્રિકશાસ્ત્ર ખોટું ઠર્યું. આવાં ઉત્તમ લક્ષણવાળો પુરુષ જો આવાં કષ્ટ અને વ્રત આચરતો પ્રત્યક્ષ દેખાય, તો હવે બધાં સામુદ્રિકશાસ્ત્રો પાણીમાં જ બોળી દેવાં જોઇએ.” આ પ્રમાણેનાં પુષ્પનાં વિચાર અવધિજ્ઞાનથી જાણી ઇદ્ર તરત જ ત્યાં આવી પ્રભુને વંદન કરી પુષ્પને કહ્યું કે - “ સામુદ્રિક ! તું વિષાદ ન કર. આવા પ્રકારના ઉત્તમ લક્ષણવાળા આ પુરુષ કોઇ સામાન્ય માણસ નથી, પણ દેવો અને અસુરોના પણ સ્વામી છે. અને સકળ સંપત્તિઓના આશ્રયભૂત તીર્થકર બનવાના છે. તેમની કાયા સ્વચ્છ, રોગ રહિત અને પરસેવા વિનાની છે, તેઓશ્રીનો શ્વાસોશ્વાસ સુગંધવાળો છે, તેમનાં લોહી અને માંસ પણ ગાયનાં દૂધ જેવા સ્વચ્છ છે. એમના આવા બાહ્ય અને અત્યંત અગણિત લક્ષણો ગણવા કોણ સમર્થ છે?" આ પ્રમાણે બોલી શકેંદ્ર તે પુષ્પ સામુદ્રિકને રત્ન-સુવર્ણ વગેરે આપી સમૃદ્ધિશાળી બનાવી રવાના કર્યો અને પોતે પોતાના સ્થાને ગયા. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. T૧૩ર. www. brary Gain Education tematical For Private & Fersonal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દીક્ષા સ્વીકાર્યા પછી સાધનાકાળના સાડા બાર વર્ષ દરમ્યાન પરિકર્મના ત્યાગદ્વારા અને પરીષહો સહન કરવારૂપે શરીરના ત્યાગી હતા, અર્થાત્ શરીરની મમતા વિનાના હતા. આ દરમ્યાન ભગવાને દેવ-મનુષ્યો કે તિર્યંચોએ કરેલા અનુકૂળ અને પ્રતિકૂળ બધા ઉપસર્ગો ભય વિના, ક્રોધ વિના, દીનતા વિના, નિશ્ચલતાથી સહન કર્યા. તે ઉપસર્ગો આ પ્રમાણે છે. શ્રી મહાવીર પ્રભુએ મોરાકસંનિવેશથી વિહાર કરી પહેલું ચાતુર્માસ શૂલપાણિ યક્ષના મંદિરમાં કર્યું. આ યક્ષ પૂર્વભવમાં ધનદેવ નામના વાણીઆનો બળદ હતો. ધનદેવના પાંચસો ગાડાઓ નદી ઉતરતાં કાદવમાં ખપી ગયા. આ બળદ ઘણો જ બળવાન અને ઉત્સાહી હતો. તેણે પોતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, ધુંસરીએ જોડાઇ, એક પછી એક પાંચસો ગાડા કીચડમાંથી બહાર ખેંચી કાઢ્યા, પણ હદ ઉપરાંત જોર કરવાથી તે બળદના સાંધા તૂટી ગયા, પરિણામે તે અશક્ત થઇ ગયો. આ જોઇ ધનદેવે નજીકના વર્ધમાન નામના ગામમાં જઇ, ગામના આગેવાનોને બોલાવી, બળદ સોંપ્યો અને સાર-સંભાળ માટે ઘાસ-પાણી વગેરેના પૈસા પણ આપ્યા. પણ ગામનાં આગેવાનોએ તે અશક્ત બળદની સાર-સંભાળ ન લીધી. તે બિચારો ભૂખ અને તરસથી રીબાતો, શુભ અધ્યવસાયથી મરી વ્યંતર જાતિમાં શૂલપાણિ નામનો યક્ષ થયો. વિર્ભાગજ્ઞાનથી પૂર્વભવની હકીકત જાણી વર્ધમાન ગામ ઉપર ખૂબ ક્રોધે ભરાઇ મરકીનો રોગચાળો ફેલાવવો શરૂ કર્યો. એ રોગચાળામાં એટલાં બધાં માણસો મરણ પામ્યાં કે બાળનારું પણ કોઇ રહ્યું નહીં. આમ શબ પડી રહેવાથી હાડકાંઓનો મોટો ઢગલો થઇ ગયો, તેથી તે ગામનું નામ પણ વર્ધમાનને બદલે અસ્થિકગ્રામ પડ્યું. પછી ગામમાં જે લોકો જીવતા બાકી રહ્યા હતા, તેઓએ યક્ષની આરાધના કરી. તેથી યક્ષે પ્રત્યક્ષ થઇ પોતાના મંદિર અને મૂર્તિ બનાવવાનું કહ્યું. લોકોએ તરત જ એક મંદિર બનાવી શૂલપાણિ યક્ષની મૂર્તિ બેસાડી; અને મૂર્તિની રોજ પૂજા કરવા લાગ્યા. ૧૭૩ can Education intematonal For Private & Fessonal Use Only www.albaryo Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રભુ તે શૂલપાણિ યક્ષને પ્રતિબોધ પમાડવા તેના મંદિરમાં આવ્યા. લોકોએ કહ્યું કે – “હે ભગવન! આદુષ્ટ તેના ચૈત્યમાં ડેનાર દરેકને મારી નાખ્યા વિના નથી રહેતો.” આમ લોકોએ વારવા છતાં પ્રભુ તો ત્યાં જ રાતે એકાગ્રચિત્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પેલા દુષ્ટ યક્ષે પ્રભુને ક્ષોભ પમાડવા ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવું અટ્ટહાસ્ય કર્યું. પછી તેણે અનુક્રમે હાથી, સાપ અને પિશાચનાંરૂપ વિકૃર્તી દુઃસહ ઉપસર્ગો કર્યા. પણ પ્રભુ પર્વતની જેમ અચલ જ રહ્યા. તેણે પ્રભુનાં મસ્તક, કાન, નાક, નેત્ર, દાંત, પીઠ અને નખ જેવા સાતે કોમળ અંગોમાં એવી વેદના આપી કે જો સામાન્ય માણસને એવી વેદના થાય, તો તે પ્રાણ જ ગુમાવી બેસે. આટલું કરવા છતાં પણ પ્રભુને ધ્યાનમાં મસ્ત જોઈ તે પ્રતિબોધ પામ્યો. (ગાઢ-નિકાચિત કર્મો ભોગવવા જ પડે છે. આ અચળ નિયમ છે. તેથી જ જ્યારે ભગવાનપર ઉપસર્ગ થયો, ત્યારે સિદ્ધાર્થ વ્યંતર બીજે કશેક ગયો હતો, ને જ્યારે ઉપસર્ગ શમી ગયો, ત્યારે પાછો ફર્યો.) તે વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવી શૂલપાણીને ઠપકો આપી કહ્યું- તેં ઇન્દ્રને પણ પૂજ્ય ભગવાનની આશાતના કરી, જો શક્રને તારા અપકૃત્યની ખબર પડશે, તો તેને સ્થાનભ્રષ્ટ કરશે. આ સાંભળી ભયભીત થઈ તેણે વિશેષ પ્રકારે પ્રભુની ભક્તિ કરી અને પ્રભુની સામે ગીત ગાવા લાગ્યો અને નૃત્ય કરવા લાગ્યો. યક્ષના મંદિરમાં ગીત-નૃત્ય થતાં સાંભળી લોકો વિચારવા લાગ્યા કે - “જરૂર યક્ષે પેલા તપસ્વી મહાત્માને મારી નાંખ્યા હશે અને પછી ખુશ થઇ નાચગાન કરતો હશે.” પ્રભુએ લગભગ આખી રાત અત્યંત વેદના સહન કરી. તેથી પ્રભાતકાળે ક્ષણવાર નિદ્રા આવી. એ નિદ્રામાં પ્રભુએદશ સ્વપ્ન જોયા. સવાર થતાં જ ગામના લોકો યક્ષના મંદિરમાં એકઠાં થયા. પ્રભુને દિવ્ય ગંધચૂર્ણ અને પુષ્પોથી પૂજાએલા જોઇ આનંદ પામ્યા અને ભક્તિપૂર્વક વંદન કર્યું. T૧૭૪ www. brary dan Education intematonal For Private & Fessonal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ (૬) તે વખતે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર ઉત્પલ અને ઇંદ્રશર્મા પણ ત્યાં આવ્યા હતા. પ્રભુને વંદન કરી ઉત્પલે કહ્યું કે- “હે પ્રભુ! આપે જે દશ સ્વપ્ન જોયાં છે, તેનું લ આપ તો જાણો જ છો. પણ હું મારી મતિ પ્રમાણે કહું છું. (૧) પહેલા સ્વપ્નમાં આપે તાડ જેવા ઊંચા પિશાચને હણ્યો, તેનો અર્થ છે કે આપ થોડા જ વખતમાં મોહનીયકર્મને હણશો. (૨) આપ સેવા કરતું સફેદ પક્ષી જોયું, તેથી આપ શુક્લધ્યાન ધ્યાવશો. (૩) આપની સેવા કરતું વિચિત્ર કોયલ પક્ષી આપે જોયું, તે ઉપરથી આપ દ્વાદશાંગી પ્રરૂપશો એમ સૂચન થાય છે. (૪) ચોથા સ્વપ્નમાં આપે આપની સેવા કરતો ગાયોનો સમૂહ જોયો, તેના ફળરૂપે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે. (૫) પાંચમાં સ્વપ્નમાં આપ સમુદ્ર તર્યા, તેથી આપ સંસારસમુદ્ર તરી જશો. (૬) આપે ઉગતો સૂર્ય જોયો, તેથી આપ થોડા જ વખતમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરશો. (૭) સાતમાં સ્વપ્નમાં આપે આંતરડાઓ વડે માનુષોત્તર પર્વતને વીંટી લીધો, તેથી આપની કીર્તિ ત્રણે લોકમાં ફેલાશે. (૮) આઠમાં સ્વપ્નમાં આપ મેરુ પર્વતના શિખર ઉપર ચઢ્યા. તેથી આપ સમવસરણમાં સિંહાસન પર બેસી દેવો અને માનવોની સભામાં ધર્મપ્રરૂપશો. (૯) આપે દેવોથી શોભી રહેલું પદ્મ સરોવર જોયું, તેથી ચારે નિકાયના દેવો આપની સેવા કરશે. (૧૦) દશમા સ્વપ્નમાં આપે જે સુગંધમય પુષ્પોની બે માળા જોઇ, તેનો અર્થ હું જાણતો નથી.” ત્યારે પ્રભુએ કહ્યું – “છે. ઉત્પલ! મેં જે બે માળાઓ જોઇ, તેથી હું સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારનો ધર્મ કહીશ.' તે પછી ઉત્પલ પ્રભુને વંદન કરીને ગયો. પ્રભુએ આઠ અર્ધમાસક્ષમણ કરી પ્રથમ ચાતુર્માસ પૂર્ણ કર્યું.. પછી પ્રભ મોરાક સંન્નિવેશમાં જઇ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. ત્યાં સિદ્ધાર્થ વ્યંતરે પ્રભુનો મહિમા વધારવા માંડ્યો, અને અચ્છેદક નામના દ્વેષીના દુષ્કતો | પ્રગટ કરવા માંડ્યા. તેથી અછંદકની વિનંતી પર તેની અપ્રીતિનો વિચાર કરી ભગવાને ત્યાંથી વિહાર કર્યો. પછી પ્રભુ વિહાર કરી શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. [ ૧૭૫ dan Education intematonal For Private & Fersonal Use Only www. library Page #197 -------------------------------------------------------------------------- ________________ વ્યા. રસ્તામાં કનકખલ તાપસના આશ્રમે ચંડકૌશિક નામનો એક દષ્ટિવિષ સર્પ હતો, તેને પ્રતિબોધ કરવા લોકોએ વારવા છતાં પણ પ્રભુ તે જ માર્ગે ચાલ્યા. ચંડકૌશિક પૂર્વભવમાં ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસ તપસ્યાના પારણે ગોચરી વહોરવા એક ક્ષુલ્લક સાધુ સાથે ગામમાં જતાં રસ્તામાં તેમના પગ નીચે એક દેડકી આવી ગઇ. એ ક્ષુલ્લકે ઇરિયાવહી પડિક્કમતાં, ગોચરી પડિક્કમતાં અને સાંજનું પ્રતિક્રમણ કરતાં, એમ ત્રણ વાર દેડકાની વિરાધનાની વાત યાદ કરાવી. આથી એ સાધુ ક્રોધમાં આવી એ ક્ષુલ્લક સાધુને મારવા દોડ્યા. પરંતુ અકસ્માત્ એક થાંભલા સાથે અથડાતાં મરણ પામી જ્યોતિષ્ક દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી એક આશ્રમમાં પાંચસો તાપસોનાનાયક ચંડકૌશિક નામે તાપસ થયા. ત્યાં પણ એક વખતે કેટલાક રાજકુમારોને પોતાના બગીચામાંથી ફલ-ફૂલ તોડતાં જોઇ હાથમાં કુહાડો લઇ મારવા ગયો; પણ વચ્ચે કૂવો દેખાયો નહીં, તેથી તેમાં પડી મરી તે જ આશ્રમમાં ચંડકૌશિક નામવાળો સાપ થયો. પ્રભુએ સ્થાને જઈ ધ્યાનમાં ઊભા રહ્યા. આ સાપ ભગવાનને જોઈ ક્રોધથી સૂર્ય સામે જોઈ વારંવાર પ્રભુપર દષ્ટિવાળા ફેંકવા માંડ્યો, પણ ભગવાનને કશુ નથવાથી વધુ ક્રોધે ભરાઈને ભગવાનને દંશ દીધો. છતાં પણ ભગવાનને અવ્યાકુળ જોઇ અને લોહીના બદલે દૂધની ધારા નીકળતી જોઇ વિસ્મય પામ્યો અને કાંક શાંત થયો, ત્યારે પ્રભુએ અમૃત ઝરતી અને વાત્સલ્યસભર વાણીમાં કહ્યું - બુગ્ઝ બુજ્જ ચંડકોસિયા! (હે ચંડકૌશિક ! બોધ પામ ! બોધ પામ!) આ સાંભળી પ્રભુની કરુણાભીની આંખોમાંથી વહેતા અમીરસથી ભાવિત થયેલા તે સાપે જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વભવ જોયો. સાધુપણામાં વાવેલા ક્રોધ બીજથી એક બાજુ ક્રોધના થયેલા ગુણાકારથી અને બીજી બાજુ સર્જાયેલી દુર્ગતિની પરંપરાથી સાવધ થયેલા ચંડકૌશિકે “અહો ભગવાને મને દુર્ગતિના ભયંકર કૂવામાંથી બહાર કાઢ્યો.' આમ વિચારી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી અને મનથી જ પ્રભુની સાક્ષીએ અનશન લઈ લીધું. પછી પોતાની દૃષ્ટિથી કોઈને ઝેર ન ચડે, તે માટે બીલમાં મુખ રાખી રહ્યો. આવતા-જતા લોકોમાટે ખુલ્લા થયેલા એ રસ્તેથી ઘીવગેરે વેંચવા જતાં ગોવાળોવગેરેએ ઘીવગેરેથી એની પૂજા કરી. I ૧૭૬ www.library.org can Education intematonal Page #198 -------------------------------------------------------------------------- ________________ આ ઘી, દૂધની સુગધથી સેકડો કીડીઓ સાપના શરીરપર ચડી અને તાણ ચટકા ભરવા લાગી; છતાં પ્રભુની અમીદૃષ્ટિથી પાવન થએલો તે ચડકૌશિક શુભ ભાવના ભાવતો મૃત્યુ પામી આઠમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. (આ સાપે તો પૂર્વભવમાં સાધના કરી હતી. માટે એની યોગ્યતા જોઈ પ્રભુ તારવા આવ્યા. આપણી પાસે સાધનાનું બળ નહીં હોય, અને આપણે જો આવા ક્રોધાદિ દુર્ભાવો લઈ પરલોકમાં સાપવગેરે થયા, તો આપણને તારવા કોણ આવશે? પ્રભુએ સાપના ધમપછાડાસામે ક્ષમા પકડી જ રાખી, તો સાપ ક્રોધની આગમાંથી ક્ષમાનો દરિયો બની ગયો... એક વાર રાખેલી ક્ષમા જો કાયમી થઈ જાય, તો જ આવા ચમત્કાર થાય. પ્રભુ આ સાપની સમાધિમાટે પંદર દિવસ ત્યાં રહ્યા... બીજાની સમાધિ માટેનો આ એક ઉત્કૃષ્ટ આદર્શ છે.) પ્રભુ ત્યાંથી વિહાર કરી ઉત્તર વાચાલમાં આવ્યા. ત્યાંનાગસેન શ્રાવકે પ્રભુને ક્ષીર વહોરાવી, ત્યારે પાંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નગરીએ ગયા. શ્વેતાંબાના રાજા પ્રદેશીએ પ્રભુનો ઘણો સત્કાર કર્યો. ત્યાંથી સુરભિપુર જતાં નૈયક ગોત્રના પાંચ રાજાઓએ પ્રભુને વંદન કર્યું. પ્રભુ સુરભિપુર પહોંચતાં પહેલાં ગંગા નદી ઓળંગવા સિદ્ધદત્ત નામના નાવિકની નાવમાં બેઠા. તે વખતે ઘુવડ પક્ષીનો અવાજ સાંભળી તે નાવમાં બેઠેલો ફેમિલનામનો એક નૈમિત્તિક બોલ્યો-“આજે આપણને મરણાંત કષ્ટ આવશે, પરંતુ આ મહાત્માના પુણ્યબલથી આપણોવાળ વાંકો નહિ થાય.” આ નાવ જ્યારે ગંગા નદીની મધ્યમાં આવી પહોંચ્યું, ત્યારે પ્રભુએ પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને માર્યો હતો, તે સિંહનો જીવતે વખતે નાગકુમાર નિકાયમાં સુદંષ્ટ્ર નામે દેવતા થયેલો હતો, તેણે પ્રભુને નાવમાં બેઠેલા જોઇ પોતાના પૂર્વભવના વેરનો બદલો લેવા નાવને ડુબાડવા માંડ્યું; બરાબર તે જ વખતે નાગકુમાર નિકાયમાં ઉત્પન્ન થયેલા કંબલ અને શંબલ નામના બે દેવોએ તરત જ ત્યાં આવી સુદંષ્ટ્રને હાંકી કાઢી નાવનું રક્ષણ કર્યું. આ કંબલ અને શંબલનું ચરિત્ર આ પ્રમાણે છે - મથુરા નગરીમાં જિનદાસ અને સાધુદાસી પતિ-પત્ની રહેતા હતા. પરમ શ્રાવક હોવાથી આ બંનેએ પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતમાં સર્વથા પશુપાલનનો | ૧૭૭ dan Education Interational For Plate & Fessel Use Only www. library Page #199 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કર્યો હતો. એક ભરવાડણ રોજ સાધુદાસીને દૂધ-ઘીવગેરે આપી જતી. સાધુદાસી પણ ઉચિત મૂલ્ય આપતી. આમ રોજનું થવાથી બંને વચ્ચે ગાઢ પ્રીતિ થઈ. એક વાર ભરવાડણને ત્યાં લગ્ન પ્રસંગે શેઠ-શેઠાણીને નિમંત્રણ આપવામાં આવ્યું. દંપતીએ કહ્યું કે - “અમે આવીશું નહીં, પરંતુ તમારા લગ્ન પ્રસંગે કાંઇ જોઇતુ કરતું હોય, તો ખુશીથી લઇ જજો.” પછી જિનદાસ શેઠે ચંદરવો વગેરે ઉપકરણો તથા વસ્ત્રો, આભૂષણો વગેરે ઘણી વસ્તુઓ આપી. તેથી એલપ્રસંગ બહુ સરસ રીતે ઉજવાયો. તેથી અત્યંત ખુશ થયેલા ભરવાડ અને ભરવાડણે પોતાને ત્યાંથી સરખી ઉંમરના અતિ મનોહર મજબુત બે વાછરડા લાવીને શેઠને આપ્યા. શેઠ અને શેઠાણીએ આનાકાની કરવા છતાં બળજબરીથી શેઠના આંગણામાં બાંધીને ભરવાડ અને ભરવાડણ ચાલ્યા ગયાં. શેઠે વિચાર કર્યો કે જો હવે હું આ બંનેને પાછા મોકલીશ, તો તે ખસી કરી તથા ગાડા, કે હળમાં જોડી આમને અનેક રીતે દુઃખી કરશે. આ પ્રમાણે વિચાર કરી બંને વાછરડાઓને અચિત્ત ઘાસપાણીથી પોષવા લાગ્યા. આઠમ, ચૌદશ જેવી પર્વતિથિઓએ શેઠ પોસહ લઇ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા, તે સાંભળી આ બે વાછરડાઓ પણ ભદ્રપરિણામી થયા. જે દિવસે શેઠ ઉપવાસ કરતા, તે દિવસે બન્ને વાછરડાઓ પણ ઘાસ-પાણી વગેરે લેતાં નહિને ઉપવાસ કરતા. તેથી શેઠને તે બંને પર સાધર્મિક ભાઇઓ જેટલો જ પ્રેમ થયો. એક વખતે જિનદાસ શેઠના મિત્રે આવા સુંદર બળવાન બળદોને જોઇ, શેઠને પૂછયા વગર જ ભંડીરવન નામના યક્ષની યાત્રામાં વાહનો દોડાવવાની શરતમાં બંને બળદોને લઇ ગાડા સાથે જોડ્યા. ખુબ દોડવાથી આ રીતે નહીં ટેવાયેલા તે બંનેના સાંધા તૂટી ગયા. શેઠનો મિત્ર બંને બળદોને પાછા મુકી જઈ પોતાના ઘરે ચાલ્યો ગયો. શેઠ બળદોની આવી અવસ્થા જોઇ દુઃખી થયા. આંખમાં આંસુ લાવી, અનશન કરાવ્યું અને નવકાર મંત્ર સંભળાવી બંને બળદોને નિર્ધામણા કરાવી. ||૧૭૮ Gain Education thematical wwwbrary Page #200 -------------------------------------------------------------------------- ________________ તેથી શુભ ભાવથી કાળ કરી તે બંને નાગકુમારદેવ થયા. ત્યાં ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનના ઉપયોગથી આ ઉપસર્ગની ખબર પડી. તેથી તરત ત્યાં આવી સુદંષ્ટ્રને || હાંકી કાઢ્યો. પછી પ્રભુના સત્ત્વ, રૂપવગેરેની પ્રશંસા કરી નૃત્ય મહોત્સવ કરી તથા સુગંધી જલ તથા ફૂલોની વૃષ્ટિ કરી પોતાના સ્થાને ગયા. પ્રભુ પણ નાવમાંથી ઉતરી રાજગૃહ નગરના નાલંદા નામના પાડામાં એક શાળવીની શાળાના એક ભાગમાં શાળવીની રજા લઇ, પહેલું માસક્ષમણ સ્વીકારીને ચોમાસુ રહ્યા. તે વખતે મંખલી અને સુભદ્રાનો ગોશાળામાં ઉત્પન્ન થવાથી ‘ગોશાળા' તરીકે પ્રસિદ્ધ થયેલો પુત્ર, વિજયશેઠે પ્રભુને માસક્ષમણનું પારણું કરાવ્યું ત્યારે પ્રગટેલા પાંચ દિવ્યથી પ્રભાવિત થઈ ‘હું તમારો શિષ્ય થાઉ છું” એમ કહી પ્રભુસાથે રહેવા લાગ્યો. પ્રભુ તો મૌન જ રહ્યા. ગમે ત્યાં ભિક્ષા માંગી પોતાની આજીવિકા ચલાવતો ગોશાળો પોતાને પ્રભુના શિષ્ય તરીકે ગણાવવા લાગ્યો. પ્રભુને બીજા માસક્ષમણનું પારણું નંદનામના શેઠે પકવાન વગેરેથી કરાવ્યું. ત્રીજા માસક્ષમણનું પારણું સુનંદ નામના શેઠે પરમાશથી કરાવ્યું. ચોથા માસક્ષમણે પ્રભુ કાર્તિક સુદિ પૂર્ણિમાએ વિહાર કરી કોલાક સન્નિવેશમાં પધાર્યા. ત્યાં પ્રભુને ચોથા માસક્ષમણનું પારણું બહુલ નામના બ્રાહ્મણે ખીર વહોરાવી કરાવ્યું. સુવર્ણગામ તરફના વિહારમાં પ્રભુના શરીરમાં રહેલા સિદ્ધાર્થ વ્યંતરના કહેવા મુજબ જ ગોવાળીઆઓની ખીર પાકી નહીં ને હાંડી ફૂટી ગઈ. ત્યારે ગોશાળાએ ‘જે થવાનું હોય છે, તે થાય છે' એવો નિયતિવાદ સ્વીકાર્યો. આ ગોશાળએ ઘણી વખત પ્રભુના તપ-મહાભ્યનો ઉપયોગ પોતાના અપમાનનો બદલો વાળવા બીજાના ઘરો દેવો પાસે બળાવી નાંખવાવગેરે કાર્યોમાં કર્યો. દેવોને ગોશાળાપર બહુમાન નહતું, પણ તે ભગવાનની સાથે રહેતા હતો અને ભગવાનના તપના માહાભ્યને આગળ કરતો હતો, તેથી ભગવાનના તપનો મહિમા ઓછો ન થાય, એવી ભક્તિથી દેવોને આ કામ કરવા પડતા હતા. ધર્મનું ઓઠું લઈ ખોટા કામ કરનારનો ગોશાલાની જમાતમાં નંબર લાગી જાય છે.) I ૧૭૯ con w eber Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં બે દ્વિમાસી ઉપવાસ કરીને ત્રીજું ચોમાસું પૂર્ણ કર્યું. છેલ્લા બે માસી તપનું પારણું ચંપાનગરીની બહાર કર્યું. પછી પ્રભુ વિહાર કરી ચૌરા નામના ગામમાં આવ્યા. ત્યાં પ્રભુને અને ગોશાળાને જાસુસ જાણી કોટવાલે કૂવામાં નાંખવાનો વિચાર કર્યો. પહેલા ગોશાળાને નાંખ્યો. પછી પ્રભુને નાંખવાની તૈયારી કરતો હતો, તેટલામાં ઉત્પલ નામના નૈમિત્તિકની સંયમ પાળી નહિ શકવાથી સંન્યાસિની થયેલી સોમા અને જયંતી નામની બે બહેનો ત્યાં આવી. તેઓએ પ્રભુને ઓળખ્યા અને પ્રભુને કૂવામાં નાંખતા કોટવાળને અટકાવ્યો અને ગોશાળાને પણ તેમાંથી મુક્ત કરાવ્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ પૃષ્ઠચંપા નગરીએ પધાર્યા. ત્યાં ચાર મહિનાના ઉપવાસ કરી ચોથું ચાતુર્માસ પસાર કર્યું. પછી નગરની બહાર પારણું કરી ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્રાવતી નગરીએ પહોંચ્યાં. ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સંનિવેશની બહાર હરિદ્રવૃક્ષની નીચે કાઉસગ્નધ્યાને રહ્યા. એ જ વૃક્ષ નીચે રાતવાસો રહેલા મુસાફરોએ ઠંડીથી બચવા અગ્નિ સળગાવેલો, સવાર થતાં અગ્નિને બુઝાવ્યા વગર જ મુસાફરો આગળ ચાલ્યા ગયા. અગ્નિ ધીરે ધીરે આગળ વધતો પ્રભુના પગ સુધી આવ્યો. પ્રભુના પગ તેનાથી દાઝયા. ગોશાળો તો મુઠીઓ વાળી નાસી ગયો. (ઉપાશ્રય વગેરે જાહેર સ્થાનોમાં લોકોની આવી બેદરકારી વારંવાર જોવા મળે છે. ધર્મશાળાની રૂમમાં સગવડ બધી જોઈએ છે, પણ પછી જતી વખતે પંખા-લાઈટ બંધ કરીને જવાની જવાબદારી કોની? સાંજે પ્રતિક્રમણમાં આવે, ત્યારે ગરમી લાગવાથી બારીઓ ખોલે, પછી જતી વખતે બંધ કર્યા વગર જતા રહે, પછી વરસાદની વાછટ આવે, પવનથી બારીઓ અથડાય, તો એ બધી ચિંતા તો ત્યાં બિરાજમાન સાધુ મહારાજે જ કરવાની ને! આ ઉપાશ્રય ચાર માસમાટે એમને સોંપ્યો છે, તેથી એ યજમાન ને પ્રતિક્રમણવગેરે કરવા આવે તે મહેમાન ! આ બેજવાબદારી યોગ્યતાના અવમૂલ્યનનું કારણ બને છે.) I ૧૮૦ dan Education Tritematonal For Private & Fersonal Use Only www. ber ID Page #202 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી વિહાર કરી પ્રભુ મંગલા નામના ગામે પહોંચ્યાં. ત્યાંથી પ્રભુ વિહાર કરીને આર્વત ગામે પધાર્યા. ત્યાંથી પ્રભુ ચોરાકસંનિવેશ થઈ કલંબુકાનામના સંનિવેશમાં પધાર્યા. ત્યાં મેઘ અને કાલહસ્તી નામના બે ભાઇઓ રહેતા હતા. ત્યાં કાલહસ્તીએ મૌનધારી પ્રભુને અને ગોશાળાને ચોર ધારીને પકડ્યા અને સજા માટે મેઘને સોંપ્યા. મેઘે પ્રભુને ઓળખ્યા, એટલે પોતાના ભાઇનો અપરાધ ખમાવીને પ્રભુને તથા ગોશાળાને માનપૂર્વક છોડી દીધા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ક્લિષ્ટ કર્મોની નિર્જરા કરવા લાટ દેશમાં પહોંચ્યાં. ત્યાં પ્રભુને ઘણા ઘોર ઉપસર્ગથયા. પછી વિહાર કરતાં પૂર્ણકલશ નામના ગામ તરફ જતા હતા, ત્યારે માર્ગમાં બે ચોર મળ્યા. તેઓએ પ્રભુના દર્શનને અપશુકન માની પ્રભુને હણવા તલવાર ઉગામી, તે જ વખતે અવધિજ્ઞાનથી આ જોઈ શક્રેન્દ્ર તત્કાળ વજથી બંનેને હણી નાંખ્યા. (પીત્તળને સોનુ માની લેવાથી સોનાનો લાભ ન થાય, પણ સોનાને પીત્તળ માની લેવાથી સોનુ પીત્તળના ભાવે જવાથી નુકસાન અવશ્ય થાય. ‘પ્રભુદર્શનથી સુખસંપદા’ હોવા છતાં ચોરોને મોત મળ્યું, કેમ કે તેઓએ સોનાને પીત્તળ માન્યું. મહાશુકનને અપશુકન માન્યું. તેનું આ પરિણામ આવ્યું.) ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ પધાર્યા. ત્યાંથી વિહાર કરી કૂપિક નામના સંનિવેશમાં પધારેલા પ્રભુને જાસુસની શંકાથી ત્યાંના અધિકારીઓએ પકડ્યા. પાર્શ્વનાથ ભગવાનના શાસનની સાધ્વીઓ પણ ચારિત્ર નહિ પાળી શકવાથી સંન્યાસિની થયેલી વિજયા અને પ્રગભાએ પ્રભુને છોડાવ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા. J૧૮’ Jan Education International For Private & Fersonal Use Only www ba Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ વૈશાલી પહોંચી એક લુહારની દુકાનમાં કાઉસગ્નમાં રહ્યા. આ લુહાર છ મહિનાથી બીમાર હતો. તે જ દિવસે સાજો થઇ સાધનો લઈ દુકાને આવ્યો. ત્યાં પ્રભુજીને જોઇ અપશુકન થયા માની લોખંડના ઘણથી પ્રભુને મારવા દોડ્યો. આ વાત અવધિજ્ઞાનથી જાણી પ્રભુની આ ઘોર આશાતનાથી ક્રોધી થઇ ઇંદ્ર એ ઘણથી એ લુહારપર પ્રહાર કર્યો. દેવ-ગુરુ કે ધર્મની હીલના ક્યો સમકતી સહન કરી શકે ? ત્યાંથી વિહાર કરી પ્રભુ ગ્રામીક સંનિવેશમાં ગયા. ત્યાં ઉદ્યાનમાં ચડેલા બિભેલક નામના યક્ષે પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષ નામના ગામમાં ગયા. ત્યાં મહા મહિનાની કડકડતી ઠંડીમાં ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા–ધ્યાને રહ્યા. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક અણમાનિતી રાણી હતી. તે હમણાં કટપૂતના નામની વ્યંતરી થઈ હતી; તે વ્યંતરીએ તાપસીનું રૂપ વિકુર્તી પોતાની જટામાં હિમ જેવું ઠંડું પાણી ભરી પ્રભુના શરીર ઉપર છાંટવા માંડ્યું. (કરેલા દરેક દ્વેષ અને તિરસ્કારના ભવિષ્યમાં મળનારા આવા ફળમાટે તૈયાર રહેવું જ પડે.) તેથી પ્રભુને બહુ જ આકરો શીત ઉપસર્ગ થયો. છતાં પ્રભુને ધ્યાનમાં નિશ્ચલ જોઈ શાંત થયેલી તે વ્યંતરી પ્રભુની ક્ષમા માંગી ચરણમાં નમી પડી. છઠ્ઠના તપથી વિશુદ્ધિ પામતા પ્રભુને આ શીત ઉપસર્ગને સહન કરતાં તે વખતે લોકાવધિ - અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. (સ્વસ્થતાથી સહન કરનાર કશુંક વિશિષ્ટ પામતો હોય છે.) ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં ચોમાસી તપ વડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહો વડે છઠું ચોમાસું વ્યતીત કર્યું. ચોમાસી તપનું પારણું નગરી બહાર કરીને, પ્રભુએ મગધદેશમાં વિહાર કર્યો. મગધદેશમાં આઠ મહિના ઉપસર્ગવગર પસાર કરી પ્રભુ આનંભિકા નગરીમાં ચાતુર્માસ કરવા પધાર્યા. ત્યાં ચોમાસી તપ વડે સાતમું ચોમાસું પૂરું કરી, નગરીની બહાર પારણું કર્યું. I ૧૮૨ Gain Education remational www brary Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્યા. ત્યાંથી વિહાર કરીને પ્રભુકંડગસંનિવેશમાં વાસુદેવના ચૈત્યમાં કાઉસગ્ગધ્યાને રહ્યા. ત્યાંથી મર્દન નામના ગામે પહોંચ્યા. ત્યાં બલદેવના ચૈત્યમાં પ્રતિમા ધ્યાને રહ્યા. બંને સ્થળે ગોશાળાએ પોતાના દુર્વ્યવહારથી માર ખાધો. ને ત્યાંથી વિહાર કરી પ્રભુ રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં ચોમાસી તપ વડે આઠમું ચાતુર્માસ પૂર્ણ કરી, પારણુ નગરની બહાર કર્યું. ત્યાંથી વિહાર કરી પ્રભુ વજભૂમિમાં પધાર્યા. ત્યાં ચોમાસું કરવાનું કોઈ નિયત સ્થાન નહિ મળવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયત જ કર્યું. આ ચાતુર્માસમાં પ્રભુને ઘણા ઉપસર્ગો થયા હતા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૂર્મ ગામ તરફ જતા હતા. રસ્તામાં ગોશાળાએ એક તલનો છોડ જોઈ પ્રભુને પૂછયું : “હે પ્રભુ! આ છોડ ફળશે કે નહીં?” પ્રભુએ કહ્યું – “ફળશે. તેને સાત ફૂલ લાગ્યાં છે. સાતે ફૂલના જીવ મરીને આ જ છોડની શીંગમાં સાત તલ થશે.' પ્રભુના વચનને ખોટું પાડવા ગોશાળાએ તે છોડને મૂળમાંથી ખેંચી કાઢી ફેંકી દીધો. નજીકમાં રહેલા વ્યંતરોએ આ ઘટના જાણી, પ્રભુની વાણી નિષ્ફળ ન બનાવવા ત્યાં વૃષ્ટિ કરી. વરસાદથી ભીની થયેલી ભૂમિમાં છોડનું મૂળિયું કોઈ ગાયની ખરીથી બરાબર દબાઇ ગયું અને ધીરે ધીરે તે છોડ હતો તેવો જ થઈ ગયો. ત્યાંથી પ્રભુ કૂર્મ ગામે પહોંચ્યા. ત્યાં ખુલ્લી જટાસાથે આતાપના લઈ રહેલા વૈશ્યાયનતાપસની જટામાં ઘણી જૂ જોઈ ગોશાળો વારંવાર જૂનોશય્યાતર’ એ રીતે બોલી મશ્કરી કરવા માંડ્યો. આમ વારંવાર થવાથી ક્રોધે ભરાયેલા તે તાપસે ગોશાળાપર તેજોલેશ્યા મુકી. તે વખતે દયાસાગર પ્રભુએ શીતલેશ્યા મુકી. અને તેજલેશ્યાને શાંત કરી. ગોશાળાએ પ્રભુને તેજલેશ્યા શી રીતે ઉત્પન્ન થાય?' એવો પ્રશ્ન કર્યો. (ગોશાળાને બચાવનારી શીતલેશ્યાનું આકર્ષણ ન થયું, પણ મારનારી તેજોલેશ્યાનું આકર્ષણ T૧૮૩ www.n aryong dan Education intematonal Page #205 -------------------------------------------------------------------------- ________________ યા. (૬) થયું. મોટે ભાગના જીવોને શાંત કરનારી ક્ષમા કરતાં અશાંત કરનારી લડાઈ વધુ ગમે છે, મૈત્રીથી શત્રુતા દૂર કરવાના બદલે બોમ્બથી શત્રુને ખતમ કરવાનું આકર્ષણ વધુ તીવ્ર છે.) અવશ્ય થનાર ભાવિભાવને જાણી પ્રભુએ ગોશાળાને સાપને દૂધ પાવાની જેમ અનર્થમાં કારણભૂત બનનારી પણ તેજોલેશ્યાની વિધિ બતાવી. ત્યાંથી વિહાર કરી પ્રભુ પાછા સિદ્ધાર્થપુરે જતા હતા, ત્યાં માર્ગમાં પેલા તલના છોડવાનો પ્રદેશ આવ્યો. ગોશાળો બોલ્યો કે : ‘‘સ્વામી ! આપને મેં જે પ્રશ્ન પૂછ્યો હતો, તે તલની શીંગમાં આપના કહેવા પ્રમાણે સાત તલ થયા નથી.’’(અત્યારસુધી વારંવાર પ્રભુનું માહાત્મ્ય અને જ્ઞાન જોવા મળ્યું હોવા છતાં પ્રભુના વચનપર શંકા કરે છે. આપણને આજે પણ ભગવાનના વચનો ખરા પડતા દેખાય છે, છતાં કેટકેટલી વાતોમાં શંકા પડ્યા કરે છે, ભવિષ્યમાં સાક્ષાત્ ભગવાન મળશે, તો'ય જો આ ગોશાળાવૃત્તિ જશે નહીં, તો આપણું આવી બનશે.) પ્રભુએ ઉત્તર આપ્યો કે : “ એ જ છોડ આ રહ્યો.’’ પ્રભુના વચન ઉપર અશ્રદ્ધા રાખતા ગોશાળાએ તે તલની શીંગને ચીરી તલ ગણી જોયા, તો બરાબર સાત તલ જોયા. આથી તેણે પોતાનો સિદ્ધાંત નક્કી કર્યો કે ઃ ‘‘જીવો મરીને પાછા તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે.’’ અને નિયતિવાદને વધારે મજબૂત કર્યો. (કેવી વિચિત્રતા છે. ભગવાનની વાત સાચી ઠરી, તો ભગવાનના જ્ઞાનનો મહિમા ગાવાના બદલે પોતાની માન્યતા પુષ્ટ કરી. દુર્જનો કદી કોઈની પ્રશંસા કરી શકે ખરા?) ગોશાળો તો માન-સન્માનનો કામી હતો, તેથી તેજોલેશ્યા શીખવા પ્રભુથી અલગ પડ્યો. તેજોલેશ્યા શીખ્યા પછી પાર્શ્વનાથ ભગવાનના સાધુ કે જે હવે સંસારમાં આવી ગયા હતા, એમની પાસે અષ્ટાંગનિમિત્ત ભણી લીધું. હવે બીજાના વર્તમાનજીવનના ભૂત-ભવિષ્યની વાત કહેવાનું સામર્થ્ય આવવાપર પોતાને સર્વજ્ઞતરીકે ઓળખાવવાનું શરુ કર્યું. પ્રભુએ શ્રાવસ્તી નગરીમાં દશમું ચોમાસું વિવિધ તપ કરી પૂર્ણ કર્યું. ચાતુર્માસ પછી પ્રભુ નગરીની બહાર પારણું કરી, વિહાર કરતા કરતા અનુક્રમે મ્લેચ્છ ivate & Personal Use Only ૧૮૪ www.mchellbory of Page #206 -------------------------------------------------------------------------- ________________ લોકોથી ભરપૂર એવી દ્રઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પોલાસ ચૈત્યમાં અઠ્ઠમના તપમાં એક રાતની પ્રતિમા સ્વીકારીને રહ્યા. તે વખતે શક્રેન્દ્ર પોતાની સભામાં પ્રભુની પ્રશંસા કરતાં કહ્યું- “શ્રી વીપ્રભુના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણ જગતમાં કોઈ સમર્થ નથી.” આ સાંભળી સંગમ નામના સામાનિક દેવે આવેશમાં આવી ‘હું હમણાં જ એને ચલિત કરીને આવું છું એવી ઇંદ્રસમક્ષ પ્રતિજ્ઞા કરી. પછી તરત પ્રભુપાસે આવી ઉપસર્ગોની પરંપરા ચાલુ કરી, તે આ પ્રમાણે - (૧) તેણે પ્રથમ ધૂળનો વરસાદ વરસાવ્યો. તેનાથી પ્રભુનાં શરીરનાં આંખો, નાક, કાન વગેરે બધા છિદ્રો એવા પૂરી દીધાં કે પ્રભુના શ્વાસોચ્છવાસ પણ રુંધાઈ ગયા. (૨) પછી વજ જેવા કઠોર મુખવાળી કીડીઓ પ્રભુના શરીરને વળગાડી. આ કીડીઓ શરીરમાં એક બાજુથી પ્રવેશી બીજી તરફ નીકળવા લાગી, એ રીતે પ્રભુનું શરીર ચાળણી જેવું કરી નાંખ્યું. (૩) પછી, પ્રચંડ ઝંખવાળા ડાંસ - મચ્છર ઉત્પન્ન કર્યા. મચ્છરોના તીર્ણ ચટકાથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં. (કીડી-મચ્છર-માંકડના દુખથી અકળાઇ જતી વખતે પ્રભુની આ અવસ્થા યાદ કરવી.) (૪) પછી તીણ મોંવાળી ઘીમેલો પ્રભુના શરીરે સજ્જડ ચોંટાડી. (૫) પછી, વીંછીઓએ અગ્નિના તણખા જેવી વેદના આપતા ડંખ માર્યા. (૬) પછી નોળિયા વિકુવ્ય. તે નોળિયાઓ પોતાની ઉગ્રદાઢો વડે પ્રભુના શરીરનું માંસ તોડવા લાગ્યા. (૭) તે પછી ભયંકર સાપ વિકુવ્ય. સાપો દાઢો ભાંગી જાય તેટલા જોરથી પ્રભુને ડંખ મારવા લાગ્યા. (૮) પછી સંગમે ઉંદરો વિકુવ્ય. આ ઉંદરોએ નખથી અને દાંતથી પ્રભુની ચામડી ફોલી નાંખી અને તેનાપર મૂતરી પડેલા ઘા ઉપર ખાર છાંટવા જેવું કર્યું. (૯) તે પછી મદોન્મત્ત હાથીઓ વિક્ર્ચો. હાથીઓ પ્રભુને સૂંઢના પ્રહાર કરવા અને પગ નીચે કચડવા માંડ્યા. (૧૦) પછી હાથિણીઓ વિક્ર્વી. હાથિણીઓએ પણ પ્રભુને તીણ દાંતથી ઘણા પ્રહારો કર્યા. (૧૧) પછી પિશાચનું રૂપ વિકુવ્યું. પિશાચે અટ્ટહાસ્ય વગેરે ઘોર ઉપસર્ગો કર્યા. (૧૨) ત્યાર પછી વાઘ વિકવ્ય. વાઘોએ પોતાની વજ જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ ન્હોરથી પ્રભુના શરીરને વિદારી નાખ્યું. (૧૩) પછી સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીને ૧૮૫ nellbary ID dan Education Wemational Page #207 -------------------------------------------------------------------------- ________________ કરણ વિલાપ કરતા દેખાડ્યા. (૧૪) પછી સંગમે એક છાવણી વિકુવી. છાવણીના માણસોએ ભાત રાંધવા પ્રભુના બન્ને પગ વચ્ચે આગ સળગાવી, ઉપર વાસણ મુક્યું. પ્રભુના પગદાઝી ગયા. (૧૫) પછી એક ચંડાલ વિદુર્યો. તે ચંડાલે પ્રભુની ડોકમાં, બેકાનમાં, બે ભુજામાં અને જાંઘ વગેરે અવયવો ઉપર તીણ ચાંચવાળા પક્ષીઓના પાંજરા લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહાર કર્યા. (૧૬) પછી પ્રચંડ પવન વિકર્યો. પર્વતોને કંપાવતો આ પવન પ્રભુને અદ્ધર ઉછાળી ઉછાળીને નીચે પટકવા માંડ્યો. (૧૭) પછી, વંટોળિયામાં પ્રભુને ચક્રની માફક ગોળ ગોળ ભમાવ્યા. (૧૮) પછી મેરુ પર્વતને પણ ચૂરી નાંખે એવું એક હજાર ભાર જેટલા વજનવાળુ એક કાલચક્ર વિકવ્યું. આ કાલચક્ર ઉપાડીને સંગમે પ્રભુના શરીર ઉપર નાખ્યું. તેથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. (બોલો કેટલું સહન કરવાનું? આપણે સાવ-નિર્દોષ હોઈએ તો પણ કોઈ આપણને પરેશાન કરે, તો ક્યાં સુધી ચૂપ રહેવાનું? ભગવાન જવાબ બતાવે છે- જ્યાં સુધી બધા કર્મો ખપી ન જાય, ત્યાં સુધી ચૂપચાપ સમતામાં રડી સહન કર્યું જ જવાનું, એમાં વચ્ચે ક્યાંય અટકવાનું નહીં. જો સાધના સિદ્ધિ ન મળે ત્યાં સુધી કરવાની છે, તો સહન પણ ત્યાં સુધી કરી જ લેવાનું! પ્રભુના આ પ્રસંગો સાંભળ્યા પછી હવે શરીરની શક્તિ વધારવાના બદલે સહનશક્તિ વધારતા જઈએ, તો કલ્પસૂત્રનું શ્રવણ સફળ થશે.) (૧૯) પછી સંગમે રાત હોવા છતાં પ્રભાત વિકુવ્યું. અને પ્રભુને કહ્યું- “હે દેવાર્ય! પ્રભાત થઇ ગયું. આપ ધ્યાનમાં ક્યાં સુધી ઊભા રહેશો?” પ્રભુતો જ્ઞાનથી જાણતા હતા કે હજુ રાત બાકી છે. (૨૦) પછી, છેવટે તેણે દેવતાની ઋદ્ધિ વિકુવ્વ. પ્રભુને કહેવા લાગ્યો કે : “હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્રતા અને પવિત્ર સત્ત્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું. આપને જે જોઇએ તે માંગી લો. કહો તો તમને સ્વૈગમાં લઇ જાઉ. કહો તો મોક્ષમાં લઇ જાઉં.” આવા મીઠા શબ્દોથી પણ પ્રભુ ચલાયમાન ન થયા. ત્યારે તત્કાળ કામવાસના જાગે એવા હાવભાવ કરતી દેવાંગનાઓ વિદુર્થી. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા અનુકુળ ઉપસર્ગો કર્યા. પરંતુ પ્રભુનું એક રુવાડું એ ન ફરક્યું. (તેથી તો કવિ કહે છેકામસુભટ ગયો હારી... થાણું (તારાથી) આમ એક રાતમાં દુષ્ટ સંગમે મોટા મોટા વીશ ઉપસર્ગો કર્યા. છતાં પ્રભુ ચલાયમાન થયા નહીં. કવિ કહે છે કે -નાથ !તારું બળ જગતના નાશ-ઉદ્ધારમાં I૧૮૬ Jan Education international Page #208 -------------------------------------------------------------------------- ________________ મ્યા. (૬) સમર્થ છે, છતાં તે તે તુચ્છ અપરાધી સંગમપર દયા રાખી... આમ વિચારી ક્રોધથી તારા ચિત્તને છોડી ક્રોધ રવાના થઇ ગયો. (અર્થાત્ ક્રોધને તારાપર ક્રોધ આવ્યો, તેથી ક્રોધ વિનાના થવાથી પ્રભુને ક્રોધ નથી આવતો.) પછી પણ સંગમે પ્રભુનો કેડો મુક્યો નહીં. છ મહીના સુધી વિવિધ ઉપસર્ગો કર્યા અને નિર્દોષ ગોચરી મળવા દીધી નહીં. આમ છ મહીનાના ઉપવાસી ભગવાન છ મહીનાના અંતે ‘હવે તે દેવ ગયો હશે’ એમ માની વજ્રગામના ગોકુળમાં ગોચરી ગયા. ત્યાં પણ ગોચરીમાં દોષ લગાડેલો જાણી એ જ સમતાથી પાછા ફરી ગામની બહાર કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. પછી તે સંગમે અવધિજ્ઞાનથી પ્રભુના કોઇ પણ રીતે સ્ખલના નહીં પામેલા વિશુદ્ધ પરિણામ જાણ્યા. તેથી વિલખો થઈને શક્રની બીકથી પ્રભુને વંદન કરી સૌધર્મ દેવલોક તરફ ચાલ્યો ગયો. ત્યાર પછી તે જ ગોકુલમાં જતી એક વૃદ્ધ ભરવાડણે પ્રભુને દૂધપાકથી પારણું કરાવ્યું. તે દાનથી સંતુષ્ટ થયેલા દેવોએ ત્યાં વસુધારા વગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યાં. (ભગવાને તો એ સંગમની પણ દયા જ ચિંતવી. જગતને તારવાની ભાવનાવાળા પોતાને પામી આ અનંતકાળ દુઃખ સહન કરશે, એ વિચારથી કરુણાસભર હૃદય ઊભરાઈ જવાથી પ્રભુની આંખમાં ઝળઝળિયા આવી ગયા. પોતાના સંપર્કમાં આવેલા ચંડકૌશિક વગેરેને સમ્યક્ત્વાદિ આપનારા આ દયાળુ દેવે સંગમને આંસુના દાન દીધા ! મહાપુરુષો ખરેખર જાત પ્રત્યે કઠોર અને જગત પ્રત્યે કોમળ હોય છે !) સંગમ ભગવાનને ઉપસર્ગ કરવા નીકળ્યો ત્યારથી સૌધર્મ દેવલોકવાસી દેવદેવીઓના ઉદ્વેગનો પાર ન હતો. શક્રેન્દ્રે સૌધર્મસભામાં ચાલતાં નાચ – ગાન તથા રંગ – વિલાસ પણ બંધ કરાવી દીધા હતા. ‘મેં કરેલી પ્રશંસાના કારણે જ પ્રભુને આટલા બધા ઉપસર્ગો સહન કરવા પડ્યાં’ એમ વિચારતો તે શક્ર છ મહીના સુધી હાથ ઉપર મસ્તક ટેકવી વ્યગ્ર ચિત્તે નીચું મુખ રાખીને બેઠા રહ્યા. પ્રતિજ્ઞાભ્રષ્ટ અને વિલખા મુખવાળા પાછા ફરેલા સંગમને જોઈ ઇન્દ્રે પોતાની નજર ફેરવી નાખી, બીજા ૧૮૭ janelibrary.org Page #209 -------------------------------------------------------------------------- ________________ દેવોની સામે જોઈને કહ્યું કેઃ “હે દેવો! આ કર્મચંડાલ પાપાત્મા આવે છે, તેનું મુખ જોવાથી પણ પાપ લાગે તેમ છે. એણે આપણા સ્વામીને કનડીને મારો મોટો અપરાધ કર્યો છે. એ દુષ્ટ આપણાથી તો નર્યો, પરંતુ પાપથી પણ ન ડર્યો. આ અપવિત્રદુરાત્માને સ્વર્ગમાં સ્થાન ન મળવું જોઈએ. એને જલ્દી કાઢી મૂકો.” આ પ્રમાણે ઇન્દ્રની આજ્ઞા થતાં જ, ઇન્દ્રના સુભટો લાકડી, પાટુ, મુષ્ટિવગેરેથી તેને મારવા લાગ્યા અને અંતે સૌધર્મ સભામાંથી ધક્કો મારી બહાર કાઢી મુક્યો. દેવીઓએ પોતાના હાથની આંગળીઓ મરડી, પોતાનો તિરસ્કાર જાહેર કર્યો. સામાનિક દેવોએ પણ તેને ખૂબ ધમકાવ્યો. આ રીતે ચારે તરફથી તિરસ્કાર પામેલો તથા ચોરની માફક આજુબાજુ નિહાળતો – મૂઢ જેવો દેખાતો તે સંગમ પ્લાનમુખે મેરુપર્વતની ચૂલા ઉપર પોતાનું બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય પુરું કરવા રહેવા ગયો. પછી સ્વામીને આલંભિકામાં હરિકાંત નામનો વિદ્યુતકુમારઇન્દ્ર, અને શ્વેતાંબિકામાં હરિસ્સહ વિદ્યુતેંદ્ર વંદન કરવા આવ્યા. શ્રાવસ્તીમાં શક્રે સ્કન્દની પ્રતિમામાં આવી, એ પ્રતિમા રૂપે પ્રભુને વંદન કર્યા, તેથી ત્યાં પ્રભુનો મોટો મહિમા થયો. કોસાંબીમાં ચંદ્ર-સૂર્ય, વાણારસીમાં શક્ર, રાજગૃહીમાં ઈશાનેન્દ્ર, મિથિલામાં જનકરાજા અને ધરણંદ્ર એમ બધા ક્રમશઃ સુખશાતા પૂછવા આવ્યા. (પ્રભુએ કર્મ ખપાવવાના હતા, તેથી ઉપસર્ગવખતે કોઇ નહીં આવ્યું, ને પછી બધા શાતા પૂછવા આવ્યા.) પછી વૈશાલીમાં પ્રભુએ અગ્યારમું ચોમાસુ કર્યું. ત્યાં ભૂતેન્દ્ર પ્રભુની શાતા પૂછી. પછી પ્રભુ સુસુમાર નગરમાં ધ્યાને હતા, ત્યારે અમરેન્દ્રના ઉત્પાત નામનું અચ્છેરું થયું. પછી પ્રભુ કૌશાંબી નગરે પધાર્યા. કૌશાંબીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મૃગાવતી નામે રાણી હતી. વિજયા નામની પ્રતિહારી હતી. ત્યાં વાદી નામનો ધર્મપાઠક તથા સુગુપ્ત નામે પ્રધાન હતો. સુગુપ્તને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી. નંદા મૃગાવતીની સખી હતી. ત્યાં પ્રભુએ પોષ વદિ (ગુજ. માગસર વદ) એકમના એવો ઉગ્ર અભિગ્રહ કર્યો કેઃ ‘દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદ મળે તો જ વહોરવા, ક્ષેત્રથી એક પગ ઉંબરામાં અને બીજો પગ ઉંબરાની બહાર રાખીને વહોરાવે તો જ || ૧૮૮ dan Education filematonal www baryo Page #210 -------------------------------------------------------------------------- ________________ વ્યા. | વહોરવા; કાલથી ભિક્ષાનો સમય વીતી ગયા પછી મળે તો જ વહોરવા, અને ભાવથી કોઈ રાજકુમારી દાસીપણાને પામી હોય, તેનું મસ્તક મૂંડાવેલું હોય; પગમાં બેડી હોય, રુદન કરતી હોય અને ત્રણ દિવસના ઉપવાસ થયા હોય, એવી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું. આ પ્રમાણે અભિગ્રહ કરી પ્રભુ રોજ ગોચરીએ જાય, પણ અભિગ્રહ પૂરો ન થયો. - તે વખતે શતાનીક રાજાએ ચંપા નગરી ઉપર ચડાઈ કરી. ચંપા નગરીનો રાજા દધિવાહન હાર્યો. દધિવાહન રાજાની રાણી ધારિણી અને વસુમતી નામની રાજપુત્રીને એક સુભટ પકડીને પોતાના કબજામાં રાખ્યાં. એમાં ધારિણી રાણીને પોતાની સ્ત્રી તરીકે રહેવાનું કહેતાં જ તે સતી પોતાની જીભ કચરીને મરણ પામી. પછીતે સુભટવસુમતીને આશ્વાસન આપી પોતાની પુત્રી તરીકે રાખવાનું સમજાવી, કૌશાંબીના ચૌટામાં વેચવા માટે લાવ્યો. ધનાવહનામના શેઠે વસુમતીને ખરીદી પુત્રી તરીકે રાખી. ‘ચંદના' નામ રાખ્યું. એક વાર શેઠ બપોરના ઘરે જમવા આવ્યા. ચંદનાના વાળ ભીના પાણીમાં પડ્યા. શેઠે સરળ ભાવે વાળને ઊંચા કર્યા અને આદરથી બાંધી દીધા. શેઠપત્ની મુળા આ જોઇ અદેખાઈથી વિચારવા લાગી કેઃ “નક્કી ભવિષ્યમાં શેઠ આ બાળાને પોતાની પત્ની બનાવશે, અને મારી બુરી વલે થશે.” એક વાર શેઠ બહાર ગયા, ત્યારે લાગ જોઈ મુળા શેઠાણીએ ચંદનાનું માથું મુંડાવી બંને પગમાં બેડી પહેરાવી, ખૂબ માર મારી એક અંધારા ઓરડામાં પૂરી, દરવાજે તાળું મારી પોતાના પિતાના ઘરે ચાલી ગઈ. શેઠ બહારગામથી આવ્યા પછી ચોથા દિવસે ચંદનાને ઓરડામાં પૂર્યાની વાતની ખબર પડી. ઓરડાનું તાળું ખોલાવ્યું, અને તત્કાળ એક સૂપડાના ખૂણામાં અડદના બાકળા આપી ઉંબરા પાસે બેસાડી પગની બેડી તોડાવવા લુહારને બોલાવવા ગયા. ૧૮૯ Gain Education remational For Private & Fersonal Use Only W ellbaryo Page #211 -------------------------------------------------------------------------- ________________ આ વખતે ચદનાએ વિચાર કર્યો કેઃ “જો કોઈ ભિક્ષુક આવી ચડે, તો તેને વહોરાવીને હું પારણું કરું.’ તે જ સમયે એના ભાગ્યયોગે, છ મહિનામાં પાંચ દિવસ ઓછા ઉપવાસવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ભિક્ષાર્થે ફરતા ફરતા ત્યાં પધાર્યા. ચંદનાએ પ્રભુને અદડના બાકળા ગ્રહણ કરવાની આનંદસાથે વિનંતિ કરી. પણ અભિગ્રહમાં આંખમાં આંસુની વાત બાકી રહેતી હોવાથી પ્રભુ પાછા ફરવા માંડ્યા. ત્યારે ચંદનાને રાજપાટ જવાનું, માતાના મોતનું, ચૌટામાં વેંચાવાનું કે આ રીતે મુળાદ્વારા ત્રાસ પામવાનું જે દુઃખન થયું, તેથી કંઈક ગણું વધુ દુઃખ થયું અને એ વિચારથી રડી પડી કે- “હું કેવી અભાગિણી કે આ અવસરે પધારેલા પ્રભુ કાંઈ પણ લીધા વિના પાછા ફર્યા.” તે વખતે પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રભુએ પાછા ફરી અડદના બાકળા વહોર્યા. પ્રભુનો અભિગ્રહપૂર્ણ થવાથી પ્રસન્ન થયેલા દેવોએ વસુધારા વગેરે પાંચ દિવ્યો પ્રગટ કર્યા. “પ્રાજ્ઞ લોકો ચંદનાને બાળા કેમ કહેતા હશે? કેમ કે તેણે તો મહાવીર પ્રભુને બાકળા આપીને મોક્ષ મેળવી લીધો.” શકેંદ્ર ત્યાં આવ્યા. દેવો નૃત્ય કરવા લાગ્યા, ચંદનાના માથામાં સુશોભિત કેશપાશ થઈ ગયો, અને ચંદનાના પગની બેડીની જગ્યાએ ઝાંઝર થઈ ગયા. મૃગાવતી રાણી ચંદનાની માસી થતી હતી, તે તથા શતાનીક રાજા દેવદુંદુભિનો અવાજ સાંભળીને ત્યાં આવ્યા અને ચંદનાને પોતાના ઘરે આદરપૂર્વક લઈ ગયા. ચંદનાના કહેવાથી સોમૈયા ધનાવહશેઠને આપવામાં આવ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ પૂંભિકા ગામે પધાર્યા. ત્યાં શક્રેન્દ્ર આવી પ્રભુ પાસે નાટારંભ કર્યો. અને કહ્યું - “હે પ્રભુ! હવે આપશ્રીને થોડા દિવસોમાં કેવલજ્ઞાન I ૧૯૦ dan Education international For Private & Fersonal Use Only www brary Page #212 -------------------------------------------------------------------------- ________________ ત્યા. (૬) ઉત્પન્ન થશે.’’ ત્યાંથી વિહાર કરી પ્રભુ ઢિક ગામે આવ્યા. ત્યાં ચમરેન્દ્રે આવીને પ્રભુને વંદન કરી સુખશાતા પૂછી. ત્યાંથી વિહાર કરી પ્રભુ ષણ્યાનિ નામના ગામની બહાર પ્રતિમાધ્યાને ઊભા રહ્યા. એક ગોવાળીઓ પોતાના બળદો પ્રભુ પાસે મૂકી ગામમાં ગયો. ગોવાળ જ્યારે પોતાનું કાર્ય પતાવી ગામ બહાર આવ્યો, ત્યારે પોતાના બળદો ત્યાં નહિ જોતાં, તે પ્રભુને પૂછવા લાગ્યો કે : “ હે દેવાર્ય ! મારા બળદો ક્યાં ગયા ?’’ પ્રભુ તો ધ્યાનમાં જ ઊભા રહ્યા. ગોવાળે ક્રોધે ભરાઈ પ્રભુના બંને કાનમાં ડાળીના બે ખીલા બનાવી ઠોકી દીધા અને કોઈને ખબર ન પડે તેમાટે બહારથી કાપી નાંખ્યા. પ્રભુને ત્રિપૃષ્ઠવાસુદેવના ભવનું શય્યાપાલકના કાનમાં સીસાનો રસ રેડવાનું પાપ ઉદયમાં આવ્યું. તેથી જ ઇંદ્ર પણ આ પ્રસંગે ભગવાનને આ કષ્ટમાંથી બચાવવા આવી શક્યા નથી. તે શય્યાપાલકનો જીવ ઘણાં ભવભ્રમણ કરી, આ ભવમાં ગોવાળીઓ થયો હતો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ મધ્યમ અપાપામાં પધાર્યા. ત્યાં પ્રભુ ભિક્ષામાટે સિદ્ધાર્થ નામના વાણિઆના ઘરે ગયા. ત્યારે ત્યાં મિત્રભાવે આવેલા ખરક નામના વૈદે પ્રભુની મુખમુદ્રા ઉપરથી જાણ્યું કે પ્રભુના શરીરમાં કાંઇક પણ શલ્ય હોવાથી પ્રભુને દરદ થતું હોવું જોઈએ. પ્રભુ તો ઉદ્યાનમાં આવીને કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. સિદ્ધાર્થ અને વૈદ પણ ત્યાં આવી પહોંચ્યા. ખરક વૈદે શલ્યનું સ્થાન શોધી લીધું. તેણે સિદ્ધાર્થની સહાયથી તેલવગેરેના પૂર્વ પ્રયોગો કરી સાણસા વડે પ્રભુના કાનમાંના બંને ખીલા ખેંચી કાઢ્યા. જે વખતે ખીલા ખેંચી કાઢ્યા, તે વખતે પ્રભુથી એક કારમી ચીસ પડાઈ ગઈ. એ ચીસથી એ ઉદ્યાન ‘મહાભૈરવવન’ તરીકે પ્રસિદ્ધ થયું અને ત્યાં લોકોએ દેવકુલિકા બનાવી. પ્રભુનું આ આર્તધ્યાન ન હતું, પણ શરીરશક્તિથી અધિક પીડા થવાથી નીકળી ગયેલી રાડ હતી. (વિચારો, કેવી ભયંકર પીડા હશે ! ભગવાન જો આપણા નાથ હોય, તો ભગવાનની આ વાતો આપણે સ્વીકારી લેવી જ જોઇએ કે (૧) જો મોક્ષ જોઇએ છે, સિદ્ધિને હાથવગી કરવી છે, તો શરીરનો પૂરો કસ નીકળી જાય, ત્યાં સુધી સાધના કરો. શરીરને સાચવો નહીં, શરીરથી સાધી લો. (૨ )સહન જ કરો, ગમે તેનું ૧૯૧ jainelibrary.org Page #213 -------------------------------------------------------------------------- ________________ 41. (3) ११८. तए णं समणे भगवं महावीरे अणगारे जाए, इरियासमिए, भासासमिए, एसणासमिए, आयाणभंड-मत्त - निक्खेवणासंमिए, उच्चारपासवण- खेल-सिंघाण- जल्ल-पारिट्ठावणियासमिए : मणसमिए, वयसमिए, कायसमिए मणगुत्ते, वयगुत्ते, कायगुत्ते, गुत्ते गुत्तिंदिए, गुत्तबंभयारी, अकोहे, अमाणे, अमाए, अलोहे, संते, पसंते, उवसंते, परिनिव्वुडे, अणासवे, अममे, अकिंचणे, छिन्नगंधे, निरुवलेवे, कंसपाई इव मुक्कतोये १, संखे इव निरंजणे २, जीवे इव अप्पडिहयगई ३, गगणमिव निरालंबणे ४, वाउव्व अप्पडिबद्धे ५ सारयसलिलं व सुद्धहियए ६, पुक्खरपत्तं व निरूवलेवे ७, कुम्मो इव दि८, खग्गविसा व एगजाए ९, विहग इव विप्पमुक्के १०, भारंडपक्खीव अप्पमत्ते ११, कुंजरो इव सोंडीरे १२, वसहो इव जायथामे १३, सीहो इव दुद्धरिसे १४, मंदरो इव अप्पकंपे १५, सागरो इव गंभीरे १६, चंदो इव सोमलेसे १७, सूरो इव दित्ततेए १८, जच्चकणगं व्व जायरूवे १९, वसुंधरा इव सव्वकासविस २०, सुहुहुयासणो इव तेयसा जलंते २१ ॥ णत्थि णं तस्स भगवंतस्स कत्थइ पडिबंधो भवइ, से य पडिबंधे चउव्विहे पण्णत्ते, तं जहादव्वओ, खित्तओ, कालओ, भावओ। दव्वओ सचित्ता-चित्त-मीसिएसु दव्वेसु । खित्तओ गामे वा, नयरे वा, अरण्णे वा खित्ते वा खले वा, घरे वा, अंगणे वा, नहे वा । कालओ-समए वा, आवलियाए वा, आणपाणुए वा, थोवे वा, खणे वा, लवे वा, मुहुत्ते वा, अहोरत्ते वा, पक्खे वा, मासे वा, उऊ वा अवा, संवछरे वा, अण्णयरे वा दीहकालसंजोए । भावओ कोहे वा, माणे वा, मायाए वा, लोभे वा, भए वा, हासे वा, पिज्जे वा, दोसे वा, कलहे वा, अभक्खाणे वा, पेसुन्ने वा, परपरिवाए वा अरइरई वा, मायामोसे वा, मिच्छादंसणसल्ले वा, (ग्रं० ६००) तस्स णं भगवंतस्स नो एवं भवइ ॥११८॥ , ગમે તેવું વર્તન સહન જ કરી લો, સામનો નહીં, સમતાભાવે સહન ! કરેલા કર્મોને ખપાવવાનો માત્ર આ એક જ સાચો રસ્તો છે. આમાં કોઈ લિમીટ નથી ! આપણો અધિકાર પાપથી બચવાનો કે પાપમાં મર્યાદા રાખવાનો છે. પાપના ફળરૂપે આવતા દુઃખની મર્યાદા નક્કી કરવાનું કામ કર્મનું છે. તે વખતે માત્ર સમભાવે સહન કરવાથી જ નવા કર્મ ન બંધાય એ રીતે કર્મ ખપે છે. (૩) For Private & Personal Use Orfy ૧૯૨ www.jainelibrary org Page #214 -------------------------------------------------------------------------- ________________ બધા જીવો- ભલે પછી તે ભયંકર કષ્ટ આપતા દેખાતા હોય, મિત્રો જ છે. કર્મક્ષયમાં ઉપકારી છે. તેથી વાત્સલ્યપાત્ર અને ક્ષમાપાત્ર જ છે. ફરિયાદ કરવી હોય, તો તેમના વર્તમાનની કે વર્તનની નહીં, પણ તેમના ભવિષ્યમાં સંભવિત દુઃખમય જીવનની જ કરો. ‘એ બિચારાનું શું થશે?” બસ આ જ વિચાર રાખો.) પછી સંરોહિણી ઔષધિથી પ્રભુના બંને કાન રુઝાવી નાખી, વંદન કરી, સિદ્ધાર્થ તથા ખરક વૈદ પોતપોતાના સ્થાને ગયા. વૈદ અને સિદ્ધાર્થ મરીને દેવલોકમાં ગયા, અને ખીલા મારનાર ગોવાળીઓ મરીને સાતમી નરકે ગયો. આ પ્રમાણે પ્રભુને ઉપસર્ગો થયા. પ્રભુને થયેલા ઉપસર્ગોની શરૂઆત પણ ગોવાળીઆથી થઈ અને ઉપસર્ગની સમાપ્તિ પણ ગોવાળીઆથી જ થઈ. મહાવીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા વિભાગ પાડીએ; તો કટપૂતના વ્યંતરીએ કરેલો શીત ઉપસર્ગ તે જઘન્ય ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ, સંગમદેવે જે કાળચક્ર પ્રભુપર મુક્યું તે મધ્યમ ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ અને કાનમાંથી જે ખીલા ખેંચાયા, તે ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ જાણવો. આ બધા ઉપસર્ગો પ્રભુએ પરમશાંતિ અને નિશ્ચળતાપૂર્વક સહન કર્યાં. ઇતિ શમ્. સૂત્ર ૧૧૮) શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અણગાર હતા. પ્રભુજી (૧) ગમનાગમનના અવસરે ઈર્યાસમિતિવાળા હતા, (૨) બોલવાના અવસરે ભાષાસમિતિવાળા હતા, (૩) ગોચરી ગ્રહણ કરતી વખતે બેંતાલીશ દોષો ન લાગે તેના ઉપયોગ માટે એષણા સમિતિવાળા હતા (૪) વસ્ત્રાદિના લેવા-મુકવામાં આદાન-ભંડ-મત્ત-નિક્ષેપના-સમિતિવાળા અને (૫) મળ-મૂત્રાદિ પરઠવતી વખતે ઉચ્ચાર-પાસવણ-ખેલ-જલ -પારિષ્ઠાપનિકા-સમિતિવાળા હતા. (જો કે ભગવાનને વસ્ત્રાદિ લેવા-મુક્વાનું કે પરઠવવાયોગ્ય કફ વગેરે સંભવતા નથી. છતાં પાઠ અખંડિત રાખવા આ વાત કરી છે.) પ્રભુ મનની, વચનની અને કાયાની સમ્યક પ્રવૃત્તિવાળા હતા. (જયણાપૂર્વકની પ્રવૃત્તિ સમિતિરૂપ છે, તેનાથી કર્મબંધ થતો નથી. ચાલવું-બોલવું વગેરેમાં વિવેક-ઉપયોગ-જયણા ન રહેવાથી કર્મો II ૧૯૩ Gain Education remational www baryo Page #215 -------------------------------------------------------------------------- ________________ બંધાયા કરતા હોય છે.) પ્રભુ મન-વચન-કાયાને અશુભમાંથી રોકવારૂપે ગુખ હતા. ઇંદ્રિયોને વશમાં રાખી હોવાથી ગુફેંદ્રિય હતા. ભગવાન ક્રોધ-માન-માયાલોભથી મુક્ત હતા. શાંત, પ્રશાંત, ઉપશાંત હતા. સર્વસંતાપથી રહિત હતા. પાપના હિંસાદિ આશ્રયસ્થાનોથી રહિત હતા. મમત્વથી મુક્ત હતા. ભગવાન પાસે કશું હતું નહીં. સોના આદિના ગ્રંથ=પરિગ્રહથી રહિત હતા. કર્મ અને રાગાદિના લેપ વિનાના હતા. જેમાં કાંસ્યપાત્ર પાણીથી આર્ટ થતું નથી, તેમ પ્રભુ રાગાદિથી આર્ત ન હતા. ભગવાન શંખની જેમ રાગાદિથી રહિત હોવાથી નિરંજન હતા. પ્રભુ પરભવ કે મોક્ષમાં જતા) જીવની જેમ સર્વત્ર અસ્મલિતગતિવાળા હતા. આકાશની જેમ અન્યના આધારની અપેક્ષા ન હોવાથી નિરાલંબન હતા. (આપણને સાધનામાર્ગે આગળ વધવા ભગવાનના આલંબનની જરૂરત છે.) ભગવાન ક્યાંય પણ અવસ્થાન કરતાં ન હોવાથી વાયુની જેમ અપ્રતિબદ્ધ હતા. શરદઋતુના સ્વચ્છ તળાવની જેમ કપટાદિ કલુષતા ન હોવાથી શુદ્ધ હૃદયવાળા હતા. કમળના પાંદડાની જેમ કર્મલેપથી રહિત હતા. કાચબાની જેમ ગુમેન્દ્રિય હતા. ગેંડાના શિંગડાની જેમ રાગાદિ વિનાના હોવાથી એક હતા. પંખીઓની જેમ અનિયત આવાસવાળા હોવાથી વિપ્રમુક્ત હતા. પ્રભુ ભારંડપંખીની જેમ અપ્રમત્ત હતા. (ભારંડપંખીમાં બે જીવના બે શરીર પેટથી જોડાયેલા હોય છે, તેઓ મનુષ્યની ભાષા બોલી શકે. જ્યારે બંને જીવની ઇચ્છા ભિન્ન થાય, ત્યારે પેટ ફાટી જવાથી મોત થાય. માટે બંને હંમેશા અપ્રમત્ત ) પ્રભુ કર્મશત્રુપ્રતિ હાથીની જેમ શૂર હતા, તો મહાવ્રતના વહનમાં વૃષભની જેમ સક્ષમ હતા. પરિષણાદિ પશુઓને જીતવામાં સિંહ જેવા દુધર્ષ હતા. ઉપસર્ગાદિ સામે મેરુની જેમ અચળ હતા. હર્ષ-શોકના પ્રસંગમાં પણ સાગર જેવા ગંભીર હતા. શાંત હોવાથી ચંદ્ર જેવા સૌમ્ય હતા. તો જ્ઞાન અને દેડકાંતિથી સૂર્ય જેવા તેજવાળા હતા. ભગવાન કર્મમળ રહિત થવાથી સોનાની જેમ દીપ્ત હતા. પૃથ્વીની જેમ પ્રભુ ઠંડી-ગરમી વગેરે બધું સહન કરી લેતા હતા. તથા ભગવાન સારી રીતે પ્રગટેલા અગ્નિની જેમ તેજસ્વી હતા. (ભગવાનને ઘણાની ઉપમા આપી, પણ કોઈ મનુષ્યની ઉપમાન આપી, કેમ કે મનુષ્યમાં બધી સંભાવનાઓ રહી છે. એક તો બધા એકસરખા નથી, ને એક વ્યક્તિ પણ હંમેશા II ૧૯૪ Gain Education Intematonal www.elbaryo Page #216 -------------------------------------------------------------------------- ________________ ११९. से णं भगवं वासावासं वनं अट्ठ गिम्हहेमंतिए मासे गामे एगराईए, नयरे पंचराईए; वासीचंदण-समाणकप्पे, समतिणमणि-लेटुकंचणे, समसुहदुक्खे, इहलोग-परलोग -अप्पडिबद्धे, जीविय-मरणे निरवकंखे, संसारपारगामी, कम्मसत्तु-निग्घायणट्ठाए अब्भुटिए एवं च णं विहरइ ॥११९|| १२०. तस्स णं भगवंतस्स अणुत्तरेणं नाणेणं, अणुत्तरेणं दंसणेणं, अणुत्तरेणं चरित्तेणं, अणुत्तरेणं आलएणं, अणुत्तरेणं विहारेणं, अणुत्तरेणं वीरिएणं, अणुत्तरेणं अज्जवेणं, अणुत्तरेणं मद्दवेणं, अणुत्तरेणं लाघवेणं, अणुत्तराए खंतीए, अणुत्तराए मुत्तीए, अणुत्तराए गुत्तीए, अणुत्तराए तुट्ठीए, अणुत्तरेणं सच्चसंजम-तव-सुचरिय-सोवचिय-फल-परिनिव्वाणमग्गेणं अप्पाणं भावमाणस्स दुवालस संवच्छराई विइक्कंताई, तेरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स जे से गिम्हाणं दुच्चे मासे चउत्थे पक्खे वइसाहसुद्धे, तस्स णं वइसाहसुद्धस्स दसमीपक्खेणं पाईणगामिणीए छायाए पोरिसीए अभिनिविट्टाए पमाणपत्ताए सुव्वएणं दिवसेणं, विजएणं मुहुत्तेणं, जंभियगामस्स नयरस्स बहिआ उजुवालुयाए नईए तीरे, वेयावत्तस्स चेइयस्स अदूरसामंते सामागस्स गाहावइस्स कट्ठकरणंसि, सालपायवस्स अहे, गोदोहियाए उक्कुडियनिसिजाए आयावणाए आयावेमाणस्स छटेणं भत्तेणं अपाणएणं हत्युत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते अणुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पन्ने ॥१२०॥ એકસરખા સ્વરૂપવાળી રહેતી નથી. સજ્જન દુર્જન બને ને દુર્જન સજ્જન બને, એવી બધી સંભાવના છે. તેથી જ આપણે જો સજ્જન-સાધુ બનવા પ્રયત્ન કરીએ, તો બની શકીએ એમ છીએ.) પ્રભુ સચિત્તાદિ દ્રવ્ય, ગામ-નગરાદિ ક્ષેત્ર, સમય-આવલિકાદિ કાળ અને ક્રોધાદિ ભાવ, આ ચારેય પ્રકારના પ્રતિબંધ વિનાના હતા. (પ્રતિબંધ=મમતાઆસક્તિ. ક્રોધ કરવો ગમે-કરવા જેવો લાગે-આ ક્રોધનો પ્રતિબંધ કહેવાય. એમ સર્વત્ર સમજવું.) ૧૯૫ Gain Education remational For Private & Fersonal Use Only wisinelibrary.oro Page #217 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૬) સૂત્ર ૧૧૯) ભગવાન ચોમાસા સિવાયના કાળમાં ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત રોકાતા. પ્રભુ વાસીચંદનઅંગે સમાન હતા, (અર્થાત્ કોઈ વાસી=રંધાથી છોલવા આવે કે કોઈ ચંદનલેપ કરવા આવે, પ્રભુ સમવૃત્તિવાળા હતા, અથવા રંધો ચંદનના લાકડાને છોલી નાંખે, તો પણ ચંદન તેને સુવાસિત કરે, તેમ પ્રભુ પોતાનાપર ઉપસર્ગ કરનારપર પણ કરુણાવાળા હતા.) ભગવાન ઘાસ કે મણિ, સોનું કે ઢેકુ સમાનભાવે જોતા હતા. સુખ-દુઃખમાં સમભાવવાળા હતા. આલોક-પરલોકની અપેક્ષાથી મુક્ત હતા. જીવન-મરણ પ્રત્યે નિરાકાંક્ષ હતા. સંસારપારગામી હતા. કર્મશત્રુનો નાશ કરવા ઉદ્યમશીલ હતા. (જેમ કોઇ નગરમાં વર્ષોથી જામેલી શરાફી પેઢી એ નગર છોડી બીજે સ્થાયી થવાની છે એવા સમાચાર સાંભળી બધા પોત-પોતાના પૈસા ઉપાડી લેવા, હિસાબ કરી લેવા ધડાધડ દોડી આવે છે, તેમ અનંતકાળથી સંસારમાં રહેલો પ્રભુનો આત્મા હવે મોક્ષમાં સ્થાયી થવાનો છે એમ લાગવાથી બધા કર્મો ધડાધડ પોત-પોતાની ઉઘરાણીમાટે ભગવાનના આત્માપર તૂટી પડ્યા. પણ ભગવાન સદ્દશિરોમણ હતા... તેથી બધા કર્મોનું બધું દેવું સ્વસ્થતાથી ચૂકવી આપ્યું.) સૂત્ર ૧૨૦) ભગવાનના જ્ઞાન, દર્શન, ચારિત્ર, આલય, વિહાર, વીર્ય, સરળતા, નમ્રતા, નિઃસ્પૃહતા, તુષ્ટિ, ગુપ્તિ, ક્ષમા વગેરે બધું જ અનન્ય હતું. ભગવાને સાડા બાર વરસની સાધનાકાળમાં ક્યારેય આડા પડી નિદ્રા નથી લીધી. પલાંઠી વાળી શાંતિથી બેસવાનું કર્યું નથી. હંમેશા કાઉસગ્ગ-ધ્યાનમાં રહેતા હતા. એટલું જ નહીં, કદી એક સાથે બે દિવસ એકાસણા પણ કર્યા નથી. તો કદી બેથી ઓછા ઉપવાસ પણ કર્યા નથી. ભગવાનના બધા પારણા ઠામ ચોવિહાર એકાસણારૂપ હતા, અને બધા ઉપવાસ ચોવિહાર હતા. કુલ બાર વર્ષ છ માસ અને પંદર દિવસના સાધનાકાળમાં મુહૂર્તમાત્ર(=અડતાલીશ મીનીટ) નાપ્રમાદકાળવાળા પ્રભુના તપની વિગત આ પ્રમાણે છે. ૧૯૬ Page #218 -------------------------------------------------------------------------- ________________ R દીક્ષા તપ ' માસી દિવસ ભગવાનના તપનું કોષ્ટક:છમાસી| છમાસી | ચાર |ત્રિમાસી | અઢી | બેમાસી | દોઢ | માસ | પક્ષ | ભદ્ર | મહાભદ્ર | સર્વતોભદ્ર | અમ | છઠ્ઠ | પારણા | | તપ | માસી માસી | ક્ષમણ ] ક્ષમણ | પ્રતિમા | પ્રતિમા | પ્રતિમા ૧ |(પાંચ દિવસ | ૯ | ૨ | ૨ ૨ | ૧૨ | ૭૨ | દિવસ | દિવસ | દિવસ | ૧૨ | ૨૨૯] ૩૪૯ ઓછા-૧) ૨ | ૪ | ૧૦ (આ જ ભવે નિશ્ચિત મોક્ષવાળા પ્રભુએ આટલો તપ ને આટલી સાધના કરી એ સિદ્ધ કર્યું કે દુનિયાના ક્ષેત્રમાં પ્રારબ્ધ અને ભવિતવ્યતા મુખ્ય છે. જ્યારે સાધનાના ક્ષેત્રમાં તપસાધનામાં પુરુષાર્થ કર્યા વિના ચાલે એમ જ નથી. ભગવાને આત્મકલ્યાણસાથે પરકલ્યાણમાટે આટલી સાધના કરી, ને આપણે પોતાના કલ્યાણ માટે પણ સાધના કરવામાં અખાડા કરીએ તે કેમ ચાલે?) આ રીતે અનુત્તર તપ-સંયમ-સાધનાથી પોતાને ભાવિત કરતાં પરમાત્માના સાધનાકાળના તેરમાં વર્ષમાં વૈશાખસુદ દસમી તિથિએ પશ્ચિમપોરસીએ પ્રમાણ પ્રાપ્ત સુવ્રત નામના દિવસે વિજય મુહૂર્વે જંભિકગામની બહાર ઋજુવાલિકા નદીના કિનારે વ્યાવૃત્ત નામના વ્યંતરના જીર્ણ મંદિરથી થોડે દૂર, શ્યામાક નામના ગાથાપતિના ખેતરમાં, શાલવૃક્ષની નીચે, ગોદોહિકા આસનમાં, ભગવાન આતાપના લઈ રહ્યા હતા. તેવખતે ભગવાનને ચોવિહાર છઠ્ઠ હતો. ભગવાને ક્ષપકશ્રેણિ માંડી અને શુક્લધ્યાન આરંભ્ય. આ શ્રેણિ અને ધ્યાનના પ્રભાવે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતિકર્મનો ક્ષય થવાથી ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે પ્રભુ વીતરાગ બન્યા અને અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ, અખંડ કેવળજ્ઞાન અને કેવળદર્શન an Education tematical For Pay & Pesson Use Only library Page #219 -------------------------------------------------------------------------- ________________ १२१. तए णं समणे भगवं महावीरे अरहा जाए, जिणे केवली सव्वन्नू सव्वदरिसी, सदेवमणुआसुरस्स लोगस्स परिआयं जाणइ पासइ, सव्वलोए सव्वजीवाणं आगई, गई, टिइं, चवणं, उववायं, तक्कं, मणो, माणसिअं, भुत्तं , कडं, पडिसेवियं, आवीकम्मं, रहोकम्मं । अरहा अरहस्सभागी, तं तं कालं मण-वयण-कायजोगे वट्टमाणाणं सव्वलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे विहरइ ।।१२१॥ પામી સર્વજ્ઞ બન્યા. (જે પૂર્ણ કેવળજ્ઞાન લોકાલોકને અજવાળતું, જેના મહાસામર્થ કેરો પાર કો નવ પામતું.... એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું...) સૂત્ર ૧૨૧) સર્વજ્ઞ બનેલા ભગવાન અષ્ટ પ્રાતિહાર્યરૂપ શોભા-પૂજાને યોગ્ય અતિ બન્યા. સર્વજ્ઞ અને સર્વદર્શી બનેલા ભગવાન સમસ્ત લોકના અને સમસ્ત જીવોના ગતિ-આગતિ, સ્થિતિ, ચ્યવનવગેરે તથા જે કાંઇ વિચાર્યું કર્યું, ખાધું વગેરે બધું જ સાક્ષાત્ જુએ છે જાણે છે. અરિહંતો (૧) કેવળજ્ઞાન પછી ઓછામાં ઓછા એક કરોડ દેવતાથી સતત વિંટળાયેલા હોવાથી રહસ્ય-ખાનગી-એકાંત વિનાના થાય છે અને (૨) ભગવાનથી ખાનગી કશું જ રહેતું નથી. | (આનું તાત્પર્ય એ છે કે આપણને સતત થવું જોઇએ કે ભગવાન મને જુએ છે. બીજી બ્રેઈ સામાન્ય વ્યક્તિ પણ આપણને જોતી હોય, તો આપણે સારા કાર્યો વધુ સારી રીતે કરીએ છીએ અને ખોટા કામ કરતાં નથી, તો ભગવાન આપણને જોતા હોય, તો આપણે કેવા સાવધ થઈ જઇએ? દુષ્ટ વિચાર કે રાત્રિભોજન આદિ કાંઇ પણ ખોટું કરતી વખતે જો આ યાદ આવી જાય કે ભગવાન મને જુએ છે” તો તરત એ કાર્યથી અટકી જઇએ. અને પૂજા-સામાયિક-ખમાસમણાવગેરેમાં લોચાવાળવાનું મન થાય, ત્યારે પણ આનજર સામે રાખીએ, તો ક્રિયા સારી રીતે થાય.) ૧૯૮ www library Gain Education intematonal For Private & Fersonal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૫. (૬) ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું તેનો મહિમા કરવા ઇંદ્રો અને દેવો આવ્યા. ભગવાને ત્યાં ક્ષણિક દેશના આપી. પછી એક પણ સાધુ-સાધ્વી વિના માત્ર દેવોના સાંનિધ્યમાં વિહાર કરી અપાપાપુરીના મહાસેન ઉદ્યાનમાં પધાર્યા. (કેવળજ્ઞાન પછીના કલ્પરૂપે આ દેશના આપી. પણ કોઈ જીવ પ્રતિબોધ પામી દીક્ષા લે તેવો ન હોવાથી એક પ્રહરના બદલે અલ્પકાળમાં આટોપી લઇ એકલા વિહાર કર્યો. આના સૂચિતાર્થો – (૧) ઉચિત આચાર કદી ચૂકવો નહીં. (૨) જો બોલવાથી અર્થ સરવાનો ન હોય, તો બહુ બોલવું નહીં. (૩) તીર્થની સ્થાપના અને તીર્થ ચાલે સાધુ-સાધ્વીવર્ગથી. એ વિના કરોડો દેવતા પણ શું કામના ? અહીં માનવભવની મહત્તા અને એ ભવમાં સંયમની ઉત્કૃષ્ટ મહત્તા સિદ્ધ થાય છે. (૪) ભગવાને મરીચિના ભવમાં ઉત્સૂત્ર પ્રરૂપણા કરેલી... શું એના પરિણામે પ્રથમ દેશના નિષ્ફળ ગઈ હશે ? એ કેવું વિચિત્ર દશ્ય હશે કે કરોડો દેવોથી વીંટળાયેલા અને આઠ પ્રાતિહાર્યથી યુક્ત ભગવાન એક પણ શિષ્યાદિ પરિવાર વિના જીંભિક ગામથી અપાપાપુરી-મહાસેન ઉદ્યાન સુધી વિહાર કરીને ગયા.) ત્યાં સોમિલ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરાવી રહ્યો હતો. હજારો બ્રાહ્મણો ત્યાં આવ્યા હતા. એમાં ઇન્દ્રભૂતિવગેરે અગ્યાર મુખ્ય પંડિતો હતા. આ અગ્યારે પંડિતો વેદના પારગામી અને સર્વવિદ્યાવિશારદ હતા. પણ પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવચનોના કારણે એક-એક શંકાવાળા હતા. છતાં પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવતા હતા, અને આ ઘમંડ જાળવી રાખવા જ શંકાઓ એક બીજાને પૂછતા ન હોતા. (મિથ્યાત્વ અને અહં સંશય અંગે પૂછતા અટકાવે. અને જ્યાં સંશય ઊભો થાય કે ઊભો રહે, ત્યાં ભેદ પણ ઊભો રહે. સમ્યક્ત્વ અને નમ્રતા સમાધાનતરફ લઈ જાય... સંશય મટે અને અભેદ ઊભો થાય. કેશી ગણધરે ગૌતમસ્વામીને સંશયો પૂછ્યા. સમાધાન મળ્યું, પછી ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ભળી ગયા. અભેદભાવ આવી ગયો.) ૧૯૯ jainelibrary.org Page #221 -------------------------------------------------------------------------- ________________ અગ્યાર ગણધરોના નામ, એમનો વિદ્યાર્થી પરિવાર અને એમની શંકાનું કોષ્ટક. | નામ | ઇન્દ્રભૂતિ | અગ્નિભૂતિ | વાયુભૂતિ | વ્યક્ત | સુધર્મા | મડિત | મૌર્યપુત્ર, અકંપિત અચલભ્રાતા | મેતાર્થ પ્રભાસ |કુલ અગ્યારનો પરિવાર પરિવાર ૫૦૦ | પ00 | પ૦૦ ૫૦૦ ૫૦૦ | ૩૫૦ | ૩૫૦ | ૩૦૦ / ૩૦૦ | ૩૦૦ ૩૦૦ | ચાર હજાર ચારસો શંકા | જીવ | કર્મ | તજજીવ | પાંચભૂતનું જે જેવો હોય | કર્મબંધ દેવ | નારક | પુણ્ય | પરલોક | મોક્ષ આ સિવાય બીજા પણ શંકર, ઈશ્વર, ગંગાધરવગેરે પંડિતો ભેગા થયા હતા. યજ્ઞનો ધૂમાડો ઉપર જતો અને દેવોને નીચે ઉતરતા જોઈ આ ઇંદ્રભૂતિવગેરે ખુશ થઈ વિચારવા લાગ્યા- અહો! યજ્ઞનો મહિમા!કે આ દેવો યજ્ઞમાં સાક્ષાત્ પધારી રહ્યા છે...! પણ ત્યાં તો દેવો યજ્ઞમંડપ છોડી મહાસેનઉદ્યાનમાં પ્રભુને વાંદવા આગળ વધી ગયા. તેથી આ બ્રાહ્મણો ખિન્ન થયા. લોકો પાસેથી દેવો પણ સર્વજ્ઞને વંદન કરવા જઇ રહ્યા છે” આ સાંભળી પોતાને સર્વજ્ઞ માનતા ઇંદ્રભૂતિના પેટમાં તેલ રેડાયું. | (સંસારના માનાકાંક્ષી જીવમાં અને વૈરાગી જીવમાં આ ફરક છે. વૈરાગી પોતાને જે આનંદદાયક સાધના મળી છે, તે બધાને મળે એવી ભાવનામાં હોય. તેથી જ વૈરાગ્યમાં નિર્દોષતા, સરળતા અને શાંતિ છે. માનાકાંક્ષી જીવ પોતાને જ શ્રેષ્ઠ સાધન મળે, બીજા કોઇને નહીં, એવી ભાવનામાં હોય છે. જૈનેતરમાં વાત આવે છે કે સીતાના સ્વયંવરમાં જતા પહેલા રાવણ શિવજીના મંદિરમાં પ્રાર્થના કરવા ગયો. એણે પ્રાર્થના કરતાં કહ્યું - એવું વરદાન આપ કે સીતા મને જ મળે. પછી ઉમેરતાં કહ્યું અને જો મને ન મળે, તો બીજા કોઇને ન મળે ! તેથી જ સંસારમાં અશાંતિ, પ્રપંચ દ્રોહ વગેરે છે ને?) ૨0 Gain Education intematonal For Private & Fersonal Use Only www brary Page #222 -------------------------------------------------------------------------- ________________ call (૬) Jain Education ઇન્દ્રભૂતિ ગૌતમ હજી સર્વજ્ઞ અને વૈરાગી નથી, તેથી બીજા સર્વજ્ઞને સહી શકતા નથી, તેથી વિચારે છે આ કો’ક મહાધૂર્ત આવ્યો છે કે જેણે માત્ર લોકોને નહીં, દેવોને પણ ઠગ્યા છે, અને આ દેવો પણ એ ધૂર્તને યોગ્ય જ લાગે છે, જેમકે માખી ચંદનને મુકી કફ ઉપર બેસે છે. ઇત્યાદિ વિચારી આગળ વિચારે છે કે હું સર્વજ્ઞ છું. તેથી પેલો સર્વજ્ઞ નથી. માટે મારે એનો ભાંડો ફોડવો જોઇએ, જેમ ગુફામાં બે સિંહ ન હોય, એમ બે સર્વજ્ઞ કેવી રીતે સંભવે ! આમ વિચારી ગૌતમ ભગવાનને વંદન કરી પાછા ફરતા લોકોને મશ્કરીમાં પૂછે છે – કેવા છે તમારા સર્વજ્ઞ ? ત્યારે લોકો કહે છે – જો ત્રણે લોકના બધા જીવો ગણવા બેસી જાય, આયુષ્ય પુરૂં ન થાય અને ગણિત અબજોની આગળ પણ હોય, તો આ જિનના ગુણ ગાઇ શકાય. લોકો પ્રભુની અનુમોદના કરે છે ને ઇન્દ્રભૂતિ ગૌતમના પેટમાં તેલ રેડાય છે, કાનમાં જાણે શૂળ ભોંકાય છે, કારણ કે ઈર્ષ્યા ઉત્પન્ન થઇ છે. તેથી વિચારે છે કે ઠીક છે ભાઇ! ઉજ્જડ ગામમાં એરંડિયો પ્રધાન... ભોળાઓને ઠગવામાં કુશળતા શી છે ? મારી સામે પોતાનો આ ફટાટોપ ટકાવી શકે, તો માનું ! મારે હવે આ કહેવાતા સર્વજ્ઞનો ભાંડો ફોડવો જ પડશે ! ઇત્યાદિ વિચાર કરી પ્રભુ સામે વાદ કરવા તૈયાર થયા. તે વખતે અગ્નિભૂતિ કહે છે- અરે ! તમારે એ તુચ્છ વાદીને હરાવવા જવાની જરૂરત નથી, હું જઇને હરાવી આવું છું... કમળને ઉખેડવા કંઈ ઐરાવણ હાથી ન લવાય. ત્યારે ઇન્દ્રભૂતિ અભિમાનના હુંકાર સાથે કહે છે-અરે! તમે શું, મારો આ નવો વિદ્યાર્થી પણ એને હરાવી શકે એમ છે. . પણ ‘વાદી આવ્યો છે’ આ સાંભળી મારું મન હેતુ નથી, માટે હું જાઉં છું, કેમ કે બધા વાદીરૂપ તલને પીલી નાંખતા આ એક બચી ગયો છે, તેને પણ જો ન પીલું, તો જેમ એક વખત શીલખંડનવાળી સ્ત્રી સતી નથી રહેતી, તેમ એકને પણ હરાવવાનો બાકી રહી જાય તો વાદી તરીકેની ખ્યાતિ શુદ્ધ રહેતી નથી... ઇત્યાદિ વચનો કહી પોતે વાદ કરવા પંડિત બ્રાહ્મણને યોગ્ય વેશભૂષા કરી નીકળ્યા. એમની પાછળ એમને પૂર્ણતયા સમર્પિત પાંચસો વિદ્યાર્થીઓ પોતાના ગુરુની સરસ્વતી કંઠાભરણ ! વાદિગજસિંહ ! વગેરે રૂપે બિરુદાવલી ગાતા ગાતા નીકળ્યા. (આ વિદ્યાર્થીઓને અદ્ભુત ગુરુબહુમાન અને સમર્પણભાવ છે, તેથી જ તેઓ ગૌતમસ્વામીની દીક્ષાવખતે પણ સાથે દીક્ષા લેવાના છે. એ બધા સરસ્વતીના ઉપાસકો છે, માટે ગુરુની આવી બિરુદાવલી ગાઈ શકે છે, આપણે બધા લક્ષ્મીના ઉપાસકો ! તેથી બિરુદાવલી તો છોડો, ગુરુનું ૨૦૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ વ્યા. નામ ચોખુ નથી બોલતા... ‘અમારે ત્યાં અજિતશેખર આવી ગયા'. લો બોલો! કોણ છે અજિતશેખર ? મુનિ, વિજય, મહારાજ, બધુ ગયું! જાણે પીછાવગરનો મોર! આપણે તો નોકરને યપાછળ ‘ભાઈ’નું છોગું લગાડીએ. ને સાધુ માટે? આપણને આ રીતે કોઇ બોલાવે, તો? ડાહ્યાલાલ ગાંડાલાલ ડાહ્યા ગાંડા થઈ જાય. ચુનાજી હુકમાઇ ચુના હુકમા થઈ જાય... વાત આ છે, આપણને જ્ઞાનની ગરજ હોય, અને ગુરુપ્રત્યે બહુમાન હોય, તો કમ સે કમ નામ તો વ્યવસ્થિત બોલવું જ જોઈએ) અલબત્ત ઇન્દ્રભૂતિ ગૌતમ તો પોતે કઈ કઈ બાબતમાં પારંગત છે, ઇત્યાદિ વિચારમાં તલ્લીન છે, અને એ વિચારમાં તો છેક સમવસરણ સુધી પહોંચી ગયા. અને જ્યાં પ્રભુને જુએ છે, ને આંખો વિસ્ફારિત થઈ ગઈ. આ કોણ હશે? બ્રહ્મા? ના એતો ઘરડા છે. વિષ્ણુ? ના એ તો કાળા છે. શંકર? ના... એ તો સાપોથી ભયપ્રદ છે. ચંદ્ર ? ના, એ તો કલંક્તિ છે! સુર્ય? ના, એ તો જોઈ ન શકાય એવી તીવકાંતિવાળો છે. મેરુ? ના એ અત્યંત કઠિન છે. તો કામદેવ છે? ના એને શરીર જ નથી. તો આ કોણ છે? અહો! આ તો સર્વદોષમુક્ત અને સર્વગુણસંપન્ન ચોવીસમાં તીર્થકર છે. સુવર્ણસિંહાસન પર રહેલા પ્રભુને જોઇ હવે ઇંદ્રભૂતિને પોતાના યશની ચિંતા થઇ. શિવો રક્ષતુમે યશઃ હે શિવ! મારા યશની રક્ષા કરજે !વળી મનમાં એમ પણ થાય છે કે જો આમને જીતી જાઉં! તો મારો ડંકો વાગી જાય. એટલામાં ભગવાને જ મધુરવાણીથી બોલાવ્યા- હે ઇંદ્રભૂત ગૌતમ! – સુખેન આગતવાનસિ! હે ઇંદ્રભૂતિ ગૌતમ! તું સુખેથી આવ્યો! આ સાંભળી ગૌતમસ્વામી ક્ષણભર ચમક્યા. પછી અભિમાનનો છેલો હુમલો થયો, સૂર્યની જેમ જગપ્રસિદ્ધ એવા મારું નામ કોણ નથી જાણતું? હા, આ મારા મનમાં રહેલી શંકા બતાવે, તો હું સર્વજ્ઞ માનું. ત્યાં તો ભગવાને કહ્યું – ગૌતમ!તમને જીવના વિષયમાં શંકા છે. તમે વેદવાક્યોના અર્થનું ભાવન બરાબર કર્યું નહીં, માટે આ શંકા પડી છે. જુઓ, તમને વેદવાક્યોનો અર્થ બતાવું! ભગવાનની આ ૩૫ ગુણોથી યુક્ત તથા સાકર,દ્રાક્ષ કે અમૃતને ફીકી પાડી દેતી અનુપમ, મધુર વાણી સમુદ્રના મંથનવખતના ઘોષ જેવી, ગંગાના પૂરના ધ્વનિ જેવી, અથવા તો આદિબ્રહ્મધ્વનિની જેમ ગાજી રહી ! (‘રૂડી ને રઢિયાળી રે...વીર ! તારી દેશના રે... પેલી ડોશી... મોટી ઉંમર, ભયંકર વૃદ્ધાવસ્થા... આગળ પાછળ સંભાળનાર કોઇ નહીં. જંગલમાંથી લાકડા લાવી. પણ શેઠને ઓછા પડ્યા.. ભયંકર અપમાન કરી ફરીથી લાકડા લેવા મોકલી... લાકડાનો ભારો માથે ઉઠાવી પાછી ફરી રહી છે. ઉપર સૂર્ય | ૨૦૨ dan Education Intematonal For Prie n al Use Only www.elbaryo Page #224 -------------------------------------------------------------------------- ________________ ક્યા. (૬) તપે, માથે લાકડાનો ભારો... ઉઘાડા પગ ગરમીથી દાઝે, પેટમાં ભૂખની ભયંકર આગ, હૈયે ‘મારું કોઈ નહીં ! તેથી મારે કેવા અપમાન સહેવાના ! કેવી ગુલામી કરવાની !' ઇત્યાદિ સંતાપના બળતરા... એમાં માથાપર રહેલા ભારામાંથી એક લાકડું નીચે પડ્યું. ડોશીએ એક હાથે માથાનો ભારો પકડી રાખ્યો. વાંકી વળી બીજા હાથે લાકડું લેવા ઝુકી... ત્યારે જ પ્રભુની વાણીના મધુર શબ્દો કાને પડ્યા. એ શબ્દોની મીઠાશ માણવામાં ઉપરની બધી પરિસ્થિતિ ભૂલી ગઈ અને એ જ અવસ્થામાં પૂરી દેશના સાંભળી. બોલો પ્રભુની વાણીમાં કેવી મીઠાશ ! છ મહીનાની ભૂખતરસ આ વાણી સાંભળતા છિપાઈ જાય ! કરુણા, મૌન અને સત્યવાણીનો આ પ્રભાવ છે.) (ભગવાને પ્રથમ ધડાકે વેદને ખોટા કહેવાના બદલે એ અંગેની ગૌતમની સમજને ખોટી બતાવી, અને ગૌતમને અત્યાર સુધી જેનાપર શ્રદ્ધા છે એ વેદના આધારે જ સમાધાન આપ્યું. અલબત્ત એનો અર્થ એ નથી કે ભગવાન વેદને પ્રમાણભૂત માનતા હતા. ડોક્ટરને સમજાવવા ડોક્ટરી ભાષામાં કે શેરબજારવાળાને સમજાવવા શેરબજારના શબ્દોનો સહારો લેવામાં એમ અર્થ નથી નીકળતો કે એ બધું માન્ય છે. હકીકતમાં આ તો તે તે વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરવાની પદ્ધતિ છે. ગૌતમે તો પોતાની શંકા ભગવાને બતાવી દીધી. એટલામાત્રથી પ્રભુને સર્વજ્ઞ તરીકે સ્વીકારી લીધા, અને માથે રહેલો અભિમાનનો પથરો દૂર ફગાવી દઈ પ્રભુના વિનીતશિરોમણિ શિષ્ય બની ગયા. એમણે પ્રભુ સાથે ચર્ચા કે વાદ કર્યો નથી. બાકીના દસેય ગણધરોએ પણ વાદ કર્યો નથી, કેમ કે પોતાના મનની શંકા બતાવી દેવામાત્રથી ‘પ્રભુ સર્વજ્ઞ છે’ એમ હૈયામાં બેસી ગયું. અને એકવાર વ્યક્તિ પર સર્વજ્ઞ તરીકે શ્રદ્ધા બેસી ગયા પછી, એમની વાતમાં વાદ નહીં વિશ્વાસ જ હોય. છતાં પ્રભુએ આપેલા સમાધાનોના આધારે ‘ગણધરવાદ’ પ્રસિદ્ધ થયો.) ગણધરવાદ બાળકનો વિકાસ માતાને શ્રદ્ધાપૂર્ણ સમર્પિત થવાથી થાય છે, એમ આત્માનો વિકાસ પરમમાતા પ્રભુને શ્રદ્ધાપૂર્ણ સમર્પિત થવાથી જ થાય છે. વાદચર્ચાઓ તો તેલની ઘાણી જેવા છે. બળદ ફર્યા જ કરે, અંત આવે જ નહીં, એમ ચર્ચાઓ ચાલ્યા જ કરે, અંત આવે જ નહી! આસ્તિક પંડિત અને નાસ્તિક પંડિત Jain Education &ternational ૨૦૩ vjainelibrary.org Page #225 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે છ મહીના ચર્ચા ચાલી... પરિણામ ? પરિણામે આસ્તિક પંડિત નાસ્તિક બન્યો, નાસ્તિક પંડિત આસ્તિક! આંબાવાડીમાં બે મિત્રો ગયા. માલિકે કેરીના | ટૂકડાની ડીશ ધરી. એક મિત્રે માલિકને પ્રશ્નો પૂછવાનું- કેરીના વિષયમાં ચર્ચા કરવાનું શરૂ કર્યું. એની ચર્ચા અડધે પહોંચીને નજર ડીશ પર ગઇ, ત્યારે જોયું તો બીજા મિત્રે ડીશ સફાચટ કરી નાંખી હતી. હ! ચર્ચા કરનારો ચર્ચામાં જ રહી જાય છે ને પ્રભુને સમર્પિત થઇ આરાધના કરનારો પોતાનું કલ્યાણ કરી લે છે. વળી તર્કતો બેધારી તલવાર છે. જે તરફ જોર આપો, તે તરફનું કાપ! રાતે પત્નીએ પતિને કહ્યું - જાગો! ચોર આવ્યા લાગે છે.ખખડાટનો અવાજ આવે છે!પતિએ પડખું ફેરવતા કહ્યું - જરા તાર્કિક વાત કર! ચોર આવે તો અવાજ કરે ખરા? આ અવાજ થાય છે, તેથી જ સિદ્ધ થાય છે કે ચોર નથી આવ્યા. દસેક મીનિટ પછી પત્નીએ ફરીથી જગાડતા કહ્યું- ઉઠો! ચોર આવ્યા લાગે છે. પતિએ પૂછ્યું- તને કેવી રીતે ખબર પડી? પત્નીએ તર્ક આપતા કહ્યું – અવાજ નથી આવતો - એ જ સિદ્ધ કરે છે કે ચોર આવ્યા છે. પતિ શું કહેશે? વાત આ છે.... તર્કથી ચર્ચા થાય, કોઈ કાયમી સિદ્ધિ ન થાય. ભગવાનના કાળવખતે બીજા ઘણા પોતાને સર્વજ્ઞ કહેવડાવતા હતા. ત્યારે પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા કેટલાક સાધુઓ ભગવાન પાસે આવ્યા. ભગવાનને બે ચાર પ્રશ્નો પૂછ્યા...પ્રભુએ આપેલા જવાબોના આધારે ભગવાન સર્વજ્ઞ છે એવો નિર્ણય કર્યો. પછી પરમાત્માને સમર્પિત થઇ ગયા. જો સેમ્પલ પરથી આખા તાકાનો અને એક ચમચી ચાખવાથી આખા તપેલાના દૂધપાકનો નિર્ણય થઇ જતો હોય, તો આજના વિજ્ઞાનયુગમાં પણ પ્રભુની ઘણી વાતોની અકાઢ્ય સિદ્ધિ થતી હોય તો એના આધારે ભગવાનને સર્વજ્ઞ તરીકે સ્વીકારી લઇ ભગવાનની બધી વાતો સ્વીકારી જ લેવી જોઇએ. આપણે ગૌતમ બનવાનું છે, ગોશાળા નહીં. જુઓ, જગદીશચંદ્ર બોઝને વનસ્પતિમાં જીવની સિદ્ધિ માટે પ્રયોગો કરવા પડ્યા, જ્યારે પ્રભુએ વગર પ્રયોગે જ્ઞાનથી જ આ વાત જણાવી દીધી. શબ્દ, રૂપ વગેરેને પુદ્ગલના સ્વરૂપ બતાવી ભગવાને કમાલ કરી. આજના રેડિયો - ટી.વી. વગેરે કાર્યક્રમો આ નિયમપર જ ચાલે છે. ભગવાને કહ્યું – પુદ્ગલના જથ્થામાં વધ-ઘટ થતી નથી, માત્ર તોડ- જોડી આદિ કારણે ફેરફારો થાય છે. આજનું વિજ્ઞાન પણ ટ્રાન્સફર ઓફ એનર્જી વગેરે કહીને આ વાતને પુષ્ટ કરે છે. ગૌતમસ્વામી સૂર્યકિરણોના સહારે અષ્ટાપદ ચઢયા, આજે | ૨૦૪ can Education Intemato w albaryo Page #226 -------------------------------------------------------------------------- ________________ દા. (૬) ઉપગ્રહો સૂર્યના કિરણોમાંથી શક્તિ મેળવી ગતિ કરે છે. ભગવાનની દેશના દિવ્યશક્તિથી બધાને પોત-પોતાની ભાષામાં સમજાતી હતી. આજે યુનો વગેરેમાં વ્યવસ્થા છે કે વક્તા પોતાની ભાષામાં બોલે, ત્યારે દરેક દેશના પ્રતિનિધિને પોતાની ભાષામાં સાંભળવા મળે . આ જ રીતે સાપેક્ષવાદ સિદ્ધાંત, ઉકાળેલું પાણી, રાત્રિભોજન વગેરે કેટકેટલી વાતો ૨૫૦૦ વર્ષ પછી આજે પણ વિજ્ઞાનના પ્રયોગો પછી માન્ય બની છે. હવે આ ભગવાનમાં વિશ્વાસ મુકવામાં શું બાકી રહ્યું છે? સમજી લો, જેમ બોર ગલ અને ઠળિયાથી યુક્ત છે. પણ એમાં મુખ્ય ગલ છે, એમ શ્રદ્ધા મુખ્ય છે. બુદ્ધિ તો ઠળિયાના સ્થાને છે. ગણધરવાદ તો આપણી શ્રદ્ધા દૃઢ કરવા માટે છે. બીજા સાથે શ્રદ્ધેય વાતોમાટે લાંબી ચર્ચા કરવા માટે નથી. શ્રદ્ધા દૂધમાં ગણધરવાદ શ્રવણજન્ય જ્ઞાનનું મેળવણ નાખી પછી સાધના-તપનું મંથન કરવાથી આત્મા ખારી છાશ જેવા કર્મોથી છુટો પડી નવનીતતુલ્ય મોક્ષ પામે છે. સમ્મતિતર્ક જેવા ભેજાનું દહીં કરી નાખે તેવા ગ્રંથ રચવાની તીવ્રમેધાવાળા અને કવિત્વપ્રતિભાથી અનન્યશાસનપ્રભાવક શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિને જીવવિજ્ઞાનમાત્રથી ભગવાનની સર્વજ્ઞતા માન્ય બની જતી હોય, ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિમહારાજને યુક્તિમચનના કારણે પ્રભુ વીર સર્વજ્ઞતરીકે સ્વીકૃત થઇ જતા હોય, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ તો ભગવાનની મુદ્રામાત્રથી ભગવાનને ત્રણ જગતના વિજેતા માનતા હોય, સેંકડો ગ્રંથોના રચયિતા મહોપાધ્યાય યશોવિજ્યજી મહારાજને સમસ્ત શ્રુતજ્ઞાનના સારરૂપે પ્રભુભક્તિમાં જ સર્વસુખનું બીજ દેખાતું હોય, પછી આપણે પોતાને બુદ્ધિશાળી માનતા બેવકૂફ જ હોઇશું, જો આપણને જિનવચન પર શ્રદ્ધા ન બેસે ને શંકાઓ પડ્યા કરે. તો હવે ગણધરવાદની વાતો શરુ કરીએ. ગૌતમસ્વામી ‘વિજ્ઞાનધન એવૈતેભ્યો ભૂતેભ્યઃ સમુત્થાય તાન્યેવાનુવિનશ્યતિ ન પ્રેત્યસંજ્ઞાસ્તિ' આ વેદ વચનના આધારે વિજ્ઞાનધન એવો આત્મા પાંચ ભૂતમાંથી ઉત્પન્ન થઇ, એમાં જ વિલય પામે છે. ‘પરલોક’ સંજ્ઞા નથી, આવો અર્થ કરી આત્માના અભાવની શંકાવાળા થયા હતા.ભગવાને કહ્યું-સાંભળો ! આનો અર્થ એ છે કે જ્ઞાન-દર્શનમય હોવાથી આત્મા વિજ્ઞાનઘન છે. જ્ઞાન-ઉપયોગરૂપે આત્મા પાંચભૂતોમાંથી ઉત્પન્ન થાય છે, ૨૦૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ . (૬) અર્થાત્ જગતના દેખાતા-અનુભવાતા પદાર્થોનું જ્ઞાન જીવને સતત થયા કરે છે. આ બધા પદાર્થો પૃથ્વી, પાણી વગેરે પાંચભૂતમય છે. જે વખતે જેનું જ્ઞાન થાય, તે વખતે તે જ્ઞાનરૂપે આત્મા ઉત્પન્ન થયો ગણાય. અને આ જ્ઞાન જગતના પદાર્થોરૂપે પાંચભૂતઅંગે જ થાય છે.જેથી જ્ઞાનમય આત્મા પાંચભૂતમાંથી ઉત્પન્ન થયો કહેવાય. એ જ રીતે આ જ્ઞાન વિલય પામે છે. તેથી પાંચભૂત અંગેનું જ્ઞાન નાશ પામ્યું. માટે પાંચભૂતમાં વિલય પામ્યું ગણાય. વળી ઘટ વગેરેના જ્ઞાન પછી જ્યારે પટ- કપડાનું જ્ઞાન થાય છે, ત્યારે ઘટનું જ્ઞાન પટજ્ઞાનવખતે રહેલું ન હોવાથી પછીના જ્ઞાનવખતે ન રહેવાના કારણે પ્રેત્યસંજ્ઞા નથી એમ કહેવાય. આમ જ્ઞાનરૂપે જ આત્મા પાંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે, એમાં જ વિનાશ પામે છે. અને બીજા જ્ઞાનના ઉપયોગ વખતે ન રહેવાથી પ્રેત્યસંજ્ઞાનો અભાવ આવ્યો, પણ કર્મયુક્ત આત્મા જુદી જુદી ગતિમાં જવારૂપે તો પરલોકમાં જનારો નિત્ય જ છે. વળી વેદમાં જ આત્માને જ્ઞાનમયવગેરે રૂપે ઓળખાવ્યો છે. તથા દેવોની અપેક્ષાએ દ=દમઇંદ્રિયોનું દમન. મનુષ્યોની અપેક્ષાએ દ–દાન અને રાક્ષસોની અપેક્ષાએ દ=દયા, આમ ત્રણ દ ને જે જાણે છે, તે જીવ, એ રીતે જીવતત્ત્વ બતાવ્યું છે. અહીં આત્મસિદ્ધિના કેટલાક મુદ્દા વિચારી શકાય. આમ તો આ વિષય અતિગહન છે, ચર્ચામાં જિંદગી પૂરી થઇ જાય ને કશું તત્ત્વ હાથમાં ન આવે. એના કરતાં જિનવચન પર શ્રદ્ધા-વિશ્વાસ રાખવામાં જ લાભ છે. જેનાથી અકસ્માત થવા સંભવ છે, એવા બસડ્રાઇવર પર વિશ્વાસ રાખી બસમાં જો બેસાતું હોય, જેના અર્થલોભ- બેદરકારી વગેરે કારણોથી ઘણા સારા થવા આવેલા દર્દીઓ મરી જાય છે, એવા ડોક્ટરોના ભરોસે દવા લેવાતી હોય, અરે નોકરના ભરોસે સંતાન અને ઘર રાખવામાં હિચકિચાટ નથી થતી. તો જેમના વચનપર શ્રદ્ધા રાખવાથી જીવને સાંત્વન, શાંતિ, સમાધિ, સદ્ગતિ અને સિદ્ધિગતિ જ મળવાની છે, એ પ્રભુપર શું કામ વિશ્વાસ દૃઢ ન હોય ? તેથી વિશ્વાસમાં જ મજા છે, છતાં વિવેકદ્યષ્ટિના વિકાસમાટે થોડી વિચારણા કરીએ. નાસ્તિકો કહે છે- શરીરરૂપે આકાર પામેલા પાંચભૂતમાંથી ચૈતન્ય ઉદ્ભવે છે. જ્યારે આ ચૈતન્ય નાશ પામે છે. ત્યારે એ જ મરણ છે. દા.ત. પાણીમાંથી ૨૦૬ WWWahellbirY DID Page #228 -------------------------------------------------------------------------- ________________ પરપોટો થાય છે, કેટલોક સમયટકી પછી એ પરપોટો પાણીમાં જ વિલય પામે છે. આમ પરલોકમાં જનારો કોઇ જીવ નથી. વળી જીવ કોઇ પ્રમાણથી સિદ્ધ નથી. ૧. પ્રત્યક્ષ પ્રમાણ:- પ્રત્યક્ષ બે રીતે ગણાય (૧) સાક્ષાત્ પ્રત્યક્ષઃ- જેમ કે ઘડો, મકાન વગેરે. આત્મા આ રીતે દેખાતો, સંભળાતો, સુંઘાતો વગેરે ન હોવાથી કોઇ ઇંદ્રિયથી સાક્ષાત્ થતો નથી. (૨) કાર્ય પ્રત્યક્ષ... પરમાણુઓ પોતે સાક્ષાત્ દેખાતા નથી. પણ પરમાણુઓના કાર્યરૂપ ઘડા વગેરે દેખાય છે. શિક્ષકે વિદ્યાર્થીઓને ચશ્મા, સાયકલ, કાપડ, ચાંદી, લોખંડ વગેરે બજારો બતાવ્યા. એક વિદ્યાર્થીએ પૂછ્યું- આપે જે કાળા બજારની વાત કરેલી.. તે કાળાબજાર ક્યાં છે? શિક્ષકે કહ્યું-આ બજાર બધા બજારમાં છે, પણ એમ ન દેખાય, પણ કૃત્રિમ અછત વગેરે એના કાર્યથી અનુભવી શકાય. જીવ આ રીતે પોતાના કાર્યથી પણ પ્રત્યક્ષ નથી. ૨. અનુમાન પ્રમાણ:- લિંગના જ્ઞાનથી લિંગીનું જ્ઞાન કરવું તે અનુમાન છે, જેમ કે ધૂમાડો દેખાય, તો ન દેખાતા અગ્નિનું જ્ઞાન કરવું એ અનુમાન છે. નેતાઓ વચન આપે, એટલે ચૂંટણી નજીક આવી છે, તેનું અનુમાન થાય છે. ન દેખાતા જીવના અસ્તિત્વનો નિર્ણય કરી આપે એવું કોઇ લિંગ ઉપલબ્ધ નથી. તેથી જીવ અનુમાનથી સિદ્ધ નથી. ૩. આગમ - દરેક ધર્મના આગમો તો સાવ જુદી જુદી વાત કરે છે, દરેક ધર્મ કહે છે “અમારું આગમ સાચું’ એમાં તો લડાઇ ઊભી થઇ છે. એક આગમ કહે છે. આત્મા ક્ષણિક છે. બીજું આગમ આત્માને નિત્ય માને છે. આ લડાઇનો નિર્ણય ન આવે, ત્યાં સુધી કોઇનો પક્ષ લઇ શકાય નહી. એક ભાઇ રસ્તેથી જતા હતા. બીજા ગળપડું ઠગે એને ઊભો રાખી કહ્યું – અરે! દોસ્ત બે મહિનાથી દેખાતો નથી! તારે મને સો રૂા. પાછા નહીં આપવા હોય, તો નહી આપ. પણ આમ મળવાનું બંધ કેમ કરે છે? પેલો કહે, અરે પણ હું તમને ઓળખતો જ નથી. પછી આ રૂા. લેવાની વાત ક્યાંથી આવી ? ઠગે કહ્યું, વાહ સો રૂા. ખાતર તું મને | ૨૦૭ dan Education Interational For Private & Fersonal Use Only www. library Page #229 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (૬) ઓળખવા પણ તૈયાર નથી. બસ બંને વચ્ચે ચકમક જામી પડી. રસ્તે જતા લોકો વચ્ચે પડ્યા. પેલાને કહે, વગર ઓળખ્ય કોઇ ઉઘરાણી કરે થોડું ? જો એમ વગર ઓળખાણે આ ગળે પડતો હોય, તો તમારા જ ગળે કેમ પડ્યો? અમારા ગળે પડ્યો કેમ નહીં ? તેથી વાત પતાવો... સો નહીં, તો પચાસ તો લીધા જ હશે ! ચાલ એટલા આપી દે, લોકોએ ન્યાય તોલ્યો. પેલા પાસેથી ઠગને પચાસ રૂા. અપાવ્યા (દિગંબરો પણ સમેતશિખરજી, અંતરિક્ષજી વગેરે શ્વેતાંબર તીર્થો અંગે આ રીતે જ ગળે પડે છે ને ! અને પછી કોર્ટવગેરેની સહાયથી આખું નહીં, તો અડધું પડાવી જાય છે.) આમ કોઇક એક આગમનો પક્ષ લેવામાં બીજા આગમને અન્યાય થઇ જવાનો સંભવ છે, તેથી કોઇ આગમનો પક્ષ લેવા જેવો નથી. આમ આગમ પ્રમાણભૂત નથી. ૪. ઉપમાન પ્રમાણ :- એક જ્ઞાત વસ્તુની ઉપમાથી જ્યારે બીજા અજ્ઞાતની ઓળખાણ આપવામાં આવે, ત્યારે આ પ્રમાણ કામ લાગે, જેમ કે કોઇ ક્રોધીને જોઈ એને અગ્નિની ઉપમા આપવાથી અન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવી જાય કે આ અગ્નિની જેમ ગરમ મગજવાળો છે. પણ આ ઉપમા પણ યોગ્ય રીતે અપાય, તો પ્રમાણ બને. એમ તો ઊંટના લગ્નમાં ગધેડાઓ સંગીતકાર બન્યા,ગધેડાઓએ ઊંટને કહ્યું-અહો રૂપમ્ – સાક્ષાત કામદેવ છો. ઊંટોએ ભૂંકતા ગધેડાઓને કહ્યુંઅહો ધ્વનિ-તમારો કંઠ ! અહાહા સાક્ષાત્ કિન્નરનો સ્વર છે ! આમ ફાવે તેની આપેલી ઉપમા પ્રમાણભૂત નથી, આત્મામાટે કઇ ઉપમા આપશો ? આત્મા કોના જેવો ? આમ ઉપમાન પ્રમાણ પણ અહીં અપ્રમાણ છે. ૫. અર્થાપત્તિ ઃ- પ્રત્યક્ષાદિથી અનુભવાતું એક કાર્ય બીજા જે કાર્યપર આધાર રાખતું હોય, તે કાર્યની સિદ્ધિ અર્થપત્તિથી થાય. જેમ કે દેવદત્ત દિવસે દિવસે પુષ્ટ થતો જાય છે, પણ તે દિવસે ખાતો નથી, તો ખાધા વગર પોષણ સંભવતું ન હોવાથી દેવદત્ત રાતે ખાય છે, તે અર્થાપત્તિથી સિદ્ધ ગણાય. પણ ‘કાગડાનું બેસવું ને ડાળનું પડવું’ એમ જોગાનુજોગ બે ક્રિયાસાથે થાય, ત્યાં અર્થાપત્તિ જોડી શકાય નહીં, એક સરદારજીને બીજાએ કહ્યું – મારી સોનાની વીંટી ખોવાઇ ગઇ. ૨૦૮ Page #230 -------------------------------------------------------------------------- ________________ શું કરું? સરદારજીએ કહ્યું-છાપામાં જાહેરાત આપ! પેલાએ પૂછ્યું- એમ? શું જાહેરાત વાંચી જેને મળી હશે, તે આપી જશે? સરદારજીએ કહ્યું – એમ નહીં! છાપામાં જાહેરાત આપીશ, તો બાથરૂમમાંથી મળી જશે! મારી પણ વીંટી ખોવાઇ ગયેલી. મેં છાપામાં જાહેરાત આપીને બીજે દિવસે બાથરૂમમાંથી મળી ગઇ. આવી અર્થપત્તિનચાલે. આત્માને સિદ્ધ કરે એવી કોઇ અર્થપત્તિ નથી, કેમ કે આત્માને ન માનો, તો પણ ખાવું પીવુ - ઉંઘવું, ધંધો કરવો.. વગેરે બધા વ્યવહાર ચાલે છે. . સંભવ પ્રમાણ:- જેમાં એકના નિર્દેશમાં એને વ્યાપ એવા બીજાનો પણ નિર્દેશ થઇ જાય, તે સંભવ પ્રમાણ. જેમકે કોઇને લાખોપતિ કહીએ, તો એના અંતર્ગત રીતે એની પાસે હજાર રૂા.તો છે જ, એ સમજી જવાય છે. પિતાએ પુત્રને બગીચામાંથી ફુલ તોડી લાવવા કહ્યું. પુત્ર આખો છોડ લઇ આવ્યો. પિતાએ પૂછ્યું-ફુલના સ્થાને છોડ કેમ લઇને આવ્યો? પુત્રે કહ્યું - પિતાજી! બગીચામાં બોર્ડ હતું, અહીં ફુલ તોડવાની મનાઇ છે. તેથી છોડ લઇને આવી ગયો. આ પુત્ર ફુલ તોડવાના નિષેધમાં છોડ ઉખાડવાનો નિષેધ સુતરામ આવે જ. એ સમજી શક્યો નહીં. પ્રસ્તુતમાં વિચારીએ, તો કોના નિર્દેશમાં અંતર્ગત રીતે આત્માનો નિર્દેશ સંભવ પ્રમાણથી સ્વીકારી શકાય? આમ એક પણ પ્રમાણથી આત્મા સિદ્ધ નથી. આમ આત્મા ઉપલબ્ધ થતો ન હોવાથી આત્મા નથી. ઇત્યાદિ નાસ્તિકોની દલીલ છે. આ સામે આત્મસિદ્ધિ માટેની કેટલીક દલીલો. પ્રત્યક્ષ પ્રમાણ:- (૧) ભગવાન મહાવીર સ્વામી વગેરે સર્વજ્ઞોને બધા આત્મા સાક્ષાત્ દેખાય છે. આપણને પણ તર્ક-સંદેહ-સુખ-દુઃખ વગેરેના કર્તા-ભોક્તા તરીકે આત્માનો અનુભવ થાય છે. (૨) સપના જોતી વખતે આંખ વગેરે બંધ છે, અને મન પણ શાંત છે. ત્યારે સપના જોનારો આત્મા છે. (૩) શરીર સારું હોય, ત્યારે પણ ખરાબ સમાચાર વગેરેથી ‘હંદુઃખી છું અને સારા સમાચાર વગેરે વખતે માંદગીમાં પણ હું | ૨૦૯ Gain Education tema W ellbaryo Page #231 -------------------------------------------------------------------------- ________________ સુખી છું એવો અનુભવ જીવને પોતાના આત્માને આગળ કરીને જ થાય છે. (૪) ડોક્ટર વગેરે પાસે “રમેશ બગડી ગયો’ એમ ન કહેતા “રમેશનું શરીર બગડી ગયું એમ કહીએ છીએ, જ્યારે ગુરુભગવંતો આગળ એમ જ કહેવાય છે કે આજકાલ આ રમેશ ખૂબ બગડી ગયો છે. અહીં રમેશથી એના આત્માની જ અનુભૂતિ થાય છે. રમેશના પિતાને રમેશનું પરીક્ષાનું પરિણામ બતાવી શિક્ષકે કહ્યું-તમારો રમેશ ખૂબ નબળો છે. તરત જ એના પિતા બોલ્યા - કેમ આમ થાય છે? ખબર નથી પડતી. ઘરમાં પ્રભુની કૃપાથી બબ્બે ભેંસ છે, ને રમેશને ત્રણ ટાઇમ દૂધ એની માતા પીવડાવે છે, છતાં કેમ નબળો રહે છે, કાંઇ ખબર નથી પડતી. બોલો આમાં હસવાનું ક્યાં આવ્યું? કહો, શિક્ષક રમેશની બુદ્ધિની અપેક્ષાએ કહે છે ને રમેશના પિતા એના શરીર સામું જુએ છે. એટલે કે રમેશની બુદ્ધિ અને રમેશનું શરીર એક નથી. તો બુદ્ધિ કોની ? કહો, એના આત્માની. (૫) ઘોર અંધારામાં શરીર ન દેખાય, ત્યારે પણ હું છું એ બાબતમાં શંકા નથી પડતી. આ હું આત્માનું સંવેદન કરાવે છે. (૬) એ જ રીતે મારું શરીર બદલાઇ ગયું ઇત્યાદિ થાય છે. પણ ક્યારેય ‘હું બદલાઇ ગયો’ એવું થતું નથી. આ બધા આત્માના પ્રત્યક્ષના દૃષ્ટાંત છે. - નાસ્તિક પૂછે કે આત્મા પ્રત્યક્ષ હોય, તો ઘડાની જેમ દેખાતો કેમ નથી? અથવા વાયુની જેમ સ્પર્શ કેમ અનુભવાતો નથી? તો જવાબ છે, કે જે વસ્તુ જે ઇંદ્રિય વગેરેને પ્રત્યક્ષ હોય, તેનાથી ભિન્ન ઇંદ્રિય વગેરેથી તેનો અનુભવ ન થાય. નાકથી કોઇ જોવા જાય, અને પછીના દેખાય, તો તેમાં વસ્તુનો અભાવ સિદ્ધ નથી થતો. નરી આંખે ઘણા તારા નથી દેખાતા, તેથી એનો અભાવ નથી. દૂરબીનથી એ તારાઓ દેખાય છે. જ્યાં દૂરબીન કામ આવે, ત્યાં એકલી આંખ કામ ન આવે. ચશ્માથી જે જોવાનું કામ કરવાનું છે, ત્યાં સૂક્ષ્મદર્શક કે દૂરબીન લગાડે તો શું થાય? દ્રાક્ષ તરબૂચ દેખાય, ને પછી તરબૂચના ભાવ પૂછી દ્રાક્ષવાળાસાથે કચકચ કરવાનું જ થાય ને! કહેવાની વાત એ છે કે આત્મા આંખ-કાન વગેરે ઇંદ્રિયોને પ્રત્યક્ષ થઇ શકે એવા સ્વરૂપવાળો નથી, પણ માનસ પ્રત્યક્ષ છે. તમે કહો, “મારું માથું દુઃખે છે” ત્યારે બીજો કહે મને તો એ દેખાતું નથી. તો તમે શું કહેશો? I ૨૧૦ can Education Intematonal www brary Page #232 -------------------------------------------------------------------------- ________________ ડો. રાધાકૃષ્ણન ઇગ્લેંડ કેમ્બ્રીજ યુનિવર્સીટીમાં આત્મા અને ધર્મપર પ્રવચન આપતા હતા. દલીલો સાથે આત્માની સિદ્ધિ કરી રહ્યા હતા. ત્યારે એક વિદ્યાર્થીએ કહ્યું- હુંઆત્મામાં માનતો નથી. જો હોય તો મને દેખાડો. રાધાકૃષ્ણને કહ્યું-હું બુદ્ધિ વગરના માણસોના પ્રશ્નોનો જવાબ નથી આપતો. પેલા વિદ્યાર્થીએ કહ્યું - હું અહીંનો સ્કોલર છું. આમ હું બુદ્ધિશાળી હોવા છતાં, તમે મને બુદ્ધિ વિનાનો કેવી રીતે કહી શકો? રાધાકૃષ્ણને કહ્યું-તમારામાં બુદ્ધિ હોય, તો મને દેખાડો. પેલાએ કહ્યું- બુદ્ધિ એ દેખાડવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. રાધાકૃષ્ણને કહ્યું – બરાબર છે. નહીં દેખાતી વસ્તુ પણ જો મનથી અનુભવાતી હોય, તો તેનો અભાવ ન કહી શકાય. આ જ વાત આત્મા માટે છે. પેલો વિદ્યાર્થી ચૂપ થઈ ગયો. ઘડાનો આકાર અને રંગ આ ગુણોથી ‘ઘડો’ દ્રવ્ય દેખાય છે. આમ ગુણથી ગુણી પ્રત્યક્ષ થાય છે. બુદ્ધિ-સુખ-દુઃખ વગેરે ગુણો આત્માના છે, (શરીરસાથે આ ગુણોને લેવા-દેવા નથી, તેથી એ બધાના માનસ પ્રત્યક્ષથી એ ગુણોવાળો આત્મામાન પ્રત્યક્ષ થાય છે. ઇત્યાદિરીતે આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે. વળી વસ્તુની અનુપલબ્ધિમાત્રથી વસ્તુનો અભાવના કહી શકાય. વિશેષાવશ્યક ભાષ્યમાં વિદ્યમાન વસ્તુની અનુપલબ્ધિના એક વીસ કારણો બતાવ્યા છે, જેમ કે હિમાલય વગેરે ઘણા દૂર હોવાથી દેખાતા નથી, આંખમાં ગયેલી રજકણ ઘણી નજીક હોવાથી દેખાતી નથી, પરમાણુઓ સૂક્ષ્મ હોવાથી દેખાતા નથી. એક પ્રોફેસરને કોકે પૂછ્યું - તમારા કેટલા ચશ્મા છે? પ્રોફેસરે કહ્યું - ત્રણ પેલાએ આશ્ચર્યથી પૂછયું- ત્રણ? પ્રોફેસરે કહ્યું – હા.... એક દૂરના, એક વાંચવાના અને એક આ બંને ચશ્મા શોધવાના ! કહેવાની વાત એ છે કે આંખ નબળી હોય, તો પણ ઘણી વખત વસ્તુ દેખાતી નથી... માટે નક્કી થાય છે કે આપણને ઉપલબ્ધ ન થાય એટલામાત્રથી એનો અભાવ ન કહી શકાય. અનુમાન પ્રમાણઃ ૧) જેમ પહેરવાના કપડા વ્યવસ્થિત દેખાય, તો તેને પહેરનારો કોઇક છે, એવું અનુમાન થાય છે, એમ વ્યવસ્થિત શરીર દેખાય છે, તો એના આધારે એ શરીરને ભોગવનારો કોઇક છે, તે નકકી થાય છે, કેમ કે શરીર પણ ભોગ્ય વસ્તુ છે. ૨૧૧ dan Education Wemational For Private & Fersonal Use Only w ine baryo Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨) શરીર મકાન છે. એમાં મગજ ઓફિસના સ્થાને છે. ઇંદ્રિયો પાંચ બારી છે, પેટ પાકખાનું છે, મળમૂત્રમાટે પાયખાનું છે. મન મેનેજર છે, તો કોક માલિક હોવો જોઇએ. ( ૩) ઇંદ્રિયો અને શરીર નોકરની જેમ કોકના આદેશ મુજબ વર્તે છે. ક્યારેક આંખ ઊંચી થાય છે, તો ક્યારેક કાન સરવા થાય છે. શરીર ઊઠે છે, બેસે છે, ચાલે છે, કોકના નિર્દેશ પર. આ આદેશકર્તા કોણ? કહો આત્મા, મન નહીં, કેમકે મનને પણ આત્માની દોરવણી મળે છે. મનને તો કડવી દવા પીવી નથી. છતાં મન મારીને પણ દવા પીવી પડે છે. અહીં મનપર પણ કોકની સત્તા ચાલે છે. ડાયાબિટીશ વગેરે વખતે મન તો મીઠાઇ ખાવા લલચાય છે,મનને અટકાવે છે આત્મા. આત્માની જીજીવિષા. મનના વિચારો બદલવાનું કામ પણ કોણ કરે છે? માનો કે તમે શાકભાજી લાવવામાં ભૂલકણા છો. પત્નીએ તમને બે લીંબુ, પાંચ મરચાં, અડધો કીલો તુરિયા લાવવા માર્કેટ મોકલ્યા. ભલામણ કરી છે કે ગરબડ કરતા નહીં અને કશું ભૂલતા નહીં. તમારું મન લીંબુ-મરચા-તુરિયા ગોખવામાં પડ્યું છે. ત્યાં અચાનક ઝબકારો થયો. ઓહ! અત્યારે તો એક પાર્ટી આવવાની છે. એની સાથે સોદો કરવાનો છે. અને તમે દિશા બદલી ઘરતરફ પાછા ફરો છો. અહીં મનના વિચારો, અને પગની દિશા બદલવાનું કામ કોણે કર્યું ?કહો – આત્માએ. એ જ રીતે ઘણીવાર મનમાં તો આવી જાય છે કે ‘આ પ્રમાણે સંભાળાવી દઉં” છતાં ત્યાં બ્રેક લાગે છે. હૈયે હોય છે, તેને હોઠે લાવતા અટકાવે છે કોણ? કહો આત્મા. ૪) નવા જન્મેલા બાળકને જે આહારની અભિલાષા થાય છે, અને તે શીખવાડ્યા વગર સ્તનપાનઆદિ પ્રવૃત્તિ કરવા માંડે છે, એ જ એની આ પ્રવૃત્તિ જન્માંતરથી સંસ્કારરૂપે આવેલી છે તેની અને તેથી જન્માન્તરમાં પણ અસ્તિત્વ ધરાવતા આત્માની સિદ્ધિ કરે છે. ૫) માતા- પિતા કરતાં બાળકને સંતાનમાં રૂપ વગેરે અંગે તથા સ્વભાવઆદિ અંગે દેખાતી વિલક્ષણતાઓ પાછળ એના જન્માન્તરના સંસ્કાર અને કર્મો | ૨૧૨ dalin Education Memational wwwbery Page #234 -------------------------------------------------------------------------- ________________ વ્યા. || ભાગ ભજવે છે. આ કર્મો આત્માને વળગેલા છે. તેથી કર્મની સિદ્ધિ આત્માને સિદ્ધ કરે છે. - ૬) ભ્રમ અને સંશય પણ સત્ વસ્તુમાટે જ થાય છે. ગધેડાના શિંગડા વગેરે જેવી અસતુ વસ્તુ અંગે ભ્રમ કે સંશય હોતો નથી.આત્માઅંગે ભ્રમ કે સંશયો થતા દેખાય છે. માટે જ આત્મા સિદ્ધ થાય છે. ૭) જીવના શરીર કરતા ભિન્ન પર્યાયવાચી શબ્દો મળે છે, જેમ કે શરીરના દેડ, કાયા વગેરે પર્યાયવાચી શબ્દો છે. જ્યારે જીવના આત્મા, ચેતન વગેરે પર્યાયવાચી શબ્દો છે. તેથી શરીરથી ભિન્ન આત્માની સિદ્ધ થાય છે. ૮) પ્રાયઃ બધાને આરામ ગમે છે, પણ ધંધો આરામ કરતાં વધુ ગમે છે. તેથી આરામ છોડી ધંધે જાય છે, ધંધા કરતાં પણ ધન - પૈસો વહાલો છે, તેથી જુના ધંધામાં કમાણી ન દેખાય, તો ધંધો બદલે છે. ધન કરતાં પુત્રવધુ પ્રિય છે, તેથી મહેનતથી કમાયેલો પૈસો પુત્રની માંદગી વગેરે વખતે પાણીની જેમ વાપરી નાંખે છે. પણ જ્યારે સુવાવડ વખતે ડોક્ટરએમ કહે કે બેમાંથી એક બચશે, મા અથવા પુત્ર. બોલો તમારી શું ઇચ્છા છે? ત્યારે બાપ કહે છે, મૂળ હશે, તોવ્યાજ ફરીથી મળશે! બાળકની બાને બચાવો! આમ એવા અવસરે પુત્ર કરતાં પત્નીપર વધુ પ્રેમ દેખાય છે. પણ આગ લાગવા વગેરે પ્રસંગે પ્રથમ પોતાને બચાવી લઇ પછી જ પત્નીને બચાવવા પ્રયત્ન કરે છે. આમ જીવન પત્નીથી પણ વધુ વહાલું છે. આમ શરીર અને જીવન સૌથી વડાલા હોવા છતાં કેટલાક માણસ ઇજ્જત બચાવવા આત્મહત્યા કરી એનો નાશ કરે છે, ત્યારે સવાલ થાય છે કે આ ઇજ્જત કોની? જવાબ એ જ છે કે જીવની- આત્માની. કેટલાકને જાતિસ્મરણશાન થતું દેખાય છે. એડગર કેસીએ હીપ્નોટીઝમના માધ્યમે ઘણી વ્યક્તિઓને એમની ઉંમર કરતા પણ પૂર્વે શું કરતાં હતા? એમ પૂછ્યું. ત્યારે એ હિપ્નોટાઇઝ થયેલી વ્યક્તિ પોતાની ભાષા, હાવભાવ બદલી પૂર્વ ભવની વાત કરતી નોંધાઇ છે, આત્માના અસ્તિત્વની આ મજબૂત સાબિતી છે. આત્માની સિદ્ધિ કરતાં આવા તો હજી ઘણાં અનુમાનો છે. ૨૧૩ dan Education Intematona E & Feste Use On www bary ID Page #235 -------------------------------------------------------------------------- ________________ આગમ પ્રમાણઃ અલબત્ત આગમો પરસ્પર વિરુદ્ધ દાવાઓ કરે છે. પણ તેથી આગમનો એકડો કાઢી શકાય નહી. જુદી જુદી કંપનીઓના અલગ - અલગ દાવાથી મુંઝાઇને કોઈ વ્યક્તિએ ટી.વી. વગેરેની ખરીદી બંધ કરી નથી. એમાંથી સૌથી ઉચિત લાગતી કંપનીનું ટી.વી. ખરીદે જ છે. આગમ અંગે દાવા ભલે જુદા જુદા હોય, પણ કોનું આગમ સાચું? એ તપાસી એ સ્વીકારવું જોઈએ. જેને ખોટું બોલવાના (૧) રાગ (૨) દ્વેષ (૩) મોહ અને (૪) અજ્ઞાન અથવા (૧) ક્રોધ (૨) લોભ (૩) ભય (૪) હાસ્યાદિ સતાવતા નથી, એના વચન સત્ય હોવાના. રસ્તો પૂછતી વખતે પણ રસ્તો બતાવનાર જો સજ્જન દેખાય, તો એણે બતાવેલા રસ્તે જવાથી સ્થાન પર પહોંચાય છે. આત્મા મોક્ષ વગેરે અતીન્દ્રિય પદાર્થો અંગે આપણે ભૂલા પડેલા છીએ, ત્યારે રાગાદિથી રહિત હોવાથી સર્જન શ્રેષ્ઠ બનેલા ભગવાનના વચનરૂપ આગમ આપણને માર્ગ દેખાડે છે. વળી આ જ ભગવાનના વચન સાચા છે, એની ખાતરી પણ સોનાની શુદ્ધિની ત્રણ પરીક્ષાની જેમ (૧) કસ (૨) છેદ અને (૩) તાપ આ ત્રણ પરીક્ષાથી થાય છે. ભગવાને ઇંદ્રભૂતિ ગૌતમને તો એના મનની શંકા બતાવી દેવા દ્વારા પોતાની સર્વજ્ઞતાની અને તેથી પોતાના વચનોની સત્યતાની ખાતરી કરાવી દીધી.આજે આપણને પણ વનસ્પતિમાં જીવ, શબ્દ આકાશનો ગુણ નહીં, પણ પુલ- દ્રવ્યનો ગુણ વગેરે વાતોથી ભગવાન સર્વજ્ઞ હતા, એની ખાતરી થાય છે, તેથી જ તેઓએ કહેલા વચનોરૂપ આગમ પણ પ્રમાણભૂત છે. આ આગમથી પણ આત્મા પરિણામી નિત્ય છે, પોતાના કર્મોનો કર્તા અને ભોક્તા છે. આત્માના બંધ-મોક્ષ છે. મોક્ષના ઉપાયો છે. તથા અરૂપી એવો આત્મા સંસારી અવસ્થામાં શરીરને વ્યાપીને એ છે. ઇત્યાદિ વાત સિદ્ધ થાય છે. ઉપમાન પ્રમાણઃ જેમ શરીરમાં વાયુપ્રકોપ થાય, તો તેના સુસ્તી સંધિવા વગેરે કાર્યો દેખાય છે. આ કાર્યો ‘અદશ્ય એવો વાયુ શરીરમાં ભરાયો છે એમ સૂચવે છે. અને તે સૌને માન્ય છે. એમાં કોઇ પણ પ્રકારની હલન ચલન માટે અસમર્થ એવા જડ શરીરમાં જાતજાતની પ્રવૃત્તિઓ વાયુ જેવા જ કોક અદશ્ય પદાર્થથી || ૨૧૪ www ba Page #236 -------------------------------------------------------------------------- ________________ દા. (૬) સંભવે છે. આમ ‘અદૃશ્ય’ સાદેશ્યથી વાયુની ઉપમા દ્વારા આત્માની સિદ્ધિ થાય છે. અર્થાપત્તિ પ્રમાણ ઃ એક સ્ત્રી મરી ગઇ. ઠાઠડી બંધાઇ–ઉપાડીને ઘરની બહાર કાઢતાં જ એનો દાંડો બારણા સાથે જોરથી અથડાયો. પેલી સ્ત્રી તરત સળવળી! ‘અરે આ તો જીવે છે’ આખો વ્યવહાર બદલાઇ ગયો. દસ વર્ષે પાછી મરી... ઠાઠડી બંધાઇ, બહાર કાઢતી વખતે પતિએ કહ્યું- જરા સંભાળી ને ! એક વખત તો દશ વર્ષની સજા ભોગવી. હવે ફરીથી સજા નથી ભોગવવી ! કહેવાની વાત એ છે, કે મૃત શરીર સાથે જે વ્યવહાર થાય છે, તેનાથી ભિન્ન વ્યવહાર જીવતા શરીર સાથે થાય છે, કેમ કે જીવતા શરીરની ચેષ્ટા જુદી છે. આ ચેષ્ટા અર્થાપત્તિથી શરીરથી ભિન્ન જીવની હાજરી સૂચવે છે. સંભવ પ્રમાણ ઃ જન્મતા જ બાળકમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ વગેરે દેખાય છે.આમાં કોઇ અદૃશ્ય તત્ત્વ કામ કરે છે. અને આત્મા પણ અદશ્ય તત્ત્વમાં જ સમાવેશ પામે છે. તેથી ત્યાં આત્માનો સંભવ હોઇ શકે છે.. ઇત્યાદિ પ્રમાણોથી આત્માના અસ્તિત્વનો નિર્ણય થઇ શકે. ઇતિ સંક્ષેપમાં આત્મવાદ.... શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમે તો પ્રભુએ મનની શંકા બતાવી, ત્યારે જ પ્રભુને સર્વજ્ઞ માની લીધા. પછી સર્વજ્ઞની વાતોમાં ચર્ચા નહી, શ્રદ્ધા પૂર્ણ સ્વીકાર જ હોય. ઇંદ્રભૂતિ અભિમાની હતા, તો એટલા જ સરળ પણ હતા. તેથી તરત જ અભિમાન પડતું મુક્યું અને ભગવાનના ચરણનું શરણ સ્વીકારી લીધું. ‘તમે મારી શંકા દૂર કરી ! આભાર’ એમ માની રવાના થઇ ગયા નહી, પણ ‘જો આ સર્વજ્ઞ છે, જ્ઞાની છે. તો આમની જીવનભર ઉપાસના કરવી એ જ જીવનની સાર્થકતા છે.’ એમ માની પ્રભુ પાસે દીક્ષા લઇ પ્રભુના પ્રથમ શિષ્ય બની ગયા. ‘જીવનની સાર્થકતા વ્યર્થ અભિમાન પોષવામાં કે અસાર એવા ધન – પરિવાર પાછળ ખુવાર થવામાં ૨૧૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ નથી, પણ જ્ઞાનીની સેવામાં અને જ્ઞાનીની ઉપાસનામાં છે.' ગૌતમસ્વામી તો અભિમાનના શિખરેથી ઉતરી પરમવિનયની ટોચે પહોંચી ગયા. આ વિનયના જ પ્રભાવે અત્યાર સુધી અપ્રગટ અનંત લબ્ધિઓ પણ પ્રગટ થઇ. એમના વિદ્યાર્થીઓ પણ આજ્ઞાંકિત અને ગુરુભક્ત હતા. તેથી ગુરુની સાથે સાથે એ બધા પણ દીક્ષિત થયા. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું - ભયવં કિંતરં? હે ભગવન્!તત્ત્વ શું છે? ગૌતમસ્વામી પોતે વેદ આદિના પારગામી છે. આ વાત ભૂલી તદ્દન અન્ન હોય,એવા ભાવથી આ પ્રશ્ન પૂછે છે. પાણીમાં ઘડો જેટલો નમે, એટલો ભરાય. પૂરો નમે તો પૂરો ભરાય અને પૂરા નમવા માટે પોતે પૂરો ખાલી છે, એવી સંવેદના હોવી જરૂરી છે. જોવાની વાત એ છે કે હવે ગૌતમસ્વામીને વેદપર પણ આકર્ષણ રહ્યું નથી. બધી માન્યતાઓ-સિદ્ધાંતોની ગાંઠ છોડી દેવાય, તો જ પૂરે પૂરો સમપર્ણભાવ આવે. ભગવાને ગૌતમસ્વામીને તત્ત્વના સારરૂપે ઉષ્પન્નઇ વા વિગમેઇ વા, ધુવેઇ વા આ ત્રણ પદ - માતૃકાપદ આપ્યા. (જગતના તમામ પદાર્થો ઉત્તર પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. પૂર્વ પર્યાય રૂપે નાશ પામે છે. અને મૂળ દ્રવ્યરૂપે ધ્રુવ- સ્થિર રહે છે.) આ ત્રણ પદના શ્રવણથી જ ગૌતમસ્વામીને શ્રુતજ્ઞાનાવરણનો અનન્ય ક્ષયોપશમ થયો. આ જગતના તમામ પદાર્થોના રહસ્યને છતી કરતી આ ચાવીના પ્રભાવથી જાણે જ્ઞાનના ગુપ્ત ભંડારના દરવાજા-ઉઘડી ગયા. ત્યાં ને ત્યાં મુહુર્તમાત્રમાં ચૌદપૂર્વસતિ દ્વાદશાંગીની રચના કરી. આ બાજુ અગ્નિભૂતિને સમાચાર મળ્યા કે મોટાભાઇ ઇંદ્રભૂતિએ ભગવાન પાસે દીક્ષા લીધી. ત્યારે આ અશક્ય અને અસંભવ બીના સાંભળી અગ્નિભૂતિને થયું કે ચોક્કસ એ કહેવાતા સર્વજ્ઞએ મારા સરળ હૃદયવાળા ભાઇને ઠગ્યો હશે. હવે હુંશીઘત્યાં જઇએ ધૂર્તને હરાવી ભાઇને છોડાવી લાઉં. આમ વિચારી અગ્નિભૂતિ પોતાના પાંચસો વિદ્યાર્થી પરિવાર સાથે ભગવાન પાસે આવ્યા. ભગવાને અગ્નિભૂતિને પણ નામપૂર્વક બોલાવી એમના હૈયાનો સંશય બતાવ્યો કે તમને ‘પુરુષ એવા ઇદ..” જે કાંઇ હતું... છે, થશે, તે બધું પુરુષથકી જ છે, એવા માત્ર પુરુષાર્થને જ આગળ કરતાં વેદવચનથી શંકા પડી છે કે જગતમાં કર્મ જેવું તત્ત્વ છે કે નહીં. પણ. ૨૧૬ Gain Education interational www brary Page #238 -------------------------------------------------------------------------- ________________ થા. | હે અગ્નિભૂતિ! એવો સંશય કરશો નહીં. પુરુષની મહત્તા બતાવતું વેદવચન પુરુષાર્થની પ્રધાનતા દર્શાવવા સ્તુતિરૂપે બોલાયેલું વચન છે. (વચનો ત્રણ પ્રકારના - (૧) વિધિ-નિષેધપરક દા.ત. સાચું બોલવું જોઇએ, હિંસા કરવી જોઇએ નહીં. (૨) અનુવાદપરક - જે પ્રસિદ્ધ વાતને જ દશવિ, જેમકે સાત દિવસનું અઠવાડિયું. (૩) મહિમાપક - કોઇક એક વાતની મહત્તા દર્શાવતું વચન. જેમકે પાણી - પર્વત - ભૂમિ, સર્વત્ર વિષ્ણુ છે) લોકો ભાગ્યપર બધી વાતો છોડી દઇ ધર્મપુરુષાર્થમાં પાછા ન પડે, એ માટે પુરુષાર્થની પ્રધાનતા દર્શાવવા ઉપરોક્ત વચન છે. બાકી તો કર્મને માન્યા વિના ચાલે એમ જ નથી. એક જ મા-બાપના બે પુત્રોમાં રૂપથી કે બુદ્ધિથી દેખાતો તફાવત, એક જ બજારમાં બાજુ બાજુમાં એક સરખો માલ વેચતી બેદુકાનમાં એકને ધીકતી જોરદાર કમાણી – બીજાને થતું નુકસાન, જગતમાં જન્મથી જ એક શેઠને બીજો નોકર, એક કામ કરીને અપજશ પામેને બીજો વગર કામ કર્યો જશ મેળવી જાય, એક ગમેતે ખાઇને પણ તંદુરસ્ત છે, ને બીજો સાચવી સાચવીને ખાય, છતાં માંદો ને માંદો જ એ પુણ્યના બળપર દરેક વખતે સફળતા મેળવતો અચાનક જ ગણતરી મુજબ વેપાર કરવા છતાં બધું જ ગુમાવી બેસે... ઇત્યાદિ ઢગલાબંધ વાતો ‘કર્મ' ‘ભાગ્ય’ ‘પ્રારબ્ધ' ને માન્યા વિના સિદ્ધ થતી નથી. અરૂપી આત્માને પૌદ્ગલિક હોવાથી રૂપી ગણાતા કર્મોની અસર થાય એ વાત અરૂપી જ્ઞાનપર બ્રાહ્મીઆદિ ઔષધની સારી અને દારૂની ખોટી અસરદ્વારા સિદ્ધ થઇ શકે છે. દુનિયાની બધી સફળતા પુરુષાર્થને આધીન છે એમ માની દુનિયામાં સફળ થવા સખત પરિશ્રમ કરનાર માટે કર્મ અને ભાગ્ય માન્યા વિના ચાલે એમ જ નથી. કેમકે સાચો અને સાચી રીતનો પુરુષાર્થ કર્યા પછી પણ ઘણીવાર સફળતા તો નથી મળતી, ઘોર નિષ્ફળતા મળે છે ત્યારે માણસ હતાશ- નિરાશ - ડીપ્રેશ થઇ જાય છે. ત્યાં જો કરેલા કર્મોની આ કરામતને એ જાણતો હોત, તો નિરાશ ન થાત. ‘પૂર્વ ભવે ખોટા કામ કરી ખોટાકર્મો બાંધ્યા છે, તેના ફળરૂપે આ નિષ્ફળતા મળી છે. તો લાવ, આ ભવમાં સારા કામ કરી આવતા ભવને સુધારું' એમ વિચારી સ્વસ્થ રહી સુકૃતો કરી શક્ત. એ જ રીતે ધર્મના ક્ષેત્રમાં બધું ભાગ્ય - કર્મ પર છોડી દેવાતું હોય છે. ‘ભાગ્યમાં હશે, તો સાધના થશે.” પણ ધર્મક્ષેત્રે હકીકતમાં કર્મનહીં, પુરુષાર્થ પ્રધાન - મુખ્ય છે. સફળતા એ જો માખણ છે, તો દુનિયાના ક્ષેત્રમાં પુણ્ય એ દહીં છે, ને પુરુષાર્થ એ પાણી છે. સાધનાના ક્ષેત્રમાં પુરુષાર્થ દહીં છે, ને પુણ્ય પાણીના | ૨૧૭ dan Education tematona FOC Private Personal Use Only www. brary Page #239 -------------------------------------------------------------------------- ________________ cele સ્થાને છે. તેથી ધર્મ કરવામાં જીવ ઢીલો ન પડે, એ માટે પુરુષની પ્રધાનતા બતાવવાની હોય છે. બાકી જૈનધર્મ તો કર્મ પર ખાસ ભાર મુકે છે, એક પાગલ કાગળ લખતો હતો, બીજાએ પૂછ્યું - શું કરે છે? પાગલે કહ્યું - જોતા નથી? કાગળ લખું છું. બીજાએ પૂછયું - એમ? કોને લખો છો? પાગલે કહ્યું - બીજા કોને વળી ! મને પોતાને! બીજાએ આશ્ચર્ય સાથે પૂછયું - એમ? શું લખ્યું છે? ત્યારે પાગલે એ બીજાની અજ્ઞાનતાની દયા ખાતા કહ્યું, અરે ! એ હમણાં શી રીતે ખબર પડે? આ પત્ર તો પોસ્ટ થશે, પછી પોસ્ટમેન મને આપી જશે. હુંએ ફોડીશને વાંચીશ, ત્યારે ખબર પડશે કે એમાં શું લખ્યું છે? પાગલની વાત હસવા જેવી નથી. આપણે આ પાગલની જેમ જુદી જુદી મન - વચન - કાયાની પ્રવૃત્તિઓ કરવારૂપે જુદા જુદા કર્મો બાંધી આપણને જ પછીના ભાવોમાં મળે, એ રીતે આપણને પત્ર લખીએ છીએ. પણ આપણને હમણાં ખબર નથી પડતી કે આપણે એમાં શું લખી રહ્યા છીએ. પછી જ્યારે એ કર્મોના ઉદય આવવારૂપે પત્રની ડીલીવરી આપણને મળે છે, ત્યારે ખબર પડે છે કે મેંકેવા કેવા કર્મો કર્યા હતા! માટે જ ભગવાન કહે છે-કર્મોના ઉદયે દુઃખો આવે, ત્યારે રોવાના બદલે કરેલા કર્મોનો વિચાર કરી સમતા રાખવી. અને ‘બંધ સમય ચેતીએ હવે નવા એવા ખરાબ કર્મો ન બંધાય, એની સાવધાની રાખીએ. વળી આ કર્મવાદ બીજાઓના ઈશ્વરવાદની સામે છે. બીજાઓ જગત, સ્વર્ગ, નરક, સુખ, દુઃખ બધામાટે ઈશ્વરને કારણે માને છે. પણ એ બરાબર નથી, કેમ કે ઈશ્વરને કોણે બનાવ્યો? ઈશવરે જગત શેમાંથી બનાવ્યું? ઇત્યાદિ પ્રશ્નો આવે છે. વળી દુઃખ અને નરકના સર્જકરૂપે ઈશ્વરને ક્રૂર, પક્ષપાતી વગેરે માનવાની આપત્તિ આવે છે. જૈનમતે ઈશ્વર એટલે કેવળજ્ઞાની. એ જગત બનાવતા નથી, પણ જગતનું સ્વરૂપ બતાવે છે, બાકી સુખ-દુઃખ વગેરે બધું જીવે પોતે પૂર્વે કરેલા કર્મના ફળરૂપે આવે છે. બીજાઓને પણ ઈશ્વરને માન્યા પછી પણ કર્મ માનવા જ પડે છે. માત્ર આટલો ખ્યાલ રાખવો, ધર્મ કરવા માટે અને આવતો ભવ સુધારવા માટે પુરુષાર્થ મુખ્ય છે, ને આ ભવમાં બનતા પ્રસંગોમાટે કર્મ મુખ્ય છે. I ૨૧૮ Gain Education Interational For Private & Fersonal Use Only w ebcary Page #240 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની અમોઘ દેશનાથી સંશય છેદાતા અગ્નિભૂતિએ પણ ૫૦૦ વિદ્યાર્થી સાથે ભગવાન પાસે દીક્ષા લીધી, અને ભગવાન પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરી દ્વાદશાંગીની રચના કરી. (૩) વાયુભૂતિએ ‘ઇંદ્રભૂતિ અને અગ્નિભૂતિએ દીક્ષા લીધી’ એ સાંભળી વિચાર્યું. ‘મારા બન્ને પૂજ્ય વડીલ બંધુઓ જેમના શિષ્ય થયા, એ જ મારા માટે પણ પૂજ્ય છે. તેથી હું પણ ત્યાં જઈ મારી શંકાનું સમાધાન મેળવી પ્રવજ્યા અંગીકાર કરું.' આમ વિચારી વાયુભૂતિ પણ પોતાના પાંચસો શિષ્યોના પરિવાર સાથે ભગવાન પાસે આવ્યા. ભગવાને સંશય બતાવી સમાધાન આપ્યું. વાયુભૂતિએ પોતાના પરિવાર સાથે દીક્ષા લીધી, ત્રિપદી પામી દ્વાદશાંગી રચી. આ જ ક્રમથી બાકીના પણ વ્યક્ત વગેરે બ્રાહ્મણો પોતાના પરિવાર સાથે ભગવાન પાસે આવ્યા. સંશયનું સમાધાન મેળવી દીક્ષા લીધી. ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. એમાં વાયુભૂતિને ‘જીવ અને શરીર બન્ને એક છે કે જુદા’ એ અંગે શંકા હતી. ઇન્દ્રભૂતિને વિજ્ઞાનઘન..” ઇત્યાદિ જે વેદપદથી જીવના અભાવની શંકા પડી હતી. વાયુભૂતિને એ જ પદથી “જીવ અને શરીર બંને એક જ છે એવી શંકા પડેલી. ભગવાને મુંડોપનિષદના “આ આત્મા નિત્ય સત્ય, તપ અને બ્રહ્મચર્યથી ઉપલબ્ધ થાય છે, આ આત્મા જ્યોતિર્મય (જ્ઞાનમય) અને શુદ્ધ છે. ધીર અને સંયમી સાધુઓ આ આત્માને જુએ છે, સાક્ષાત્કાર કરે છે.' ઇત્યાદિ વચનથી આત્મા શરીરથી ભિન્ન છે એમ સિદ્ધ કરી બતાવ્યું અને વાયુભૂતિને સંશયથી મુક્ત કર્યા. (૪) વ્યક્ત નામના ચોથા પંડિતને યેન સ્વપ્નોપમ...' ઇત્યાદિ વેદવચનથી એવી શંકા હતી કે “આ દેખાતું જગત સાચું છે કે સ્વપ્ન છે?” અર્થાત્ સપનામાં દેખાતી વસ્તુ હોતી નથી, અસ હોય છે. એમ જગત પણ અસત્ છે, જે દેખાય છે, એ બધું ભ્રમ છે. તો બીજી બાજુ ‘પૃથ્વીદેવતા, “આપ (જળ) દેવતા’ વગેરે વચનો પાંચ ભૂતવગેરે જગતને સત ઠેરવે છે. તેથી સંશય પડ્યો. ભગવાને સમજાવ્યું કે “જગત સપના જેવું છે' ઇત્યાદિવચન દેખાતા જગતના સ્ત્રી, ૨૧૯ Gain Education tematical www. library.org Page #241 -------------------------------------------------------------------------- ________________ સોનું, સંપત્તિ, સાધનો વગેરેને સપના જેવા જુઓ, એટલે કે જેમ સપનું આંખ ખુલ્ય અલોપ થાય છે. એમ આ બધી ચીજો આંખ મિંચાયે આપણી રહેતી નથી. તેથી એ બધાપર આસક્તિ કરવા જેવી નથી.' ઇત્યાદિ રૂપે અનિત્યભાવના ભાવવા અને વૈરાગ્ય કેળવવા માટે છે, નહીં કે મૂળથી જ વસ્તુનો અભાવ સૂચવવા માટે છે. પ્રભુના વચનથી વ્યક્તિનો સંશય છેદાયો. (૫) પાંચમા સુધર્મા નામના બ્રાહ્મણને “પુરુષ મરીને પુરુષ થાય, પશુ મરીને પશુ આમ ભવાંતરમાં આ ભવને અનુરૂપ જ અવતાર મળે, એવા વેદવચન અને ‘અશુચિસાથે જેને બાળવામાં આવે છે, તે મરીને શિયાળ થાય છે.” ઇત્યાદિ પરભવમાં વિસદેશ ભવ પ્રાપ્તિસૂચક વેદવચનોના આધારે શંકા પડી હતી કે જે જે હોય, મરીને તેને જ થાય કે અન્ય? ત્યારે ભગવાને સમાધાન આપ્યું કે મૃદુતા વગેરે ગુણોવાળો કોકમનુષ્ય મનુષ્યઆયુ બાંધી બીજા ભવમાં મનુષ્ય થાય, પણ તેથી મનુષ્ય મરીને મનુષ્ય જ થાય એવો નિયમ નથી. કેમકે છાણામાંથી વીંછી ઉત્પન્ન થવો વગેરે રૂપે વિસટેશતા પણ દેખાય છે. ખચ્ચર વગેરે સંકર જાતિની ઉત્પત્તિ પણ વિસદશતા બતાવે છે. સુધર્માસ્વામી પણ સંશયમુક્ત થયા. | (૬) પંડિત નામના વિદ્વાન બ્રાહ્મણને તે આ (આત્મા) વિગુણ છે, વિભુ છે, બંધાતો નથી, સંસરણ કરતો નથી, મુક્ત થતો નથી, કે કોઇને મુક્ત કરાવતો નથી' ઇત્યાદિ વેદવચનથી શંકા હતી કે “જીવના બંધ-મોક્ષ છે કે નહી?' ભગવાને કહ્યું “અહીં વિગુણ એટલે સત્ત્વાદિગુણરહિત નહીં, પણ છાઘસ્થિકક્ષાયોપથમિક વગેરે ગુણોથી રહિત, વિભુ એટલે સર્વવ્યાપી એમ નહીં, પણ કેવળજ્ઞાનથી યુક્ત (કેમકે આત્મા કેવળજ્ઞાનથી જગતના તમામ પદાર્થો સાથે સંબંધિત થાય છે) આવા પ્રકારનો આત્મા પુણ્ય - પાપથી બંધાતો નથી, સંસારમાં ભમતો નથી. અને મુક્ત જ હોવાથી ફરીથી મુક્ત થતો નથી. ટૂંકમાં ઉપરોક્ત વેદવચન કેવળજ્ઞાની - સિદ્ધ થયેલા જીવને અપેક્ષીને છે. બીજા જીવોના તો બંધ - મોક્ષ સંભવે જ છે' પ્રભુના વચનથી મંડિતના મનને સમાધાન થયું. ૨૨૦ dan Education Interational www brary Page #242 -------------------------------------------------------------------------- ________________ (૭) મૌર્યપુત્રનામના પંડિતને ‘માયા જેવા ઇન્દ્ર, યમ, વરૂણ, કુબેર વગેરે દેવોને કોણ જાણે છે? અર્થાત્ દેવો કે દેવલોક નથી.' આ દેવનિષેધક વેદવચન અને યજ્ઞ કરતો યજમાન દેવલોક પામે છે' ઇત્યાદિ દેવોના અસ્તિત્વનાં સૂચક વેદવચનના કારણે દેવોના અસ્તિત્વઅંગે સંશય પડ્યો હતો. ભગવાને પોતાની સમક્ષ રહેલા કરોડો દેવતાઓ પ્રત્યક્ષ બતાવ્યા. તથા સંસારમાં સુખીઓમાં તરતમભાવ દેખાય છે, તો ઉત્કૃષ્ટ સુખી કોણ? ઇત્યાદિ અનુમાનથી પણ દેવોની સિદ્ધિ કરી. દેવોને માયોપમનું કહેવા પાછળ તાત્પર્ય એ છે કે દેવ આયુષ્ય પણ પુરું થાય છે, દેવો પણ અનિત્ય છે, અંતે તેઓને પણ ઉત્કૃષ્ટ ભોગસામગ્રી છોડી બીજા ભવમાં જવું પડે છે, જ્યારે મોત નજીક આવે છે, ત્યારે દેવલોકની સામગ્રીના વિયોગની કલ્પનાથી દેવો ખૂબ વિલાપ કરે છે. તેથી દેવલોક પણ ઇચ્છવાલાયક નથી. પ્રભુના વચનથી મોર્યપુત્ર બોધ પામ્યા. (૮) અકંપિત નામના આઠમા વિદ્વાન બ્રાહ્મણને ‘પરલોકમાં નરકમાં નરક નથી' ઇત્યાદિ અર્થવાળા નરકાભાવસૂચક વેદવચન અને તેની વિરુદ્ધ જે શૂદ્રનું અન્ન આરોગે છે, તેનારક તરીકે ઉત્પન્ન થાય છે' ઇત્યાદિનરક બતાવતા વેદવચન જોવાથી નરકના અસ્તિત્વ અંગે સંશય હતો. ભગવાને કહ્યું... “પરલોકમાં નરકમાં નરક નથી” એનું તાત્પર્ય એ છે કે નરકમાં રહેલા જીવો કાયમમાટે નરકમાં રહેતા નથી, અથવા નરકનો જીવ મરીને ફરીથી નરકમાં ઉત્પન્ન થતો નથી. પણ તેથી સર્વથા નરકના અભાવનો નિર્ણય કરવો નહીં. (ભયંકર પાપી જો નરકમાં પાપની સજા ન ભોગવે, તો કુદરતમાં ન્યાય જેવું છે જ નહીં. જેમ દેવલોકન માનો, તો તપ-બ્રહ્મચર્યાદિના પાલનને અને સજ્જનોની સજ્જનતાને ન્યાય મળતો નથી, તેમ નરક ન માનો, તો દુર્જનોની દુર્જનતાનો ન્યાય મળે નહીં.) અકંપિત પ્રભુવચનથી સંશયમુક્ત બન્યા. (૯) અચલભ્રાતા નામના પંડિતને અગ્નિભૂતિની જેમ જ ‘પુરુષ જ સર્વસ્વ છે' ઇત્યાદિ સૂચક વચનોથી પુણ્ય તત્પર સંશય હતો. પ્રભુએ કર્મની સિદ્ધિની જેમ પુણ્યની સિદ્ધિ કરી આપી. (જગતમાં સુખ-દુઃખનો મુખ્ય આધાર પુણય-પાપ છે. આપણે તૃણ સમાન છીએ, પુણ્ય પવન સમાન. જો પુણયનો પવન આપણને આકાશમાં ઉડાડ્યા II ૨૨૧ dan Education interational For Private & Fersonal Use Only www.albaryong Page #243 -------------------------------------------------------------------------- ________________ વ્યા. I. (૬) પછી ગુરુરૂપી નદી સુધી પહોંચાડે, તો તે દ્વારા આપણું પરમાત્મારૂપી સાગરસાથે મિલન થાય. અને જો વિષયના કાદવમાં કે કષાયના અગ્નિમાં ફેંકે તો સત્યાનાશ જ થાય.) અચલભ્રાતાનો સંદેહ ટળ્યો. (૧૦) ઇંદ્રભૂતિને ‘વિજ્ઞાનઘન ઇત્યાદિ વેદવચનથી જીવની શંકા પડી હતી, તે જ વેદવચનથી મેતાર્થનામના દસમા મહાપંડિતને ‘પરલોક છે કે નહીં?” તે અંગે સંશય પડ્યો, ભગવાને એ વેદવચનના આત્મસાધક સમાધાન આપી પરલોકની સિદ્ધિ કરી આપી. તેથી સંશય છેદાવાથી અને પરલોકપર શ્રદ્ધા બેસવાથી મેતાર્ય પંડિતે પરલોક બગાડતા પાપમય સંસારને છોડી પ્રભુ પાસે દીક્ષા લીધી. (કહેવા માટે પરલોક છે' એમ માનતા આપણને કઈ પ્રવૃત્તિ કરતાં પરલોક યાદ આવે છે? જો યાદ આવે, તો પાપનો રસ ઘટે અને આરાધનામાં ઉત્સાહ વધે.) (૧૧) હંમેશા અગ્નિહોત્ર યજ્ઞ કરવો’ વેદના આ વચનના કારણે અંતિમ અને વયમાં સૌથી નાના પ્રભાસનામના પંડિતને અભવ્યો જેનાપર કદી શ્રદ્ધાન થવાથી મોક્ષે જવાના નથી, તે મોક્ષતત્ત્વપર જ સંશય પડ્યો. કેમ કે અગ્નિહોત્ર યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે. જો આ સ્વર્ગદાતા અગ્નિહોત્ર યજ્ઞ જ માવજીવ કર્યા કરવાનો હોય, તો મોક્ષમાટે પ્રવૃત્તિ કરવાનો અવસર જ ન રહે. આમવેદમાં મોક્ષસાધક પ્રવૃત્તિ માટે અવસર-સમય જ ન બતાવ્યો, તેથી ચોક્કસ મોક્ષ નથી. પણ કે બ્રહ્મણી ઇત્યાદિ બીજું વેદવચન પરમબ્રહ્મ સ્વરૂપે મોક્ષ બતાવે છે. તેથી પ્રભાસ શંકામાં પડ્યા. પણ ભગવાને સમજાવ્યું ‘જરામર્થ વા યદગ્નિહોત્ર' ઇત્યાદિ વાક્યમાં ‘વ’ શબ્દને અગ્નિહોત્ર પદ સાથે જોડી ખરો અર્થ એ કરવાનો છે કે કોક સ્વર્ગનો ઇચ્છુક યાવજીવ અગ્નિહોત્ર યજ્ઞ પણ કરે અને કોક મોક્ષ ઇચ્છુક એ યજ્ઞ છોડી મોક્ષસાધક તપ વગેરે પણ કરે... (આપણને દેવ-નરકાદિ ભવનો અનુભવ હોવાથી એના પર શ્રદ્ધા બેસે, વળી સતત પ્રવૃત્તિઓમાં જ રત હોવાથી પ્રવૃત્તિમય ચાર ગતિની વાતો જામે, પણ મોક્ષનો અનુભવ નથી, અને અનંતકાળ સુધી નિવૃત્તિમાં સુખ હોવાની વાત મગજમાં બેસતી નથી. તેથી મોલ પર જલ્દી શ્રદ્ધા બેસતી નથી. પણ જાણકાર ગુરુભગવંતો પાસેથી ૨૨૨ Gain Education remational For Private & Fersonal Use Only www bary ID Page #244 -------------------------------------------------------------------------- ________________ શક્ય એટલું મોક્ષનું સ્વરૂપ સમજી સર્વજ્ઞ ભગવાનના વચનપર શ્રદ્ધા રાખવી, એ જ ડહાપણ છે. આપણા મગજમાં નહીં બેસતી ઘણી વાતો જગતમાં બને છે, તો મોક્ષ માટે જ કાં અશ્રદ્ધા કરવી? સાચા દિલથી એક અંતર્મુહર્ત માટે પણ જો પ્રભુએ બતાવેલા મોક્ષતત્ત્વપર શ્રદ્ધા આવી જાય, તો આપણે સમકીત પામી શકીએ અને તેથી આપણો અર્ધપુલ પરાવર્ત કરતાં ઓછો સંસારકાળ બાકી રહેતો હોય, તો શામાટે જેમાં આપણું જ્ઞાન પહોંચતું નથી એવા મોક્ષમાટે શંકાઓ કરી આ મહાન લાભથી વંચિત રહેવું? તેથી મોહના અને અનંત મોતના ક્ષયરૂપ મોક્ષને સ્વીકારી લેવામાં જ ડહાપણ છે. મોક્ષ એટલે ઇચ્છાનો અભાવ અને જ્ઞાનનો પૂર્ણભાવ. તેથી જ મોક્ષ એટલે અનંત આનંદનો વહેતો પ્રવાહ. હવે સંસારજેલમાં સગવડ નહીં, સંસારજેલથી મુક્તિ એ જ મનોકામના રહેવી જોઈએ. જેમ સોયમાં પ્રવેશવા દોરાએ ગાંઠ મુક્ત બનવાનું છે, અને પ્રવેશ પછી ટકી રહેવા ગાંઠ હોવી જરૂરી છે. એમ પહેલા આપણી માન્યતાઓની ગાંઠ છોડી જીવથી માંડી મોક્ષઅંગેની આ વાતોમાં શ્રદ્ધા કરીએ, તો જૈનશાસનમાં પ્રવેશ પામીશું અને પછી એ શ્રદ્ધાને વિવેક-જ્ઞાનની ગાંઠ લગાવીશું, તો જૈનશાસનમાં ટકી જઈશું.) "પ્રભાસને મોક્ષતત્વ પર શ્રદ્ધા બેસી, સંશય વિનાના થયા. અહીં ગણધરવાદ સમાપ્ત... શુભમ્ // આમ વૈશાખ સુદ અગ્યારસે અગ્યાર ગણધરોએ કુલ ૪૪૦૦ પરિવાર સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. તેઓ દરેકે ત્રિપદી પામી આચારાંગ આદિ અને ચૌદપૂર્વ સમેત દ્વાદશાંગીની રચના કરી. તે વખતે ભગવાન રત્નમય સિંહાસનપરથી ઊભા થયા. શક્રઇન્દ્ર દિવ્ય વજમય થાળમાં દિવ્ય ચૂર્ણ લઈ ભગવાન પાસે આવ્યા. ભગવાને એ થાળમાંથી ચૂર્ણની મુઠી ભરી. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગ્યાર ગણધરો જે ક્રમે આવ્યા હતા, એ ક્રમે કાંક માથુ નમાવી ઊભા રહ્યા. દેવોએ વાજિંત્ર વગેરેનો નાદ બંધ કરાવ્યો, બધા મૌન રહી આતુરતાથી જોવા-સાંભળવા માંડ્યા. ભગવાને સૌ પ્રથમ “ઇન્દ્રભૂતિ ગૌતમને દ્રવ્ય ગુણ પર્યાયથી તીર્થની અનુજ્ઞા આપું છું.” એમ કહી ગૌતમસ્વામીના મસ્તક પર દિવ્ય ચૂર્ણનો લેપ કર્યો. (વાસક્ષેપ કર્યો.) ત્યારે દેવોએ પણ ગૌતમસ્વામી પરચૂર્ણ વગેરેની વૃષ્ટિકરી. એ | ૨૨૩ Gain Education Intematonal For Private & Fersonal Use Only www bary ID Page #245 -------------------------------------------------------------------------- ________________ १२२. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे अट्ठियगामं नीसाए पढमं अंतरावासं वासावासं उवागए १, चंपं च पिट्टचंपं च नीसाए तओ अंतरावासे वासावासं उवागए ४, वेसालि नगरिं वाणियगामंच नीसाए दुवालस अंतरावासे वासावासं उवागए १६, रायगिहं नगरं नालंदं च बाहिरियं नीसाए चउद्दस अंतरावासे वासावासं उवागए ३०, छ मिहिलाए ३६, दो भद्दिआए ३८, एकं आलंभियाए ३९, एग सावत्थीए ४० एणं पणिअभूमीए ४१ एणं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिम अंतरावासं वासावासं उवागए ४२ ॥१२२।। १२३. तत्थ णंजे से पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए अपच्छिमं अंतरावासं वासावासं उवागए ॥१२३।। १२४. तस्स णं अंतरावासस्स जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तिअबहुले, तस्स णं कत्तियबहुलस्स पन्नरसीपक्खे णं जा सा चरमा रयणी, तं रयणिं च णं समणे भगवं महावीरे कालगए, विइक्कते, समुन्जाए छिन्नजाइ-जरा-मरणबंधणे, सिद्धे, बुद्धे, मुत्ते, अंतगडे, परिनिव्वुडे, सव्वदुक्खप्पहीणे, चंदे नाम से दुचे संवच्छरे, पीइवद्धणे मासे, नंदिवद्धणे पक्खे, अग्गिवेसे नाम दिवसे, उवसमेत्ति पवुचइ, देवाणंदा नाम सा रयणी, निरतित्ति पवुचइ, अचे लवे, मुहुत्ते पाणू, थोवे सिद्धे, नागे करणे, सव्वट्ठसिद्धे मुहुत्ते, साइणा नक्खत्तेणं जोगमुवागएणं कालगए विइक्वंते जाव सव्वदुक्खप्पहीणे ॥१२४।। રીતે ભગવાને અગ્યારે ગણધરોને તીર્થની અનુજ્ઞા આપી અને વાસક્ષેપ કર્યો. આમતેઓની ગણધર પદે સ્થાપના કરવા દ્વારા તીર્થની સ્થાપના કરી. (આમ કરી દરેક ગણધરોએ રચેલી દ્વાદશાંગી પણ પ્રામાણિક છે” એમ મહોરછાપ મારી..) પ્રભુએ એ પછી તરત દીર્ઘઆયુષી સુધર્માસ્વામીને આગળ કરી ગણ વ્યવસ્થા કરી. સૂત્ર ૧૨૨+૧૨૩+૧૨૪) ભગવાન મહાવીરસ્વામીએ પહેલું ચોમાસું અસ્થિક ગામમાં કર્યું. ચંપા અને પૃષ્ઠ ચંપાનગરમાં ત્રણ ચોમાસા અને વૈશાલી નગરના વાણિજ્ય ગામમાં બાર ચોમાસા કર્યા. રાજગૃહનગરના ઉત્તર તરફના બહારના ભાગમાં નાલંદાપાડામાં ચૌદ ચોમાસા કર્યા, છ ચોમાસા મિથિલામાં કર્યા. | ૨૨૪ dan Education Intematonal Page #246 -------------------------------------------------------------------------- ________________ १२५. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे सा णं रयणी बहूहिं देवेहिं देवीहि य ओवयमाणेहिं य उप्पयमाणेहिं य उज्जोविया आवि हुत्था ॥१२५।। १२६. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे, सा णं रयणी बहूहिं देवेहि य देवीहि य ओवयमाणेहिं उप्पयमाणेहिं य उप्पिंजलगमाणभूया कहकहगभूया आवि हुत्था ॥१२६|| १२७. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं जिट्ठस्स गोयमस्स इंदभूइस्स अणगारस्स अंतेवासिस्स नायए पिज्जबंधणे वुच्छिन्ने, अणंते अणुत्तरे जाव केवलवरनाणदसणे समुप्पन्ने ॥१२७।। ભદ્રિકામાં બે ચોમાસા કર્યા. અલંભિકો, શ્રાવસ્તી અને વજભૂમિ નામના અનાર્યદેશમાં એક-એક ચોમાસું કર્યું. છેલું ચોમાસું મધ્યમ પાપાનગરમાં હસ્તિપાળ રાજાની જીર્ણ કચેરીમાં કરવા પધાર્યા. ત્યાં વર્ષાઋતુના ચોથા મહીને કારતક વદ અમાસ (ગુજરાતી આસો વદ અમાસ) ની રાતે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી કાળ પામીને જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત થયા, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. પરિનિર્વાણ પામી સર્વ દુઃખથી રહિત થયા. એ વખતે ‘ચંદ્ર' નામનું બીજું સંવત્સર, પ્રીતિવર્ધન માસ, નંદિવર્ધન નામનો પક્ષ, અગ્નિવેશ્યનામનો અને ઉપશમ એવા બીજા નામવાળો દિવસ, દેવાનંદા અને નિરતિ એ બે નામ ધરાવતી રાત, અર્ચનામનો લવ, મુહૂર્ત નામનો પ્રાણ, સિદ્ધ નામનો સ્ટોક અને નાગ નામનું કરણ હતાં. (લવ, પ્રાણ વગેરે સમયના માપ છે) સર્વાર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું. તે વખતે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. સુત્ર ૧૨૫+૧૨૬) જે રીતે ભગવાન મોક્ષે ગયા, એ રાતે ઘણા દેવ-દેવીઓના સ્વર્ગમાંથી પૃથ્વી તરફ આવાગમનના કારણે એ રાત પ્રકાશવાળી થઈ અને || તેઓના કોલાહલથી કોલાહળવાળી થઈ. ૨૨૫ dation Intematon For Private & Fersonal Use Only www.elbaryo Page #247 -------------------------------------------------------------------------- ________________ (૬) સૂત્ર ૧૨ ૭) જે રાતે ભગવાન નિર્વાણ પામ્યા, તે રાતે જ્યેષ્ઠ ગણધર ઈંદ્રભૂતિ ગૌતમનો ભગવાન પ્રત્યેનો પ્રેમબંધ તૂટવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેની વિગત આ પ્રમાણે છે – સોળ પ્રહરની અંતિમ દેશના ચાલી રહી હતી, ત્યારે ભગવાને શ્રી ગૌતમસ્વામીને કહ્યું – હે ગૌતમ ! તમે બાજુના ગામમાં દેવશર્માને પ્રતિબોધ કરવા જાવ. (એ વખતે ‘આપના નિર્વાણનો મહત્ત્વનો પ્રસંગ છે, તેથી પછી જઈશ' ઇત્યાદિ કોઈ પણ પ્રકારે બહાના કાઢ્યા વિના કે મોં બગાડ્યા વિના ભગવાનની આજ્ઞાને સર્વસ્વ માની...) શ્રી ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબોધ કરવા ગયા. કલ્પસૂત્ર ટીકાકારના મતે દેવશર્મા પ્રતિબોધ પામ્યો. જ્યારે અન્ય મતે દેવશર્માને પત્નીપર તીવ્ર આસક્તિ હોવાથી પ્રતિબોધ પામ્યો નહીં. પછી શ્રી ગૌતમસ્વામી પાછા ફરવા માંડ્યા. ત્યારે ઊભા થતાં બારસાખ વાગવાથી દેવશર્મા ત્યાં જ મૃત્યુ પામ્યો. અને ‘જેવા ભાવ તેવો ભવ’ એ ન્યાયે પત્નીના માથામાં જ જૂ તરીકે ઉત્પન્ન થયો. શ્રી ગૌતમસ્વામી રાગદશાની આ પરિણતિ જોઈ ધ્રુજી ઉઠ્યા. હવે શીઘ્ર પ્રભુ પાસે જવા ઉપડ્યા. રસ્તામાં ચારે તરફ સન્નાટો છવાયો હતો. વાતાવરણમાં ગમગીનતા છવાયેલી હતી. સદા લીલાછમ ગણાતા ઝાડો પણ જાણે પાનખર ઋતુને અનુભવી રહ્યા હતા.. પવન પણ જાણે ગુમ હતો.. પંખીઓએ કલરવ છોડી દીધો હતો, આકાશ પણ ઉદાસીનતા વરસાવી રહ્યું હતું. પશુઓની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. દેવોની અવરજવરમાં ઉત્સાહનો અભાવ વર્તાઈ રહ્યો હતો. મનુષ્યોની આંખો રોઈ રોઈને બહાવરી બની ગયેલી દેખાતી હતી. આ કરુણ વાતાવરણ શ્રી ગૌતમસ્વામીને પણ ઉદાસ બનાવતું હતું. એમાં કોઈ વ્યક્તિ તરફથી જાણવા મળ્યું કે પ્રભુના નિર્વાણથી આપણે અનાથ, અશરણ, અસહાય બન્યા છીએ.. આ સાંભળતા જ ક્ષણભર શ્રી ગૌતમસ્વામી સ્તબ્ધ અવાચક-વજ્રઘાતથી હણાયેલા ને જાણે મૂર્છિત જેવા શૂન્યમનસ્ક બની ગયા.. દુઃખ-પીડાવેદનાથી છલકાઈ ગયેલું હૃદય કાબુમાં ન રહ્યું. તેથી શ્રી ગૌતમસ્વામી નાના બાળકની જેમ રોઈ પડ્યા. પછી વિલાપના સૂરમાં પોકારવા માંડ્યા.. હે પ્રભો ! આપના Jain Education Mernational ૨૨૬ janelibrary.org Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્યા. ||. વિના હવે આ ભરતક્ષેત્રમાં મિથ્યાત્વનો અંધકાર ફેલાશે, મિથ્યાવાદીરૂપી ઘુવડો ગર્જના કરશે, દુર્ભિક્ષ, વંટોળ, વૈરવિરોધ વગેરે વધી જશે, ચંદ્રગ્રહણવાળા આકાશ જેવા અને દીવા વિના અંધકારમય થયેલા ભવન જેવા શોભાહીન આ ભરતક્ષેત્રની હા! હા! કેવી કરુણ હાલત થશે! હે પ્રભો! હવે કોના ચરણમાં નમન કરી છે ભદંત! હેભદંત:કરી પ્રશ્નો પૂછીશ અને જે સાંભળતા મારા રોમાંચ ખડા થઇ જતાં હતાં તેણે ગૌતમ! હેગૌતમ!નો મીઠો રણકાર હવે મને કોની પાસેથી સાંભળવા મળશે. અરરર ! હેવીર! હે નાથ ! હેત્રાત ! આપે આ શું કર્યું? આપે મને આ અવસરે જ દૂર કર્યો! હે કરુણાસાગર! શું હું આપ પાસે ભાગ માંગવાનો હતો? હે હૃદયનાથ! શું હું આપનો હાથ પકડી આપને જવા દેવાનો ન હતો! હે મારા પ્રાણાધાર! શું હું આપનો છેડો પકડી સાથે આવવાની જીદ કરવાનો હતો! હે મારા જીવતર! શું આપ મને સાથે લઇ ગયા હોત, તો મોક્ષમાં ભીડ થવાની હતી! કે પછી હું ભારરૂપ થવાનો હતો! કે આપ મને આમ દૂર એકલો મૂકી જતા રહ્યા! હે વીર! હે વીર! - આમ વીર! વીર કરતાં શ્રી ગૌતમને વીપ્રભુનો વીતરાગભાવ યાદ આવ્યો. પ્રભુ તો વીતરાગ હતા! હું રાગ કરી દુઃખી થયો! કોણ વીર!” ને કોણ ગૌતમ!' ની અન્યત્વ ભાવનામાં ચઢ્યા... ઘાતકર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પામ્યા. આમ ગૌતમસ્વામીને અહંકાર પ્રભુની પ્રાપ્તિ અને બોધ માટે થયો, પ્રભુપરનો રાગ ભક્તિરૂપ બન્યો અને વિષાદ કેવળજ્ઞાન માટે બન્યો. (બાળકને જેમ ‘બા’ વિના બધું સૂનું લાગે, એમ શ્રી ગૌતમસ્વામીને ભગવાન વિના સૂનકાર ભાસ્યો, તેથી ભગવાનના વિરહની વેદનામાં રડી શક્યાં. શ્રી ગૌતમસ્વામીને ૫૦ હજાર કેવળીનો ગુરુ છું’ એ વાતની હુંફ નહોતી, કેમકે એવી હુંફ ઋદ્ધિ ગૌરવરૂપ છે, ઔદયિકભાવ છે, સંસારનું કારણ છે. ગૌતમસ્વામીને ‘હું વીર પ્રભુનો ચરણ સેવક શિષ્ય' આ વાતની હુંફ હતી, આ લાયોપથમિકભાવ છે. અને આવી હુંફ હતી, માટે જ વીરના વિરહની વેદના થઇ. જેને પૈસા-પરિવારની હુંફ લાગતી હોય, એ એ બધાના જવાપર - વિરહ થવા પર રેડે, જેને દેવ-ગુરુની નિશ્રાની હુંફ હોય, એને એક દિવસ પણ એમના દર્શનાદિનો વિરહ પડે, તો વેદના થાય. અહીં એ પણ સમજવા જેવું છે, કે ગૌતમસ્વામીનો પ્રભુપરનો રાગ જો કેવળજ્ઞાનને અટકાવતો હોય, અને દેવશર્માનો પત્નીરાગ અને દુર્ગતિમાં ધકેલી દેતો હોય, તો સંસારની કઇ | ૨૨૭ Gain Education Interational For Private & Fessoal Use Only w obrary Page #249 -------------------------------------------------------------------------- ________________ १२८. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं नव मलई नव लेच्छई कासीकोसलगा अट्ठारस वि गणरायाणो अमावासाए पाराभोअं पोसहोववासं पट्टविंसु, गए से भावुजोए, दव्वुजोअं करिस्सामो ॥१२८॥ ચીજ પર રાગ-મમતા-આસક્તિ કરવા જેવી છે ? હા, આપણે રાગ કર્યા વિના રહી શકતા નથી. તો આપણી ભૂમિકામાં તો દુર્ગતિથી બચવા અને ભવાંતરમાં પરમાત્માની નિશ્રા પામવા પ્રભુપર, પ્રભુના શાસનપર, પ્રભુશાસનના ઉપાસકોપર અને પ્રભુશાસનના સાધન-ક્રિયાઓ પર રાગ - ભક્તિ કરીએ, અને એ સિવાય સંસારના કારણો પર રાગ ઘટાડતાં જઇએ, એ જરૂરી છે.) શ્રી ગૌતમસ્વામી બાર વર્ષ કેવળજ્ઞાની તરીકે વિચર્યા. પછી સુધર્માસ્વામીને મણ સોંપી નિર્વાણ પામ્યા. એ પછી સુધર્માસ્વામી કેવળજ્ઞાન પામ્યા. આઠ વર્ષ સુધી કેવળી તરીકે વિચરી સો વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. સૂત્ર ૧૨૮) ભગવાનના નિર્વાણ વખતે કાશી દેશના અને કોશલ દેશના અઢાર ગણ રાજાઓએ ઉપવાસ કર્યો હતો, તેઓએ “ભાવઉદ્યોત ગયા એની યાદમાં દ્રવ્ય ઉદ્યોત કરીએ” એમ વિચારી દીવા પ્રગટાવ્યા. ત્યારથી દીવાળી પર્વ શરૂ થયું. (આમ દીવાળી પર્વ પ્રભુના વિરહની યાદમાં પ્રવર્યું છે. એ નિમિતે છઠ્ઠ કરવાથી લાખ - ક્રોડ વર્ષ સુધી નરકનો જીવ કષ્ટ સહન કરી જે પાપ ખપાવે, તે પાપ નાશ પામે છે. હવે એની જગ્યાએ દીવાળીની રાતે જ પ્રભુની ‘રાત્રિભોજનમહાપાપ છે' એવાણીને ઠોકરે ચઢાવી મુહરત આદિના નામે મીઠાઇઓ ખાવી અને ફટાકડા ફોડવા એ જૈન માટે કેટલી કલંકની વાત છે !) કાર્તિક સુદ એકમના (ગુજરાતીઓના બેસતા વર્ષના) દિવસે દેવોએ શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહિમા કર્યો, તેથી એ પ્રસંગથી આ દિવસ પર્વરૂપ બન્યો, પ્રભુના નિર્વાણના સમાચારથી આઘાત પામેલા મોટાભાઇ નંદિવર્ધને એ દિવસે ઉપવાસ કર્યો. બીજા દિવસે ભગવાનની બેન સુદર્શનાએ ભાઇ નંદિવર્ધનને | ૨૨૮ dan Education Intematonal For Private & Fersonal Use Only www. brary ID Page #250 -------------------------------------------------------------------------- ________________ १२९. जं रयणिं च णं समणे भगवं महावीरे जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं खुद्दाए भासरासी नाम महागहे दोवाससहस्सट्टिईए समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकंते ॥१२९॥ १३०. जप्पभिई च णं से खुद्दाए भासरासी महागहे दोवाससहस्सठिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकेते, तप्पभिइं च णं समणाणं निगंथाणं निग्गंथीण य नो उदिए उदिए पूआसक्कारे पवत्तइ ॥१३०॥ १३१. जया णं से खुद्दाए जाव जम्मनक्खत्ताओ विइक्कते भविस्सइ, तया णं समणाणं निग्गंथाणं निग्गंथीण य उदिए उदिए पूआसक्कारे भविस्सइ ॥१३१।। આશ્વાસન આપી આદરપૂર્વક પોતાના ઘરે લઇ જઇ પારણું કરાવ્યું. તેથી કાર્તિક સુદ બીજનો દિવસ ભાઇબીજ રૂપે પર્વ ગણાય છે. સૂત્ર ૧૨૯+૧૩૦) ભગવાન મહાવીરસ્વામી જે રાતે નિર્વાણ પામ્યા, તે જ રાતે અઠ્યાસી ગ્રહોમાં ત્રીસમો ભસ્મરાશિ નામનો કુર ગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉત્તરાફાલ્ગનીમાં સંક્રાંત થયો. એક નક્ષત્રમાં બે હજાર વર્ષ રહેવાની મર્યાદાવાળો આ કુરગ્રહ જ્યારથી પ્રભુના જન્મનક્ષત્રમાં સંક્રાંત થયો, ત્યારથી પ્રભુના શાસનના સાધુ - સાધ્વીઓનાં ઉત્તરોત્તર વર્ધમાનભાવને પામે એવા વંદન - સત્કારાદિ થતાં નથી. તેથી જ નિર્વાણ પામવાની તૈયારી કરતાં પ્રભુને શકે વિનંતીના સ્વરે કહ્યું - પ્રભો! આપ ક્ષણભર માટે આયુષ્ય વધારો, જેથી આપના જીવતા જો એ કુરગ્રહ આપના જન્મનક્ષત્રમાં સંક્રાંત થશે, તો આપના શાસનને પીડા નહીં આપી શકે. ત્યારે પ્રભુએ કહ્યું - ઇન્દ્ર ! આવું ક્યારેય થતું નથી કે તીર્થકરો પણ પોતાના આયુષ્યને ક્ષણ જેટલું પણ વધારી શકે ! તેથી જે અવશ્યભાવી છે તે થશે જ. (ભગવાને આમ કહી (૧) આયુષ્ય વધી શકતું નથી, માટે જ છે, તેને સુધારી લો અને (૨) જે સુધારી શકાય નહીં, તેને ભાવિભાવ માની સ્વસ્થતાથી સ્વીકારી લો. આ બે ઉપદેશ આપ્યા.) સૂત્ર ૧૩૧) બે હજાર વર્ષ પછી ભસ્મરાશિગ્રહ જ્યારે ભગવાનના જન્મનક્ષત્રમાંથી ખસશે, ત્યારથી સાધુ - સાધ્વીની ઉદિતોદિત વંદનાદિ પૂજા વગેરે થશે. | ૨૨૯ dalin Education Hitematonal w elbaryo Page #251 -------------------------------------------------------------------------- ________________ १३२. जं रयणिं च णं समणे भगवं महावीरे कालगए जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं कुंथू अणुद्धरी नामं समुप्पन्ना, जा ठिया अचलमाणा छउमत्थाणं निग्गंथाणं निग्गंथीण य नो चक्खुफासं हव्वमागच्छइ, जा अट्ठिया चलमाणा छउमत्थाणं निग्गंथाणं निग्गंथीण य चक्खुफासं हव्वमागच्छइ ॥१३२॥ १३३. जं पासित्ता बहूहिं निग्गंथेहिं निग्गंथीहि य भत्ताई पच्चक्खायाई, से किमाहु भंते ! ? अज्जप्पभिई संजमे दुराराहए भविस्सइ ॥१३३।। १३४. ते णं काले णं ते णं समए णं समणस्स भगवओ महावीरस्स इंदभूइपामुक्खाओ चउद्दस समणसाहस्सीओ उक्कोसिआ समणसंपया हुत्था ॥१३४॥ १३५. समणस्स णं भगवओ महावीरस्स अज्जचंदणापामोक्खाओ छत्तीसं अज्जियासाहस्सीओ उक्कोसिया अज्जियासंपया हुत्था ॥१३५।। १३६. समणस्स णं भगवओ महावीरस्स संखसयगपामोक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सीओ अउणद्धिं च सहस्सा उक्कोसिया समणोवासगाणं संपया हुत्था ॥१३६।। १३७. समणस्स णं भगवओ महावीरस्स सुलसारेवईपामोक्खाणं समणोवासियाणं तिन्नि सयसाहस्सीओ अट्ठारस सहस्सा उक्कोसिआ समणोवासियाणं संपया हुत्था ॥१३७॥ १३८. समणस्स णं भगवओ महावीरस्स तिन्नि सया चउद्दसपुथ्वीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खरसन्निवाईणं जिणो विव સૂત્ર ૧૩૨+૧૩૩) જે રીતે ભગવાન નિર્વાણ પામ્યા, તે રાત્રે કુંથુ(તેઇન્દ્રિય જીવાત) ઉત્પન્ન થયા, એ એટલા સૂક્ષ્મ હોય છે કે સ્થિર હોય ત્યારે દેખાય नाहि, या तो ४०१ तरी ध्यासमा माये. આ જોઇને ઘણા સાધુ - સાધ્વીઓએ હવે જીવરક્ષારૂપ સંયમ દ્રારાધ્ય થશે. (જાણતા-અજાણતા જીવહિંસા થઇ જવાની સંભાવના વધી જવાની) એમ સમજી અનશન કરી લીધા. सूत्र. १३४+१.34+१.38+१.39+१.३८+१.३८+१४०+१.४१+१.४२+१४+१४४+१.४५) भगवान महावीर स्वामीन ॥ २३० dan Education Interational FOC Private Personal Use Only ___ Page #252 -------------------------------------------------------------------------- ________________ अवितहं वागरमाणाणं उक्कोसिया चउद्दसपुव्वीणं संपया हुत्था ।।१३८॥ १३९. समणस्स णं भगवओ महावीरस्स तेरस सया ओहिनाणीणं अइसेसपत्ताणं उक्कोसिया ओहिनाणीणं संपया हुत्था ॥१३९॥ १४०. समणस्स णं भगवओ महावीरस्स सत्त सया केवलनाणीणं संभिण्ण-वरनाण-दसण-धराणं उक्कोसिया केवलनाणीणं संपया हुत्था ॥१४०॥ १४१. समणस्स णं भगवओ महावीरस्स सत्त सया वेउव्वीणं अदेवाणं देविडिपत्ताणं उक्कोसिया वेउब्वियसंपया हुत्था ॥१४१॥ १४२. समणस्स णं भगवओ महावीरस्स पंच सया विउलमईणं अड्डाइजेसु दीवेसु दोसु अ समुद्देसु सन्नीणं पंचिंदियाणं पज्जत्तगाणं मणोगए भावे जाणमाणाणं उक्कोसिया विउलमईणं संपया हुत्था ॥१४२॥ १४३. समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वाईणं सदेवमणुआसुराए परिसाए वाए अपराजियाणं उक्कोसिया वाइसंपया हुत्था ॥१४३॥ १४४. समणस्स णं भगवओ महावीरस्स सत्त अंतेवासिसयाई सिद्धाई जाव सव्वदुक्खप्पहीणांइ, चउद्दस अज्जियासयाई सिद्धाई ॥१४४|| १४५. समणस्स णं भगवओ महावीरस्स अट्ठ सया अणुत्तरोववाइयाणं गइकल्लाणाणं ठिइकलाणाणं आगमेसिभदाणं उक्कोसिया अणुत्तरोववइयाणं संपया हुत्था ।।१४५।। ગૌતમસ્વામી વગેરે ચૌદ હજાર સાધુની, ચંદનબાળા વગેરે છત્રીસ હજાર સાધ્વીની, શંખ, શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની, સુલસા - રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ મહાવીર સ્વામીને સર્વશ્રતાક્ષરના જ્ઞાતા અને કેવળીતુલ્ય દેશનાદક્ષ ત્રણસો ચૌદપૂર્વધરોની, આમર્ષોષધ્યાદિ લબ્ધિવાળા તેરસો અવધિજ્ઞાનીઓની, સાતસો કેવળજ્ઞાનીઓની, દેવો જેવી ઋદ્ધિ વિકર્વી શકે એવા સાતસો વૈક્રિયલબ્ધિધરોની, અઢીદ્વીપના સંજ્ઞી જીવોના મનના ભાવોને જાણનારા પાંચસો વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનવાળાઓની, તથા દેવો અને મનુષ્યોની સભામાં વાદમાં અજેય રહે તેવા ચારસો વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. ભગવાન મહાવીર સ્વામીના સાતસો શિષ્યો અને ચૌદસો સાધ્વીઓ મોક્ષે ગયા. ભગવાન મહાવીર સ્વામીના આઠસો શિષ્યો જેઓ બીજા ભવમાં મનુષ્ય થઇ મોક્ષે જાય એવા અનુત્તર દેવલોકમાં ગયા. ૨૩૧ dan Education Intematona Page #253 -------------------------------------------------------------------------- ________________ १४६. समणस्स णं भगवओ महावीरस्स दुविहा अंतगडभूमी हुत्था त जहा-जुगतगडभूमी य, परियायतगडभूमी य, जाव तचाओ पुरिसजुगाओ जुगंतगडभूमी, चउवासपरियाए अंतमकासी ॥१४६|| १४७. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे तीसं वासाई अगारवासमझे वसित्ता, साइरेगाई दुवालस वासाइं छउमत्थपरियागं पाउणित्ता, देसूणाई तीसं वासाइं केवलिपरियागं पाउणित्ता, बायालीसं वासाइं सामण्णपरियागं पाउणित्ता, बावत्तरि वासाई सव्वाउयं पालइत्ता; खीणे वेयणिज्जा-उय-नाम-गुत्ते इमीसे ओसप्पिणीए दूसमसुसमाए समाए बहुविइक्वंताए तीहिं वासेहिं अद्धनवमेहि य मासेहिं सेसेहिं पावाए मज्झिमाए हत्थिवालस्स रण्णो रज्जुगसभाए एगे अबीए छटेणं भत्तेणं अपाणएणं साइणा नक्खत्तेणं जोगमुवागएणं पघूसकालसमयंसि संपलियंकनिसण्णे पणपन्नं अज्झयणाई कल्लाणफलविवागाइं पणपन्नं अज्झयणाई पावफलविवागाई छत्तीसं च अपुट्ठवागरणाई वागरित्ता पहाणं नाम अज्झयणं विभावमाणे विभावेमाणे कालगए, विइकते, समुजाए छिन्नजाइ-जरामरणबंधणे सिद्धे, बुद्धे, मुत्ते, अंतगडे, परिनिव्वुडे, सव्वदुक्खप्पहीणे ॥१४७॥ સૂત્ર ૧૪૬) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની બે પ્રકારની અંતકૃભૂમિ થઇ. (૧) યુગાંતકૃભૂમિ - ભગવાનની ત્રીજી પાટ પરંપરા સુધી મોક્ષગમન થયું. (ભગવાન પછી સુધર્મા સ્વામી, પછી જંબુસ્વામી આમ ત્રણ પાટપરંપરા) (૨) પર્યાયાંતકૃભૂમિ - ભગવાનના કેવળજ્ઞાન પછી ચાર વર્ષ પછી એક ભવ્યાત્મા મોક્ષે ગયા. સુત્ર ૧૪૭) ભગવાન મહાવીર સ્વામી ત્રીસ વર્ષ ગૃહાવસ્થામાં રહ્યા. સાધિક બાર વર્ષ છદ્મસ્થ-સાધનાકાળમાં રહ્યા. કાંઇક ન્યૂન ત્રીસ વર્ષ કેવળજ્ઞાની પર્યાયમાં રહ્યા. આમ બેતાલીશ વર્ષ સાધુપણામાં રહીને અને કુલ બોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને, વેદનીય - આયુષ્ય - નામ અને ગોત્ર આ ચાર અઘાતિ For Private Pessoal Use Only ૨૩૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ १४८. समणस्स भगवओ महावीरस्स जाव० सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइक्वंताई दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ, वायणंतरे पुण अयं तेणउए संवच्छरे काले गच्छइ इति दीसइ ॥१४८॥२४॥ ભવોપગ્રાહી કર્મો ક્ષય પામ્ય, આ અવસર્પિણી કાળના ચોથા આરાના ત્રણ વર્ષ આઠ મહીના અને પંદર દિવસ બાકી હતા ત્યારે, પાવાપુરીમાં હસ્તીપાલ રાજાની જીર્ણ કચેરીમાં ચોવિહાર છઠ્ઠનો તપ કરી સોળ પ્રહરની (૪૮ કલાકની) દેશનામાં પુણ્યફળના પંચાવન અધ્યયન, પાપ ફળના પંચાવન અધ્યયન, છત્રીશ નહીં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરરૂપ અધ્યયનો કહી પ્રધાન નામના અધ્યયનની પ્રરૂપણા કરતાં કરતાં પદ્માસનમાં બેસી વહેલી સવારે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે એકાકી મોક્ષે ગયા. (ઋષભદેવની સાથે દસ હજાર મોક્ષે ગયા. એમ બીજા તીર્થકરો ઘણાની સાથે મોક્ષે ગયા. જ્યારે પ્રભુવીર એકાકીમોક્ષે ગયા - જાણે કે એ સૂચવે છે કે પાંચમા આરાના શિષ્યો ગુરુનિરપેક્ષ થશે !) (જે કર્મનો સંયોગ વળગેલો અનાદિકાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ સર્વથા સદ્ભાવથી. રમમાણ જે નિજરૂપમાં સર્વજગનું હિત કરે એવા પ્રભુ અરિહંત (મહાવીર)ને પંચાંગભાવે હું નમું!!) સૂત્ર ૧૪૮) ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણને નવસો એંશી વર્ષ, મતાંતરે નવસો ત્રાણું વર્ષ પસાર થયા પછી કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું. ઇતિ શમ્ તપાગચ્છીય વિજય પ્રેમ - ભુવનભાનુ - જયઘોષ - ધર્મજિત - જયશેખર - અભયશેખરસૂરિ ગુરુભગવંતોના અનહદ અનુગ્રહથી પૂર્ણ થયેલું આ વ્યાખ્યાન આપણા વીતરાગભાવ - કેવળજ્ઞાન અને મોક્ષ માટે માર્ગરૂપ બનો! પુરિમચરિમાણ કપ્પો મંગલં વદ્ધમાણતિëમિ | ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિd II I ૨૩૩ Gain Education Intematonal FOC Pre Ure Only W eber ID Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સિદ્ધમ્ વ્યાખ્યાન સાતમું નવકાર + પુરિમચરિમાણ કપ્પો મંગલંવદ્ધમાણતિથંમિ ઇહ પરિકહિયા જિન ગણહરાઈ થેરાવલી ચરિd I १४९. ते णं काले णं ते णं समए णं पासे णं अरहा पुरिसादाणीए पंच विसाहे होत्था, तं जहा विसाहाहिं चुए चइत्ता गठभं वक्ते १, विसाहाहिं जाए २, विसाहाहिं मुंडे भवित्ता अगाराओ अणगारिअं पव्वइए ३, विसाहाहिं अणंते अणुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पन्ने ४, विसाहाहिं परिनिव्वुडे ५, ॥१४९॥ १५०. ते णं काले णं ते णं समए णं पासे अरहा पुरिसादाणीए जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहले, तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खे णं पाणयाओ कप्पाओ वीसं सागरोवमट्टिइयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वाणारसीए नयरीए आससेणस्स रण्णो वामाए देवीए पुव्वरत्तावरत्तकालसमयंसि विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं आहारवक्कंतीए (ग्रं. ७००) भववक्कंतीए सरीरवक्कंतीए कुच्छिंसि गठभत्ताए वक्कंते ॥१५०॥ સૂત્ર ૧૪૯) આદેયનામના કારણે પુરુષોમાં શ્રેષ્ઠ એવા પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ અને મોક્ષ આ પાંચેય કલ્યાણકો વિશાખાનક્ષત્રમાં થયા. સૂત્ર ૧૫૦) શ્રી પાર્શ્વનાથ ભગવાન ગ્રીષ્મઋતુના પહેલા મહીનાના પહેલા પખવાડિયે ચૈત્રવદ (ગુજરાતી ફાગણવદ) ચોથની મધ્યરાતે વિશાખા નક્ષત્રમાં || ૨૩૪ dalin Education Wemational For late Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ પા. (3) १५१. पासे णं अरहा पुरिसादाणीए तिन्नाणोवगए आवि हुत्था, तं जहा-चइस्सामि त्ति जाणइ, चयमाणे न जाणइ, चुए मेत्ति जाणइ, तेणं चेव अभिलावेणं सुविणदंसणविहाणेणं सव्वं जाव नियगं गिहं अणुपविट्ठा, जाव सुहंसुहेणं तं गब्भं परिवहइ ॥ १५१॥ १५२. ते णं काले णं ते णं समए णं पासे अरहा पुरिसादाणीए जे से हेमंताणं दुधे मासे तच्चे पक्खे पोसबहुले, तस्स णं पोसबहुलस्स दसमीपक्खे णं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्टमाणं इंदिआणं विइक्कंताणं पुव्वरत्तावरत्तकाल - समयंसि विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं आरोग्गा आरोग्गं दारयं पयाया ॥१५२॥। २५३. जं रयणिं च णं पासे अरहा पुरिसादाणीए जाए, सा णं रयणी बहूहिं देवेहिं देवीहि य जाव उप्पिंजलगभूआ कहकहगभूया आवि हुत्था ॥१५३॥ १५४. सेसं तहेव, नवरं पासाभिलावेणं भाणियव्वं, जाव तं होउ णं कुमारे पासे नामेणं ॥ १५४ ॥ ચંદ્રનો યોગ થયો ત્યારે પ્રાણતનામના દસમાં દેવલોકનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીને આ ભરતક્ષેત્રની વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની વામાદેવી રાણીની કુક્ષિમાં ગર્ભરૂપે અવતર્યા. સૂત્ર ૧૫૧) ‘શ્રી પાર્શ્વનાથ ભગવાન ત્રણ જ્ઞાનવાળા હતા’ વગેરેથી માંડી સ્વપ્નલક્ષણ પાઠકોએ ફળ બતાવ્યા, ઇત્યાદિ સુધીની સંહરણ સિવાયની બધી વાત ભગવાન મહાવીરસ્વામીની જેમ સમજી લેવી. સૂત્ર ૧૫૨) હેમંત ઋતુના બીજા મહીનાના ત્રીજા પખવાડિયે પોષવદ (ગુજરાતી માગસર વદ) દસમની મધ્યરાત્રે વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે ગર્ભકાળના નવ મહીના અને સાત દિવસ પસાર થયે આરોગ્યવાળી વામામાતાએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. ૨૩૫ www.janelibrary.org Page #257 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ૧૫૩+૧૫૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મનું સૂતિકર્મ, મેરુપર્વતપર અભિષેક, જન્મ મહોત્સવ વગેરે બધી વાત પૂર્વે વર્ણવી એ મુજબ સમજી લેવી. (દ્ધને પ્રભુવીરના જન્મ અભિષેક વખતે પડેલી શંકાને છોડીને) વામા માતાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કાળો સાપ પાસેથી પસાર થતો જોયો હતો, તેથી ભગવાનનું નામ “પાર્થ” એવું રાખ્યું. નવ હાથની ઊંચાઈવાળા પ્રભુ પાર્શ્વનાથના લગ્ન કુશસ્થળના રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી સાથે થયા. એકવાર પંચાગ્નિતપના મહાકષ્ટને સહન કરતાં કમઠની પૂજા માટે નગરલોકોને જતાં જોઇ પ્રભુએ સેવકપાસેથી વિગત મેળવી કે ક્યાંકનો રહેવાસી આદરિદ્ર બ્રાહ્મણપુત્ર માતા-પિતા વિનાનો હતો. લોકોએ દયાથી મોટો કર્યો. નગરના બીજા લોકોને રત્નાભૂષણવાળા જોઇ વિચાર્યું કે ‘પૂર્વભવે કરેલા તપના પ્રભાવથી આ લોકો પાસે સમૃદ્ધિ છે, તો હું પણ તપ કરું.’ આમ વિચારી એ પંચાગ્નિતપ કરે છે, અને મહાતપસ્વી કમઠ તરીકે પ્રસિદ્ધ થયો છે. તે અહીં આવ્યો છે, તેથી લોકો એને પૂજવા જઈ રહ્યા છે. ત્યારે ભગવાન પણ સપરિવાર ત્યાં જાય છે. એના અજ્ઞાનકષ્ટની અને અગ્નિમાં રાખેલા લાકડામાં બળતા સાપની દયાથી ભગવાને કમઠને કહ્યું કે-દયા નામની નદીના કિનારે જ બધા ધર્મરૂપ ઘાસ-અંકુરાઓ ઉગે છે. દયા નદી જો સૂકાઇ જાય, તો એ ધર્મો પણ લાંબા ટકતા નથી. અર્થાત્ ધર્મમાં મુખ્ય દયા છે. પણ કમઠે “આ રાજકુમાર શું ધર્મ સમજે?” એમ વિચારી પ્રભુની વાત સ્વીકારવાના બદલે વાદવિવાદ કર્યો. ત્યારે પ્રભુએ સેવકપાસે અગ્નિમાંથી લાકડું કઢાવી કુહાડાથી ટુકડા કરાવી અડધો બળેલો સાપ બહાર કઢાવ્યો. સેવકો પાસે નવકાર સંભળાવી અને અમાપ કરુણાદૃષ્ટિથી સાંત્વન આપી પ્રભુએ આગથી બળેલા એ સાપને સમાધિ આપી. સાપ સમાધિથી કાળ કરી નાગનિકાયના ઇંદ્ર-ધરણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. લોકોની હાંસી સહન કરતો કમઠ જંગલમાં તપ-અનશન કરી મેઘકુમાર નિકાયનો મેઘમાળી નામનો દેવ થયો. પ્રભુના જ્ઞાનથી ચકિત થયેલા લોકો વડે સ્તવના કરાયેલા ભગવાને બગીચામાં નેમનાથની રાજીમતીને વરવા જતી અને | ૨૩૬ Gain Education Intematonal For Private & Fersonel Use Only www bary ID Page #258 -------------------------------------------------------------------------- ________________ १५५. पासे णं अरहा पुरिसादाणीए दक्खे दक्खपन्ने पडिरूवे अल्लीणे भद्दए विणीए, तीसं वासाई अगारवासमझे वसित्ता पुणरवि लोयंतिएहिं जीयकप्पेहिं देवेहिं ताहिं इवाहिं जाव एवं वयासी ॥१५५॥ १५६. "जय जय नंदा !, जय जय भद्दा !, भदं ते" जाव जयजयसदं पउंजंति ॥१५६| १५७. पुदि पिणं पासस्स णं अरहओ पुरिसादाणीयस्स माणुस्सगाओ गिहत्थधम्माओ अणुत्तरे आहोइए तं चेव सव्वं जाव दाणं दाइयाणं परिभाइत्ता, जे से हेमंताणं दुचे मासे तच्चे पक्खे पोसबहुले , तस्स णं पोसबहुलस्स इक्कारसीदिवसे णं पुव्वण्हकालसमयंसि विसालाए सिबिआए सदेवमणुआसुराए परिसाए समणुगम्ममाणमग्गे, तं चेव सव्वं नवरं वाणारसिं नगरिं मज्झमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव आसमपए उज्जाणे, जेणेव असोगवरपायवे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, ठावित्ता सीयाओ पचोरुहइ, पचोरुहित्ता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोअं करेइ, करित्ता अट्ठमेणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं एगं देवदूसमादाय तिहिं पुरिससएहिं सद्धिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥१५७॥ અડધેથી પાછી ફરતી જાનનું દૃશ્ય પ્રભાવતી રાણીને બતાવી પોતાની દીક્ષાની ભાવના જાહેર કરી. સૂત્ર ૧૫૫+૧૫૬+૧૫૭) ભગવાન ગૃહસ્થવાસમાં પણ દક્ષતા, પ્રતિજ્ઞાબદ્ધતા, વિનય, ભદ્રતા વગેરે ગુણોથી યુક્ત હતા. ત્રીસ વર્ષની ઉંમરે અવધિજ્ઞાનથી પોતાનો દીક્ષાકાળ જાણી દીક્ષા માટે ઉઘત થયા. લોકાંતિકદેવોએ પણ જય જય નંદા આદિ શબ્દોથી સ્તવના કરી ભગવાનને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી. પછી પ્રભુ પાર્શ્વનાથે ‘સાંવત્સરિક દાન આપ્યું” વગેરે બધું પૂર્વવત્ સમજવું. શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાને હેમંતઋતુના બીજા મહીનાના ત્રીજા અઠવાડીએ પોષ વદ (ગુજરાતી માગસર વદ) અગ્યારસના દિવસે પૂર્વા સમયે ‘વિશાલા” નામની શિબિકામાં બેસી વાણારસી નગરની મધ્યમાંથી નીકળી II ૨૩૭ Gain Education intematonal For Private & Use Only www. albaryo Page #259 -------------------------------------------------------------------------- ________________ १५८. पासे णं अरहा पुरिसादाणीए तेसीइं राइंदियाइं निचं वोसट्टकाए चियत्तदेहे जे केई उवसग्गा उप्पनंति, तं जहा-दिव्वा वा माणुस्सा वा तिरिक्खजोणिया वा अणुलोमा वा पडिलोमा वा, ते उप्पन्ने सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ ॥१५८॥ १५९. तए णं से पासे भगवं अणगारे जाए इरियासमिए जाव अप्पाणं भावमाणस्स तेसीइं राइंदियाई विइक्कंताई, चउरासीइमस्स राइंदियस्स अंतरा वट्टमाणस्स जे से गिम्हाणं पढमे मासे, पढमे पक्खे, चित्तबहुले, तस्स णं चित्तबहुलस्स चउत्थीपक्खे णं पुव्वण्हकालसमयंसि धायइपायवस्स अहे छटेणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरिआए वट्टमाणस्स अणंते अणुत्तरे जाव केवलवरनाणदंसणे समुप्पण्णे जाव जाणमाणे पासमाणे विहरइ ॥१५९॥ ‘આશ્રમપદ' નામના ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે અલંકારાદિનો ત્યાગ કરી પંચમુખી લોચ કરી પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે વખતે ભગવાનને ચોવિહાર અઠ્ઠમનો તપ હતો. ભગવાનની સાથે ત્રણસો પુરુષોએ દીક્ષા લીધી. દીક્ષા વખતે વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. ઇંદ્ર ભગવાનના ડાબા ખભે દેવદુષ્ય મુકયું. ભગવાનને ચોથુ મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. સૂત્ર ૧૫૮) ભગવાને ત્યાસી દિવસ શરીરની મમતાનો ત્યાગ કરી ઉગ્ર સાધના કરી અને ઉપસર્ગ સહન કર્યા. ભગવાનને એકમાત્ર મેઘમાળી દેવનો ઉપસર્ગ થયો. તે આ પ્રમાણે છે- એકવાર ભગવાન વિહાર કરતાં કરતાં તાપસના આશ્રમમાં કૂવા પાસે વડવૃક્ષની નીચે રાત્રે કાઉસગ્ગ પ્રતિમામાં રહ્યા હતા. આ બાજુ મેઘમાળી દેવ પોતાના પૂર્વભવનું અપમાન યાદ કરી ક્રોધાંધ બનીને ભગવાનપર ઉપસર્ગ કરવા આવ્યો. વાઘ-વીંછી વગેરેના ઉપદ્રવોથી પરેશાન કરવા છતાં ભગવાનને નિર્ભય જોઈ કાળા-ડિબાંગ વાદળા વિકુવ્ય. કલ્પાંતકાળ જેવો વરસાદ વરસાવ્યો. વીજળીઓના ભયંકર કડાકા ને ભડાકા થવા માંડ્યા. વરસાદના પાણીનું પૂર ક્ષણવારમાં ભગવાનના નાક સુધી પહોંચી ગયું. તે જ વખતે આસન કંપવાથી ભગવાનપર ઉપસર્ગ જાણી ધરણેન્દ્ર પોતાની પટ્ટરાણીઓ સાથે ત્યાં | ૨૩૮ dan Education Intematonal www.ebary D Page #260 -------------------------------------------------------------------------- ________________ १६०. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अट्ठ गणा अट्ठ गणहरा हुत्था, तं जहा-सुभे य १ अजघोसे य २, वसिढे ३ बंभयारि य ४ । सोमे ५ सिरिहरे ६ चेव, वीरभद्दे ७ जसेऽवि य ८ ॥१६०॥ १६१. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अजदिन-पामुक्खाओ सोलस समणसाहस्सीओ उक्कोसिआ समणसंपया हुत्था ॥१६१।। १६२. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स पुप्फचूलापामुक्खाओ अट्ठतीसं अज्जियासाहस्सीओ उक्कोसिआ अज्जियासंपया हुत्था ॥१६२॥ १६३. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स सुव्वयपामुक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सीओ चउसद्धिं च सहस्सा उक्कोसिआ समणोवासगाणं संपया हुत्था ॥१६३|| १६४. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स सुनंदापामुक्खाणं समणोवासियाणं तिण्णि सयसाहस्सीओ सत्तावीसं च सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया हुत्था ॥१६४॥ १६५. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अद्भुट्ठसया चउद्दसपुव्वीणं अजिणाणं जिणसंकासाणं सव्वक्खरसन्निवाईणं जाव चउद्दसपुटवीणं संपया हुत्था ॥१६५। ६६. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स चउद्दस सया ओहिनाणीणं, दस सया केवलनाणीणं, इक्कारस सया वेउव्वियाणं, छस्सया रिउमईणं, दस समणसया सिद्धा, वीसं अजियासयाई सिद्धाई, अट्ठसया विउलमईणं, छस्सया वाईणं, बारस सया अणुत्तरोववाइयाणं ॥१६६|| १६७. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स दुविहा अंतगडभूमी हुत्था, तं जहा-जुगंतगडभूमि, परियायंतगडभूमी य; जाव चउत्थाओ पुरिसजुगाओ जुगंतगडभूमी तिवासपरिआए अंतमकासी ॥१६७|| આવ્યા. ભગવાનના પગ નીચે કમળ બનાવી ભગવાનને ઊંચા કર્યા. છત્રરૂપે ફણાઓ ફેલાવી ભગવાનપર વરસાદ પડતો અટકાવ્યો. પછી મેઘમાળીને સખત ઠપકો આપ્યો. મેઘમાળી પ્રભુના શરણે આવ્યો. ધરણેન્દ્ર પ્રભુભક્તિ કરી. પણ રતિ-અરતિ, ગમા-અણગમાના ભાવોથી મુક્ત ભગવાને બંને પર સમાન દૃષ્ટિ રાખી. સૂત્ર ૧૫૯) ઈસમિતિવગેરેથી પોતાના આત્માને ભાવિત કરતાં અણગાર થયેલા પુરુષાદાનીય પ્રભુ પાર્શ્વનાથનાવ્યાંસી દિવસ પસાર થયા. ચોર્યાશીમાં | ૨૩૯ dan Education Mematical relibrary Page #261 -------------------------------------------------------------------------- ________________ १६८. तेणं कालेणं तेणं समए णं पासे अरहा पुरिसादाणीए तीसं वासाइं अगारमज्झे वसित्ता तेसीइं राइंदिआइंछउमत्थपरियायं पाउणित्ता देसूणाई सत्तरि वासाइं केवलिपरियायं पाउणित्ता पडिपुण्णाई सत्तरि वासाइं सामण्णपरियायं पाउणित्ता, एक्कं वाससयं सव्वाउयं पालइत्ता, खीणे वेयणिज्जाउयनामगुत्ते इमीसे ओसप्पिणीए दूसमसुसमाए समाए बहुविइक्वंताए जे से वासाणं पढमे मासे दुचे पक्खे सावणसुद्धे, तस्स णं सावणसुद्धस्स अट्ठमीपक्खे णं उप्पिं सम्मेयसेलसिहरंसि अप्पचउत्तीसइमे मासिएणं भत्तेणं अपाणएणं विसाहाहिं नक्खत्तेणं जोगमुवागएणं पुव्वण्हकालसमयंसि वग्धारियपाणी कालगए विइक्कते जाव सव्वदुक्खप्पहीणे ॥१६८|| १६९. पासस्स णं अरहओ पुरिसादाणीयस्स जाव सव्वदुक्खप्पहीणस्स दुवालस वाससयाई विइक्वंताई, तेरसमस्स य वाससयस्स अयं तीसइमे संवच्छरे काले गच्छइ ॥१६९।। દિવસે ગ્રીષ્મઋતુના પ્રથમ મહીનાના પ્રથમ પખવાડિયે ચૈત્રવદ (ગુજરાતી ફાગણવદ) ચોથના પૂર્વાતિકાળ સમયે ધાતકીવૃક્ષની નીચે ચોવિહાર છઠ્ઠના પચ્ચખાણવાળા ભગવાનને વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું. सूत्र १६०) पार्श्वनाथ भगवानना २06 गए। भने (१) शुम (२) आर्यघोष (3) वसिड (४) ब्रह्मयारी (५) सोम (६) श्रीधर (७) वीरभद्र भने (८) यशस्वी माम 416 Pun Edu. ૧૬૧-૧૬૭) પાર્શ્વનાથ ભગવાનની આર્યદિત્ર વગેરે સોળ હજાર સાધુઓની, પુષ્પચૂલા વગેરે આડત્રીસ હજાર સાધ્વીઓની, સુવ્રત વગેરે એકલાખ ચોસઠ હજાર શ્રાવકેની, સુનંદા વગેરે ત્રણલાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓની, સાડા ત્રણસો ચૌદપૂર્વીઓની, ચૌદસો અવધિજ્ઞાનીઓની, એક હજાર || કેવળીઓની, અગ્યાર સો વૈક્રિયલબ્ધિધરોની, છસો ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીઓની, સાડા સાતસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓની, છસો વાદીઓની અને || ૨૪૦ dan Education intematonal ___ Page #262 -------------------------------------------------------------------------- ________________ ચા , (૭) બારસો અનુત્તરમાં ઉત્પન્ન થનારા સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. ભગવાન પાર્શ્વનાથના એક હજાર સાધુઓ અને બે હજાર સાધ્વીઓ મોક્ષે ગયા. ભગવાન પાર્શ્વનાથની યુગાંતકૃભૂમિ ચાર પાટપરંપરા સુધી ચાલી અને પર્યાયાન્તકદભૂમિમાં પ્રભુ પાર્શ્વનાથ કેવળજ્ઞાન પછી ત્રણ વર્ષે પ્રથમ જીવ મોક્ષે ગયો. સૂત્ર ૧૬૮+૧૬૯) પાર્શ્વનાથ ભગવાન ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા. છાસ્થ સાધુરૂપે વ્યાંસી દિવસ રહ્યા. ભગવાન કાંઇક ન્યૂન સીત્તેર વર્ષ કેવળજ્ઞાનીરૂપે રહ્યા, કુલ સીત્તેર વર્ષનું શ્રમય પર્યાય પાળી, સો વર્ષની ઉંમરે વેદનીય આદિ કર્મો ક્ષય પામે આ અવસર્પિણી કાળનો ચોથો આરો ઘણો વ્યતીત થયા પછી, વર્ષાઋતુના પહેલા મહીનાના બીજા પખવાડિયે શ્રાવણ સુદ આઠમે સમેતશિખર પર બીજા તેત્રીસની સાથે એક મહીનાનું અનશન કરી વિશાખા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે દિવસના પહેલા પહોરે કાઉસગ્ગ મુદ્રામાં નિર્વાણ પામી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી અઢીસો વર્ષે પ્રભુ વીરનું નિર્વાણ થયું તેથી પ્રભુ પાર્શ્વનાથના નિર્વાણ પછી બારસો ત્રીસ વર્ષે અને મતાંતરે બારસો તેતાલીસ વર્ષે કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું. ૨૪૧ Gain Education remational For Private & Fersonal Use Only www baryo Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સિદ્ધ શ્રી નેમિનાથ ભગવાનનું ચરિત્ર १७०. ते णं काले णं ते णं समए णं अरहा अरिहनेमी पंचचित्ते हुत्था, तं जहा-चित्ताहिं चुए, चइत्ता गम्भं वक्ते, तहेव उक्खेवो जाव चित्ताहिं परिनिव्वुए ॥१७०|| १७१. ते णं काले णं ते णं समए णं अरहा अरिट्ठनेमी जे से वासाणं चउत्थे मासे सत्तमे पक्खे कत्तियबहुले, तस्स कत्तियबहुलस्स बारसीपक्खे णं अपराजियाओ महाविमाणाओ बत्तीसं सागरोवमद्विइयाओ अणंतरं चयं चइत्ता, इहेव जंबुद्दीवे दीवे, भारहे वासे, सोरियपुरे नयरे समुद्दविजयस्स रण्णो भारियाए सिवाए देवीए, पुव्वरत्तावरत्तकालसमयंसि, जाव चित्ताहिं गब्भत्ताए वक्रते, सव्वं तहेव सुविणदंसण-दविणसंहरणाइअंइत्थ માળિયā li૧૭ના સૂત્ર ૧૭૦+૧૭૧) અરિહંત શ્રી અરિષ્ટનેમિના ચ્યવનાદિ પાંચેય કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયા છે. અરિહંતશ્રી અરિષ્ટનેમિવર્ષાઋતુના ચોથા મહીને સાતમા પખવાડિયે કારતક વદ (ગુજરાતી આસો વદ) બારસે અપરાજિત નામના અનુત્તર વિમાનમાં બત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી આ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં શૌરીપુરી (શૌર્યપુર) નગરમાં સમુદ્રવિજય રાજાની રાણી શિવાદેવીની કુક્ષિમાં મધ્યરાતે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે ગર્ભરૂપે અવતર્યા. બાકીની વિગત પૂર્વવત. ૨૪ર Gain Education Interational For Private & Fersonal Use Only www brary Page #264 -------------------------------------------------------------------------- ________________ १७२. ते णं कालेणं ते णं समए णं अरहा अरिट्ठनेमी जे से वासाणं पढमे मासे, दुचे पक्खे, सावणसुद्धे, तस्स णं सावणसुद्धस्स पंचमीपक्खे णं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं जाव आरोग्गा आरोग्गं दारयं पयाया | जम्मणं समुद्दविजयाभिलावेणं नेयव्वं, जाव तं होउ णं कुमारे अरिट्ठनेमी नामेणं । अरहा अरिट्ठनेमी दक्खे जाव तिण्णि वाससयाई कुमारे अगारवासमझे वसित्ता णं पुणरवि लोयंतिएहिं जिअकप्पिएहिं देवेहि तं चेव सव्वं भाणियव्यं, जाव दाणं दाइयाणं परिभाइत्ता ॥१७२।। સૂત્ર ૧૭૨) ભગવાન શ્રાવણ સુદ પાંચમે ચિત્રા નક્ષત્રમાં જનમ્યા. ભગવાન ગર્ભમાં હતા, ત્યારે શિવામાતાએ રિસ્ટરનમય ચક્રધારા જોઈ હતી. તેથી અને રિષ્ટ શબ્દમાં રહેલા અમંગલને દૂર કરવા ભગવાનના માતા પિતાએ ભગવાનનું અરિષ્ટનેમિ’ એવું ગુણનિષ્પન્ન નામ પાડ્યું! ભગવાન પરણ્યાન હોવાથી “કુમાર” શબ્દનો પ્રયોગ થાય છે. ભગવાન અવિવાહિત રહેવા અંગે બાબત આવી છે. યૌવનવયમાં આવેલા ભગવાનને શિવાદેવી ‘વત્સ ! તારા લગ્નની અનુમતિ આપ અને અમારા મનોરથ પૂર’ એમ ઘણીવાર કહેતા. દરેક વખતે ભગવાન યોગ્ય કન્યા આવશે, ત્યારે પરણીશ” કહીને વાત ટાળતા હતા. એકવાર કૌતુક-ઉત્સુકતા વિનાના ભગવાન શ્રી નેમિનાથ મિત્રોના આગ્રહથી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં ગયા. મિત્રોના આગ્રહથી જ ભગવાન કૃષ્ણ સિવાય બીજા જેને અડી પણ ન શકે, એવા કૃષ્ણ વાસુદેવના સુદર્શનચક્ર, શાંગું ધનુષ્ય, કૌમુદિકી ગદા વગેરેને લીલામાત્રામાં ઊઠાવી ક્રીડા કરી. છેવટે જે માત્ર ૨૪૩ Billboary ID dan Education tema anal Page #265 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ વાસુદેવ જ ફેંકી શકે, એવો પાંચજન્ય શંખ સહજ રીતે એવી રીતે ફેંક્યો કે આખું દ્વારકાનગર શબ્દાદ્વૈતમય બની ગયું. પોતાના મહેલમાં રહેલા શ્રીકૃષ્ણ આ શંખનાદથી વેરીની કલ્પનાથી દોડતા આયુધશાળામાં આવ્યા. શ્રી નેમિનાથ ભગવાનનું આ સામર્થ્ય જોઈ છક થયા. કોની તાકાત વધારે ? એમાટે પરીક્ષા નક્કી કરી. પહેલા કૃષ્ણ હાથ લંબાવ્યા. શ્રી નેમિનાથે કમળના નાળને વાળતા હોય, એમ સહજતાથી એમનો હાથ વાળ્યો. પછી શ્રી નેમિનાથના લંબાયેલા હાથને વાળવા શ્રીકૃષ્ણ રીતસર એમના હાથ પર લટકી પડ્યા, તો પણ જરાય સફળ થયા નહીં. (તીર્થકરની અમાપ શક્તિ સામે ચક્રવર્તીઓ પણ વામણા પુરવાર થાય, તો વાસુદેવની તો વાત જ શી કરવી ? તેથી જ તીર્થકરોની સહનશક્તિ અને ક્ષમા ઉત્કૃષ્ટ છે અને આદભૂત છે. શક્તિ વધતી જાય, એમ નબળાને દબાવતા જવું, એ જગતનો માર્ગ, શક્તિ વધતી જાય, અને નબળામાં નબળાનું ય સહન કરતાં જવું એ જગતપતિનો માર્ગ) “શ્રી નેમિનાથ પોતાનું રાજ્ય પચાવી પાડશે’ એવી શંકાથી કૃષ્ણનું મોં પડી ગયું. (ખરેખર હકીકત કરતાં કલ્પના જ માણસને વધારે દુઃખી કરે છે.) તે જ વખતે આકાશવાણી થઈ કે ‘પૂર્વે શ્રી નમિનાથ ભગવાને કહ્યું છે કે શ્રી નેમિનાથ કુમારઅવસ્થામાં જ દીક્ષા લેશે છતાં શ્રી કૃષ્ણને સંતોષ ન થયો, તેથી નિશ્ચય કરવા પોતાની રુક્મિણી આદિ આઠ પટ્ટરાણીઓને શ્રી નેમિનાથસાથે જળક્રીડા કરવા મોકલે છે. આઠ રાણીઓએ જળક્રીડા દ્વારા શ્રી નેમિનાથને વાસનાગ્રસ્ત કરવા ખૂબ પ્રયત્ન કર્યા. પણ ખબર નહોતી કે આ પ્રયત્ન પાણીમાં આગ લગાડવાનો પ્રયત્ન છે. એ પછી રુક્મિણી વગેરે રાણીઓએ શ્રી નેમિનાથ ભગવાનને કિનારાપર લાવી ‘લગ્ન કરવા શામાટે જરૂરી છે?’ એમાટે પોતપોતાની રીતે દલીલ કરવા માંડી. પ્રથમ તીર્થકર ઋષભદેવે પણ લગ્ન કરેલા વગેરે વાતો કરી. ત્યારે અસાર સંસારનો પક્ષપાત કરતી આ રાણીઓની મોહદશા જોઇ કાંક સ્મિત કરતાં ભગવાનને જોઈ આ બધા પોતાની મોડ્યુક્ત કલ્પનાઓથી માની બેઠા કે ભગવાને વિવાહમાટે સંમતિ આપી છે. શ્રી નેમિનાથ ભગવાન આ સંમતિમાંથી પાછા ખસીન જાય, તેમાટે ક્રોષ્ટ્રકિ નામના જોષીને પૂછી શ્રાવણ સુદ છઠ્ઠના જ ઉગ્રસેન રાજાની પુત્રી રાજુમતી સાથે લગ્ન કરાવવાનું નક્કી થયું. ૨૪૪ Gain Education Interational For Private & Fersonal Use Only www.albaryo Page #266 -------------------------------------------------------------------------- ________________ ભગવાને પણ મૌનપણે આ બધી રમત જોયા કરી. જાન લઈને જવાનો અવસર આવ્યો ત્યારે ભગવાનને ઉત્તમ વસ્ત્રાભૂષણથી શણગારી રથમાં બેસાડ્યા. રાજીમતી પણ પોતાની સખીઓ સાથે ઝરૂખેથી રથમાં આવતા શ્રી નેમિનાથ ભગવાનને જોઈ પોતાની જાતને ધન્ય માનવા માંડી. એ વખતે હરણ-હરણી વગેરે પૂરાયેલા પશુઓનો આર્તનાદ સાંભળી કરુણાથી આર્ક થયેલાનેમિનાથ ભગવાને સારથિ પાસેથી જાણ્યું કે મારા વિવાહ નિમિત્તે અતિથિઓને આ પશુઓના માંસની મિજબાની આપવાની છે. સમસ્ત જીવસૃષ્ટિ સાથે કરુણાસંબંધથી પરમ માતૃત્વ ભાવ ધરાવતા શ્રી નેમિનાથ ભગવાનને તો આ સાંભળતા જ કમકમા આવી ગયા. તત્કાલ બધા પશુઓને અભયદાન અપાવ્યું, અને આવી હિંસાથી ભરેલા સંસાર પ્રત્યેની નફરતથી સારથિને રથ પાછો વાળવાનો હુકમ કર્યો... શ્રી શિવાદેવી, શ્રી સમુદ્રવિજય વગેરે શ્રી નેમિનાથને આવો ફજેતો નહીં કરવા અને પુત્રવધૂના દર્શનથી કૃતાર્થ કરવા વિનવવા માંડ્યા. ત્યારે પ્રભુએ માતાને વિનીત સ્વરમાં કહ્યું – માતાજી! ખોટો આગ્રહ છોડો. જે સંસારનો આરંભ આવી હિંસાથી ખરડાયેલો હોય, એ સંસાર માંડવો એટલે અઢાર પાપસ્થાનકોનો ઉદ્યોગ શરુ કરવાનો! માતાજી! હું સમસ્ત જીવસૃષ્ટિને આ સંસારનાદુઃખોથી મુક્ત કરી હંમેશા સુખથી ભરેલા મોક્ષે મોકલવાની તીવ્ર ભાવના રાખુ છું, અને એ જ હું સંસાર માંડવાના નામે એ બધા જીવોની કતલેઆમ પર સંસારસુખ ભોગવવા જાઉં એ કેમ બને? અને આ રીતે જીવોની હાયપર ઊભેલા સંસારમાં સુખની સંભાવના પણ ક્યાંથી હોય ? તેથી આગ્રહ છોડો, મને રાગી પર પણ વિરાગી થઈ જનારી મનુષ્ય સ્ત્રીમાં રસ નથી, મને તો વૈરાગીપર રાગી થનારી મુક્તિકન્યામાં જ રસ છે. રાજીમતીને આ સમાચાર મળતા તે પહેલા તો આઘાતથી મૂચ્છિત થઈ. પછી વિલાપ કરતાં કરતાં પોતાનો આ રીતે ફજેતો કરવા બદલ ભગવાનને ખૂબઠપકો આપીને ‘ઘણા સિદ્ધપુરુષો સાથે સંબંધ રાખનારી શિવસુંદરી ખાતર માત્ર એક આપનાપર જ સ્નેહરાખનારી મને કેમ તરછોડો છો?' ઇત્યાદિ વાક્યો બોલવા માંડી. ત્યારે એની બંને સખીઓએ કહ્યું ‘કાળા માણસો કપટી હોય છે. ભલે તને નેમકુમારે તરછોડ્યા. અમે તને એમનાથી પણ સારા બીજા વર સાથે પરણાવીશું આ સાંભળતાં જ રાજીમતીએ બંને કાનપર હાથ મુકી કહ્યું – ખબરદાર! આવા શબ્દો પણ બોલ્યા છો તો, મારે નેમકુમાર સિવાય બીજો કોઈ ભરથાર કરવાનો નથી. [૨૪૫ dan Education remata w ebcary ID Page #267 -------------------------------------------------------------------------- ________________ १७३. जे से वासाणं पढमे मासे दुचे पक्खे सावणसुद्धे तस्स णं सावणसुद्धस्स छट्ठीपक्खे णं पुव्वण्हकालसमयंसि उत्तरकुराए सीयाए सदेवमणुयासुराए परिसाए समणुगम्ममाणमग्गे जाव० बारवईए णयरीए मज्झमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव रेवयए उजाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे सीयं ठावेइ, ठावित्ता सीयाओ पचोरुहइ, पचोरुहिता सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता छटेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं एग देवदूसमादाय एगेणं पुरिससहस्सेणं सद्धिं मुंडे भविता अगाराओ अणगारियं पव्वइए ॥१७॥ પછી જાણે કેમકુમારને સંભળાવતી હોય, એમ કહ્યું તમે બધા યાચકોને જોઈતું આપો છો, પણ મેં માંગવા છતાં આપે મને હાથપર હાથ પણ આપ્યો નહીં! કાંઇ નહીં, દીક્ષાના અવસરે મારા મસ્તકપર તમારે હાથ રાખવો જ પડશે! આમ રાજમતી પણ વૈરાગી થયા. “ખરેખર વૈરાગી એવા શ્રી નેમિનાથ પરણવાના બહાને પૂર્વભવના પ્રેમથી રાજીમતીને મોક્ષમાટે સંકેત આપવા જ આવ્યા હશે’ એમ કવિઓ કલ્પના કરે છે. સૂત્ર ૧૭૩) અરિહંત શ્રી અરિષ્ટનેમિઆરંભથી જ ત્રણ જ્ઞાનના સ્વામી હતા. દક્ષતાવગેરે ગુણોથી યુક્ત હતા. અવધિજ્ઞાનથી પોતાનો દીક્ષા સમય જાણતાં હતાં. નવ લોકાંતિક દેવોએ પણ ભગવાનને ધર્મતીર્થ પ્રવર્તાવવા વિનંતી કરી અને સમુદ્રવિજય વગેરેને ‘ભગવાન ધર્મતીર્થ પ્રવર્તાવી જગતના આનંદદાતા બનશે.” એમ કહી શાંત કર્યા. શ્રી નેમિનાથ ભગવાને એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપ્યું. પછી શ્રી નેમિનાથ ભગવાન વર્ષાઋતુના પ્રથમ માસના બીજા પખવાડિયે શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે પૂર્વા સમયે ઉત્તરકુરા નામની શિબિકામાં બેસી દ્વારકાનગરમાંથી નીકળી રૈવતક ઉદ્યાનમાં આવ્યા. અશોકવૃક્ષની નીચે ઊભા રહી અલંકારાદિનો ત્યાગ કરી પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા લીધી. એ વખતે એમને | ૨૪૬ dan Education intematonal For Private & Fessel Use Only www. elbaryo Page #268 -------------------------------------------------------------------------- ________________ १७४. अरहा णं अरिठ्ठनेमी चउपन्नं राइंदियाई निचं वोसट्ठकाए चियत्तदेहे, तं चेव सव्वं जाव पणपन्नगस्स राइंदियस्स अंतरा वट्टमाणस्स जे से वासाणं तचे मासे पंचमे पक्खे आसोयबहुले ,तस्स णं आसोयबहुलस्स पण्णरसीपक्खे णं, दिवसस्स पच्छिमे भागे उजिंतसेलसिहरे वेडसपायवस्स अहे, अट्ठमेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव केवलवरनाणदंसणे जाव० जाणमाणे पासमाणे विहरइ II૧૭૪TI. ચોવિહારો છઠ્ઠનો તપ હતો. ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતો. ભગવાને એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી. સૂત્ર ૧૭૪) શ્રી નેમિનાથ ભગવાન ચોપન દિવસ શરીરમમતા ત્યાગી ઉત્કૃષ્ટ સાધનામાં રહ્યા. પછી વર્ષાકાળના ત્રીજા મહીને અને પાંચમે પખવાડિયે આસો વદ (ગુજરાતી ભાદરવા વદી અમાસના દિવસના પશ્ચિમ ભાગે ઉwયંત પર્વત (ગિરનાર) પર વેતસવૃક્ષની નીચે પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. તે વખતે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. ભગવાનને ચોવિહાર અઠ્ઠમનો તપ હતો. કૃષ્ણ વાસુદેવને આ સમાચાર મળ્યા. ત્યારે કૃષ્ણ વગેરે અને રાજીમતી વગેરે પણ ત્યાં પ્રભુને વાંદવા પધાર્યા. પ્રભુની દેશના સાંભળી વિરક્ત થયેલા વરદત્તવગેરે બે હજાર રાજાઓએ દીક્ષા લીધી. શ્રી કૃષ્ણ ભગવાનને ‘આપનાપર રાજીમતીને આટલો બધો સ્નેહ કેમ છે?” એમ પૂછયું. ત્યારે ભગવાને રાજીમતી સાથેના પોતાના નવભવનો સંબંધ બતાવ્યો - પ્રથમ ભવે હું ધન નામે રાજપુત્ર હતો. ત્યારે આ ધનવતી નામની મારી પત્ની હતી. બીજા ભવે અમે બંને પ્રથમ દેવલોકમાં દેવ-દેવી હતા. ત્રીજા ભવે હું ચિત્રગતિ નામનો વિદ્યાધર હતો. ત્યારે આ રત્નવતી નામે મારી પત્ની હતી. ચોથા ભવે અમે બંને ચોથા દેવલોકનાદેવ હતા. પાંચમાં ભવે હું અપરાજિત નામનો રાજા હતો, ત્યારે આ મારી પ્રિયતમા રાણી હતી. છઠ્ઠા ભવે અમે બંને અગ્યારમાં દેવલોકનાદેવ ૨૪૭ dan Education intematonal W ellbar Page #269 -------------------------------------------------------------------------- ________________ १७५. अरहओ णं अरिट्टनेमिस्स अट्ठारस गणा अट्ठारस गणहरा हुत्था ॥१७५।। १७६. अरहओ णं अरिट्टनेमिस्स वरदत्तपामुक्खाओ अट्ठारस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया हुत्था ॥१७६|| १७७. अरहओ णं अरिहनेमिस्स अज्जजक्खिणीपामुक्खाओ चत्तालीसं अज्जियासाहस्सीओ उक्कोसिया अञ्जियासंपया हुत्था ॥१७७।। १७८. अरहओ णं अरिट्टनेमिस्स नंदपामुक्खाणं समणोवासगाणं एगा सयसाहस्सीओ अउणत्तरिं च सहस्सा उक्कोसिया समणोवासगाणं संपया हुत्था ॥१७८॥ १७९. अरहओ णं अरिट्टनेमिस्स महासुव्वयापामुक्खाणं समणोवासियाणं तिण्णि सयसाहस्सीओ छत्तीसं च सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया हुत्था ॥१७९॥ १८०. अरहओ णं अरिट्टनेमिस्स चत्तारि सया चउद्दसपुवीणं अजिणाणं जिणसंकासाणं जाव संपया हुत्था ॥१८०॥ १८१. पन्नरस सया ओहिनाणीणं, पन्नरस सया केवलनाणीणं, पन्नरस सया वेउव्वियाणं, दस सया विउलमईणं, अट्ठ सया वाईणं, सोलस सया अणुत्तरोववाइयाणं, पन्नरस समणसया सिद्धा, तीसं अज्जियासयाई सिद्धाई ॥१८१॥ હતા. સાતમાં ભવે હું શંખનામનો રાજા હતો. ત્યારે આ મારી યશોમતી નામની રાણી હતી. આઠમાં ભવે અમે બંને અપરાજિત નામના અનુત્તર વિમાનમાં દેવ હતા. આ અમારો નવમો ભવ છે. પછી પ્રભુ અન્યત્ર વિહાર કરી જ્યારે પાછા રૈવતક ઉદ્યાનમાં પધાર્યા, ત્યારે અનેક રાજકન્યાઓ સાથે રાજીમતીએ દીક્ષા લીધી. તે વખતે પ્રભુના ભાઈ રથનેમિએ પણ દીક્ષા લીધી. એકવાર પ્રભુને વંદન કરવા જતી રાજમતી સાધ્વી વરસાદના કારણે વસ્ત્રો ભીના થવાથી એક ગુફામાં પ્રવેશી. આ ગુફામાં પહેલેથી જ રથનેમિ આવીને કાઉસગ્ગમાં રહ્યા હતા. રાજીમતી સાધ્વીને આ વાતની ખબર નહીં. તેથી વસ્ત્ર સૂકવવા માંડ્યા. ત્યારે રાજીમતીના રૂપથી ભાન ભૂલેલા રથનેમિએ કામભોગની પ્રાર્થના કરી અને યુવાનવયને ભોગથી સફળ કરી ઘડપણમાં ચારિત્ર લઈ પ્રાયશ્ચિત્ત કરી સાધના કરીશું એવી અવિવેકથી ભરેલી વાતો કરવા માંડી. || २४८ dan Education interational For Private & Personal use only Page #270 -------------------------------------------------------------------------- ________________ ત્યારે ‘ધિગત્થ’ વગેરે ગાથાઓથી રાજીમતીએ વિષયોની ભયંકરતા, વણેલુ ચાટવામાં રહેલી અધમતા, વ્રતખંડનથી થતાં નુકસાનો, વાસનાની કાતિલતા, કુળની ખાનદાની, અગંધનકુળના સાપનું ઉદાહરણ વગેરે દ્વારા સમજાવી રથનેમિની મોહદશા ઉતારી. સાવધ થયેલા રથનેમિ પણ પ્રાયશ્ચિત્ત કરી ઉત્તમ સાધના કરી મોક્ષે ગયા. રાજીમતીએ ચારસો વર્ષની વયે દીક્ષા લીધી. એક વર્ષનો છાસ્થ પર્યાય અને પાંચસો વર્ષનો કેવળજ્ઞાન પર્યાય પાળી મોક્ષે ગયા. કેવળજ્ઞાનથી પ્રભુસાથે કાયમ માટે સિદ્ધ અવસ્થામાં સંબંધ જોડી દીધો. સૂત્ર ૧૭૫-૧૮૧) અરિહંતશ્રી અરિષ્ટનેમિને અઢાર ગણ અને અઢાર ગણધર હતા. અરિહંત શ્રી અરિષ્ટનેમિની વરદત્ત વગેરે અઢાર હજાર સાધુઓની, આર્યયક્ષિણી વગેરે ચાલીસ હજાર સાધ્વીઓની, નંદવગેરે એક લાખ ઓગણસીત્તેર હજાર શ્રાવકોની, મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ છત્રીસ હજાર શ્રાવિકાઓની, ચારસો ચૌદપૂર્વીઓની, પંદરસો અવધિજ્ઞાનીઓની, પંદરસો કેવળીઓની, પંદરસો વૈક્રિય લબ્ધિધરોની, એક હજાર વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીની, આઠસો વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. એમના પંદરસો સાધુઓ અને ત્રણ હજાર સાધ્વીઓ મોક્ષે ગયા. અને સોળસો સાધુઓ અનુત્તર દેવલોકમાં ગયા. સૂત્ર ૧૮૨) અરિહંત શ્રી અરિષ્ટનેમિની યુગાંતકૃભૂમિમાં આઠ પાટપરંપરા સુધી મોક્ષે ગયા. પ્રભુ નેમિનાથ ભગવાનનો કેવળજ્ઞાન પર્યાય બે વર્ષનો હતો. ત્યારે એક જીવ મોક્ષે ગયો. સૂત્ર ૧૮૩) અરિહંત શ્રી અરિષ્ટનેમિત્રણસો વર્ષકુમારરૂપે રહ્યા. ચોપન દિવસનો સાધનાકાળ હતો. કાંઇક ન્યૂન સાતસો વર્ષ કેવળજ્ઞાન પર્યાય રહ્યો. આમ સાતસો વર્ષનો સંયમપર્યાય અને કુલ એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે અરિહંત શ્રી નેમિનાથ ભગવાન વેદનીયઆદિ કર્મો ક્ષય પામે આ અવસર્પિણીકાળનો | ૨૪૯ Winelibrary.org dan Education tematical Page #271 -------------------------------------------------------------------------- ________________ १८२. अरहओ ण रिट्टनेमिस्स दुविहा अतगडभूमी हुत्था, त जहा-जुगतगडभूमी य परियायतगडभूमी य, जाव अट्ठमाओ पुरिसजुगाओ जुगंतगडभूमी, दुवासपरियाए अंतमकासी ॥१८२।। १८३. ते णं काले णं ते णं समए णं अरहा अरिठ्ठनेमी तिण्णि वाससयाई कुमारवासमज्झे वसित्ता, चउपनं राइंदियाइं छउमत्थपरियायं पाउणित्ता, देसूणाई सत्त वाससयाई केवलिपरियायं पाउणित्ता पडिपुण्णाई सत्त वाससयाइं सामण्णपरियायं पाउणित्ता एणं वाससहस्सं सव्वाउअंपालइत्ता, खीणे वेयणिज्जाउयणामगुत्ते इमीसे ओसप्पिणीए दूसमसुसमाए समाए बहुविइक्वंताए जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे तस्स णं आसाढसुद्धस्स अट्ठमीपक्खे णं उप्पिं उजिंतसेलसिहरंसि पंचहिं छत्तीसेहिं अणगारसएहिं सद्धिं मासिएणं भत्तेणं अपाणएणं चित्तानक्खत्तेणं जोगमुवागएणं पुव्वरत्तावरत्तकालसमयंसि नेसज्जिए कालगए (ग्रं.८००) जाव सव्वदुक्खप्पहीणे ॥१८३॥ १८४. अरहओ णं अरिष्टनेमिस्स कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्स चउरासीई वाससहस्साई विइक्वंताई, पंचासीइमस्स वाससहस्सस्स नव वाससयाई विइक्कंताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥१८४॥२२॥ દુષમસુષમ નામનો ચોથી આરો ઘણો વ્યતીત થયા બાદ ગ્રીષ્મઋતુના ચોથા મહીનાના આઠમા પખવાડિયે અષાઢ સુદ આઠમના દિવસે ઉજજયંત પર્વતના શિખરે પાંચસો છત્રીસ સાધુ ભગવંતોની સાથે એક મહીનાનું ચોવિહાર અનશન કરી મધ્યરાત્રીએ બેઠેલી અવસ્થામાં નિર્વાણ પામ્યા. ત્યારે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ हतो. સૂત્ર ૧૮૪) શ્રી અરિહંત શ્રી અરિષ્ટનેમિ ભગવાનના નિર્વાણ પછી ચોર્યાસી હજાર વર્ષે પ્રભુ વીરનું નિર્વાણ થયું. તે પછી નવસો એંશી વર્ષે આ કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું. तिशभ ૨૫૦ dan Education Intematonal For Private & Personal use only Page #272 -------------------------------------------------------------------------- ________________ ...मांतरा... १८५. नमिस्स णं अरहओ कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्स पंच वाससयसहस्साइं चउरासीइंच वाससहस्साई नव य वाससयाई विइक्वंताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥१८५॥२१॥ १८६. मुणिसुव्वयस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स इक्कारस वाससयसहस्साई चउरासीइं च वाससहस्साई नव वाससयाई विइक्वंताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥१८६॥२०॥ १८७. मल्लिस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स पण्णष्टिं वाससयसहस्साई चउरासीइं च वाससहस्साई नव वाससयाई विइक्वंताई, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥१८७॥१९॥ १८८. अरस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे वासकोडीसहस्से विइक्वंते, सेसं जहा मल्लिस्स, तं च एवं -पंचसद्धिं लक्खा चउरासीइंच वाससहस्साइं विइक्वंताई, तम्मि समए महावीरो निव्वुओ, तओ परं नव वाससयाई विइक्कंताई दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ । एवं अग्गओ जाव सेयंसो ताव दट्ठव्वं ॥१८८॥१८॥ १८९. कुंथुस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे चउभागपलिओवमे विइक्कते पंचसद्धिं च सयसहस्सा, सेसं जहा मल्लिस्स ॥१८९||१७|| १९०. संतिस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे चउभागूणे पलिओवमे विइक्कंते पन्नटुिं च सयसहस्सा, सेसं जहा मल्लिस्स ॥१९०॥ १९१. धम्मस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स तिण्णि सागरोवमाई विइक्कंताई पन्नहिं च, सेसं जहा मल्लिस्स ॥१९१॥१५॥ १९२. अणंतस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स सत्त सागरोवमाई विइक्कंताई पन्नहिँ च, सेसं जहा मल्लिस्स ॥१९॥१४॥ १९३. विमलस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स सोलस सागरोवमाई विइक्वंताई पन्नटिं च , सेसं जहा मल्लिस्स ॥१९३॥१३॥ १९४. वासुपुज्जस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स छायालीसं सागरोवमाइं विइक्वंताई ॥२५१ dan Education intematonal Page #273 -------------------------------------------------------------------------- ________________ पन्नटुिं च, सेसं जहा मल्लिस्स ॥१९४||१२॥ १९५. सिख्रसस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे सागरोवमसए विइक्वंते पन्नाष्टुिं च, सेसं जहा मल्लिस्स ॥१९५॥११॥ १९६. सीअलस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगा सागरोवमकोडी तिवासअद्धनवमासाहिअबायालीसवाससहस्सेहिं ऊणिया विइक्वंता, एयंमि समए महावीरो निव्वुओ, तओ वि णं परं नव वाससयाई विइक्ताई , दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ॥१९६॥१०॥ १९७. सुविहिस्स णं अरहओ पुप्फदंतस्स जाव सव्वदुक्खप्पहीणस्स दस सागरोवमकोडीओ विइक्वंताओ, सेसं जहा सीअलस्स, तं च इम-तिवासअद्धनवममासाहिअ-बायालीसवाससहस्सेहिं ऊणिया विइक्वंता इचाइ ॥१९७॥९॥ १९८. चंदप्पहस्स णं अरहओ जाव पहीणस्स एगं सागरोवमकोडीसयं विइक्वंतं, सेसं जहा सीअलस्स, तं च इमं- तिवासअद्धनवममासाहियबायालीसवाससहस्सेहिं ऊणगमिचाइ ॥१९८॥८॥ १९९. सुपासस्स णं अरहओ जाव पहीणस्स एगे सागरोवमकोडिसहस्से विइक्कंते सेसं जहा सीअलस्स, तं च इमं - तिवासअद्धनवममासाहिअ-बायालीसवाससहस्सेहिं ऊणिया इचाइ ॥१९९॥७॥ २००. पउमप्पहस्स णं अरहओ जाव पहीणस्स दस सागरोवमकोडिसहस्सा विइक्वंता, तिवासअद्धनवममासाहिय-बायालीससहस्सेहिं ऊणगमिचाइ ॥२००||६॥ २०१. सुमइस्स णं अरहओ जाव प्पहीणस्स एगे सागरोवमकोडिसयहस्से विइक्कंते, सेसं जहा सीअलस्स, तं च इमं तिवासअद्धनवममासाहिय-बायालीसवाससहस्सेहिं ऊणगमिचाइ ॥२०१॥५॥ २०२. अभिनंदणस्स णं अरहओ जाव प्पहीणस्स दस सागरोवमकोडिसयसहस्सा विइक्ता, सेसं जहा सीअलस्स तं च इमतिवासअद्धनवममासाहिय-बायालीसवाससहस्सेहिं ऊणगमिचाइ ॥२०२॥४॥ २०३. संभवस्स णं अरहओ जाव प्पहीणस्स वीसं सागरोवमकोडिसयसहस्सा विइक्वंता, सेसं जहा सीअलस्स, तं च इम-तिवासअद्धनवममासाहिअ-बायालीसवाससहस्सेहिं ऊणगमिचाइ ॥२०३||३|| ૨પર dan Education Interational For Private & Fersonal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ २०४. अजियस्स णं अरहओ जाव प्पहीणस्स पन्नासं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसं जहा सीअलस्स, तं च इम- ॥ तिवासअद्धनवममासाहिअ-बायालीसवाससहस्सेहिं ऊणगमिचाइ ॥२०४।२।। સૂત્ર ૧૮૫-૨૦૪) શ્રી નેમિનાથના નિર્વાણ પૂર્વે પાંચ લાખ વર્ષે શ્રી નમિનાથનું નિર્વાણ થયું. તેમના નિર્વાણથી છ લાખ વર્ષ પૂર્વે શ્રી મુનિસુવ્રત સ્વામી નિર્વાણ પામ્યા. તેમની પૂર્વે ચોપન લાખ વર્ષ પહેલાં શ્રી મલ્લિનાથનું નિર્વાણ થયું. તેમનાથી એક હજાર કરોડ વર્ષ પૂર્વે શ્રી અરનાથનું નિર્વાણ અને શ્રી અરનાથના નિર્વાણ પૂર્વે એક હજાર કરોડ વર્ષ ન્યૂન એવા પલ્યોપમના ચોથા ભાગ પહેલાં શ્રી કુન્થનાથનું નિર્વાણ થયું. તેમના નિર્વાણથી અડધા પલ્યોપમ પહેલાં શ્રી શાન્તિનાથ નિર્વાણ પામ્યા. અર્થાત્ શ્રી શાંતિનાથના નિર્વાણથી પોણો પલ્યોપમ, પાંસઠ લાખ, ચોરાશીહજાર, નવસો એંશી વર્ષ પછી પુસ્તક્વાચનાદિ થયું. એમ પ્રત્યેક પ્રભુના નિર્વાણ પછી કેટલા કાળે પુસ્તકવાચના થઈ તે ગણિતના આધારે સ્વબુદ્ધિથી સમજી લેવું. શ્રી શાન્તિનાથના નિર્વાણથી પોણો પલ્યોપમન્યૂન ત્રણ સાગરોપમ પૂર્વે શ્રી ધર્મનાથનું નિર્વાણ. તેમનાથી ચાર સાગરોપમ પૂર્વે શ્રી અનંતનાથનું નિર્વાણ, તેમનાથી નવ સાગરોપમ પૂર્વે શ્રી વિમલનાથનું નિર્વાણ, તેમની પૂર્વે ત્રીશ સાગરોપમે શ્રી વાસુપૂજ્યનું નિર્વાણ, તેમના નિર્વાણથી ચોપન સાગરોપમ પૂર્વે શ્રી શ્રેયાંસનાથનું નિર્વાણ, તેમની પૂર્વે સો સાગરોપમ, છાસઠ લાખ, છવીસ હજાર વર્ષનૂન એવા એક કરોડ સાગરોપમે શ્રી શીતલનાથનું નિર્વાણ, તેમનાથી નવ કરોડ સાગરોપમ પૂર્વે શ્રી સુવિધિનાથ નિર્વાણ પામ્યા. તેમનાથી નેવું કરોડ સાગરોપમ પૂર્વે શ્રી ચન્દ્રપ્રભ સ્વામીનું નિર્વાણ, તેમનાથી નવસો કરોડ સાગરોપમ પૂર્વે શ્રી સુપાર્શ્વનાથનું નિર્વાણ, તેમના નિર્વાણથી નવ હજાર કરોડ સાગરોપમ પૂર્વે શ્રી પદ્મપ્રભુસ્વામીનું નિર્વાણ, તેમની પૂર્વે નેવું હજાર કરોડ સાગરોપમે શ્રી સુમતિનાથનું નિર્વાણ, તેમના નિર્વાણ પૂર્વે નવ લાખ કરોડ સાગરોપમે શ્રી અભિનંદનનું નિર્વાણ, તેમની પૂર્વેદશલાખ કરોડ સાગરોપમે શ્રી સંભવનાથનું નિર્વાણ, તેમના નિર્વાણ પૂર્વે ત્રીસ લાખ કરોડ સાગરોપમે શ્રી અજિતનાથનું નિર્વાણ અને શ્રી અજિતનાથના નિર્વાણ પૂર્વે પચાસ લાખ કરોડ સાગરોપમે શ્રી ઋષભદેવનું નિર્વાણ જાણવું. I ૨૫૩ Gain Education Intematonal For Private Personel Use On www. bary ID Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃા સિદ્ધા શ્રી ઋષભદેવ ચરિત્ર २०५. ते णं काले णं ते णं समए णं उसभे णं अरहा कोसलिए चउउत्तरासाढे अभीइपंचमे हुत्था, तं जहा-उत्तरासाढाहिं चुए, चइत्ता गम्भं वक्वंत्ते, जाव अभीइणा परिनिव्वुए ॥२०५। २०६. ते णं काले णं ते णं समए णं उसभेणं अरहा कोसलिए जे से गिम्हाणं चउत्थे मासे, सत्तमे पक्खे, आसामबहुले, तस्स णं आसाढबहुलस्स चउत्थीपक्खे णं सव्वट्ठसिद्धाओ महाविमाणाओ तित्तीसं सागरोवमट्ठिइयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे, भारहे वासे, इक्खागभूमीए नाभिकुलगरस्स मरुदेवाए भारियाए पुव्वरत्तावरत्तकालसमयंसि आहारवक्कंतीए जाव गभत्ताए वक्ते ॥२०६।। २०७. उसभे णं अरहा कोसलिए तिन्नाणोवगए आवि हुत्था, तं जहा-चइस्सामि त्ति जाणइ, जाव सुविणे पासइ, तं जहा-गयवसह० गाहा । सव्वं तहेव, नवरं पढमं उसभं मुहेणं अइंतं पासइ, सेसाओ गयं । नाभिकुलगरस्स साहेइ, सुविणपाढगा नत्थि, नाभिकुलगरो सयमेव वागरेइ ॥२०७॥ સૂત્ર ૨૦૫+૨૦૬+૨૦૭) અઈન કૌશલિક શ્રી ઋષભદેવ ભગવાન આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર થયા. ઉત્સર્પિણીકાળના અંતિમ તીર્થકર થયા પછી છેલ્લા ત્રણ (ચોથો-પાંચસો-છઠ્ઠો)આરા અને આ અવસર્પિણીના પ્રથમ ત્રણ આરા - આ છ આરાના કુલ અઢાર કોડાકોડી સાગરોપમ જેટલો દીર્ઘકાળ યુગલિક કાળ હતો. કલ્પવૃક્ષો દ્વારા જોઇતું બધુ મળી જતું હતું. તેથી સુખનો કાળ હતો, પણ મોક્ષ પમાડે એવો ધર્મનહતો. માનવભવની મહત્તા સુખથી નહીં, પણ મોક્ષજનક ધર્મસાધનાથી છે. આવા ધર્મના આ અવસર્પિણી કાળમાં પ્રથમ સ્થાપક બનીને આ ભરતક્ષેત્રના પરમ ઉપકારી બનેલા શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર | ૨૫૪ dan Education intematonal For Private & Fessonal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ २०८. ते णं काले णं ते णं समए णं उसभे णं अरहा कोसलिए जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्स णं चित्तबहुलस्स अट्टमीपक्खे णं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं आरोग्गा आरोगं दारयं पयाया ॥२०८॥ २०९. तं चेव सव्वं, जाव देवा देवीओ य वसुहारवासं वासिंसु, सेसं तहेव चारगसोहण-माणुम्माण-वद्धण-उस्सुक्कमाईय-ठिइवडिय-जूयवजं सव्वं भाणियव्वं ॥२०९॥ હવે બતાવે છે. જેમ વાદળા પાણી ભરે સમુદ્રમાં અને વરસે ભૂમિપર, એમ ઋષભદેવ ભગવાને પૂર્વના બાર ભવોમાંતે-તે માનવભવમાં જે કાંઈ સાધના કરી છેવટે તીર્થકર નામકર્મ બાધ્યું, આ બધું કર્યું મહાવિદેહક્ષેત્રમાં અને તીર્થકર તરીકે ધર્મદેશનાનો પુષ્કરાવમેઘ વરસાવ્યો આ ભરતક્ષેત્રમાં! આ ઋષભદેવ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકો ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા અને નિર્વાણ અભિજિત નક્ષત્રમાં થયું. ઋષભદેવ ભગવાન ગ્રીષ્મ ઋતુના ચોથા મહીને અને સાતમાં પખવાડિયે અષાઢવદ (ગુજરાતી જેઠ વદ) ચોથે સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર દેવલોકમાં તેંત્રીસ સાગરોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી ચ્યવી અહીં ભરતક્ષેત્રમાં ઇક્વાકુભૂમિમાં નાભિકુલકરની મરુદેવાનામની પત્નીની કુક્ષિએ ગર્ભરૂપે મધ્યરાતે પધાર્યા. તે વખતે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. મરૂદેવા માતાએ પ્રથમ ક્ષભ, બીજે હાથી એમ ચૌદ સ્વપ્નો જોયા. તે વખતે સ્વપ્નલક્ષણ પાઠકોવગેરેનહતા. તેથી નાભિકુલકરે જ સ્વપ્નના ફળ કહ્યા. - સૂત્ર ૨૦૮+૨૦૯) ગ્રીષ્મઋતુના પ્રથમ માસે પ્રથમ પખવાડિયે ચૈત્રવદ (ગુજરાતી ફાગણવદ) આઠમની મધ્યરાત્રે નવ માસ ઇત્યાદિરૂપ ગર્ભકાળ પૂર્ણ ૨૫૫ Jain Education Memational For Private & Fessonal Use Only Web Page #277 -------------------------------------------------------------------------- ________________ ત્યા. થયે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે આરોગ્યવાળી મરુદેવામાતાએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. છપ્પન-દિકુમારીઓએ સૂતિકર્મ કર્યું. ચોસઠ ઇંદ્રોએ મેરુ પર્વતપર અભિષેક કર્યો. પણ રાજાઓ જે દસ દિવસનો મહોત્સવ કરે, કેદીઓને મુક્ત કરે, વગેરે કાર્યો તે વખતે સંભવતા ન હોવાથી થયા નથી. ભગવાનના જન્મને હજી એક વર્ષ પૂર્ણ થયું ન હતું, ત્યારે શક્રેન્દ્ર પોતાનો આચાર સમજી ભગવાનના ગોત્રની સ્થાપના કરવા આવ્યા. પણ પ્રભુપાસે ખાલી હાથે ન જવાય, તેથી ઈક્વાકુ-શેરડીના સાંઠા સાથે લીધા. તે વખતે ભગવાન નાભિકુલકરના ખોળામાં બેઠા હતાં. શેરડી જોઈ ભગવાને પ્રસન્નતાથી હાથ લંબાવ્યો. આશુકન જોઈ શક્રેન્દ્ર ભગવાનના વંશનું નામ ઈક્વાકુ રાખ્યું અને ગોત્ર કાશ્યપ રાખ્યું. (શેરડી મીઠી છે, અને વારંવાર ઉગે છે. તેમ પ્રભુનો વંશ હંમેશા મીઠાશ = પ્રસન્નતા પામે, પ્રસન્નતા રેલાવે અને દીર્ઘકાળ ચાલે. એવી ભાવના જાણે કે એમાં પ્રગટ થતી હતી.) બીજા તીર્થકરોની જેમ ઋષભદેવ ભગવાન પણદેવોએ અંગૂઠામાં સીચેલા અમૃતનું પાન કરી મોટા થયા. બીજા ભગવાનો તે પછી અગ્નિમાં પકાવેલા ભોજન આરોગે. પણ ઋષભદેવ ભગવાને તો જ્યાં સુધી દીક્ષા ન લીધી, ત્યાં સુધી દેવોએ દેવકુર-ઉત્તરકુર ક્ષેત્રના કલ્પવૃક્ષોના લાવેલા ફળો જ આરોગ્યા. તે વખતે યુગલિક કાળનો અંતિમ ભાગ ચાલી રહ્યો હતો. સામાન્યથી ભાઈ-બેન જ મોટા બની પતિ-પત્ની તરીકે વ્યવહાર કરતાં. એમનાં સ્વર્ગવાસના છે મહીના પહેલા જ યુગલ તરીકે પુત્ર-પુત્રીને જન્મ આપે. આ જ રીતે એક યુગલે જન્મેલા પુત્ર-પુત્રીને તાડવૃક્ષ નીચે રાખ્યા હતા. અચાનક તાડવૃક્ષપરથી ફળ પડ્યું. ફળ પડવાથી પુત્ર મરી ગયો. આ અવસર્પિણીકાળનો આ પ્રથમ અકસ્માત હતોને પ્રથમ અકાળ મૃત્યુ હતું. એ પછી બચેલી કન્યાના માતા-પિતા પણ આયુષ્ય પૂર્ણ થવાથી સ્વર્ગવાસી થયા. આમ આ કન્યા એકલી પડી ગઈ તેથી લોકોએ નાભિકુલકરને સોપી. નાભિકુલકરે પણ ‘આ સુનંદા નામે ઋષભની પત્ની થાઓ” એમ કહી ઋષભદેવની પત્ની બનાવી. ત્યારે પ્રભુના પ્રથમ વિવાહમહોત્સવમાં ઇંદ્રવગેરે દેવો પતિપક્ષે અને ઇંદ્રાણી વગેરે દેવીઓ પત્નીપક્ષે રહી વિવાહ કાર્ય કર્યા. | ૨૫૬ dan Education intematonal OC Pre & Personal Use Only wwwbery ID Page #278 -------------------------------------------------------------------------- ________________ call. (*) २१०. उसमे णं अरहा कोसलिए कासवगुत्ते णं, तस्स णं पंच नामधिज्जा एवमाहिज्जंति, तं जहा उसभे इ वा, पढमराया इवा, पढमभिक्खायरे इ वा, पढमजिणे इ वा, पढमतित्थंकरे इ वा ॥२१०|| ભગવાન છ લાખ પૂર્વ વર્ષ જેટલા થયા, ત્યારે સુમંગલાએ ભરત અને બ્રાહ્મી તથા સુનંદાએ બાહુબલી અને સુંદરી એમ યુગલોને જન્મ આપ્યા. એ પછી સુમંગલાએ બીજા ઓગણ પચાશ યુગલોને જન્મ આપ્યા. પણ તે બધા પુરુષો હતા. આમ ભગવાનને સો પુત્રો અને બે પુત્રીઓ થઈ. સૂત્ર ૨૧૦) ઋષભદેવ ભગવાનના પાંચ નામ હતા. (૧) ઋષભ (૨) પ્રથમરાજા (૩) પ્રથમ ભિક્ષાચર (૪) પ્રથમ જિન (૫) પ્રથમ તીર્થંકર. ત્રીજા આરાના અંતિમ ચરણમાં યુગલિકોના પુણ્ય ઘટવા માંડ્યા. કોક કલ્પવૃક્ષ ફળ આપે, કોક નહીં. આમ અસમાનતા ઊભી થઈ. તેથી લોકોપાં અપરાધભાવના ઉઠવા માંડી. તેથી વિમલવાહન અને ચક્ષુષ્પત્ત નામના કુલકરના કાળમાં સૌ પ્રથમવાર દંડનીતિ અમલમાં આવી. અલબત્ત તે વખતે અપરાધો નાના હતા ને લોકો સરળ હતા. તેથી અપરાધીને માત્ર “હા....હા...તેં આ શું કર્યું?’' આમ હક્કાર દેવાથી જ તે સુધરી જતો હતો. આમ હક્કાર નીતિ ચાલુ થઇ. પણ અવસર્પિણીકાળ હોવાથી પુણ્ય તો ઘટતું જ ચાલ્યુ. અસમાનતા વધતી ચાલી. ઇચ્છાઓ અને અપેક્ષાઓ પૂરી ન થવા પર અપરાધો મોટા થવા માંડ્યા. તેથી યશસ્વી અને અભિચંદ્ર આ બે કુળકરના કાળમાં હક્કાર નીતિ સાથે એથી મોટા અપરાધ માટે ‘મા કુરુ... મા કુરુ’ (કરીશ નહીં, કરીશ નહીં) ઇત્યાદિ રૂપ મક્કાર નીતિ ચાલુ થઈ. કાળ પડતો ચાલ્યો, પુણ્ય ઘટવા માંડ્યું. ઇચ્છાઓ વધવા માંડી. અસમાનતાના કારણે અહં અને ઇર્ષ્યાઓ ટકરાવા માંડી. તેથી અપરાધો પણ મોટા અને વધુવાર થવા માંડ્યા. તેથી પ્રસેનજિત, મરુદેવ અને નાભિકુળકરના કાળમાં હક્કાર અને મક્કાર નીતિની સાથે એ બેથી પણ મોટા અપરાધોમાટે ધિક્કાર નીતિ ચાલુ થઈ. ૨૫૭ sinelibrary.org Page #279 -------------------------------------------------------------------------- ________________ વ્યા. પણ પડતા કાળના પ્રભાવે આ નીતિની મર્યાદા ઓળંગી લોકો અપરાધના કાર્યોમાં પ્રવર્તાવા માંડ્યા, ત્યારે યુગલિકોએ ભગવાનને વિશિષ્ટ જ્ઞાની જોઈ પૂછ્યું- આ અપરાધો દૂર થાય એ માટે શું કરવું ? ત્યારે ઋષભદેવે કહ્યું – અનીતિ કરનારને દંડ રાજા આપે. આ રાજા મંત્રી વગેરેથી યુક્ત હોય. અને અભિષેક કરાયેલા હોય. ઋષભદેવના કહેવાથી જ લોકોએ નાભિકુલકરપાસે રાજાની માંગણી કરી. ત્યારે નાભિકુલકરના આદેશથી યુગલિકો ઋષભદેવને પ્રથમરાજા તરીકે સ્વીકારી અભિષેકમાટે પાણી લેવા નદીએ ગયા. આ બાજુ આસન કંપવાથી હકીકત જાણી ઇંદ્રે પોતાના પરિવાર સાથે ત્યાં આવી અભિષેકપૂર્વક મુગટવગેરે રાજચિહ્નો ધારણ કરાવી ઋષભદેવ ભગવાનને સિંહાસનપર બિરાજમાન કર્યા. પાણી લઈ આવેલા યુગલિકોએ ભગવાનને આ રીતે અલંકૃત જોયા. વિસ્મય પામેલા તેઓએ અભિષેકમાટે મસ્તકપર પાણી નાખવાના બદલે ભગવાનના ચરણ અંગુઠે અભિષેક કરી સંતોષ માન્યો. તેમના આ વિનયથી સંતુષ્ટ થયેલા ઇંદ્રે નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી નગરી વસાવી એનું નામ વિનીતા પાક્યું. (ભગવાનની પૂજા જે ભક્તિ છે, તેનાથી વધુ ભક્તિ બીજાએ વધુ સારી રીતે કરેલી પૂજાને બગાડવી નહીં, એ છે. આટલો વિવેક આવવો ખૂબ જરૂરી છે.) આ નગરમાં રત્ન અને સુવર્ણના મહેલો બનાવવામાં આવ્યા. ભગવાને પણ રાજ્યમાટે જરૂરી હાથી, ઘોડા વગેરેનો સંગ્રહ કર્યો. તથા ઉગ્ર દંડ દેવાવાળા કોટવાળતુલ્ય ક્ષત્રિયોનું ઉગ્રકુળ, ભોગયોગ્ય પૂજવાયોગ્ય ક્ષત્રિયોનું ભોગકુળ, મિત્રોમાટે રાજન્યકુળ અને શેષ મુખ્ય ક્ષત્રિયોનું ક્ષત્રિયકુળ સ્થાપ્યું. કાળના પ્રભાવે કલ્પવૃક્ષના ફળના અભાવમાં કાચુ ધાન્ય વગેરે ખાતા લોકોને અજીર્ણ થવા માંડ્યું. ત્યારે હજી સ્નિગ્ધતા ઘણી હોવાથી અગ્નિ પ્રગટ થવાનો કાળ આવ્યો નથી, એમ જાણતા પ્રભુએ લોકોને ક્રમશઃ બે હાથમાં ઘસીને, પાંદડાના સંપૂટમાં પાણીમાં પલાળીને, બગલમાં દબાવીને ઇત્યાદિ અનેક રીતે ધાન્ય આરોગી અજીર્ણથી બચવાના ઉપાયો બતાવ્યા. પછી જ્યારે પ્રથમવાર વૃક્ષોની ડાળીઓ અથડાવાથી અગ્નિ પ્રગટ થયો. ત્યારે એને રત્ન માની પકડવા જતાં દાઝેલા ૨૫૮ janelibrary.org Page #280 -------------------------------------------------------------------------- ________________ व्या. (७) २११. उसमे णं अरहा कोसलिए दक्खे दक्खपइण्णे पडिरूवे अल्लीणे भद्दए विणीए वीसं पुव्वसयसहस्साइं कुमारवासमज्झे वसित्ता तेवट्ठि पुव्वसयसहस्साइं रज्जवासमज्झे वसइ, तेवट्ठि च पुव्वसय सहस्साइं रज्जवासमज्झे वसमाणे लेहाइआओ गणियप्पहाणाओ सउणरूय-पज्जवसाणाओ बावत्तरिं कलाओ, चउसट्टिं महिलागुणे, सिप्पसयं च कम्माणं, तिन्निवि पयाहिआए उवदिसइ, उवदिसित्ता पुत्तसयं रज्जसए अभिसिंचइ, अभिसिंचित्त पुणरवि लोअंतिएहिं जीअकप्पिएहिं देवेहिं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं, सेसं तं चेव सव्वं भाणियव्वं, जाव दाणं दाइआणं परिभाइत्ता जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले; तस्स णं चित्तबहुलस्स अट्टमीपक्खे णं दिवसस्स पच्छिमे भागे सुदंसणाए सिबियाए सदेवमणुआसुराए परिसाए समणुगम्ममाणमग्गे जव विणीयं राहाणं मज्झंमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सिद्धत्थवणे उज्जाणे जेणेव असोगवरपायवे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे जाव सयमेव चउमुट्ठिअं लोअं करेइ, करिता छणं भत्तेणं अपाणएणं आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं उग्गाणं भोगाणं राइण्णाणं खत्तियाणं च चउहिं पुरिससहस्सेहिं सद्धिं एगं देवदूतमादाय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ॥२११|| લોકોએ એને રાક્ષસ માની ભગવાનને ફરિયાદ કરી. ભગવાને અગ્નિ પ્રગટ થયો જાણી લોકોને અગ્નિમાં પકાવી ભોજન આરોગવાની સલાહ આપી. ત્યારે લોકો પૂરું સમજ્યા વિના અગ્નિમાં સીધું ધાન્ય નાખી અગ્નિ પાસે માંગવા માંડ્યા. પણ બધું ખાખ થઈ જવાથી ફરીથી ભગવાનને ફરિયાદ કરવા દોડ્યા. તે વખતે હાથી પર બેસી ત્યાં આવતા ભગવાને હાથીના ગંડસ્થળપર માટી ગોઠવી પહેલું વાસણ બનાવ્યું. આમ કુંભાર શિલ્પ પ્રગટ થયું. પછી લોકોને વાસણ કેવી રીતે `નાવવા ? અને તેમાં કેવી રીતે ધાન્ય રાખી અગ્નિમાં મુકી પકવવુ ? તે બધું ભગવાને શિખવાડ્યું. એ પછી લોકોની આજીવિકામાટે ભગવાને (૧) લુહાર (૨) ચિત્રકાર (૩) વણકર અને (૪) હજામ આ બીજા ચાર શિલ્પો અને આ પાંચ શિલ્પોને દરેકને આશ્રયી વીશ-વીશ પેટાભેદ એમ કુલ સો શિલ્પ શીખવાડ્યા. એ જ રીતે ૨૫૯ www.jainelibrary org Page #281 -------------------------------------------------------------------------- ________________ પુરુષોની બોતેર અને સ્ત્રીઓની ચોસઠ કળાઓ શીખવાડી. એમાં બ્રાહ્મીને અઢારલીપીઓ જમણા હાથે શીખવાડી. ત્યારથી બ્રાહ્મીલીપી પ્રસિદ્ધ થઈ. સુંદરીને ડાબા હાથે ગણિત શીખવાડ્યું. કાષ્ઠકર્મ (લાકડા સંબંધી કાર્યો) ભરતને અને પુરુષ વગેરેના લક્ષણો બાહુબલીને શીખવાડ્યા. સૂત્ર ૨૧૧) ઋષભદેવ ભગવાન દક્ષતાદિ ગુણોથી યુક્ત હતા. ત્યાંશી લાખ પૂર્વનું આયુષ્ય થયું ત્યારે અવધિજ્ઞાનથી પોતાનો દીક્ષાકાળ નજીક જાણ્યો. લોકાંતિક દેવોએ પણ વિનંતી કરી. ત્યારે ઋષભદેવે અયોધ્યાનું મુખ્ય રાજ્ય જ્યેષ્ઠપુત્ર ભરતને આપ્યું. બાહુબળીને તક્ષશિલા રાજધાનીવાળું બહળી દેશનું રાજ્ય આપ્યું. એમ સો પુત્રોને સો રાજ્ય વહેંચી આપ્યા. એક વર્ષ સાંવત્સરિક દાન આપ્યું. પછી ચૈત્રવદ (ગુજરાતી ફાગણ વદ) આઠમના દિવસે સુદર્શન શિબિકામાં બેસી વિનીતાની બહાર સિદ્ધાર્થ વનમાં અશોકવૃક્ષનીચે આવી દિવસના પાછલા પહોરે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે દીક્ષા લીધી. તે વખતે ભગવાનને ચોવિહાર છઠ્ઠ હતો. ભગવાન સાથે કચ્છ, મહાકચ્છ વગેરે ચાર હજાર પુરુષોએ દીક્ષા લીધી. ભગવાને ચારમુઠી લોચ કર્યા પછી ઇંદ્રની વિનંતીથી પાછળની લટનો લોચ કર્યો નહીં. ઇઢે પ્રભુના સુવર્ણસમ તેજસ્વી શરીર પર એ કાળી લટ ખૂબ સુંદર રીતે શોભતી હતી, માટે એનો લોચ નહીં કરવા વિનંતી કરી હતી. (સ%નો પ્રાયઃ અયોગ્ય માંગણી કરે નહીં, અને ઉત્તમ પુરુષો એવા સજ્જનની વિનંતીને પ્રાયઃ ઠુકરાવે નહીં. (૧) ભવિતવ્યતા વશ (૨) ભગવાનને તેવા કર્મો ખપાવવાના બાકી હોવાથી (૩) ત્યારે કોઈ ભિક્ષાચર ન હોવાથી અને (૪) સુપાત્રદાન દાનઆદિ ધર્મનો એક ભાગ છે, અને ધર્મનો ઉપદેશ કેવળજ્ઞાન પછી તીર્થસ્થાપના પછી જ ઉપદેશવાનો હોય, ઇત્યાદિ કોક સંભવિત કારણથી પ્રભુએ લોકોને દીક્ષા પહેલા સાધુને ગોચરી કેમ વહોરાવવી ઇત્યાદિ બતાવ્યું ન હતું.) પ્રભુતો દીક્ષા લીધા પછી મૌનસાધનામાં મગ્ન હતા. બીજા ચાર હજાર મુંઝાયા, ભોજન માટે શું કરવું? અંતે કચ્છ-મહાકચ્છની નિશ્રામાં જંગલમાં વસ્યા અને કંદ, મૂળ, ફળ આદિ આરોગીને અને વાળની જટા વધારીને તાપસરૂપે રહ્યા. ભગવાને કચ્છ-મહાકચ્છ ના પુત્ર નમિ-વિનમિને પુત્ર તરીકે સ્વીકારેલા. પણ જ્યારે પ્રભુએ રાજ્ય વહેંચણી કરી, ત્યારે તે બંને દેશાંતરમાં ગયેલા. પાછા For Prve & Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ફર્યા ત્યારે ભારત રાજ્યાંશ આપવા તૈયાર થયા, પણ તે બંને ભરતની વાત અવગણી દીક્ષિત ભગવાન પાસે પહોંચી ગયા. રોજ ભગવાન જ્યાં કાઉસ્સગ્ન-ધ્યાનમાં છે, એ જમીનને પાણી છાંટી, ફુલના ઢગલા કરી પવિત્ર કરે. પછી પંચાંગ વંદન કરી ‘ભગવાન અમને રાજ્ય આપો” એવી માંગણી કરે. પછી આજુ બાજુ ખુલી તલવાર સાથે ઊભા રહી પ્રભુની રક્ષા કરે. આમ પ્રભુની સેવા કરવા માંડ્યા. એક વખત પ્રભુને વંદન કરવા આવેલા ધરણેન્દ્ર એમની પ્રભુભક્તિથી પ્રસન્ન થયા. (પ્રભુભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી.) આ બંનેને રોહિણી-પ્રજ્ઞપ્તિ વગેરે અડતાલીસ હજાર વિદ્યાઓ આપી. વૈતાઢ્ય પર્વતપર જઈ ત્યાં ઉત્તરમાં સાઠ અને દક્ષિણમાં પચાસ નગર વસાવી રહેવાનું કહ્યું. ત્યારથી વિદ્યાધર વંશ શરુ થયો. ભગવાન રોજ ગોચરી માટે જાય, પણ અન્નદાનને તુચ્છ સમજતા લોકો વસ્ત્ર, આભરણ, કન્યા આદિ દાન આપવા માંડતા. ભગવાન ગોચરી વગર પાછા ફરતાં, આમ ચારસો દિવસ વીતી ગયા. (પ્રભુની કેવી ધીરતા ! ગોચરી જતા અને નિષ્ફળ પાછા ફરતા બંને વખત પ્રસન્નતામાં કશો ફરક નહીં ! મળે તો સંયમવૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિની ભાવના કેવી આત્મસાત્ કરી હશે! પ્રભુએ પૂર્વે એક ભવમાં ખેડૂતને બળદને ઘાસમાં મોંનાખતા રોક્વા બળદના મોંઢા પર શું બાંધવું ? તે બતાવ્યું હતું. તેથી બળદને ચાર ઘડી ખાવાનો અંતરાય થયેલો. એવી વાત આવે છે કે આ કર્મ બાંધવાથી તેના ફળરૂપે ભગવાનને ચારસો દિવસ ભોજનનો અંતરાય થયો. જો પ્રભુને આમ દંડ ભોગવવો પડતો હોય, તો વાતવાતમાં બીજાને ખરી-ખોટી સલાહ આપી વગર મફતના પાપના પોટલા બાંધતા આપણને કયો દંડ ભોગવવાનો આવશે ? એ નજર સામે રાખવું ખાસ જરૂરી છે.) એમ વિહાર કરતાં કરતાં ભગવાન વૈશાખસુદ ત્રીજ- અક્ષયતૃતીયાના દિવસે કરદેશના હસ્તિનાપુર નગરમાં પધાર્યા. ત્યાં બાહુબલીના પુત્ર સોમપ્રભનાં પુત્ર યુવરાજ શ્રેયાંસે ‘કાળા પડેલા મેને મેં અમૃતકળશથી સીંચ્યો. તેથી મે વિશેષરૂપે શોભવા માંડ્યો’ આવું સપનું જોયું. સુબુદ્ધિ નામના નગરશેઠે ‘સૂર્યમાંથી છૂટા પડેલા કિરણોને શ્રેયાંસે પાછા સૂર્યસાથે જોડ્યા. તેથી સૂર્ય વિશેષથી શોભ્યો’ એવું સ્વપ્ન જોયું. રાજાએ ‘દુશ્મનની સેના સાથે લડતા એક રાજા શ્રેયાંસની સહાયથી ૨૬૧ For Private & Pesonal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ વિજય પામ્યા” એવું સ્વપ્ન જોયું. સવારે ત્રણેય જણા સભામાં ભેગા થયા. ત્યારે પરસ્પર પોતે જોયેલા સ્વપ્નો કહ્યા, તેથી રાજાએ કહ્યું “શ્રેયાંસ!તમને આજે કોક મહાન લાભ થવાનો છે” એ પછી ત્રણેય પોતપોતાના સ્થાને ગયા. શ્રેયાંસ પોતાના ભવનના ગવાક્ષમાં ઊભા હતા. એ વખતે ‘ભગવાન કશું લેતા નથી’ એવો કોલાહલ સાંભળી અને ભગવાનને જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ત્રીજા ભવે પોતે ભગવાનના સારથિ હતા અને ભગવાનની સાથે દીક્ષા લીધી હતી. તે વખતે વજસેન નામના (મહાવિદેહ ક્ષેત્રની વાત છે.) તીર્થંકરે કહ્યું હતું કે “આ વજનાભ (ઋષભદેવનો જીવ) ભવિષ્યમાં ભરતક્ષેત્રના પ્રથમ તીર્થંકર થશે.” આ બધું યાદ આવ્યું. એ જ વખતે એક મનુષ્ય શ્રેષ્ઠ છલુરસ (શેરડીરસ) ના ઘડાઓ શ્રેયાંસ કુમારને ભેટરૂપે આપવા લાવ્યો. શ્રેયાંસકુમારે પણ આ અચિત્ત અને નિર્દોષ ગોચરી ભગવાનને ખપશે એમ સમજી ભગવાનને લાભ આપવા વિનંતી કરી. ભગવાને બંને હાથ લંબાવ્યા. શ્રેયાંસે રેલો તમામ ઇલુરસ ભગવાનની હથેલીમાં સમાયો. એક ટીપું પણ નીચે પડ્યું નહીં પણ ઉપર શિખા થઈ. (જેના હાથમાં હેલા પાણી વગેરેના અંશ જમીન પર પડે નહીં, તે હાથમાં વાપરી શકે, બીજાઓએ જીવદયાદિ કારણસર પાત્રાવાપરવા જોઇએ. કવિએ એવી કલ્પના કરી છે કે ભગવાનને એક વર્ષ ગોચરી કેમ મળી નહીં? તો કારણ એ કે ભગવાનનો જમણો કે ડાબો બેમાંથી એક હાથ માંગવા માટે આગળ આવવા તૈયાર ન હતો. જમણો હાથ કહે કે મેં બધાને આપવાનું કામ કર્યું છે, હવે લઉં શી રીતે? તથા પૂજા-ભોજન આદિ શુભકાર્યોમાં મગ્ન હું ભિક્ષા લેવાનું કામ કેવી રીતે કરું? ત્યારે ડાબો હાથ કહે કે યુદ્ધ, ગણતરી વગેરે કાર્યોમાં લાગેલો હું આ કામ નહીં કરું. વળી, જમણો હાથ તો જુગારના પાસા નાંખવાથી અપવિત્ર ગણાય છે, આમ બંને હાથ ભિક્ષામાટે આગળ આવવા તૈયાર ન હતા. બંને હાથને સમજાવતા સમજાવતા ભગવાનને એક વર્ષ લાગી ગયું. ત્યારે તમે બંને સારા છો, તો હવે દાતાઓ પર દયા કરી દાન ગ્રહણ કરો.' એમ સમજાવવાથી બંને હાથ ભેગા થયાં, અને પ્રભુએ શ્રેયાંસે આપેલું ઇશુરસદાન સ્વીકાર્યું.) શેરડીરસ વહોરાવતી વખતે શ્રેયાંસની આંખમાંથી હર્ષના આંસુઓની ધારા અને મુખમાંથી અહો... અહો... ની વાગ્ધારા પણ ભેગી ચાલવા માંડી. તે વખતે પાંચ દિવ્યો પ્રગટ થયા. ૨૬ For P & Pesonal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ દા. (૭) પછી શ્રેયાંસકુમારે લોકોને સાધુઓને સુપાત્રદાન વહોરાવવાની વિધિ અને લાભ બતાવ્યા. (ખરેખર જે સુપાત્રદાનથી નયસાર મહાવીરસ્વામી બન્યા અને ધનસાર્થવાહ ઋષભદેવ ભગવાન બન્યા તથા સંગમ ભરવાડપુત્ર શાલિભદ્ર બન્યા, તે મહાન સુપાત્રદાનનો માર્ગ બતાવી શ્રેયાંસકુમારે આ ભરતક્ષેત્રના ભવ્ય લોકો પર અનન્ય ઉપકાર કર્યો છે. ભગવાનના પૂર્વભવોના સંબંધીઓ આ ભવમાં કોઈને કોઈ વિશિષ્ટતાથી ખરેખર ચિરસ્મરણીય બની ગયા. ભગવાનના એક વરસના આ તપનું અને અક્ષય તૃતીયાના આ પારણાના દિવસનું મુહૂર્ત કેવું ભવ્ય હશે, કે આજે એક કોડાકોડી સાગરોપમ પછી પણ ઠેર ઠેર વર્ષિતપ થાય છે. આજે તમે પ્રભુ સાથે અને તમારી આસપાસના કોક ઉદાર, સરળ, નિસ્વાર્થ પરોપકારી દેખાતી વ્યક્તિ સાથે પ્રેમ-લાગણીનો સંબંધ જોડી દો, બની શકે છે કે તમે પણ આવા જ કોક સૌભાગ્યના ભાગી બનો.) લોકોએ પૂછ્યું - તમે આ બધું શી રીતે જાણ્યું? ત્યારે શ્રેયાંસકુમારે ભગવાન સાથેના પૂર્વભવોના સંબંધો બતાવ્યા- જ્યારે ભગવાન બીજા દેવલોકમાં લલિતાંગ દેવ હતા, ત્યારે હું પૂર્વભવે નિર્નામિકા અને પછી તેમની પ્રિયતમા બનેલી તે જ દેવલોકની સ્વયંપ્રભા નામની દેવી હતી. પછી પૂર્વવિદેહના પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગળનગરમાં ભગવાન વજજંઘ રાજા હતા, ત્યારે હું તેમની શ્રીમતી નામે પત્ની હતી. પછી અમે બંને ઉત્તરકુરુમાં યુગલ તરીકે ઉત્પન્ન થયા. પછી અમે બંને પ્રથમ દેવલોકમાં મિત્રદેવ બન્યા. તે પછી ભગવાન અપરવિદેહમાં વૈદ્યપુત્ર બન્યા, ત્યારે હું જીર્ણશ્રેષ્ઠીપુત્ર કેશવ તરીકે તેમનો મિત્ર હતો. તે પછી અમે બંને બારમાં દેવલોકમાં મિત્રદેવ બન્યા. પછી પુંડરીકિણી નગરીમાં પ્રભુ વજ્રનાભ નામે ચક્રવર્તી થયા, ત્યારે હું તેમનો સારથિ હતો. અમે બંને તે પછી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ બન્યા. એ પછી ભગવાન ઋષભદેવ બન્યા. અને હું તેમનો પ્રપૌત્ર થયો. આ સાંભળી લોકોએ શ્રેયાંસની પ્રશંસા કરી અને કહેવા લાગ્યા- જો માંગવાથી મળતું હોય, તો ઋષભદેવ જેવું પાત્ર, ઇક્ષુરસ જેવી દાનની વસ્તુ અને શ્રેયાંસ કુમાર જેવો ભાવ મળો. ૨૬૩ ainelibrary.org Page #285 -------------------------------------------------------------------------- ________________ २१२. उसभेणं अरहा कोसलिए एगं वाससहस्सं निचं वोसट्टकाए चियत्तदेहे जाव अप्पाणं भावेमाणस्स एणं वाससहस्सं विइक्तं, तओ णं जे से हेमंताणं चउत्थे मासे सत्तमे पक्खे फग्गुणबहुले, तस्स णं फग्गुणबहुलस्स एक्कारसीपक्खे णं पुव्वण्हकालसमयंसि पुरिमतालस्स नगरस्स बहिया सगडमुहंसि उजाणंसि नग्गोहवरपायवस्स अहे अट्ठमेणं भत्तेणं अपाणएणं आसाढाहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स अणंते जाव जाणमाणे पासमाणे विहरइ ॥२१॥ સૂત્ર ૨૧૨) ભગવાને એક હજાર વર્ષ સાધના કરી. (એમાં પ્રમોદકાળ માત્ર એક અહોરાત્ર હતો.) પછી ફાગણવદ (ગુજરાતી મહાવદ) અગ્યારસે પૂર્વ સમયે વિનીતાનગરના પુરિમતાલ નામના શાખાનગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડવૃક્ષની નીચે ચોવિહાર અઠ્ઠમ તપના તપસ્વી પ્રભુને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો, ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઉદ્યાનપાલકે ભરતચક્રવર્તીને આ સમાચાર આપ્યા. ત્યારે જ આયુધશાળાના ચોકીદારે આવી સમાચાર આપ્યા કે આયુધશાળામાં હમણાં જ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. ક્ષણભર ભરત મુંઝાયા-પહેલા કોની પૂજા કરું ? પછી વિચાર્યું-ઉભયલોક માટે હિતકર એવા પિતાજીની પૂજામાં માત્ર આલોકમાં જ ઉપયોગી ચક્રની પૂજા આવી જાય છે. માટે પહેલા પ્રભુના કેવળજ્ઞાનનો મહોત્સવ કરી એમની પૂજા કરું (ભગવાનના કેવળજ્ઞાનનો મહિમા ભરત ન કરે, તો પણ ચોસઠ ઇંદ્રો વગેરે તો કરવાના જ હતા. જ્યારે ચક્રની પૂજા તો ભરતે જ કરવાની હતી. અને આ ચક્રના સહારે જ એ છખંડ જીતી ચક્રવર્તી બની શકવાના હતા. છતાં ભારતે પ્રથમ ભગવાનની પૂજાનો નિર્ણય કર્યો. આ વાત મહત્ત્વની છે. ધર્મના કાર્યો અને સંસારના કાર્યો વચ્ચે પસંદગી કરવાની હોય, ત્યારે શું કરવું? ધર્મના કાર્યોતમે નકરો, તો પણ અટકવાના નથી. જ્યારે સંસાર કાર્યો તમારા વ્યક્તિગત છે. પણ એટલો ખ્યાલ રાખવો કે સંસારકાર્યો કદાચતત્કાલમાં ફાયદાકારક હોય, પણ પરિણામે દીર્ઘકાલીન લાભકરતો ધર્મકાર્યોજ છે. અને આવા જ પ્રસંગોએ પ્રાયઃ પરીક્ષા થતી હોય છે કે તમને વધુ વહાલું I ૨૬૪ dan Education Intematonal For Private & Fersonal use only www brary Page #286 -------------------------------------------------------------------------- ________________ કોણ? સંસાર કે શાસન સંઘ કે સમાજ ? સ્વજન કે સાધર્મિક ધન કે ધર્મ? ઘર કે ગુરુ ? પૈસા કે પ્રભુ?) મરદેવી માતા ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી ત્યારથી ઋષભ ઋષભનું રટણ છોડતા ન હતા. રોઈ રોઈને આંખ પર પડલ જામી ગયા હતા. મહેલ, ભોજન, વસ્ત્રકે પૌત્ર ભરત કશામાં રસ રહ્યો નહોતો. રોજ ભરતને પણ ઠપકો આપતી હતી... મારો ઋષભ જંગલમાં કષ્ટ ભોગવે છે, ને તું એનો દીકરો મહેલમાં મજા કરે છે. તેથી જ ભરતે જ્યારે ભગવાન પાસે વંદનમાટે જવાનું નક્કી કર્યું, ત્યારે સૌ પ્રથમ કામ દાદીમામરુદેવીને ભગવાનના કેવળજ્ઞાનના સમાચાર આપી સાથે લઈ જવાનું નક્કી કર્યું. મરુદેવી માતાને હાથીની અંબાડીએ બેસાડી ભરત બધી સમૃદ્ધિ સાથે ભગવાનને વંદન કરવા નીકળ્યા. જેમ જેમ સમવસરણ નજીક આવતું ગયું, તેમ તેમ ભરતે મરુદેવી આગળ ભગવાનની સમવસરણ, પ્રાતિહાર્ય વગેરેની સમૃદ્ધિ વર્ણવવા માંડી. પુત્રની સમૃદ્ધિ સાંભળી મરુદેવી માતાને આનંદથી આંસુ ઉમટી આવ્યા. એમાં પડેલો ધોવાઈ ગયા. પ્રભુની સાક્ષાત્ સમૃદ્ધિ નીહાળી મરુદેવામાતા પુલકિત બન્યા. ત્યાં વિચાર આવ્યો કે હું અહીં ઋષભમાટે વર્ષોથી રડુ , ને ઋષભતો આવી સમૃદ્ધિ વચ્ચે બેઠો છે, તો પણ મને બોલાવતોય નથી. એમાં જ ઋષભદેવના વૈરાગ્ય અને વીતરાગભાવ યાદ આવ્યા. સ્વયં ભાવનામાં આગળ વધ્યા. ક્ષણવારમાં ઘાતિકર્મોનો ક્ષયથી કેવળજ્ઞાન પામ્યા અને ત્યારે જ આયુષ્ય પૂર્ણ થવાથી આ અવસર્પિણીમાં પ્રથમ મોક્ષે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. એ વખતે તો હજી તીર્થસ્થાપના પણ થઈ હતી નહીં. ખરેખર પુત્રોતો ઋષભ જેવો, કે જેમણે હજાર વર્ષોની સાધનાથી મેળવેલું કેવલ્યરત્ન માતાને સમર્પિત કર્યું. અને માતા હો તો મરુદેવી જેવા કે જે પુત્ર માટે મુક્તિકન્યા જોવા પુત્રની પહેલા મોક્ષે પહોંચી ગયા. (માતૃભક્તિનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેમાં પુત્રની દીક્ષાથી આરંભે દુઃખી થયેલી માતાનું પણ અંતે પુત્રના નિમિતે જ સર્વશ્રેષ્ઠ કલ્યાણ થયું.). dan Education Intemato wwwbery ID Page #287 -------------------------------------------------------------------------- ________________ ઋષભદેવ ભગવાનની પ્રથમ દેશનાથી પ્રતિબોધ પામી ભરતના ઋષભસેન (પ્રખ્યાત નામ પુંડરિક) વગેરે પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ દીક્ષા લીધી. તેમાંથી ઋષભસેન વગેરે ચોરાશી ગણધર થયા. ત્યારે જ બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. સુંદરીને ‘તારે તો મારા સ્ત્રીરત્ન બનવાનું છે.” એમ કહી ભરતે દીક્ષા લેતી અટકાવી. તેથી તે શ્રાવિકા થઈ. ભગવાન સાથે દીક્ષા લીધા પછી તાપસ થયેલાઓમાંથી કચ્છ અને સહકચ્છને છોડી બાકીના બધા પણ પાછા ભગવાન પાસે આવી ગયા. એ પછી ભરત છખંડ જીતવા નીકળ્યા. એમાં સાઠ હજાર વર્ષનીકળી ગયા. સુંદરીએ ભરતનો મોહ ઉતારવા વૈરાગ્યભાવથી એટલા વર્ષો સુધી સતત આંબેલ કર્યા. (વિચાર કરો- સાઠ હજાર વર્ષ સુધી સતત આંબેલ!વૈરાગ્ય કેવો પ્રબળ ! સંયમની કેવી તીવ્ર તાલાવેલી !) છ ખંડ જીતી પાછા આવેલા ભરતે આ હકીકત જાણી. સુંદરીના વૈરાગ્ય આગળ ભરતનો મોહ મીણ બનીને પીગળી ગયો. દીક્ષાની રજા આપી. છ ખંડ જીતવા છતાં નાના નવ્વાણુ ભાઈઓ આજ્ઞામાં ન હોવાથી ચક્રરત્ન પાછું આયુધશાળામાં પ્રવેશ્ય નહીં. તેથી ભારતે અઠ્ઠાણુ નાના ભાઈઓને આજ્ઞા સ્વીકારવા કહેણ મોકલ્યું. ત્યારે આ ભાઈઓ ભરત સાથે લડી લેવા તૈયાર થયા. પણ પિતાજીની સલાહ લેવી ઉચિત લાગી. (સમજુ માણસ સંઘર્ષના નિર્ણય પહેલા પણ સત્પષની જ સલાહ લેવા જાય. અને એમાં જ બધાનું કલ્યાણ પણ થાય.) ભગવાને અઠ્ઠાણુ પુત્રોને વૈતાલીય અધ્યયન દ્વારા “ભરત દુશ્મન નથી, અંદરના કામ-ક્રોધવગેરે છ શત્રુઓ જ ખરા દુશ્મન છે, માનવભવની મહત્તા એ દુશ્મનોને ખતમ કરવામાં છે' ઇત્યાદિ સમજાવ્યું. અઠ્ઠાણું પુત્રોએ દીક્ષા લીધી. પછી ભરતે બાહુબલીને આજ્ઞા માનવા દૂત મોકલ્યો. પણ બાહુબલી માન્યા નહીં. બંને વચ્ચે બાર વર્ષ યુદ્ધ થયું. પણ કોઈનો જય-પરાજય નક્કી થયો નહીં. Gain Education Wemational For Private & Fersonal Use Only WwWilbaryo Page #288 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (6) છેવટે શક્રેન્દ્રની સલાહથી બીજા યુદ્ધો બંધ કરી બંનેએ પરસ્પર જ (૧) દૃષ્ટિયુદ્ધ (૨) વાગ્યુદ્ધ (૩)મુઠ્ઠીયુદ્ધ (૪) દંડયુદ્ધ. આ ચાર યુદ્ધ કરવાનું નક્કી કર્યું. ચારેય યુદ્ધમાં અજોડ બાહુબલી જીત્યા. ત્યારે ભરતે ક્રોધમાં આવી બાહુબલી પર ચક્ર છોડ્યું. પણ ચક્રરત્નની મર્યાદા છે કે એક ગોત્રમાં ચાલે નહીં (ચક્ર પણ જાણે કહેવા માંગે છે કે કમ સે કમ નજીકના સગા સાથે, ભાઈ-ભાઈ સાથે તો સંઘર્ષ-વેર હોવા ન જ જોઇએ.) તેથી એ ચક્ર બાહુબલીને પ્રદક્ષિણા આપી ભરત પાસે પાછું આવ્યું. ત્યારે ભરતની અનીતિથી ક્રોધે ભરાયેલા બાહુબલી મુઠ્ઠી ઉપાડી ભરતને મારવા દોડ્યા. બધા સ્તબ્ધ થઈ ગયા. બાહુબલીને રોકવાની તાકાત કોઈની ન હતી. ભરત પણ પોતાની અનીતિથી શરમાઈને નીચું મોં રાખી ઊભા હતા. છેક નજીક આવ્યા ત્યારે બાહુબલીનો વિચાર અચાનક બદલાયો. જમીનના ટુકડા ખાતર અને તુચ્છ ન્યાય-અન્યાયની વાતો ખાતર પિતાતુલ્ય ભાઈને મારવું અનુચિત લાગ્યું. પણ મહાપુરુષોની એક પણ ચેષ્ટા વ્યર્થ પણ જવી જોઈએ નહીં. તેથી ઉપાડેલી મુઠ્ઠીથી જ લોચ કરી દીક્ષા લઈ લીધી. ભરત બાહુબલીની મહાનતાને નમી પડ્યા. માફી માંગી લીધી. બાહુબલીને વિચાર આવ્યો, જો હું હમણા ભગવાન પાસે જઈશ, તો પહેલા દીક્ષિત થયેલા નાના ભાઈઓને પણ વંદન કરવા પડશે. એના કરતાં કેવળજ્ઞાન મેળવીને જ જાઉં. તેથી પછી વંદન કરવાના રહેશે નહીં. (અહંકારની તાકાત કેવી પ્રચંડ છે ! આવા મહાસમર્થ અને હાથમાં આવેલા વિજયને એક ઝાટકે છોડી દેનારા બાહુબલી પણ અહંકાર આગળ હારી ગયા.) તેથી ત્યાં જ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. એક વરસ પસાર થઈ ગયું. ભૂખ, તરસ, ઠંડી, ગરમી બધું સમભાવે સહી લીધું. લગભગ ઘણા કર્મો ક્ષીણ થયા. આ અવસરે પ્રતિબોધનો અવસર જાણી ભગવાને બ્રાહ્મી-સુંદરીને ભાઈને પ્રતિબોધ કરવા મોકલ્યા. બંને ભગિની સાધ્વીઓએ કોમળ સ્વરે બાહુબલીને કહ્યું – ‘વીરા મોરા ! ગજથકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય !’ આ સાંભળી બાહુબલીએ વિચાર કર્યો- આ મારી બેન સાધ્વીઓનો ધ્વનિ છે, તેઓ ખોટું બોલે નહીં. તો હું ક્યાં હાથીપર ચઢ્યો છું ? અહો ! અહંના હાથી પર છું. નાના ભાઈઓ પહેલી દીક્ષા લેવાથી જો ગુણમાં આગળ છે, તો મારે એમને વાંદવા જ જોઇએ, એમાં નાનમ શાની ? મોટા તરીકેનું અભિમાન શાનું ? બસ આ વિચારથી જેવા નાનાભાઇઓને વાંદવા પગ ઉપાડ્યા, તેવું જ કેવળજ્ઞાન પ્રગટ થયું (પ્લેટફોર્મ પર આગલી ટ્રેનનો છેલ્લો ડબ્બો હોય, ત્યાં સુધી For Private & Pers I Use Only ૨૬૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ २१३. उसभस्स णं अरहओ कोसलियस्स चउरासीई गणा, चउरासीई गणहरा हुत्था ॥२१३॥ २१४. उसभस्स ण अरहओ कोसालयस्स उसभसेणपामुक्खाणं चउरासीओ समणसाहस्सीओ उक्कोसिया समणसंपया हुत्था ॥२१॥ २१५. उसभस्स णं अरहओ कोसलियस्स बंभीसुंदरीपामुक्खाणं अजियाणं तिण्णि सयसाहस्सीओ उक्कोसिया अज्जियासंपया हुत्था ॥२१५॥ २१६. उसभस्स णं अरहओ कोसलियस्स सिख्रसपामुक्खाणं समणोवासगाणं तिण्णि सयसाहस्सीओ पंच सहस्सा उक्कोसिया समणोवासगाणं संपया हुत्था ॥२१६|| २१७. उसभस्स णं० सुभद्दापामुक्खाणं समणोवासियाणं पंचसयसाहस्सीओ चउपण्णं च सहस्सा उक्कोसिया समणोवासियाणं संपया हुत्था ॥२१७॥ २१८. उसभस्स णं० चत्तारि सहस्सा सत्त सया पण्णासा चउद्दसपुव्वीणं अजिणाणं जिणसंकासाणं जाव उक्कोसिया चउद्दसपुव्वीणं संपया हुत्था ॥२१८॥ २१९. उसभस्स णं० नव सहस्सा ओहिनाणीणं उक्कोसिया ओहिनाणी संपया हुत्था ॥२१९॥ २२०. उसभस्स णं० वीस सहस्सा केवलनाणीणं उक्कोसिया केवलनाणिसंपया हुत्था ॥२२०॥ २२१. उसभस्स णं० वीस सहस्सा छच सया वेउव्विआणं उक्कोसिया वेउव्विसंपया हुत्था ॥२२१॥ २२२. उसभस्स णं० बारस सहस्सा छच्च सया पण्णासा विउलमईणं अड्डाइजेसु दीवेस दोसु अ समुद्देसु सन्नीणं पंचिंदियाणं पज्जतगाणं मणोगए भावे जाणमाणाणं उक्कोसिया विउलमइसंपया બીજી ટ્રેન પ્રવેશે નહીં. આત્મારૂપી પ્લેટફોર્મ પર જ્યાં સુધી મોહનીયનો છેલ્લો ડબ્બો પણ હોય, ત્યાં સુધી વીતરાગતા-વળજ્ઞાનની ટ્રેન પ્રવેશે નહીં. જેવો આ અહંઆદિરૂપ છેલો ડબ્બો આ પ્લેટફોર્મ છોડે, કે તરત વીતરાગતા કેવળજ્ઞાનની ટ્રેન પ્રવેશે!). ભરત ચક્રવર્તી પણ મનમાં વૈરાગ્ય સાથે ચક્રવર્તીપણાના ભોગો ભોગવી અરિસાભવનમાં વીંટી પડવાના પ્રસંગને માધ્યમ બનાવી અનિત્ય ભાવનામાં ચઢી કેવળજ્ઞાન પામ્યા. પછી દસ હજાર રાજાઓ સાથે સાધુવેશ લઈ દીર્ધકાળ ધર્મદેશના આપી મોક્ષે ગયા. | २६८ Gain Education Intematonal For Private & Fessoal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ हुत्था ॥२२२।। २२३. उसभस्स णं० बारस सहस्सा छच्च सया पण्णासा वाईणं उक्कोसिया वाइ-संपया हुत्था ॥२२३॥ २२४. उसभस्स णं० वीसं अंतेवासिसहस्सा सिद्धा, चत्तालीसं अज्जियासाहस्सीओ सिद्धाओ ॥२२४॥ २२५. उसभस्स णं० बावीससहस्सा नव सया अणुत्तरोववाइयाणं गइकल्लाणाणं जाव भद्दाणं उक्कोसिया अणुत्तरोववाइ संपया हुत्था ॥२२५॥ २२६. उसभस्स णं अरहओ कोसलियस्स दुविहा अंतगडभूमी हुत्था, तंजहाजुगंतगडभूमी य परियायंतगडभूमी य, जाव असंखिजाओ पुरिसजुगाओ जुगंतगडभूमी, अंतोमुहत्तपरिआए अंतमकासी ॥२२६।। २२७. ते णं काले णं ते णं समए णं उसभे णं अरहा कोसलिए वीसं पुव्वसयसहस्साई कुमारवासमझे वसित्ता, तेवढिं पुव्वसयसहस्साई रज्जवासमझे वसित्ता, तेसीई पुव्वसयसहस्साई अगारवासमझे वसित्ता, एणं वाससहस्सं छउमत्थपरिआयं पाउणित्ता, एगं पुष्वसयसहस्सं वाससहस्सूणं સૂત્ર ૨૧૩ થી ૨૨૬) ઋષભદેવ ભગવાનને ચોર્યાશી ગણ અને ચોર્યાશી ગણધરો હતા. ઋષભદેવ ભગવાનને ઋષભસેન વગેરે ચોર્યાશી હજાર સાધુઓની, બ્રાહ્મી-સુંદરી વગેરે ત્રણ લાખ સાધ્વીઓની, શ્રેયાંસ વગેરે ત્રણ લાખ પાંચ હજાર શ્રાવકોની, સુભદ્રા વગેરે પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓની, ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધરોની,નવ હજાર અવધિજ્ઞાનીઓની, વીશ હજાર કેવળીઓની, વીશ હજાર છસો વૈક્રિયલબ્ધિધરોની, બાર હજાર છસો પચાસ વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાનીઓની, બાર હજાર છસો પચાસ વાદીઓની અને બાવીસ હજાર નવસો અનુત્તર દેવલોકમાં જનારા સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. ઋષભદેવ ભગવાનના વીસ હજાર શિષ્યો અને ચાલીસ હજાર સાધ્વીઓ મોક્ષે ગયા. ઋષભદેવ ભગવાનની અસંખ્ય પાટ પરંપરા સુધીના પટ્ટધરો બોલે ગયા. (આ યુગાન્તકૃભૂમિ થઈ.) ભગવાનના કેવળજ્ઞાન પછી અંતર્મુહૂર્તમાં જ મરુદેવા માતા મોક્ષે ગયા. (આ પર્યાયાન્તકૃભૂમિ થઈ.) antalon maa For Private & Fessoal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ વ્યા. (૭) Jain Education केवलिपरिआयं पाउणित्ता, पडिपुण्णं पुव्वसयसहस्सं सामण्णपरिआगं पाउणित्ता, चउरासीइं पुव्वसयसहस्साइं सव्वाउयं पालइत्ता खीणे वेयणिज्जाउयनामगुत्ते इमीसे ओसप्पिणीए सुसमदूसमाए समाए बहुविइक्वंताए तिहिं वासेहिं अद्धनवमेहि य मासेहिं सेसेहिं जे से हेमंताणं तच्चे मासे पंच पक्खे माहबहुले, तस्स णं माहबहुलस्स (ग्रं०९००) तेरसीपक्खे णं उप्पिं अट्ठावयसेलसिहरंसि दसहिं अणगारसहस्सेहिं सद्धिं चउद्दसमेणं भत्तेणं अपाणएणं अभीइणा नक्खत्तेणं जोगमुवागएणं पुव्वण्हकालसमयंसि संपलियंकनिसण्णे कालगए जाव सव्वदुक्खप्पहीणे ॥२२७॥ સૂત્ર ૨૨૭) ઋષભદેવ ભગવાન વીશ લાખ પૂર્વ વર્ષ સુધી કુમારઅવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ સુધી રાજા તરીકે રહ્યા. કુલ ત્યાંશી લાખ પૂર્વ વર્ષ સુધી સંસારમાં રહ્યા. એક હજાર વર્ષ સુધી છદ્મસ્થ સાધુતરીકે રહ્યા. એક હજાર વર્ષ ન્યૂન એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવળજ્ઞાની રૂપે વિચર્યા. સંપૂર્ણ એક લાખ પૂર્વ વર્ષનું ચારિત્ર પાળ્યું. કુલ ચોર્યાશી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય ભોગવી વેદનીય આદિ કર્મો ક્ષય પામ્યે સુષમાદુષમા નામના ત્રીજા આરાનો બહુભાગ વ્યતીત થયા પછી અને ત્રણ વર્ષ, આઠ મહીના અને પંદર દિવસ બાકી હતા ત્યારે, હેમંત ઋતુના ત્રીજા મહીને પાંચમે પખવાડિયે મહા વદ (ગુજરાતી પોષ વદ) તેરસે અષ્ટાપદ પર્વત પર દસહજાર સાધુઓ સાથે ચોવિહારા ચૌદસભત્ત(છ ઉપવાસ) તપમાં પૂર્વાન કાળે પથંક આસનમાં મોક્ષે ગયા. તે વખતે અભિજિત નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો હતો. (ભગવાનસાથે એક જ સમયે એમના બાહુબલી વગેરે નવ્વાણુપુત્રો અને ભરતના આઠ પુત્રો એમ કુલ એકસો આઠ મોક્ષે ગયા.) ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે આસન કંપવાથી ભગવાનનું નિર્વાણ જાણી નિરુત્સાહી શકે પરિવાર સાથે ત્યાં આવી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને ભગવાનની ઉપાસના કરી. એ જ રીતે બીજા પણ ત્રેસઠ ઇંદ્રો આવ્યા. પછી ઇંદ્રે ભવનપતિ આદિ ચારે નિકાયના દેવો પાસે નંદનવનમાંથી ગોશીર્ષ ચંદન મંગાવી ત્રણ ચિતા બનાવી. એક ભગવાન માટે, એક ગણધરોમાટે અને એક બાકીના નિર્વાણ પામેલા સાધુઓ માટે. પછી ભગવાન સહિત બધા સાધુઓના શરીરને સ્નાન emational ૨૭૦ www.mchellbory of Page #292 -------------------------------------------------------------------------- ________________ २२८. उसभस्स णं अरहओ कोसलियस्स कालगयस्स जाव सव्वदुक्खप्पहीणस्स तिण्णि वासा अद्धनवमा य मासा विइक्वंता, तओ वि परं एगा सागरोवमकोडाकोडी तिवास-अद्धनवममासाहिअ-बायालीसवाससहस्सेहिं ऊणिया विइक्वंता, एयम्मि समए समणे भगवं महावीरे परिनिव्वुडे, तओ वि परं नववाससया विइकता, दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ ।।२२८।। કરાવી વસ્ત્રાલંકારોથી આભૂષિત કરી શિબિકાઓમાં મુકાવી ચિતામાં મુકાવ્યા. પછી શુક્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને વાયુકુમાર દેવોએ વાયુ વિકુલ્લું. બીજા દેવોએ કાલાગરુ વગેરે ચિતામાં હોમ્યા. પછી જ્યારે માત્ર હાડકા બચ્યા, ત્યારે ઇંદ્રની આજ્ઞાથી મેઘકુમાર દેવોએ પાણી વરસાવી અગ્નિ બુઝવ્યો. પછી શક્રે ભગવાનના ઉપરના જમણી બાજુની, ઈશાન ઇદ્ર ઉપરના ડાબી બાજુની, ચમરેન્દ્ર નીચેના જમણી બાજુની અને બલીન્ને નીચેના ડાબી બાજુની દાઢાઓ ગ્રહણ કરી. બીજા દેવોએ પણ જિનભક્તિથી બાકી રહેલા હાડકા વગેરે ગ્રહણ કર્યા. પછી શકે ત્યાં એક ભગવાન સંબંધી, એક ગણધરો સંબંધી અને એક શેષ સાધુઓ સંબંધી એમ ત્રણ રત્નમય સૂપ કરાવ્યા. પછી નંદીશ્વર દ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાના સ્થાને ગયા. સૂત્ર ૨૨૮) ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછી બેંતાલીશ હજાર વર્ષ જૂની એક કોડાકોડી સાગરોપમ વ્યતીત થયે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. (ઋષભદેવના નિર્વાણ પછી ૩ વર્ષ આઠ મહીના અને પંદર દિવસે ત્રીજો આરો પૂરો થયો, અને બેંતાલીસ હજાર વર્ષનૂન એક કોડાકોડી સાગરોપમવાળો ચોથો આરો શરૂ થયો. આ આરાના ત્રણ વર્ષ આઠ મહીના અને પંદર દિવસ બાકી રહ્યા, ત્યારે પ્રભુવીર નિર્વાણ પામ્યા) એ પછી નવસો એંશી વર્ષે આ કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું. ૨૭૧ nelibrary dan Education tematical For Private & Fersonal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધમેજિત-જયશખર-અભયશેખર સૂરિ ગુરુભગવતાના અનઈદ અનુગ્રહથી સમાપ્તિ પામેલુ આ સાતમુ વ્યાખ્યાન આપણને શ્રી પાર્શ્વનાથથી માંડી શ્રી ઋષભદેવ ભગવાન સુધીના ત્રેવીસ તીર્થંકરોની ભક્તિમાં ઓતપ્રોત કરનારું બનો! પુરિમચરિમાણ કપ્પો મંગલં વધુમાણતિથંમિ ઇહ પરિકહિયા જિન ગણહરાઇ થેરાવલી ચરિત્ત / ૨૭ર For P & Fesson Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સિદ્ધ વ્યાખ્યાન આઠમું - સ્થવિરાવલી ते णं काले णं ते णं समएणं समणस्स भगवओ महावीरस्स नव गणा, इक्कारस गणहरा हुत्था ॥१।। २. से केणटेणं भंते ! एवं वुचइ- समणस्स भगवओ महावीरस्स नव गणा, इक्कारस गणहरा हुत्था ? ॥२॥ ३. समणस्स भगवओ महावीरस्स जिट्टे इंदभूई अणगारे गोयमगुत्ते णं पंचसमणसयाइं वाएइ, मज्झिमए अग्गिभूई अणगारे गोयमगुत्ते णं पंच समणसयाई वाएइ, कणीयसे वाउभूई अणगारे गोयमगुत्ते णं पंच समणसयाई वाएइ, थेरे अनवियत्ते भारदायगुत्ते णं पंच समणसयाइं वाएइ, थेरे अज्जसुहस्मे अग्गिवेसायणगुत्ते णं पंच समणसयाई वाएइ, थेरे मंडिअपुत्ते वासिट्ठसगुत्ते णं अद्भुट्ठाई समणसयाई वाएइ, थेरे मोरियपुत्ते कासवगुत्ते णं अद्भुट्ठाई समणसयाई वाएइ, थेरे अकंपिए गोयमगुत्ते णं-थेरे अयलभाया हारियायणगुत्ते णं, ते दुण्णि वि थेरा तिण्णि तिण्णि समणसयाई वाएंति, थेरे अजमेयने - थेरे अज्जपभासे, एए दुण्णि वि थेरा कोडिन्नगुत्ते णं तिण्णि तिण्णि समणसयाई वाएंति । से तेणटेणं अज्जो ! एवं वुचइ-समणस्स भगवओ महावीरस्स नव गणा, इक्कारस गणहरा हुत्था ॥३॥ ४. सव्वे णं एए समणस्स भगवओ महावीरस्स इक्कारस वि गणहरा दुवालसंगिणो चउद्दसपुस्विणो समत्तगणिपिङगधारणा रायगिहे नगरे मासिएणं भत्तेणं अपाणएणं कालगया जाव सव्वदुक्खप्पहीणा || थेरे इंदभूई, थेरे अजसुहम्मे य सिद्धिं गए महावीरे पच्छा दुण्णि वि थेरा परिनिव्वुया। जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति एए णं सव्वे अजसुहम्मस्स अणगारस्स आवचिज्जा, अवसेसा गणहरा निरवचा वुच्छिन्ना ॥४॥ ५. समणे भगवं महावीरे कासवगुत्ते णं । समणस्स णं भगवओ महावीरस्स कासवगुत्तस्स अन्नसुहम्मे थेरे अंतेवासी अग्गिवेसायणुगत्ते १, थेरस्स णं अज्जसुहम्मस्स अग्गिवेसायणगुत्तस्स अजजंबूनामे थेरे अंतेवासी कासवगुत्ते २, थेरस्स णं अज्जजंबूणामस्स || २७३ dan Education Intematonal For Private & Fessoal Use Only . Page #295 -------------------------------------------------------------------------- ________________ कासवगुत्तस्स अज्जप्पभवे थेरे अंतेवासी कचायणसगुत्ते ३, थेरस्स णं अजप्पभवस्स कन्चायणसगुत्तस्स अजसिजंभवे थेरे अंतेवासी मणगपिया वच्छसगुत्ते ४, थेरस्स णं अज्जसिज्जंभवस्स मणगपिउणो वच्छसगुत्तस्स अज्जजसभद्दे थेरे अंतेवासी तुंगियायणसगुत्ते ५ ॥५॥ ६. संखित्तवायणाए अज्जजसभद्दाओ अग्गओ एवं थेरावली भणिया, तं जहा-थेरस्स णं अज्जजसभद्दस्स तुंगियायणसगुत्तस्स अंतेवासी दुवे थेरा-थेरे अजसंभूइविजए माठरसगुत्ते, थेरे अजभद्दबाहू पाईणसगुत्ते ६, थेरस्स णं अजसंभूइविजयस्स माढरसगुत्तस्स अंतेवासी थेरे अज्जथूलभद्दे गोयमसगुत्ते ७, थेरस्स णं अज्जथूलभद्दस्स गोयमसगुत्तस्स अंतेवासी दुवे थेरा थेरे अज्जमहागिरी एलावचसगुत्ते, थेरे अजसुहत्थी वासिट्ठसगुत्ते ८, थेरस्स णं अजसुहत्थिस्स वासिट्ठसगुत्तस्स अंतेवासी दुवे थेरा-सुट्ठियसुप्पडिबुद्धा कोडियकाकंदगा वग्घावचसगुत्ता ९, थेराणं सुट्टियसुपडिबुद्धाणं कोडियकाकंदगाणं वग्घावचसगुत्ताणं अंतेवासी थेरे अज्जइंददिने कोसियगुत्ते १०, थेरस्स णं अज्जइंददिन्नस्स कोसियगुत्तस्स अंतेवासी थेरे अञ्जदिन्ने गोयमसगुत्ते ११, थेरस्स णं अज्जदिन्नस्स गोयमसगुत्तस्स अंतेवासी थेरे अज्जसीहगिरी जाइस्सरे कोसियगुत्ते १२, थेरस्स णं अज्जसीहगिरिस्स जाइस्सरस्स कोसियगुत्तस्स अंतेवासी थेरे अज्जवइरे गोयमसगुत्ते १३, थेरस्स णं अज्जवइरस्स गोयमसगुत्तस्स अंतेवासी थेरे अज्जवइरसेणे उक्कोसियगुत्ते १४, थेरस्स णं अज्जवइरसेणस्स उक्कोसिअगुत्तस्स अंतेवासी चत्तारि थेराथेरे अज्जनाइले १ थेरे अज्जपोमिले २ थेरे अज्जजयंते ३ थेरे अज्जतावसे ४, १५, थेराओ अज्जनाइलाओ अज्जनाइला साहा निग्गया, थेराओ अज्ञपोमिलाओ अज्जपोमिला साहा निग्गया, थेराओ अज्जजयंताओ अज्जजयंती साहा निग्गया, थेराओ अज्जतावसाओ अज्जतावसी साहा निग्गया, ४ इति ॥६॥ ७. वित्थरवायणाए पुण अज्जजसभद्दाओ पुरओ थेरावली एवं पलोइज्जइ, तंजहा-थेरस्स णं अज्जजसभहस्स तुंगियायणसगुत्तस्स इमे दो थेरा अंतेवासी अहावचा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अजभद्दबाहू पाईणसगुत्ते , थेरे अज्ञसंभूइविजए माढरसगुत्ते, थेरस्स णं अज्जभद्दबाहुस्स पाईणसगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे गोदासे १ थेरे अग्गिदत्ते २ थेरे जण्णदत्ते ३ थेरे सोमदत्ते ४ कासवगुत्ते णं। थेरेहितो || २७४ Gain Education international wiw.jainelibrary.org Page #296 -------------------------------------------------------------------------- ________________ ८५. (८) गोदासेहिंतो कासवगुत्तेहिंतो इत्थ णं गोदासगणे नामं गणे निग्गए, तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिज्जंति, तंजहा - तामलित्तिया १, कोडीवरिसिया २, पुंडवद्धणिया ३, दासीखब्बडिया ४, थेरस्स णं अज्रसंभूइविजयस्स माढरसगुत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्या अभिण्णाया हुत्था, तंजहानंदणभद्दु १ वनंदणभद्दे २ तह तीसभद्द ३ जसभद्दे ४ । थेरे य सुमणभद्दे ५, मणिभद्दे ६, पुण्णभद्दे ७ य ॥१॥ थेरे य थूलभद्दे ८, उज्जुमई ९ जंबूनामधिज्जे १० य । थेरे अ दीहभद्दे ११, थेरे तह पंडुभद्दे १२ य ॥ २॥ थेरस्स णं असंभूइविजयस्स माढरसगुत्तस्स इमाओ सत्त अंतेवासिणीओ अहावच्चाओ अभिण्णायाओ हुत्था, तंजहा- जक्खा १ य जक्खदिण्णा २, भूआ ३ तह चेव भूअदिण्णा य ४ । सेणा ५ वेणा ६ रेणा ७, भइणीओ थूलभद्दस्स ॥१॥ थेरस्स णं अज्जथूलभद्दस्स गोयमसगुत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अज्जमहागिरी एलावच्चसगुत्ते १, थेरे अज्जसुहत्थी वांसिट्ठसगुत्ते ॥२॥ थेरस्स णं अज्जमहागिरिस्स एलावच्चसगुत्तस्स इमे अट्ट थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तंजहा - थेरे उत्तरे १, थेरे बलिस्सहे २, थेरे धणड्ढे ३, थेरे सिरिभद्दे (सिरिड्डे ) ४, थेरे कोडिने ५, थेरे नागे ६, थेरे नागमित्ते ७, थेरे छडुलए (छलूए) रोहगुत्ते कोसियगुत्ते णं ८ ॥ थेरेहिंतो णं छडुलूएहिंतो रोहगुत्तेहिंतो कोसियगुत्तेहिंतो तत्थ णं तेरासिया निग्गया । थेरेहिंतो णं उत्तरबलिस्सहेहिंतो तत्थ णं उत्तरबलिस्सहे नामं गणे निग्गए, तस्स णं इमाओ चत्तारि साहाओ एवमाहिचंति, तंजहा - कोलंबिया १, सुत्तिवत्तिया २, कोडंबाणी ३, चंदनागरी ४ ॥ थेरस्स णं अज्जसुहत्थिस्स वासिद्धसगुत्तस्स इमे दुवालस थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अ अजरोहणे १, भद्दजसे २ मेहगणी ३ य कामिड्डी ४ । सुट्टिय ५ सुप्पडिबुद्धे ६, रक्खिय ७ तह रोहगुत्ते ८ अ ||१|| इसिगुत्ते ९ सिरिगुत्ते १०, गणी य बंभे ११ गणी य तह सोमे १२ । दस दो अ गणहरा खलु, एए सीसा सुहत्थिस्स ||२|| थेरेहिंतो णं अज्जरोहणेहिंतो णं कासवगुत्तेहिंतो णं तत्थ णं उद्देहगणे नामं गणे निग्गए, तस्सिमाओ चत्तारि साहाओ निग्गयाओ, छ्च्च कुलाई एवमाहिज्र्ज्जति । से किं तं साहाओ ? साहाओ एवमाहिज्जंति, तं जहा उदुंबरिजिया १, मासपूरिआ २, मइपत्तिया ३, पुण्णपत्तिया ४, से तं साहाओ । से किं तं कुलाई ?, Jain Education Internationa ૨૭૫ www.janelibrary.big Page #297 -------------------------------------------------------------------------- ________________ कुलाई एवमाहिन्जंति, तं जहा-पढमं च नागभूयं, बिअं पुण सोमभूइयं होइ । अह उल्लगच्छ तइअं ३, चउत्थयं हत्थलिजं तु ||१|| पंचमगं नंदिनं ५, छटुं पुण पारिहासयं ६ होइ । उद्देहगणस्सेह, उच्च कुला हुंति नायव्वा ॥२॥ थेरेहितोणं सिरिगुत्तेहिंतो हारियायसगुत्तेहिंतो इत्थ णं चारणगणे नामं गणे निग्गए, तस्स णं इमाओ चत्तारि साहाओ, सत्त य कुलाई एवमाहिजंति, से किं तं साहाओ ? साहाओ एवमाहिचंति, तं जहा-हारिअमालागारी १, संकासीआ २, गवेधुया ३, विज्जनागरी ४, से तं साहाओ। से किं तं कुलाई ? कुलाई एवमाहिचंति, तं जहा-पढमित्थ वत्थलिनं १, बीयं पुण पीइधम्मिअं २ होइ । तइअं पुण हालिज्जं ३, चउत्थयं पूसमित्तिजं ४ ॥१॥ पंचमगं मालिनं ५, छटुं पुण अज्जवेडयं ६ होइ । सत्तमगं कण्हसहं ७, सत्त कुला चारणगणस्स ॥२॥ थेरेहितो णं भद्दजसेहितो भारद्दायसगुत्तेहिंतो इत्थ णं उडुवाडियगणे नामं गणे निग्गए, तस्स णं इमाओ चत्तारि साहाओ तिण्णि कुलाई एवमाहिजंति, से किं तं साहाओ ? साहाओ एवमाहिन्नति, तं जहा-चंपिजिया १ भद्दिजिया २ काकंदिया ३ मेहलिजिया ४, से तं साहाओ। से किं तं कुलाइं ? कुलाई एवमाहिजंति, तंजहा-भद्दजसियं १ तह भद्दगुत्तियं २ तइयं च होइ जसभई ३। एयाई उडुवाडियगणस्स तिण्णेव य कुलाई ॥१॥ थेरेहिंतो णं कामिड्डीहितो कोडालसगुत्तेहिंतो इत्थ णं वेसवाडियगणे नामं गणे निग्गए, तस्स णं इमाओ चत्तारि साहाओ चत्तारि कुलाई एवमाहिजंति । से किं तं साहाओ? साहाओ एवमाहिज्जंति तं जहा-सावत्थिया १, रज्जपालिआ २, अंतरिजिया ३, खेमलिजिया ४, से तं साहाओ॥ से किं तं कुलाई ? कुलाई एवमाहिज्जंति, तं जहागणियं १ मेहि २ कामिड्डियं ३ च तह होइ इंदपुरगं ४ च । एयाई वेसवाडियगणस्स चत्तारि उ कुलाइं ॥१॥ थेरेहिंतो णं इसिगुत्तेहिंतो वासिट्ठसगुत्तेहिंतो इत्थ णं माणवगणे नामंगणे निग्गए, तस्स णं इमाओ चत्तारि साहाओ तिण्णि य कुलाई एवमाहिजंति, से किं तं साहाओ? साहाओ एवमाहिनंति, तं जहाकासविजिया १ गोयमिजिया २ वासिट्ठिया ३ सोरट्ठिया ४ । से तं साहाओ ॥ से किं तं कुलाई ? कुलाई एवमाहिजंति, तं जहा-इसिगुत्ति इत्थ पढमं १, बीयं इसिदत्तिअं मुणेयव्वं २ । तइयं च अभिजयंतं ३, तिण्णि कुला माणवगणस्स ॥१॥ थेरेहितो णं सुट्ठिय-सुप्पडिबुद्धेहिंतो कोडियकाकंदरहितो || २७६ SainEducation internati & Feel Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ वग्घावच्चसगुत्ताहता इत्थ ण कााडयगण नाम गण नग्गए, तस्स ण इमाआ चत्ताार साहाआ, चत्ताार कुलाइ एवमाहनात । स ाक त साहाआ ! साहाआ एवमाहिजंति, तं जहा-उचनागरी १ विजाहरी य २ वइरी य ३ मज्झिमिला ४ य । कोडियगणस्स एया, हवंति चत्तारि साहाओ ।।१।। से तं साहाओ ॥ से किं तं कुलाई ? कुलाई एवमाहिजंति, तं जहा-पढमित्थ बंभलिज्नं १, बिइयं नामेण वत्थलिनं तु २ । तइयं पुण वाणिज्नं ३, चउत्थयं पण्हवाहणयं ४ ॥१॥ थेराणं सुट्ठियसुप्पडिबुद्धाणं कोडियकाकंदगाणं वग्घावचसगुत्ताणं इमे पंच थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अनइंददिने १ थेरे पियग्गंथे २ थेरे विज्ञाहरगोवाले कासवगुत्ते णं ३ थेरे इसिदिन्ने ४ थेरे अरिहदत्ते ५ । थेरेहितो णं पियगंथेहितो एत्थ णं मज्झिमा साहा निग्गया, थेरेहितो णं विजाहरगोवालेहितो कासवगुत्तेहिंतो इत्थ णं विज्ञाहरी साहा निग्गया । थेरस्स णं अज्जइंददिन्नस्स कासवगुत्तस्स अज्जदिने थेरे अंतेवासी गोयमसगुत्ते ११ थेरस्स णं अज्जदिन्नस्स गोयमसगुत्तस्स इमे दो थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे अज्जसंतिसेणिए माढरसगुत्ते १, थेरे अज्जसीहगिरी जाइस्सरे कोसियगुत्ते २ ॥१२॥ थेरेहितो णं अजसंतिसेणिएहितो माढरसगुत्तेहिंतो इत्थ णं उचनागरी साहा निग्गया । थेरस्स णं अज्जसंतिसेणियस्स माढरसगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावचा अभिण्णाया हुत्था, तं जहा-(प्र.१०००) थेरे अनसेणिए १ थेरे अज्जतावसे २ थेरे अजकुबेरे ३ थेरे अजइसिपालिए ४ । थेरेहिंतो णं अजसेणिएहितो इत्थ णं अजसेणिया साहा निग्गया, थेरेहिंतो णं अज्जतावसेहिंतो इत्थ णं अज्जतावसी साहा निग्गया, थेरेहितो णं अजकुबेरेहिंतो इत्थ णं अज्जकुबेरी साहा निग्गया, थेरेहितो णं अजइसिपालिएहिंतो इत्थ णं अज्जइसिवालिया साहा निग्गया । थेरस्स णं अजसीहगिरिस्स जाइस्सरस्स कोसियगुत्तस्स इमे चत्तारि थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया हुत्था, तं जहा-थेरे धणगिरी १ थेरे अज्जवइरे २ थेरे अन्जसमिए ३ थेरे अरिहदिन्ने ४ ॥१३॥ थेरेहिंतो णं अज्ञसमिएहितो गोयमसगुत्तेहिंतो इत्थ णं बंभदीविया साहा निग्गया, थेरेहिंतो णं अज्जवयरेहितो गोयमसगुत्तेहिंतो इत्थ णं अज्जवइरी साहा निग्गया। थेरस्स णं अजवइरस्स गोयमसगुत्तस्स इमे तिण्णि थेरा अंतेवासी अहावचा अभिण्णाया हुत्था, तं dan Education interational www selber ID Page #299 -------------------------------------------------------------------------- ________________ जहा-थेरे अज्जवइरसेणे १४। थेरे अनपउमे, थेरे अज्जरहे १५ । थेरेहिंतो णं अज्जवइरसेणेहिंतो इत्थ णं अजनाइली साहा निग्गया, थेरेहितो णं | अज्जपउमेहिंतो इत्थ णं अज्जपउमा साहा निग्गया, थेरेहिंतो णं अज्जरहेहिंतो इत्थ णं अज्जजयंती साहा निग्गया । थेरस्स णं अज्जरहस्स वच्छसगुत्तस्स अजपूसगिरी थेरे अंतेवासी कोसियगुत्ते १६ । थेरस्स णं अज्जपूसगिरिस्स कोसियगुत्तस्स अज्जफग्गुमित्ते थेरे अंतेवासी गोयमसगुत्ते १७ । थेरस्स णं अजफग्गुमित्तस्स गोयमसगुत्तस्स अजधणगिरी थेरे अंतेवासी वासिद्धसगुत्ते १८ । थेरस्स णं अजधणगिरिस्स वासिट्ठसगुत्तस्स अज्जसिवभूई थेरे अंतेवासी कुच्छसगुत्ते १९ । थेरस्स णं अज्जसिवभूइस्स कुच्छसगुत्तस्स अज्जभद्दे थेरे अंतेवासी कासवगुत्ते २० । थेरस्स णं अज्जभद्दस्स कासवगुत्तस्स अज्जनक्खत्ते थेरे अंतेवासी कासवगुत्ते २१ । थेरस्स णं अज्जनक्खत्तस्स कासवगुत्तस्स अज्ञरक्खे थेरे अंतेवासी कासवगुत्ते २२ । थेरस्स णं अज्जरक्खस्स कासवगुत्तस्स अन्जनागे थेरे अंतेवासी गोयमसगुत्ते २३ । थेरस्स णं अज्जनागस्स गोयमसगुत्तस्स अजजेहिले थेरे अंतेवासी वासिट्ठसगुत्ते २४ । थेरस्स णं अजजेहिलस्स वासिट्ठसगुत्तस्स अजविण्हू थेरे अंतेवासी माढरसगुत्ते २५ । थेरस्स णं अजविण्हुस्स माढरसगुत्तस्स अज्जकालए थेरे अंतेवासी गोयमसगुत्ते २६ । थेरस्स णं अज्जकालगस्स गोयमसगुत्तस्स इमे दो थेरा अंतेवासी गोयमसगुत्ता-थेरे अन्नसंपलिए १, थेरे अनभद्दे २, २७ । एएसिं णं दुण्हवि थेराणं गोयमसगुत्ताणं अज्जवुड्डे थेरे अंतेवासी गोयमसगुत्ते २८ । थेरस्स णं अज्जवुड्डस्स गोयमसगुत्तस्स अज्जसंघपालिए थेरे अंतेवासी गोयमसगुत्ते २९ । थेरस्स णं अजसंघपालिअस्स गोयमसगुत्तस्स अज्जहत्थी थेरे अंतेवासी कासवगुत्ते ३० । थेरस्स णं अज्जहत्थिस्स कासवगुत्तस्स अजधम्मे थेरे अंतेवासी सुव्वयगुत्ते ३१ । थेरस्स णं अज्जधम्मस्स सुव्वयगुत्तस्स अज्जसीहे थेरे अंतेवासी कासवगुत्ते ३२ । थेरस्स णं अज्जसीहस्स कासवगुत्तस्स अजधम्मे थेरे अंतेवासी कासवगुत्ते ३३ । थेरस्स णं अजधम्मस्स कासवगुत्तस्स अज्जसंडिल्ले थेरे अंतेवासी ३४ । । २७८ dan Education Wemational For Private & Fersonal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ व्या. (c) वंदामि फग्गुमित्तं च गोयमं १७ धणगिरिं च वासिद्धं १८ । कुच्छं सिवभूइंपि य १९, कोसिय दुज्जंतकण्हे य (?) ॥१॥ ते वंदिऊण सिरसा, भद्दं वंदामि कासवसगुत्तं २० । नक्खं कासवगुत्तं २१, रक्खंपि य कासवं वंदे २२ ॥२॥ वंदामि अज्जनागं २३ च, गोयमं जेहिलं च वासिद्धं २४ । विण्हुं माढरगुत्तं २५, कालगमवि गोयमं वंदे २६ ॥ ३॥ गोयमगुत्तकुमारं संपलियं तहय भद्दयं वंदे २७ । थेरं च अज्जवुड, गोयमगुत्तं नम॑सामि २८ ॥४॥ तं वंदिऊण सिरसा, थिरसत्तचरित्तनाणसंपन्नं । थेरं च संघवालियं, गोयमगुत्तं पणिवयामि २९ ॥५॥ वंदामि अज्जहत्थिं च कासवं खंतिसागरं धीरं । गिम्हाण पढममासे, कालगयं चेव सुद्धस्स ३० ||६|| वंदामि अज्जधम्मं च सुव्वयं सीललद्धिसंपन्नं । जस्स निक्खमणे देवो, छत्तं वरमुत्तमं वहइ ३१ ||७|| हथिं कासवगुत्तं, धम्मं सिवसाहगं पणिवयामि । सीहं कासवगुत्तं ३२, धम्मंपि य कासवं वंदे ३३ ॥८॥ तं वंदिऊण सिरसा, थिरसत्तचरित्तनाणसंपन्नं । थेरं च अंज्जजंबु, गोयमगुत्तं नम॑सामि ३४ ॥९॥ मिउमद्दवसंपन्नं, उवउत्तं नाणदंसणचरित्ते । थेरं च नंदियं पि य, कासवगुत्तं पणिवयामि ३५ ॥१०॥ तत्तो य थिरचरितं, उत्तमसम्मत्त-सत्तसंजुत्तं । देसिगणिखमासमणं, माढरगुत्तं नम॑सामि ३६ ॥११॥ तत्तो अणुओगधरं धीरं मइसागरं महासत्तं । थिरगुत्तखमासमणं, वच्छसगुत्तं पणिवयामि ३७ ॥१२॥ तत्तो य नाणदंसण-चरित्ततवसुट्ठियं गुणमहंतं । थेरं कुमारधम्मं, वंदामि गणिं गुणोववेयं ३८ ||१३|| सुत्तत्थरयणभरिए, खम-दम मद्दवगुणेहिं संपन्ने । देवड्डिखमासमणे, कासवगत्ते पणिवयामि ३९ ॥१४॥ હવે ‘સ્થવિરાવલી’ નામનો બીજો વિભાગ વર્ણવાય છે. साधुगणना नायक सेवा स्थविरोने नमस्कार थाओ. वीर प्रभुना १ इन्द्रभूति २ अग्निभूति उ. वायुभूति, ४. व्यस्त, प. सुधर्मा, ६. मंडित, ७. भौर्यपुत्र, ८. अईपित, ८. अयसलाता, १०. मेतार्य अने ११. प्रभास से खग्यार गएघरो प्रसिद्ध हता. तेमांथी नव गाएगघरो प्रभुना भवता ४ राष्४गृहीमां ૨૩૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ એક એક માસનું અનશન કરી અનેકની સાથે મુક્તિપદ વર્યા. શ્રી વીરનિર્વાણ પછી બાર વર્ષે શ્રી ઇન્દ્રભૂતિજી અને વીસ વર્ષ પછી શ્રી સુધર્માસ્વામી રાજગૃહીમાં એક એક માસનું અનશન કરી મુક્તિમાં ગયા. દરેક તીર્થકરને જેટલા ગણધરો હોય, તેટલા જ ગણ હોય, પણ પ્રભુ શ્રી મહાવીરદેવને ગણધરો અગ્યાર અને ગણ નવ હતા, કારણ કે આઠમા-નવમા અને દેશમા-અગ્યારમા એ બે બે ગણધરોના સાધુઓની વાચના એક એક હતી. આજે જે સાધુઓ વિચરે છે, તે બધા શ્રી સુધર્મા સ્વામી ગણધરની શિષ્યપરંપરા છે, કારણ કે-દશ ગણધરો સ્વ-સ્વ નિર્વાણકાળે પોતાનો ગણ શ્રી સુધર્માસ્વામીને સોંપીને મુક્તિમાં ગયા છે. અગ્યારે ય ગણધરો સર્વલબ્ધિથી સંપન્ન, વજwભનારા સંઘયણવાળા તથા સમચતુરસ સંસ્થાનવાળા હતા. દરેક છેલ્લે રાજગૃહીમાં એક એક માસનું પાદપોપગમન નામનું અનશન કરી મુક્તિએ ગયા હતા. તે દરેક ચૌદ પૂર્વો અને બાર અંગરૂપ સમસ્ત શ્રુતજ્ઞાનના સંપૂર્ણ જ્ઞાતા હતા, તે પણ સ્થૂલથી નહીં, પણ સર્વ અક્ષરોના સર્વ પર્યાયોના સંપૂર્ણ જ્ઞાનવાળા હતા. ૨૮૦ can Education intematonal For Private & Fersonal Use Only www brary ID Page #302 -------------------------------------------------------------------------- ________________ ગોબર. ગોતમ ૦ ૦ ૮ = w w eT વાણી ગણધરોનાં નામ, માતા, પિતા વગેરેનું કોષ્ટક - ક્રમ નામ | ગામ | પિતા | માતા | ગોત્ર | ઘરવાસ | છદ્મસ્થવર્ષ કેવલી વર્ષ, સાધુપણું | સર્જાયુ ઇન્દ્રભૂતિ વસુભૂતિ પૃથિવી ૫૦ વર્ષ અગ્નિભૂતિ ૪૬ વર્ષ વાયુભૂતિ ૪૨ વર્ષ વ્યક્ત ધર્મમિત્ર ભારદ્વાજ સુધર્મા ધમ્મિલ ભદિલા અગ્નિવૈશ્ય ૫૦ વર્ષ મડિત ધનદેવ વિજયાદેવી વાસિષ્ઠ કાશ્યપ ૬૫ વર્ષ અકલ્પિત મિથિલા જયન્તી ગૌતમ ૪૮ વર્ષ અચલભ્રાતા કોશલ ૪૬ વર્ષ મેતાર્ય વચ્છપુર વરુણદેવી કૌડિન્ય ૩૬ વર્ષ ૧૧ પ્રભાસ | રાજગૃહી અતિભદ્રા ૧૬ વર્ષ ૪૦ અમેરિકાનો પત્રકાર ડેલ કાર્નેગી અખબારમાટે અમેરિકાના મોટા ઉદ્યોગપતિ એવ્ઝ કાર્નેગી પાસે મુલાકાત લેવા ગયો. મુલાકાતનો આશય હતોઉદ્યોગપતિ તરીકે સફળ કેવી રીતે થયા? એ રહસ્ય અખબારમાં પ્રસિદ્ધ કરવાનો. એવ્ઝ કાર્નેગીએ કહ્યું- તમે એકલા મારી શા માટે મુલાકાત લો છો? અમેરિકામાં | ૨૮૧ ૫૦ વર્ષ ૫૩ વર્ષ મૌર્યપુત્ર મૌર્ય દેવ ૧ છે ના થર્ય જે ૧૬ ૨૪ n o n internal hal Page #303 -------------------------------------------------------------------------- ________________ ઘણા સફળ ઉદ્યોગપતિઓ છે. એ બધા પાસે જઈ તેમની સફળતાઓ માટે રહસ્ય પૂછો. અને પછી પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરો. એન્ડ્રઝ કાર્નેગીની ભલામણથી ડેલ કાર્નેગી બધા ઉદ્યોગપતિઓની મુલાકાત લઈ શક્યો. એ પછી એના સંકલનરૂપે પુસ્તક પ્રકાશિત કર્યું - “સફળ જીવનની ચાવીઓ'. જો કે આ બધા ઉદ્યોગપતિઓ માત્ર આર્થિક મોરચે જ સફળ થયા હતા. તેથી જ તેમના આંતરિક જીવનમાં ઘણી અશાંતિ હતી. અને લગભગ મોત દયાજનક થયા. પણ આપણે આ મુદ્દાને પ્રસ્તુતમાં લક્ષ્યમાં રાખવો છે. અત્યાર સુધી તો ચોથા આરાના તીર્થકરોના ચરિત્રો વર્ણવ્યા. તેઓ તો અલૌકિક અદ્ધત હોવાના જ. પણ એમના ચરિત્ર આદર્શ હોવા છતાં આપણા માટે ઘણી દૂરની વાત જેવા છે. જ્યારે આ જ પાંચમાં વિષમ દુષમ આરામાં થયેલા મહાપુરુષો તો કંઇક અંશે શરૂઆતમાં આપણા જેવા જ હતા, સાધનાના પ્રચંડ પુરુષાર્થ બળપર તેઓ જે ઊંચાઈએ પહોંચ્યા, એ ઊંચાઈએ પહોંચવા ચાલો આપણે તેઓને પૂછીએ- એમના જીવનને તપાસીએ, એવા કયા વિશેષ ગુણના બળપર તેઓ આ ઊંચાઈએ પહોંચ્યા? પ્રથમ શ્રી ગૌતમસ્વામી :- જેમના નામમાં જ કામગો (=ગાય) કલ્પતરુ ( કલ્પવૃક્ષ) અને ચિંતામણિનો વાસ છે, જેમને અનંત લબ્ધિઓ વરેલી છે, જેમણે પંદરસો તાપસને સાધુ બનાવ્યા બાદ ખીરથી પારણું કરાવી પહેરામણીરૂપે કેવળજ્ઞાન રૂપી શ્રેષ્ઠતમ વસ્ત્રની ભેટ કરી છે, જેમની ‘મારી પાસે દીક્ષા લો ને કેવળજ્ઞાન મેળવો’ની યોજનાનો લાભ પચાસ હજાર ભવ્યાત્માઓએ લીધો, જેમનું નામ “હે ગોયમ ! હે ગોયમ' એ રીતે છત્રીસ હજાર વખત લઈ પ્રભુ વીરે પરમ મંત્રરૂપ બનાવી દીધું છે, ખુદ કેવળજ્ઞાની તીર્થકર ગુરુ એવા પ્રભુવીરે જેમને કેન્દ્રમાં રાખી સૂરિઓને ધ્યાન કરવા યોગ્ય મંત્ર બનાવી ગુરુ દ્વારા શિષ્યના નામના મંત્રની એક અદ્ભુત ઘટના સર્જા, જેમને પોતાની પાસે નહીં, એવા કેવળજ્ઞાનની ભેટ બીજાઓને આપી દુનિયાના શ્રેષ્ઠ દાનવીરની પદવી મેળવી. ઇત્યાદિ અનેક વિશિષ્ટતાઓથી સભર શ્રી ગૌતમસ્વામીને પૂછીએ કે-આપ આ વિશિષ્ટતાઓ ક્યા ગુણના બળપર પામ્યા? તેઓશ્રી કહેશે- સંપૂર્ણ સમર્પણભાવ ! વિનયથી | ૨૮૨ Gain Education Intematonal For Private & Fersonal Use Only www brary Page #304 -------------------------------------------------------------------------- ________________ છલકાતો શરણભાવ ! પ્રભુના શરણે ગયા પછી પ્રભુ જ સર્વશ ! પોતાના જ્ઞાનનો પણ ઉપયોગ મુકવાનો નહીં. ગુરુની હાજરીમાં તો અજ્ઞાની બાળક બનવામાં જ ગૌરવ છે. ગુરુના જીવતા કેવળજ્ઞાની બની ગુરુને સમકક્ષ પણ બનવાનું નહીં! ગુરુના ઠપકામાં પણ અનુગ્રહ જ અનુભવવાનો! બસ આવા સમર્પણભાવની ચાવીએ તમામ વિશિષ્ટતાના ખજાના ખુલ્લા કરી આપ્યા ! ધન્ય છે ગુરુ ગૌતમસ્વામીને! બોલો, અનંતલબ્લિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ | હવે આવીએ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી પાસે! પ્રભુએ તો પોતાની પાટે એમને સ્થાપ્યા, પણ શ્રી ગૌતમસ્વામી વગેરે બીજા દસેય ગણધરોએ નિર્વાણ પામતી વખતે પોતાનો ગણ શ્રી સુધર્માસ્વામીને સોંપ્યો! કોઈ ગણધરને પોતાની પાટપરંપરા ચલાવવાનું મન થયું નહીં! શું વિશેષતા હશે શ્રી સુધર્માસ્વામીમાં? છે, એક જબરદસ્ત વિશેષતા એ છે કે દરેક સાધુ પ્રત્યે-નાનામાં નાના કે સુલકમાં સુલક સાધુપ્રત્યે અદ્ભુત વાત્સલ્યભાવ! રાજગૃહી નગરીમાં કઠિયારાએ દીક્ષા લીધી. પણ લોકો ‘ખાવા મળ્યું નહીં, તે બાવો બન્યો' ઇત્યાદિ કટાક્ષ કરવા લાગ્યા. આ સાધુને અધૃતિ થઈ. સુધર્માસ્વામીને ખબર પડી. માસકલ્પની વિધિ હોવા છતાં, અને રાજગૃહી જેવી નગરીમાં જબરદસ્ત શાસન પ્રભાવનાની શક્યતાઓ હોવા છતાં, બે સાધુ સાથે આ સાધુને બીજે મોકલી દેવાના બદલે પોતે પૂરા સમુદાય સાથે અધુરે માસકલ્પ વિહાર માટે તૈયાર થઈ ગયા, બસ એક જ વાત પર- જ્યાં બીજી ગમે તેટલી શાસનપ્રભાવના થતી હોય, પણ મારા એક પણ સાધુને અપ્રસન્નતાના નિમિત્ત મળતા હોય, ત્યાં રહેવું નહીં, શાસન પ્રભાવના કરતાં પણ સાધુની પ્રસન્નતા મોટી વસ્તુ છે ! આ છે સુધર્માસ્વામીની એક અદ્ભુત ગુણગરિમા. અલબત્ત પછી તો અભયકુમારે પોતાની બુદ્ધિથી કરોડોના રત્નોના ત્યાગી તરીકે આ સાધુને લોકો સામે સિદ્ધ કરી બતાવી બાજી બદલાવી નાખી! પણ સુધર્માસ્વામીની આ વિશિષ્ટતા આપણે હૃદયસ્થ કરીએ, આપણા આશ્રિત નાનામાં નાની વ્યક્તિની પણ પ્રસન્નતાની કાળજી લેવાની ! શ્રી સુધર્માસ્વામીની પાટે સૌભાગ્યનિધિ શ્રી જંબુસ્વામી આવ્યા. કોઈ પણ પ્રસંગમાં પ્રવેશમાટે કે કોઈ વસ્તુના વિતરણ માટે લાંબી લાઈન લાગી હોય, For P & Pesonal Use Only w eber Page #305 -------------------------------------------------------------------------- ________________ એમાં જેનો છેલો ચાન્સ લાગી જાય, જેના પ્રવેશ પછી બારણા બંધ થઈ જતા હોય, કે વેંચાણ વગેરે બંધ થઈ જતું હોય, તે છેલ્લી લાભ મેળવી જનારી વ્યક્તિ એકદમ ભાગ્યશાળી ગણાતી હોય છે. જંબૂસ્વામી તો મોક્ષ જેવા ઉત્કૃષ્ટ સ્થાન માટે છેલ્લે પ્રવેશ પામી ગયા ને પછી દ્વાર બંધ થઈ ગયા, તેથી તેઓ તો પરમ સૌભાગ્યશાળી નીવડ્યા. કેવા સૌભાગ્યશાળી! એમના પિતાજીએ આઠ-આઠ કન્યા સાથે લગ્ન નક્કી કરેલા. છતાં સુધર્માસ્વામીની એક જ દેશના સાંભળી પરમવૈરાગી બની ગયા. માતા-પિતાની રજા લેવા જતાં નગરના દરવાજામાં પેસતા દરવાજે રાખેલી શિલા જોઈ, ગમે ત્યારે મોતની સંભાવના દેખી પાછા સુધર્માસ્વામી પાસે ગયાને આજીવન બ્રહ્મચર્યરૂપ અડધી દીક્ષા તો પહેલેથી જે અંકે કરી લીધી. ઘરે વાત કરી. મોહાધીન માતા-પિતા સાથે ચર્ચા થઈ. છેવટે પહેલા લગ્ન ને પછીના દિવસે દીક્ષા નક્કી થઈ. આ સમાચારથી નારાજ થયેલા આઠેય કન્યાના મા-બાપને કન્યાઓએ કહી દીધું-પરણીશું તો જંબૂસ્વામીને જ ! થયા લગ્ન. દરેક કન્યા દાયકામાં અગ્યાર અગ્યાર કરોડ સોનામહોર લાવી. જંબૂસ્વામીના પિતા પણ અગ્યાર કરોડ સોનામહોરના સ્વામી હતા. આમ એક બાજુ છે નવ્વાણુ કરોડ સોનામહોરો, બીજી બાજુ છે અપ્સરા જેવી આઠ પત્નીઓ! છતાં જંબૂસ્વામી વૈરાગી! પાંચસો ચોરો સાથે ચોરી કરવા આવેલા પ્રભવ ચોરની અવસ્થાપિની વિદ્યાની અસર જંબૂસ્વામીને થઈ નહીં, અને એ બધા ચોરો બૂસ્વામીના પુણ્યથી ખંભિત થઈ ગયા. પછી જંબૂસ્વામીનો આઠ પત્ની સાથે સંવાદ થયો. આઠેય પત્નીઓ સંસાર સુખ ભોગવવા માટે એક એક દૃષ્ટાંત આપે છે. સામે જંબૂસ્વામી વૈરાગ્ય પ્રેરક વળતા દૃષ્ટાંતો આપે છે. છેવટે જંબૂસ્વામીના પ્રબળ વૈરાગ્યથી આઠેય પત્નીઓ અને આ વાત સાંભળી રહેલા પાંચસો ચોર સાથે શ્રી પ્રભવસ્વામી પણ પ્રતિબોધ પામ્યા. આ સમાચાર મળતા નવેયના માતા-પિતા પણ દીક્ષા લેવા તૈયાર થયા. જંબૂસ્વામીના સૌભાગ્યનો આ પ્રભાવ કે દીક્ષા એકની થવાને બદલે પાંચસો સત્તાવીશની થઈ. અને દીક્ષાના અવસરે જંબૂસ્વામીના કાકા કે જે અનાદત દેવ તરીકે આ જંબૂદ્વીપના અધિષ્ઠાયક દેવ છે, તેમણે દિવ્ય મહોત્સવ કર્યો. આ પણ એક વિશિષ્ટ સૌભાગ્ય ગણાય. આમ સૌભાગ્યની પરંપરામાં જુઓ ઉત્કૃષ્ટ સૌભાગ્ય કેવું? કે ભગવાનના નિર્વાણ પછી ચોસઠ વર્ષે શ્રી જંબૂસ્વામી મોક્ષે ગયા. જંબૂસ્વામી મોક્ષે ગયા પછી આ ભરતમાંથી મોક્ષદ્વાર બંધ થઈ | ૨૮૪ Gain Education Internation tesanal wwwbery ID Page #306 -------------------------------------------------------------------------- ________________ ગયો! અને તે સાથે દશવસ્તુઓ વિચ્છેદ પામી. ૧) મન:પર્યવજ્ઞાન ૨) પરમાવધિજ્ઞાન ૩) પુલાક લબ્ધિ ૪) આહારક લબ્ધિ ૫) ક્ષપકશ્રેણિ ૬) ઉપશમ શ્રેણિ ૭) જિનલ્પ ૮) ત્રણ ચારિત્ર (પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર) ૯) કેવળજ્ઞાન-કેવળદર્શન અને ૧૦) મુક્તિ (મોક્ષ). આપણે શ્રી જંબૂસ્વામીને પૂછીએ - આપ આવા સૌભાગ્યનિધિ કેવી રીતે થયા? તેઓશ્રી કહે છે - એક ગુણના બળપર... એ ગુણ છે - દાક્ષિણ્ય. આ ગુણની વિશેષતા એ છે કે એમાં પોતાની ઇચ્છા, પોતાના કામ કે પોતાની ભાવનાને ગૌણ કરીને પણ બીજા પુરુષની વાતને, એમણે સૂચવેલા કાર્યને સ્વીકારી લઈ એમને ભોંઠા પડવા દેવા નહીં. જુઓ ભવદેવના ભવમાં પોતે તોતાજેતરમાં જ પરણેલી પ્રિયતમ પત્ની નાગીલાને શણગારવા બેઠેલા. એમાં સાધુ બનેલા મોટા ભાઈ ભવદત્ત ઘણા વરસે ગોચરીએ પધાર્યા. તેથી પત્નીને છોડી ભાઈને ગોચરી વહોરાવી. પછી વળાવવા સાથે ગયા. બીજા સ્વજનો તો થોડે સુધી વળાવી પોતાની મેળે જ પાછા ફર્યા. પણ ભવદેવે વિચાર્યું, ભાઈ મહરાજ જવાનું કહે તો પૂથ્યા વિના પાછા કેમ વળાય? ભવદત્ત સાધુ પણ સમજીને જ પાછા જવાની વાત કરતાં જ નથી. એમ કરતાં છેક ગુરુ મહારાજ પાસે લઈ આવ્યા. ત્યાં બીજા સાધુઓએ પૂછયું “કેમ ભાઈને દીક્ષા આપવા સાથે લાવ્યા છો ને?” ભવદત્ત પણ હો પાડી. અને ગુરુદેવને કહ્યું: મારો ભાઈદીક્ષા લેવા ઇચ્છે છે. દીક્ષા આપો. ગુરુમહારાજે ભવદેવને પૂછ્યું-ત્યારે નાગીલાની સતત યાદ અને દીક્ષાનો કોઈ ભાવ નહીં, છતાં ભાઈ મહારાજ અને ગુરુ મહારાજ દીક્ષાની વાત કરે છે, તો ના કેમ પડાય? એમાં ભાઈ ખોટા પડે. ભાઈ ભોંઠા પડે. બસ આ એક મુદ્દા પર દીક્ષા લઈ લીધી. (આપણે તો સાંજના પ્રતિક્રમણના સમયે ઉપાશ્રયમાં ગયા હોઇએ ને ગુરુમહારાજ પૂછે કે કેમ પ્રતિક્રમણ કરવું છે ને! તો શું કરીએ ? તરત ના પાડી દઈએ ને ઉપરથી કહીએ – હું પછી આવીશ !) જો કે બાર વરસ સુધી દીક્ષામાં સતત નાગીલા નાગીલા કરતાં રહ્યા. ભાઈ મહારાજના કાળધર્મ પછી દીક્ષા મુકી ફરીથી સંસાર માંડવા પોતાના ગામે આવ્યા. સામે જ નાગીલા મળી. બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ. નાગીલા બાર વર્ષથી ભવદેવને યાદ કરતી હતી, આવે અને મને પણ સાધ્વી બનાવે.' ભવદેવ બારા ૨૮૫ www brary dan Education tema anal Page #307 -------------------------------------------------------------------------- ________________ વર્ષથી વિચારતા હતા- નાગીલા મળે ને સંસાર માંડ ! તેથી નાગીલા ભવદેવને સંયમમાં જ રાખવા માંગે છે. ત્યાં જ એક બ્રાહ્મણકિશોરને પોતે જ વણેલું પાછો ચાટતો જોઈ ભવદેવે એનો ઠપકો આપ્યો, ત્યારે નાગીલાએ અવસર જોઈ ટોણો માર્યો તો તમે શું કરો છો? દીક્ષા અવસરે વમેલી મને અને વમેલા સંસારને જ ફરી વળગવા આવ્યા છોને ! ભવદેવને ટકોર બરાબર અસર કરી ગઈ. નાગીલાને ગુરુ માની ફરીથી સંયમમાં સ્થિર થયા. કાળ કરી દેવલોકમાં જઈ પછીના ભવે શિવરાજકુમાર બન્યા. ત્યાં મુનિરાજને જોઇ જાતિસ્મરણ જ્ઞાનથી વૈરાગ્યવાસિત થયા. માતા-પિતાની સંયમમાટે રજાન મળવા પર બાર વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણે આંબેલની આરાધના કરી. અંતે એમાં જ કાળ કરી પાંચમાં દેવલોકના દેવ બન્યા. પૂર્વભવના વૈરાગ્યયુક્ત તપના બળપર એવી કાંતિ હતી કે દેવાયુષ્ય પૂર્ણ થવાના માત્ર સાત દિવસ પૂર્વે જ ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા આવ્યા, ત્યારે શ્રેણિક રાજા એમની કાંતિથી અંજાઈ ગયા. આમ ભાઈની ઇચ્છાને માન આપવાના એક ગુણપર તેઓ ક્યાંના ક્યાં પહોંચી ગયા? આપણે આ ગુણ આત્મસાત્ કરી લઈએ. બીજા સ%ન આપણને પરિણામે હિતકર થાય એવું કોઈ પણ કામ સોપે, તો મનથી ન ગમતું હોય, ઇચ્છા ન હોય, તો પણ દાક્ષિણ્ય ગુણને આગળ કરી એ કાર્ય કરી લેવું. શ્રી જંબૂસ્વામીની પાટે પ્રભવસ્વામી આવ્યા. એક વારના ચોર યુગપ્રધાન આચાર્ય બની ગયા. માટે જ કહ્યું છે કે જંબૂસ્વામી જેવા કોઈ કોટવાળ થયા નથી કે જેઓએ ચોરને પણ મોક્ષમાર્ગના સાધુ બનાવી દીધા. અને પ્રભવસ્વામી જેવો કોઈ ચોર થયો નથી કે જેણે કોઈ ચોરી ન શકે તેવા અમૂલ્ય સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય ચોરી લીધા. આ પ્રભવસ્વામીનો આ ગુણ યાદ રાખવા જેવો છે કે યોગ્ય સ્થાને યોગ્ય વ્યક્તિ જ આવવી જોઇએ, જે તે નહીં. તેથી જ પોતાના પછી જૈનશાસનની ધુરા સંભાળવા માટે યજ્ઞ કરતાં શય્યભવ બ્રાહ્મણને યોગ્ય જોઈ એમને પ્રતિબોધ પમાડવા બે સાધુઓને યજ્ઞના મંડપમાં મોકલ્યા. બંને સાધુને અપમાન સામે સ્વસ્થ રહેવા પહેલેથી ચેતવેલા. બંને સાધુ ત્યાં ગયા.અપમાન થયું. ઘક્કા મરાયા. છતાં સ્વસ્થ રહ્યા. મોટેથી ‘અહો કરું અહો કષ્ટ તત્ત્વન જ્ઞાયતે I ૨૮૬ Gain Education Intematonal www baryo Page #308 -------------------------------------------------------------------------- ________________ પર બોલી રવાના થયા. (પરિશ્રમ ઘણો છે. પણ તત્વની ખબર નથી. આ વાક્ય સંસારના મૃગજળ સમા સુખમાટે પરિશ્રમ કરતા બધાએ યાદ રાખી લેવા જેવું છે.) સત્યના પરમ ઉપાસક શય્યભવે સત્ય ન બતાવતા બ્રાહ્મણ ગોરને તલવારનો ડર બતાવ્યો. છેવટે એ ગોરે યજ્ઞસ્તંભ નીચે રાખેલા શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બતાવી. શય્યભવે આવા પ્રભુના પ્રથમ વખત થયેલા દર્શનના આનંદમાં એ ગોરને મંડપની બધી સામગ્રી ભેટ આપી. પછી પ્રભવસ્વામી પાસે આવ્યા. પ્રભવસ્વામીએ પરખ બરાબર કરેલી. તેથી તત્ત્વની જાણકારી માટે દીક્ષાની વાત કરી. (તમે અમને તત્ત્વજિજ્ઞાસાથી પ્રશ્ન પૂછો, એની અમે એક સામાયિકની ફી રાખીએ, તો તમે ભરો ખરા કે પછી પૂછવાનું માંડી વાળો?) શય્યભવે દીક્ષા લીધી. આઠ વર્ષમાં ચૌદ પૂર્વધર થયા. પ્રભવસ્વામી એમને પોતાની પાટે સ્થાપી સ્વર્ગે ગયા. પ્રભવસ્વામીની આ વિશેષતા કે યોગ્ય વ્યક્તિને જ પોતાના સ્થાને બેસાડ્યા. ઘર, દુકાન, સંઘની પેઢી વગેરે સ્થળે જો આ વિચારધારાને પ્રાધાન્ય અપાય, તો કેટલા પ્રશ્નો ઉકેલાઈ જાય? - શ્રી શય્યભવસૂરિના પુત્ર મનક‘નબાપા ના મહેણાથી લાગી આવતા આઠ વર્ષની ઉંમરે બાપાને શોધવા નીકળ્યા. શ્રી શય્યભવસૂરિ સાથે મેળાપ થયો. આચાર્યભગવંતે જ્ઞાનબળથી પુત્રને ઓળખી લીધો. પછી હું ને તારા પિતા વચ્ચે અભેદભાવ છે' ઇત્યાદિ કહી મનકને દીક્ષા આપી. શિષ્ય બનેલા પુત્રને શાનો વારસો આપવો? (અણસમજુ બાપ સંપત્તિનો વારસો આપે, સમજુ બાપ સંસ્કારનો) ઇચ્છા તો ચૌદપૂર્વનું જ્ઞાન આપવાની હતી. પણ મનકનું આયુષ્ય માત્ર છે મહીનાનું જોઇ ચૌદ પૂર્વ વગેરેમાંથી ઉદ્ધત કરી દસ વૈકાલિક ગ્રંથની રચના કરી. પુત્રશિષ્યને એક વાત બરાબર ઘુંટાવી દીધી- “બીજા સાધુભગવંતોની સેવા કરવાની, પણ કોઈની સેવા લેવાની નહીં’ આમાટે જ મનક મુનિકે બીજા સાધુઓને એ વાત બતાવી જ નહીં કે અમારા બે વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. છ મહીના પછી મનમુનિ કાળધર્મ પામ્યા ને સ્વર્ગે ગયા, ત્યારે શ્રીશય્યભવસૂરિની આંખમાં આંસુ આવ્યા. બીજા સાધુઓએ એમાટે પૂછતા સંબંધનો ખુલાસો કર્યો અને II ૨૮૭ dan Education tema anal wwwinbrary Page #309 -------------------------------------------------------------------------- ________________ અત્યારસુધી રહસ્ય નહીં ખોલવાનું કારણ બતાવ્યું. મનકમુનિ પાસેથી શ્રી શય્યભવસૂરિએ આપેલો આ ગુણ આત્મસાત્ કરીએ - શક્તિ પહોંચે ત્યાં સુધી બીજાની સેવા કરવી, બીજાના કામ કરવા, પણ બીજા પાસેથી સેવા લેવી નહીં. પછી સંઘના આગ્રહથી આચાર્ય ભગવંતે દસકાલિક ગ્રંથને વિસર્જિત કર્યો નહીં. બાકીના આગમોના વિચ્છેદ પછી પણ છેક છેવટ સુધી આ ગ્રંથ ટકશે. સાધુ-સાધ્વીઓની વડી દીક્ષા પણ આ ગ્રંથના ચાર અધ્યાયના યોગ થયા પછી જ થાય છે. તેથી જ જૈન ઇતિહાસમાં શ્રી શય્યભવસૂરિના આદરપૂર્વક લેવાતાનામમાં ઓળખાણ અપાય છે – મનકપિતા! (પુત્રના નામે પિતાની ઓળખ, કેમ? તો મનકના નિમિત્તે જૈનસંઘને દસકાલિક જેવો અદ્ધતકોટિનો ગ્રંથ પ્રાપ્ત થયો.) આશય્યભવસૂરિ પાસેથી એક મહત્ત્વનો ગુણ એ મળે છે કે જીવવું તો તત્ત્વ માટે તત્ત્વહીન વાતો માટે મૂલ્યવાન જિંદગી વેડફી શકાય નહીં. પછી એ તત્ત્વ પ્રાપ્ત કરવા માટે ભલે એક ઝાટકે સંસાર છોડી દેવા જેવું મૂલ્ય ચુકવવું પડે ! આર્ય શય્યભવસૂરિ પોતાની પાટે તુંગિકાયન ગોત્રવાળા શ્રી યશોભદ્રસૂરિને સ્થાપી વીરનિર્વાણથી અઠ્ઠાણુમાં વર્ષે સ્વર્ગે ગયા. શ્રી યશોભદ્રસૂરિ પણ પ્રાચીન ગોત્રીય શ્રી ભદ્રબાહુ અને માઢરગોત્રીય શ્રી સંભૂતિવિજય નામના પોતાના બે શિષ્યોને સ્વપદે સ્થાપી સ્વર્ગે ગયા. તેમાં શ્રી ભદ્રબાહુસૂરિએ આ શ્રી કલ્પસૂત્રને પૂર્વોમાંથી ઉદ્ધત કર્યું, દશ સૂત્રો ઉપર નિર્યુક્તિ રચી અને ‘ઉવસગ્ગહરે’ સ્તોત્ર બનાવ્યું. તેમનો જન્મ પ્રતિષ્ઠાનપુરમાં બ્રાહ્મણકુળમાં થયો હતો. વરાહમિહિર તેમના મોટા ભાઈ હતા. બંને ભાઇઓએ દીક્ષા લીધી. તે પછી યોગ્ય જાણી ગુરુએ શ્રી ભદ્રબાહુને આચાર્યપદ આપ્યું, તેથી વરાહમિહિર રીસાયા. દીક્ષા છોડી બ્રાહ્મણનો વેશ પહેરી ‘વરાસંહિતા' નામે જ્યોતિષનો ગ્રંથ બનાવી તેના બળે લોકોને ભૂત-ભાવી નિમિત્તો કહીને આજીવિકા મેળવવા લાગ્યા. એકવાર તેણે રાજાની સામે કુંડાળું આલેખીને કહ્યું કે- આના મધ્યમાં બાવન પલનો (વજનનું એક માપ) માછલો પડશે. તે વખતે ત્યાં રહેલા શ્રી ભદ્રબાહુસ્વામીને આ અંગે પૂછતાં એમણે કહ્યું- તે માછલો સાડા એકાવન પલનો હશે. અને કુંડાળાના છેડે પડશે. બન્યું પણ એમ જ. તેથી લોકોમાં વરાહમિહિરની [૨૮૮ dan Education intematonal www.elbaryo Page #310 -------------------------------------------------------------------------- ________________ નિંદા અને ભદ્રબાહુસ્વામીની પ્રશંસા થઇ. એકવાર રાજાને ત્યાં પુત્ર જનમ્યો. વરાહમિહિરે કુંડળી બનાવી એનું આયુષ્ય સો વર્ષનું ભાડું, અને પછી રાજાને ફેંક મારી કે આ પ્રસંગે બધા આશીર્વાદ આપવા આવ્યા, પણ અભિમાની અને વ્યવહારને નહીં જાણતા ભદ્રબાહુસ્વામી આવ્યા નથી. આ વાત જાણી શ્રી ભદ્રબસૂરિએ કહ્યું કે- “સાતમે દિવસે બિલાડાથી રાજપુત્રનું મરણ થવાનું છે, તેથી અમે ગયા નથી.' રાજાએ પુત્રને બચાવવાનગરમાંથી બધા બિલાડા બહાર કઢાવ્યા. તો પણ સાતમે દિવસે સ્તનપાન કરતા રાજપુત્ર ઉપર બિલાડાનો આકાર કોતરેલો આંગળીઓ પડવાથી તે મરી ગયો. એથી ભદ્રબાહુસ્વામીની સર્વત્ર પ્રશંસા થઈ અને વરાહમિહિરની નિંદા થઈ. આમ પોતાની નિંદા થવાથી વરાહમિહિર ક્રોધથી તાપસ થઇ મરીને વ્યન્તર થયો. નગરમાં મારીનો રોગ ફેલાવી લોકોને ઉપસર્ગ કરવા લાગ્યો. ત્યારે શ્રી ભદ્રબાહુસૂરિજીએ ‘ઉવસગ્ગહર’ સ્તોત્ર રચીને ઉપસર્ગનું નિવારણ કર્યું. કહ્યું છે કે- ઉવસગ્ગહર સ્તોત્ર બનાવી જે કરુણાસાગરે સંઘનું કલ્યાણ કર્યું, તે શ્રી ભદ્રબાહુસ્વામી જય પામો. (એમ કહેવાય છે કે પૂર્વે આ સ્તોત્ર સાત ગાથાનું હતું, અને એ ભણવા માત્રથી દેવ સાક્ષાત થતો હતો. પણ પછી લોકો મુલક કારણોસર સ્તોત્ર ભણી દેવને બોલાવવા માંડ્યા. તેડ્યા. તેથી દેવની ભદ્રબાહસ્વામીએ પોતાની શક્તિવિશેષથી લોકોને બંગાથા ભૂલાવી દીધી. પછી શ્રદ્ધાપૂર્વક પાંચ ગાથાના આ સ્તોત્રનો પાઠ કરનારને દેવ પરોક્ષ સહાય કરવા માંડ્યો. સામાન્ય પ્રજા ઉપયોગી દેખાતી વસ્તુનો પણ પ્રાયઃ ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે કરી નાખે છે,આ વાત ટી.વી. વગેરે બાબતથી આજે પણ પ્રત્યક્ષ અનુભવાય છે.) આ ભદ્રબાહુસ્વામીના અન્ય વિશેષ ગુણોમાં એક વિશિષ્ટગુણ એ હતો, કે સંઘને હંમેશા માથે રાખવો, સંઘઆજ્ઞા તહત્તિ કરવી. તેથી જ પોતાને મહાપ્રાણ ધ્યાન સિદ્ધ કરવું હતું, છતાં સંઘની આજ્ઞાને શિરોમાન્ય કરી શ્રી સ્થૂલભદ્રસ્વામી આદિ પાંચસો સાધુઓને સાત વાચનાદ્વારા ચૌદપૂર્વ ભણાવવા તૈયાર થયા. માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિવિજયના શિષ્ય ગૌતમગોત્રીય શ્રી સ્થૂલભદ્રજી થયા. તેઓ નવમાં નંદ રાજાના મંત્રી શકપાલના પુત્ર હતા. શ્રીયક ૨૮૯ Gain Education Intematonal w ibrary Page #311 -------------------------------------------------------------------------- ________________ યા. (૮) તેમનો નાનો ભાઈ હતો. શ્રી સ્થૂલભદ્રજી કોશાવેશ્યાને ત્યાં રહી બાર વર્ષથી રંગરાગ મનાવી રહ્યા હતા. વરરુચિ બ્રાહ્મણે ફુટ પ્રયોગથી રાજાનાં મનમાં શકડાલ મંત્રીપ્રત્યે દ્વેષ ઊભો કરાવી, આત્મહત્યાની ફરજ પાડી. તેથી શકડાલમંત્રીએ આત્મહત્યા કરી અને ત્યારે શ્રીયકે રાજાનો વિશ્વાસ જીતવા પિતાનું ડોકું કાપી નાંખ્યું. પછી સત્ય જાણી અફસોસ કરતાં રાજાએ શ્રીયકના આગ્રહથી સ્થૂલભદ્રને કોશાવેશ્યાને ત્યાંથી બોલાવી મંત્રીમુદ્રા ધરી. પણ સ્થૂલભદ્રે દુન્યવી પદવીનું અંતિમ પરિણામ જોઈ, અને વેશ્યાગમનની પણ છેવટની અવસ્થા અસારભૂત જાણી ત્યાં જ લોચ કરી દીક્ષા લીધી. દુર્ગંધવાળા સ્થાનેથી પસાર થતી વખતે પણ સ્વસ્થ રહેલા એમને જોઈ રાજાને પણ એમના સાચા વૈરાગ્ય પર શ્રદ્ધા બેસી. ચોમાસુ સમીપ આવ્યે એક સાધુએ સિંહગુફાપાસે, બીજા સાધુએ ઝેરી સાપના બિલ પાસે અને ત્રીજા સાધુએ કૂવાની પાળપર ચોમાસુ કરવાની રજા ગુરુ પાસે માંગી, ત્યારે શ્રી સ્થૂલભદ્રે કોશાવેશ્યાને ત્યાં ચોમાસુ કરવાની રજા માંગી. ગુરુભગવંતે જ્ઞાનબળથી ચારેયની યોગ્યતા જોઈ રજા આપી. કોશાવેશ્યાએ સ્થૂલભદ્રને વિવિધ કામોત્તેજક ચિત્રોવાળા સ્થાને જ ઉતારો આપ્યો. રોજ વિવિધ રસવતી રસોઈ વહોરાવવા માંડી. ઉન્માદક નૃત્યો કરવા માંડ્યા. પૂર્વના વિલાસ યાદ કરાવવા માંડ્યા. હાવભાવ-નખરા ખૂબ કર્યા, પણ દરેક જીવતી ચામડીની અંદર છુપાયેલા પરમાત્મસ્વરૂપ પવિત્ર આત્માને જ જોવાની દૃષ્ટિ કેળવવા સમર્થ બનેલા સ્થૂલભદ્રજી જરાય ચલિત થયા નહીં. છેવટે કોશા હારી. અને શ્રી સ્થૂલભદ્ર પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો. રાજાએ મોકલેલા પુરુષ સિવાય બધા પુરુષોનો ત્યાગ કર્યો. સિંહગુફાવાસી મુનિના પ્રભાવથી સિંહ અહિંસક બની ગયો. અને સાપની બિલવાળા સાધુના પ્રભાવથી સાપ ક્રોધમુક્ત બન્યો. ચોમાસુ પૂર્ણ થયે સિંહગુફાવાસી વગેરે મુનિઓ ગુરુ પાસે આવ્યા ત્યારે ગુરુએ તેઓનું ‘દુષ્કર-કારક' કહીને સ્વાગત કર્યું. છેલ્લે સ્થૂલભદ્રજી પણ આવ્યા. ત્યારે તેમના અનન્ય પવિત્ર સત્ત્વ તથા બ્રહ્મચર્યથી અતિ પ્રસન્ન થઈ ગુરુએ તેમને ‘દુષ્કર-દુષ્કરકારક’ કહીને બોલાવ્યા. પૂર્વે આવેલા ત્રણેય મુનિઓ આ સહી શક્યા નહીં. અને અસૂયાથી વિચારવા ૨૯૦ Page #312 -------------------------------------------------------------------------- ________________ સા. ♦ 2) લાગ્યા કે મંત્રીપુત્ર હોવાથી ગુરુએ સ્થૂલભદ્રજીને વિશેષ માન આપ્યું. અન્યથા નિત્ય ષડ્રસ ભોજન કરીને ચિત્રશાળાનાં સુખ ભોગવનારાને દુષ્કર-દુષ્કરકારક કેમ કહે? તેથી બીજા ચોમાસા વખતે ઈર્ષ્યાયુક્ત અહંથી સિંહગુફાવાસી મુનિએ કોશાને ત્યાં ચાતુર્માસ રહેવાની માગણી કરી. ગુરુએ ઘણી રીતે સમજાવ્યા, છતાં તે સાધુ ગુરુની અવજ્ઞા કરીને ત્યાં ગયા. તેમનું આવવાનું કારણ સમજી ગયેલી કોશાએ આવકાર આપ્યો. પણ આ મુનિ ટકી શક્યા નહીં. (એક તો બ્રહ્મચર્ય પાલન અઘરું, એમાં અહંકાર અને ગુરુઅવજ્ઞા ભળેલી, પછી શું બાકી રહે ?) કોશા પાસે અઘટિત માંગણી મૂકી. કોશાએ ધનની માંગણી કરી. અને તેમાટે નેપાળથી રત્નકંબળ લાવવા કહ્યું. કામથી પીડાતા એ સાધુ ભરચોમાસામાં નેપાળ ગયા. (એક વ્રતના ભંગમાં બધા વ્રત ભાંગે તેવી વાત શાસ્ત્રમાં આવે છે.) ત્યાંના રાજાપાસેથી રત્નકંબળ લાવી કોશાને ધરી. કોશાએ એનાથી શરીર લુછી ગટરમાં ફેંકી દીધી. ત્યારે રત્નકંબળ ગટરમાં જવા પર અફસોસ કરતાં એ સાધુને કોશાએ અવસર જોઈ ટોણો માર્યો– તો તમે શું કરો છો ? તમે ગુરુએ આપેલા ત્રણ રત્નો આ ગટર જેવી કાયામાં ફેંકવા તૈયાર થયા છો, તેનું શું ? ટોણો અસર કરી ગયો. કોશાને ગુરુ માની એ સાધુએ તરત ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત કરી લીધું અને પછી સ્વયં સ્થૂલભદ્રજીના ગુણ ગાતા કહ્યું – બધા સાધુઓમાં સ્થૂલભદ્રજી જ ખરા મહાત્મા છે. ગુરુએ તેઓને દુષ્કર-દુષ્કરકારક કહ્યા તે યોગ્ય જ છે. ફૂલોના, ફળોના, સુરાપાનના, માંસાહારના અને સ્ત્રીસંભોગના સ્વાદને જાણવા છતાં તેમાં જે ફસાતા નથી, તે સાચા દુષ્કર-દુષ્કરકારક છે, તેવા મહાત્માઓને વન્દન હો. એકવાર રાજાએ પ્રસન્ન થઈને એક રથકારની માંગણીથી કોશાને તેની સાથે ભોગ ભોગવવા આજ્ઞા કરી. રાજાની આજ્ઞાથી કોશાએ રથકારને રાખ્યો, પણ તેનું હૃદયથી સન્માન કર્યું નહીં. રથકારની સામે તે પ્રતિદિન સ્થૂલભદ્રજીના ગુણ ગાવા લાગી. ત્યારે રથકારે કોશાને પ્રસન્ન કરવા બાણની શ્રેણિઓ રચી બેઠા-બેઠા આંબાની લૂમ પોતાની પાસે લાવી પોતાની બાણકળા બતાવી. ત્યારે કોશા સરસવના ઢગલા પર સોઈ રાખી તેના પર ફૂલ ગોઠવી એના પર નાચતી નાચતી ગાવા માંડી. ૨૯૧ www.janelibrary.org Page #313 -------------------------------------------------------------------------- ________________ આંબાની લુંબ તોડવીદુષ્કર નથી, અને સરસવ ઉપર નાચવું, તે પણ દુષ્કર નથી. દુષ્કર તો તે છે કે – મુનિ સ્થૂલભદ્રજી સ્ત્રીરૂપી વનમાં વસવા છતાં લેપાયા નહીં. પર્વત ઉપર, ગુફામાં, નિર્જન પ્રદેશમાં કે વનમાં રહીને મોહને વશ કરનારા હજારો થયા છે, પરંતુ અતિ રમ્ય ચિત્રશાળામાં અને વેશ્યાના સહવાસમાં રહીને કામને જીતનારા તો એક જ સ્થૂલભદ્ર છે, કે જે અગ્નિમાં પ્રવેશ કરવા છતાં દાક્યા નહીં. કાજળની કોટડીમાં રહેવા છતાં ડાઘ લાગ્યો નહિં, ખડ્રગની ધાર ઉપર ચાલવા છતાં ભેદાયા નહિં, અને કાળા સાપના બિલમાં રહેવા છતાં ડસાયા નહિં અર્થાત્ તેઓએ એવું દુષ્કર-દુષ્કર કાર્ય કર્યું. રાગી વેશ્યા, તે પણ સદા આજ્ઞાધીન, પસ ભોજન, મનોહર ચિત્રશાળા, રૂપવંત મોહક શરીર, યૌવન વય, વર્ષા ઋતુનો સમય, વગેરે કામને જાગૃત કરનારા બધા નિમિત્તોની વચ્ચે રહીને જેણે કામને જીત્યો તથા યુવતી કોશાને પ્રતિબોધ કરવામાં કુશળ તે શ્રી સ્થૂલભદ્ર મુનિને હું વંદન કરું છું. ‘હેકામ! સ્ત્રી તારું મુખ્ય શસ્ત્ર, વસંતઋતુ, કોયલનો ટહુકાર, પંચમ રાગ, ચન્દ્ર વગેરે તારા સુભટો, સમર્થ મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ (જૈનેતર માન્ય આ દેવો તેઓના જ મતે કામને વશ થયેલા) તારા સેવકો, છતાં એક મુનિએ તને કેમ હરાવ્યો? શું નર્દિષેણ, અર્ધકુમાર અને રથનેમિ (આ બધા એકવાર કામદેવ સામે પરાજિત થયેલા) જેવા તને સ્થૂલભદ્ર જણાયા? એટલું તું ન સમજ્યો કે- શ્રી નેમિ પ્રભુ, જંબૂકુમાર અને સુદર્શનની જેમ આ ચોથો મને હરાવશે ? ખરેખર ! શ્રી નેમિનાથ કરતાં પણ શ્રી સ્થૂલભદ્રનું પરાક્રમ અપેક્ષાએ વિચારણીય છે. શ્રી સ્થૂલભદ્ર એક જ કામવિજેતા મહા સુભટ છે, કારણ કે- શ્રી નેમિનાથે ગિરનાર ઉપર જઈને કામને જીત્યો, ત્યારે શ્રી સ્થૂલભદ્રે તો કામના ઘરમાં પેસીને કામને જીત્યો – એમ અમે માનીએ છીએ.’ ઇત્યાદિ કોશા પાસેથી સાંભળીને રથકાર આશ્ચર્ય પામ્યો અને કોશાના ઉપદેશથી વૈરાગી બની ભોગને તજી સાધુ થયો. આ એકવાર બાર વર્ષનો દુકાળ પડ્યો. તેથી સાધુઓને પણ ભિક્ષાનમળવાથી ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વિચરવું પડ્યું. ત્યારે પઠન-પાઠનનો યોગ ન રહેવાથી, તથા | ૨૯૨ dain Education n ational www ID Page #314 -------------------------------------------------------------------------- ________________ આહાર ન મળવાથી ઘણું શ્રત ભૂલાવા માંડ્યું. દુકાળ પૂરો થયા પછી પાટલીપુત્રમાં શ્રી સ્થૂલભદ્રજીની આગેવાની હેઠળ શ્રમણ સંઘ એકત્રિત થયો. શ્રુત સંકલન કર્યું. અને તે કાળે શ્રી ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વી હોવાથી પાંચ સો સાધુઓને તેઓની પાસે ભણાવવાની ગોઠવણ કરી. શ્રી ભદ્રબાહુસ્વામી દરરોજ સાત વાચનાથી તેઓને ભણાવવા લાગ્યા. બીજા સાધુઓ તેટલો પાઠ ઓછો પડવાથી ઉદ્વિગ્ન થઈ જતા રહ્યા. માત્ર એક શ્રી સ્થૂલભદ્રજી બે વસ્તુન્યૂનદશ પૂર્વ સુધી ભણ્યા. એકવાર યક્ષા વગેરે સાત દીક્ષિત થયેલી બેનો વંદન કરવા આવી. જ્ઞાનથી તેઓને આવતાં જાણીને પોતે કેટલું બધું અને કેવું ભણ્યા છે? તે બતાવવા શ્રી સ્થૂલભદ્રજીએ સિંહનું રૂપ લીધું. સાધ્વીઓ શ્રી ભદ્રબાહુસ્વામીને વંદન કરી જ્યાં શ્રી સ્થૂલભદ્રજી હતા, ત્યાં વંદન કરવા ગયા, ત્યારે સિંહને જોઈ ડરીને તરત શ્રી ભદ્રબાહુસ્વામી પાસે આવી વાત કરી. એમણે પણ જ્ઞાનબળથી હકીક્ત જાણી તેઓને આશ્વાસન આપી ફરી મોકલ્યા. તે સમયે શ્રી સ્થૂલભદ્રજી એ મૂળ રૂપ કર્યું હતું. સાધ્વીઓએ વંદન કરી, વિદ્યાશક્તિની પ્રશંસા કરી, પછી “નાનાભાઈ શ્રીયકને દીક્ષા પછી સંવત્સરીના ઉપવાસની પ્રેરણા કરી, શ્રીયક ઉપવાસમાં જ કાળ કરી ગયા, એમાં અમે નિમિત્ત બન્યાકે નહીં? તે જાણવા સંઘે કાઉસગ્ન કરી બોલાવેલી શાસનદેવી સાથે મહાવિદેહમાં શ્રી સીમંધરસ્વામી પાસે ગઈ, ત્યાં સંતોષકર જવાબ મળ્યો અને ભરતક્ષેત્રના આરાધકો માટે તેમણે આપેલા ચાર અધ્યયન લઈ આવી” વગેરે વાતો કરી. પછી તેઓ ગયા. શ્રી સ્થૂલભદ્રજી કંદર્પને જીતી ગયા, પણ શ્રુતસંબંધી દર્પ સામે હારી ગયા. શ્રુત-વિદ્યાને વ્યક્તિગત માન-પ્રશંસા માટે ઉપયોગમાં લેવાએ દુરુપયોગ છે. શ્રી સ્થૂલભદ્રજી જેવા દસ પૂર્વે અહીંથાપ ખાઈ ગયા. તેથી ફરીથી ભદ્રબાહુસ્વામી પાસે પાઠમાટે ગયા, ત્યારે એમણે પાઠ આપવાની ના પાડી. સંઘે વિનંતી કરી. તો સંઘની આજ્ઞા શિરોમાન્ય કરી છેલ્લા ચાર પૂર્વ ભણાવ્યા ખરા, પણ માત્ર સૂત્રથી, અર્થથી નહીં. અને શ્રી સ્થૂલભદ્રજીને આજ્ઞા કરી કે તમારે કોઈને છેલ્લા ચાર પૂર્વભણાવવા નહીં (જૈનશાસન માને છે કે ઉત્તમ વસ્તુ- | ર૯૩ વાકે નહીં? તે જાણવા સંધે કાઉસ લઈ આવી વગેરે વાતો કરી. પછી તેમાં જેવા દસપૂર્વ અર્ણ થાપણ Gain Education international For Private & Fersonal Use Only www brary ID Page #315 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ શ્રુતનોનાશ પરવડે, પણ એનો દુરુપયોગ તો કોઈ પણ સંયોગમાંનચાલે. કેમકે તેથી સ્વ-પર ઘણાનું અહિત થાય.) શ્રી સ્થૂલભદ્રજી બ્રહ્મચર્યની વિશિષ્ટ શક્તિથી મંગલભૂત બન્યા છે. ‘ચોર્યાશી ચોવીશી સુધી અમર રહેશે’ એવું સંભળાય છે. તેમની પાસે તો ખાસ બ્રહ્મચર્ય ગુણનો અંશ જ માંગી લેવા જેવો છે. ચાલો એમનો જાપ કરીએ... ઓં લીં શ્રી સ્થૂલભદ્રસ્વામિને નમઃ આમ છેલ્લા કેવલી શ્રી જંબુસ્વામી, તથા શ્રી પ્રભવસ્વામી, શ્રી શય્યભવ, શ્રી યશોભદ્ર, શ્રી સંભૂતિવિજય, શ્રી ભદ્રબાહુજી અને શ્રી સ્થૂલભદ્રજી – એ છે શ્રુતકેવલી એટલે સંપૂર્ણ ચૌદપૂર્વી થયા. ગૌતમગોત્રી શ્રી સ્થૂલભદ્રજીના બે પટ્ટધર, એક એલાપત્યગોત્રી આર્યમહાગિરિજી, બીજા વાસિષ્ઠગોત્રીય આર્ય સુહસ્તિસૂરિજી થયા, તેઓનું સ્વરૂપ આ પ્રમાણે છે. શ્રી મહાગિરિજી તે કાળે શ્રી જિનકલ્પનો વિચ્છેદ થવા છતાં વિશિષ્ટ કર્મનિર્જરા કરવા શ્રી જિનકલ્પનો અભ્યાસ કરતા હતા. એમની પ્રશંસા આર્ય સુહસ્તિસૂરિએ એક શેઠના ઘરે કરી હતી. એક વાર બાર વર્ષીય દુકાળ પ્રસંગે શ્રી સુહસ્તિસૂરિજી કૌશામ્બિમાં પધાર્યા. ત્યાં તેમના સાધુ ભિક્ષાર્થે ગયા, ત્યારે ભૂખથી ટળવળતો એક ભિખારી તેમની પાછળ ગયો. સાધુઓને ગૃહસ્થોએ ઉત્તમ ભિક્ષા આપી, તે જોઇને તે ભિખારીએ સાધુઓ પાસે ભોજન માંગ્યું, સાધુઓએ કહ્યું કે - “ભોજનના માલિક અમારા ગુરુ છે.” તેથી તે પાછળ પાછળ ગુરુ પાસે ગયો અને શ્રી સુહસ્તિસૂરિજી પાસે ભોજન માંગ્યું. તેઓએ શ્રુતજ્ઞાનના બળપર ભાવમાં થનારો ઉપકાર જાણીને કહ્યું કે- ‘તું | ૨૯૪ Gain Education International www.ebay.org Page #316 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લે, તો ભોજન આપી શકાય, ગૃહસ્થને ભોજન આપવાનો અમારો કલ્પનથી.’ તે સાંભળીને ભિક્ષા વિના ભૂખે મરવું, એ કરતાં દીક્ષામાં પણ ભોજનાદિ મળે તો શું ખોટું?’– એમ વિચારીને તે રીતે દીક્ષા લીધી. પછી આકંઠ ભોજન કર્યું. પછી અજીર્ણ થવાથી સાધુઓએ તથા પૂર્વે ભિખારી અવસ્થામાં હડધૂત કરનારા શેઠોએ હવે સાધુ જાણી તેયાવચ્ચ કરી, નિર્ધામણા કરાવી. ત્યારે દીક્ષાજીવનની મહત્તાના શુભ વિચારમાં મરી કુણાલના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. મગધની ગાદીએ શ્રેણિક રાજાના પુત્ર કોણિકના પુત્ર ઉદાયી પછી નવનન્દ રાજાઓ થયા. નવમાં નન્દ પછી મૌર્યવંશીય ચંદ્રગુપ્ત થયો. પછી તેનો પુત્ર બિંદુસાર, તેનો પુત્ર અશોક અને તેનો પુત્ર કુણાલ થયો. અશોકે બાલ્યવયથી જ તેને ઉજ્જયિનીમાં રાખ્યો હતો. ભણવાયોગ્ય થયો ત્યારે અશોકે “અધીયતાં ના આદેશ દ્વારા તેને ભણાવવા ત્યાંના રાજપુરુષોને આજ્ઞા કરી. પણ સાવકીમાતાએ ચાલાકી કરી “અંધાયતાં કરી નાંખ્યું. તેથી કુણાલ પિતાની આજ્ઞા ખાતર અંધ થયો. ભિખારીનો જીવ તેના પુત્ર તરીકે જન્મ્યો. ત્યારે કૃણાલે સંગીતદ્વારા પિતાને રીઝવી પત્રખાતર રાજ્ય માગ્યું. ત્યારે અશોકે બાલ્યવયે જ તેને રાજ્ય આપ્યું અને સંપ્રતિ નામ રાખ્યું. સંપ્રતિ ક્રમશઃ યૌવન પામ્યો. રથયાત્રામાં પધારેલા શ્રી સુહસ્તિસૂરિજીને જોઇ જાતિસ્મરણ જ્ઞાન થયું. આ રાજ્યવગેરે સમૃદ્ધિ મળવામાં એમનો જ ઉપકાર દેખાયો. તેથી એમને ગુરુ તરીકે માન્યા. સંપ્રતિ રાજાએ પોતાના માણસોને સાધુવેષ આપી, કૃત્રિમ સાધુ બનાવી અનાર્યદેશમાં મોકલી, અનાર્ય પ્રજાને પણ સાધુના આચાર શિખવ્યા અને તે દેશોને સાધુના વિહારયોગ્ય બનાવ્યા, સેવક રાજાઓને પણ જૈનધર્મી બનાવ્યા. તથા સવા લાખ જિનમંદિરો, સવા કરોડ નૂતન જિનબિંબો, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર અને પંચાણું હજાર ધાતુનાં બિંબો ભરાવ્યા, હજારો દાનશાળાઓ બંધાવી; એમ ત્રણ ખંડપૃથ્વીને ધર્મતથા ધર્મસ્થાનો વડે ભૂષિત કરી. આજે પણ સંપ્રતિ મહારાજની ભરાવેલી મૂર્તિઓનો મહિમા શ્રી સંઘમાં સર્વશ્રેષ્ઠ છે. આપણને આર્યમહાગિરિ પાસથી આચારસંપન્નતાનો, આર્ય સુહસ્તિસૂરિ પાસેથી ભિખારીમાં પણ ભાવીમાં રાજા થવાની યોગ્યતા જોવાની દીર્ઘદૃષ્ટિનો અને સંપ્રતિ રાજા પાસેથી શ્રેષ્ઠ જિનભક્તિનો ગુણ પ્રાપ્ત થાઓ. | ૨૯૫ Gain Education Interational For Private & Fessel Use Only www.elbaryo Page #317 -------------------------------------------------------------------------- ________________ સંપ્રતિરાજાએ વેપારી વગેરેને કહી રાખેલું- સાધુઓને રાજપિંડ કલ્પે નહીં, તેથી મને લાભ મળશે નહીં, પણ તમારે સાધુઓને ઉત્કૃષ્ટ દ્રવ્ય ઇચ્છા મુજબ વહોરાવવું અને કિંમત મારી પાસેથી લઇ લેવી. વેપારીવગેરે આમ કરવા માંડ્યા, આમાં રૂપાંતરથી રાજપિંડ વગેરે દોષ લાગતા હોવા છતાં રાજાની ગુરુભક્તિને ઠેસ ન પહોંચે એવા આશયથી આર્યસુહસ્તિસૂરિ જાણવા છતાં ઉપેક્ષા કરતાં હતાં. પણ આર્યમહાગિરિને ખબર પડતા એમણે આર્યસુહસ્તિસૂરિ સાથે ભોજન વ્યવહાર અલગ કરવાની ચીમકી આપી, તેથી આર્યસુહસ્તિસૂરિએ ક્ષમા માંગી અને રાજા પાસે આવી પ્રવૃત્તિ બંધ કરાવી. આર્ય સુહસ્તિસૂરિજીના વાઘાપત્યગોત્રીય સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામે બે પટ્ટધર થયા. તેઓ સૂરિમંત્રનો એક કરોડ જેટલો જાપ કરવાથી કોટિ અને કાકંદીમાં જન્મ થવાથી કાકંદી તરીકે પ્રસિદ્ધ થયા. અન્ય આચાર્યો કહે છે કે – “કોટિ કાકંદી તેમનાં મૂળ નામ હતાં અને તેઓ ક્રિયાનિષ્ઠ હોવાથી સુસ્થિત તથા તત્ત્વજ્ઞાની હોવાથી સુપ્રતિબુદ્ધ કહેવાયા.” તે બંનેના પટ્ટધર કૌશિગોત્રીય આર્ય શ્રી ઇન્દ્રદિન્ન થયા. તેમની પાટે ગૌતમ ગોત્રવાળા આર્ય દિન્ન થયા. તેમના પટ્ટધર જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રીય આર્ય શ્રી સિંહગિરિજી થયા અને શ્રી સિંહગિરિજીની પાટે ગૌતમ ગોત્રીય આર્યવજ થયા. તેઓના પટ્ટધર ઉત્કૌશિકગોત્રીય આર્યવજસેન થયા અને તેમના આર્યનાગિલ, આર્ય પૌમિલ, આર્ય જયન્ત અને આર્થ તાપસ એમ ચાર પટ્ટધર થયા, તે પ્રત્યેકથી પોત-પોતાના નામની શાખાઓ ચાલુ થઇ. એક આચાર્યના ભિન્ન-ભિન્ન શિષ્યોની શિષ્યપ્રશિખ્યાદિ પરંપરા શાખા કહેવાય, એક આચાર્યના સઘળા શિષ્યોનું એક કુલ કહેવાય અને એવા અનેક લોનો સમુદાયગણ કહેવાય, કે જેમાં એક સરખી વાચના અને આચાર હોય. આવા કુલો અને શાખાઓ ઘણાં થયાં છે. હવે સ્થવિરાવલિનો વિસ્તાર કહીશું. ઉપરશ્રી શય્યભવસૂરિના પટ્ટધર આર્યયશોભદ્ર અને તેઓના બે પટ્ટધર આર્ય ભદ્રબાહુ અને આર્ય સંભૂતિવિજય કહ્યા. તેમાં શ્રી ભદ્રબાહુના ચાર શિષ્યો- સ્થવિર ગોદાસ, સ્થવિર અગ્નિદત્ત, સ્થવિર યજ્ઞદત્ત અને સ્થવિર સોમદત્ત કાશ્યપગોત્રીય થયા. તેમાં સ્થવિરગોદાસથી ગોદાસ ૨૯૬ For Private & Fesson Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ નામે ગણ અને તેની (૧) તામ્રલિમિ (૨) કોટિવર્ષિકા (૩) પુષ્પવર્ધ્વનિકા અને (૪) દાસી ખર્બટિકાએ ચાર શાખાઓ નીકળી. બીજા આર્ય સભૂતિવિજયના (૧) નન્દનભદ્ર (૨) ઉપનન્દનભદ્ર (૩) તિગભદ્ર (૪) યશોભદ્ર (૫) સુમનોભદ્ર (૬) મણિભદ્ર (૭) પૂર્ણભદ્ર (૮) સ્થૂલભદ્ર (૯) ઋજુમતિ (૧૦) જંબૂ (૧૧) દીર્ઘભદ્ર અને (૧૨) પાઠુભદ્ર એ બાર શિષ્યો થયા. તેમજ (૧) યક્ષા (૨) ક્ષત્રિા (૩) ભૂતા (૪) ભૂતદિશા (૫) સેના (૬) વેણા અને (૭) રેણા - એ સ્થૂલભદ્રની સાતેય બહેનો તેઓની શિષ્યાઓ થઇ. તેમાં શ્રી સ્થૂલભદ્રજીના પટ્ટધર (૧) શ્રી મહાગિરિજી અને (૨) શ્રી સુહસ્તિસૂરિજી થયા. શ્રી મહાગિરિજીના (૧) સ્થવિર ઉત્તમ (૨) સ્થવિરબલિસ્સહ (૩) સ્થવિર ધનાઢ્ય (૪) સ્થવિર શ્રીભદ્ર (૫) સ્થવિર કૌડિન્ય (૬) સ્થવિર નાગ (૭) સ્થવિર નાગમિત્ર (૮) સ્થવિર રોગુખ કૌશિક ગૌત્રી લૂક થયા. રોહગુપ્ત દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય-એ છ પદાર્થોની પ્રરૂપણા કરવાથી ‘ષ અને ગોત્ર ઉલૂક હોવાથી લૂક કહેવાયા. વળી ઉલૂક અને કૌશિક શબ્દો એકાર્થિક એવાથી ‘કૌશિક ગોત્રી’ પણ કહેવાયા. તેઓએ જીવ, અજીવ અને નોજીવ-એમ ત્રણ રાશિની પ્રરૂપણા કરવાથી, તેમના શિષ્ય-પ્રશિષ્યોની ઐરાશિકી શાખા નીકળી. વીરનિર્વાણથી ૫૪૪માં વર્ષે અન્ય ગામથી અન્તરંજિકાપુરીમાં વ્યન્તરના ચૈત્યમાં પોતાના ગુરુ શ્રી ગુણાચાર્યને વન્દન કરવા આવતાં વચ્ચે પોટ્ટાલ નામના પરિવ્રાજક સાથે વાદ કરવા પછ વાગતો સાંભળી, શ્રી રોહગુપ્ત વાદ કરવાનો સ્વીકાર કરીને આ અવિનય ગણાય. કેમકે ગુરુ ત્યાં હોવા છતાં એમની રજા વિના જ વાદ સ્વીકારી લીધો. આમાં પોતાના જ્ઞાન અને વાદશક્તિનું અભિમાન કામ કરી ગયું. આમ ખોટા આરંભનો અંત પણ એવો જ આવશે!) ગુરુ પાસે આવ્યા. અને તેમને વાદની હકીકત કહી. ગુરુએ આ વાદ કરવો અનુચિત માનવા છતાં તેનો સ્વીકાર થઇ ગયેલો હોવાથી પ્રતિવાદી પરિવ્રાજક પાસે વિંછી, સર્પ, ઉંદર, મૃગ, ભૂંડ, કાગડો અને શકુનિકા વિકર્વી શકે તેવી સાત વિદ્યાઓ ૨૯૭ an Education n ational Forte & Fenste Only Page #319 -------------------------------------------------------------------------- ________________ હતી. તેના પ્રતિકાર માટે અનુક્સે મોર, નોળિયો, બિલાડો, વાઘ, સિંહ, ઘુવડ અને શ્યન વિકૃર્વી શકાય તેવી સાત વિદ્યાઓ આપી. તેમજ તે ઉપરાંત સર્વ ઉપદ્રવોને હરનારું મંત્રિત રજોહરણ પણ આપ્યું. તે લઇને રોહગુમ બલશ્રી રાજાની સભામાં આવ્યો. ત્યાં પરિવ્રાજક સાથે વાદ શરુ થયો. એ વખતે રોહગુમે મદથી કહ્યુંપરિવ્રાજક જે મત સ્થાપશે, તેનું હું ખંડન કરીશ. તેથી પરિવ્રાજક જૈનમત જ સ્થાપ્યો કે જગતમાં બે રાશિ છે. જીવ અને અજીવ. અહીં રોગુણે મિથ્યા અભિમાનથી રજુઆત ખોટી કરી હતી કે હું પેલો જે કહેશે, એનું ખંડન કરીશ. સમજુ અને વિવેકી આમ ન બોલે. એના બદલે એમ કહે-અમારો જે સત્ય જૈનમત છે. તેનાથી વિરુદ્ધની સ્થાપનાનું ખંડન કરીશ. રોહગુપ્ત પોતાના મિથ્યાભિમાનથી ફસાયા. જો પરિવ્રાજકના મતનું ખંડન કરે, તો પોતાના જૈનમતના ખંડનનો મહાદોષ લાગે. અને ખંડન ન કરે, તોખંડન કરવાની પ્રતિજ્ઞાભંગ થવાથી વાદ હારી જાય. એમાંય એમના ભેગી જૈનશાસનની હાલના થાય. (ઘણા માણસોને વિવાદમાં એમાંય ખાસ બીજાની વાત તોડી પાડવામાં વિશેષ આનંદ આવતો હોય છે, એમાંય જો એ પ્રતિસ્પર્ધી કે વિરોધી હોય, તો તો પછી કશું બાકી ન રહે, પછી એમાં સત્ય, અસત્ય, સમ્યક્ત-મિથ્યાત્વ બધું ભૂલાઇ જાય.) રોહગુમે જીવ-અજીવ અને ગિરોળીની કપાયેલી પૂંછડીના દૃષ્ટાંતથી નોજીવ એમ ત્રિરાશિની સ્થાપના કરી પરિવ્રાજકનો મત તોડ્યો. તેથી ક્રોધે ભરાયેલા પરિવ્રાજકે ઉપયોગમાં લીધેલી વિંછી વગેરે વિદ્યાઓનો ગુરુએ આપેલી વિદ્યાઓથી પરાભવ કર્યો. ત્યારે પરિવાજને રાસભી વિદ્યાનો પ્રયોગ કર્યો. ત્યારે પાસે રહેલા રજોહરણથી તેનો પણ પરાભવ કરી રોહગુમે વિજય મેળવ્યો. પછી ગુરુ પાસે આવી ગુરુને બધી વાત કરી. ત્યારે ગુરુએ કહ્યું કે‘વત્સ-બધું સારું કર્યું, પણ જીવ, અજીવ અને નોજીવની પ્રરૂપણા સૂત્રવિરુદ્ધ કરી, માટે સભામાં જઇને “મિચ્છામિ દુક્કડ' દઇ આવ.' ત્યારે મિથ્યાત્વમાં આવેલા અભિમાની રોહગુણે ગુરુ સાથે વિવાદ કર્યો. તેથી ગુરુએ રાજસભામાં તેની સાથે છ મહિના વાદ કર્યો. આખરે રાજાએ વાદનો અંત લાવવા કહ્યું, ત્યારે ગુરુએ ર૮ Gain Education Interational For Private & Fersonal Use Only www. library Page #320 -------------------------------------------------------------------------- ________________ || કુત્રિકાપણ (એવી દુકાનકે જ્યાં દેવો જગતમાં હોય, તેવી બધી જ જડ-ચેતન વસ્તુ લાવી આપે ત્યાં જઇ નોજીવની યાચના કરી, પણ તે ન મળવાથી જુઠ્ઠા ઠરેલા રોહગુમને ગુરુએ એકસો ચુંમાલીસ પ્રશ્નો કરી નિરુત્તર કર્યો. છતાં આગ્રહ ન છોડવાથી ગુરુએ કોપથી તેનું મસ્તક મુંડીને સંઘબહાર કર્યો. તે છઠ્ઠો નિદ્ભવ થયો અને તેનાથી વૈશેષિક દર્શન પ્રગટ થયું. સ્થવિર ઉત્તર અને સ્થવિર બલિસ્સથી ઉત્તર-બલિસ્સહ નામે ગણ અને તેની (૧) કૌશામ્બિકા (૨) સુમવર્તિકા (૩) કૌટુમ્બાયની અને (૪) ચન્દ્રનાગરી - એમ ચાર શાખાઓ નીકળી. આર્ય શ્રી સુહસ્તિસૂરિના આર્ય (૧) રોહણ (૨) ભદ્રયશા (૩) મેઘગણી (૪) કામક્રિ (૫) સુસ્થિત (૬) સુપ્રતિબુદ્ધ (૭) રક્ષિત (૮) રોહગુપ્ત (૯) ઋષિગુપ્ત (૧૦) શ્રીગુમ (૧૧) બ્રહ્મગણી અને (૧૨) સોમગણી- એ બાર મુખ્ય શિષ્યો થયા. પ્રસિદ્ધ શ્રી અવન્તીસમાલ મુનિને પણ આર્ય સુહસ્તિસૂરિએ દીક્ષા આપી હતી. તેઓના પહેલા શિષ્ય આર્ય રોહણથી ઉદ્દેહગણ નીકળ્યો. તેની (૧) ઉદુમ્બરાર્જિકા (૨) માસપૂરિકા (૩) મતિપ્રાપ્તિકા (૪) પૂર્ણપ્રાખિકા- એ ચાર શાખાઓ નીકળી; તેમજ (૧) નાગભૂત (૨) સોમ (૩) આર્ટગચ્છ (૪) હસ્તલેપ્ય (૫) નર્દિક (૬) પારિહાસિક એ છ કુળો નીકળ્યાં. બીજા શિષ્ય ભારદ્વાજ ગોત્રીય આર્ય ભદ્રયશાથી ઉપાલિત ગણ નીકળ્યો. અને તેની ચમ્પાર્જિક, ભદ્રાર્જિક કાકન્દિકા ને મેખલાર્જિકા એ ચાર શાખાઓ નીકળી. તથા ભદ્રયશસ્ક, ભદ્રગુપ્ત અને યશોભદ્રક, એ ત્રણ કુળ નીકળ્યાં. કોડાલસગોત્રવાળા આર્ય કામર્ટિથી વેશપાલિત ગણ નીકળ્યો. તેની શ્રાવસ્તિકા, રાજ્યપાલિતા, અન્તરાર્જિકા અને ક્ષેમલાર્જિકા, એ ચાર શાખાઓ તથા ગણિક, મેખલિક, કામર્દિક અને ઇન્દ્રપૂરક એ ચાર કુળો નીકળ્યાં. નવમાં શિષ્ય વાશિષ્ઠ ગોત્રવાળા આર્ય ઋષિગુણથી માનવ ગણ નીકળ્યો. તેની પણ કાશ્યપાર્જિકા, ગૌતમાર્જિક, વાશિષ્ઠિકા અને સૌરાષ્ટ્રિકા એ ચાર શાખાઓ તથા ઋષિગુમિક, ઋષિદત્તિક અને T૨૯૯ www brary ID Gain Education international For Private & Fersonal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ અભિજયંત એ ત્રણ કુળો નીકળ્યાં. દશમાં શિષ્ય હરિતાયગોત્રવાળા શ્રીગુપ્તથી ચારણ ગણ નીકળ્યો. તેની હારિતમાલાકારી, સાંકાશ્મિકા, ગધુકા અને વિદ્યાનાગરી એ ચાર શાખાઓ નીકળી. તથા વસ્ત્રલેખ, પ્રીતિધાર્મિક, હરિત્ય, પૌષ્યમિત્રેય, માલિદ્ય, આર્યટક અને કૃષ્ણસખ એ સાત કુળો નીકળ્યાં. આર્ય શ્રી મહાગિરિજી અને આર્ય સુહસ્તિના બે પટ્ટધર શિષ્યો સુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી કોટિક ગણ નીકળ્યો. તેની ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વજી અને માધ્યમિકા એ ચાર શાખાઓ નીકળી તથા બ્રહ્મલિપ્ય, વસ્ત્રલિપ્ય, વાણિજ્ય અને પ્રશનવાહક એ ચાર કુળો નીકળ્યાં. આર્ય સુસ્થિત-સુપ્રતિબુદ્ધને સ્થવિર ઇન્દ્રદિત્ર, સ્થવિર પ્રિયગ્રન્થ, સ્થવિર વિદ્યાધર ગોપાલ, સ્થવિર ઋષિદત્ત અને સ્થવિર અઈદ એ પાંચ શિષ્યો થયા. તેમાં સ્થવિર પ્રિયગ્રન્થ હર્ષપુરનગરમાં યજ્ઞમાં હોમવા માટેના બકરા પર વાસક્ષેપ કરી અંબિકાદેવીથી અધિષ્ઠિત કરી બ્રાહ્મણોને એ બકરાદ્વારા ઉપદેશ અપાવ્યો કે ‘તમારી જેમ હું નિર્દય થાઉં, તો તમને મારી શકું છું, પણ હું નિર્દય થતો નથી. તેથી શ્રી પ્રિયગ્રંથસૂરિ પાસે જઇ સત્ય-પવિત્ર ધર્મ સમજો.’ તેથી પોતાની પાસે આવેલા બ્રાહ્મણો વગેરેને ધર્મ પમાડી આર્ય પ્રિયગ્રંથસૂરિએ જૈનશાસનની પ્રભાવના કરી. સ્થવિર પ્રિયગ્રંથસૂરિથી મધ્યમા શાખા અને સ્થવિર વિદ્યાધર ગોપાલથી વિદ્યાધરી શાખા નીકળી. આર્યઇન્દ્રદિત્રની પાટે આર્યદિન્ન થયા. તેમના બે શિષ્યો આર્ય શાંતિશ્રેણિક અને જાતિસ્મરણજ્ઞાનવાળા આર્ય સિંહગિરિ થયા. તેમાં આર્યશાન્નિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખાનીકળી, તેઓના આર્ય શ્રેણિક, આર્ય તાપસ, આર્ય કુબેર અને આર્ય ઋષિપાલિત એ ચાર શિષ્યો થયા. અને તે દરેકના નામે અનુક્રમે શ્રેણિકા, તાપસી, કૌબેરી અને ઋષિપાલિકા એમ એક એક શાખા નીકળી. બીજા શિષ્ય આર્ય સિંહગિરિના સ્થવિર આર્ય (૧) સમિત (૨) ધનગિરિ (૩) વજસ્વામી અને (૪) અદત્ત એ ચાર શિષ્યો થયા. તેમાં આર્ય સમિત શ્રી વજસ્વામીના ગૃહસ્થ સંબંધી મામા થતા હતા. Gain Education International For Private & Fersonal Use Only www.elbaryo Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી વજસ્વામીનું ચરિત્ર તુમ્બવનગામમાં ધનગિરિ રહેતા હતા. પત્ની સુનંદા ગર્ભવતી થઇ ત્યારે એમણે આર્યસિંહગિરિ પાસે દીક્ષા લીધી. ગર્ભકાળ પૂરો થયે સુનંદાએ અત્યંત તેજસ્વી અને રૂપવાન પુત્રને જન્મ આપ્યો. ત્યારે આડોશ-પડોશના લોકો વાતવાતમાં ‘આર્ય ધનગિરિએ દીક્ષા ન લીધી હોત, તો જન્મમહોત્સવ સુંદર થાત” ઇત્યાદિ બોલતા હતા. આ સાંભળી પિતાની દીક્ષાની વાતપર આ બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું. (પૂર્વભવે તિર્યગૂર્જુભકદેવ હતા. અષ્ટાપદ પર્વતપર શ્રી ગૌતમસ્વામીના મુખે પુંડરિક-કંડરિક અધ્યયન સાંભળી દીક્ષા માટે ઝંખના કરવા માંડ્યા. દેવ હોવાથી દીક્ષા તોન મળી, પણ તીવ્ર વૈરાગ્યથી દેવલોકના શેષ વર્ષોમાં વારંવાર એ અધ્યયનનું સ્મરણ કરતા રહ્યાં. અને દીક્ષા માટે માનવભવની રાહ જોવા માંડ્યા. એ દેવ આયુષ્ય પૂર્ણ થયે સુનંદાના ગર્ભમાં આવ્યા. અને આ બાળક તરીકે જનમ્યા) આમ દેવલોકથી જે ઝંખના હતી, તે હવે માનવભવમાં પૂરી કરવા તલપાપડ થયા. પણ જાણતા હતા કે માતાનો મોહ ઉતરે નહીં ત્યાં સુધી કામ થશે નહીં. તેથી જ્યારે જ્યારે સુનંદા હાથમાં લે કે રમાડે, ત્યારે ત્યારે સતત રડ્યા જ કરે, આમ છ મહિના ચાલ્યું, આખરે સુનંદા કંટાળી ગઇ. એ જ અરસામાં આર્ય ધનગિરિ ગુરુ ભગવંત સાથે એ નગરમાં પધાર્યા. જ્ઞાની ગુરુભગવંતે ગોચરી જતા આર્ય ધનગિરિને સચિત્ત લાવવાની પણ રજા આપી. આર્ય ધનગિરિ સુનંદાના ઘરે આવ્યા. ત્યારે બાળકના રોવાથી કંટાળેલી સુનંદાએ ઝોળીમાં બાળક મુકી દઇ કહ્યું - હું તો આનાથી કંટાળી. તમે હવે તમારા બાળકને સંભાળો.” તે વખતે આર્યધનગિરિએ બીજાઓની સાક્ષીપૂર્વક બાળકને લઇ ગુરુ ભગવંતને સોંપ્યો. બાળકવાળી ઝોલી વજનદાર થવાથી ગુરુએ નામ રાખ્યું વજ. હજી માત્ર છ મહિનાનો જ હોવાથી સાધ્વીઓના ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો. ત્યાં આવતી જતી શ્રાવિકાઓએ બાળકનું લાલન-પાલન કરવા માંડ્યું. આ બાળક ઘોડિયામાં સૂતા સૂતા જ સાધ્વીઓના સ્વાધ્યાયને સાંભળતા સાંભળતાં આચારાંગ વગેરે અગ્યાર અંગના જ્ઞાતા બન્યા. આ બાજુ સુનંદા પોતાના બાળકના દરેક પ્રકારના વિકાસથી ફરીથી બાળક મેળવવા ઉત્સુક બની. ગુરુ ભગવંતો ફરી ૩૦૧ For Private & Personal use only Page #323 -------------------------------------------------------------------------- ________________ પધાર્યા ત્યારે આ વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકો માતાના પક્ષમાં હતા. સંઘ પિતાના પક્ષમાં. મામલો રાજા પાસે ગયો. રાજાએ કહ્યું- બાળકને મધ્યમાં રાખો, એક બાજુ માતા રહે. બીજી બાજુ પિતા. બાળક જેની પાસે જાય, એનો થશે. પહેલા માતાએ મીઠાઇ, રમકડા વગેરે ઘણી ઘણી વસ્તુઓથી વજને આકર્ષવા મહેનત કરી. પણ માતાને મોહ થશે તો દીક્ષા અટકશે, એમ માનતા વજે માતાની સામે જોયું પણ નહીં, છેવટે માતાએ ખૂબ કલ્પાંત કર્યો, તો પણ વજ વજ જેવા રહ્યા. (સાધના માટે આગળ વધવા ઇચ્છનારે સંસારના પ્રલોભનો અને સંસારીઓની લાગણી સામે અડગ-કઠોર બન્યા વિના ચાલે જ નહીં) માતા થાકી. હવે પિતાનો વારો આવ્યો. પિતા મુનિરાજે ઓઘો બતાવ્યો. જેને માટે દેવલોકથી તીવ્ર ઝંખના હતી, તે મેળવવા આનંદ- ઉત્સાહથી વજ દોડ્યા. ઓવો લઇને એવા નાચ્યા કે માતાનો મોહ પણ ઉતરી ગયો. વજસ્વામી સાથે સુનંદાએ પણ દીક્ષા લીધી. જૈન ઇતિહાસમાં ત્રણ વર્ષની ઉંમરે દીક્ષાનો આ એક અનોખો પ્રસંગ નોંધાયો. વજસ્વામી બાળપણથી જ વિશિષ્ટ જ્ઞાની અને અપ્રમત્ત હતા. પૂર્વભવના મિત્રદેવોએ બે વખત એમની પરીક્ષા કરી. બંને વખત વજસ્વામી અપ્રમત્ત રહ્યા. (તે વખતે તેમની ઉંમર ૮-૧૦ વર્ષની જ હતી, તેથી પ્રસન્ન થયેલા દેવોએ વૈક્રિયલબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી. યુવાવયે પણ પ્રૌઢ, ગંભીર, જ્ઞાની વજ સ્વામીની વાતો સાંભળી ધનશ્રેષ્ઠીની અત્યંત રૂપવતી કન્યા રુક્મિણી કરોડો સોનામહોરના દહેજ સાથે પરણવા તૈયાર થઇ. ત્યારે શ્રી વજસ્વામીએ વૈરાગ્યદેશનાથી એ કન્યાને પણ વૈરાગી કરી દીક્ષા આપી. જેણે બાળવયે જ લીલામાત્રમાં મોહસાગરને ખાબોચિયું બનાવી દીધેલો, તેવજસ્વામીને સ્ત્રીરૂપી નદીનું સ્નેહરૂપી પૂર ડૂબાડે તે બને જ શી રીતે ? એમણે એકવાર દુકાળવખતે સંઘને પટપર બેસાડી વિઘાશક્તિથી સુકાળસ્થાનેલાવી સંઘભક્તિ કરી હતી. તે સ્થાનના બૌદ્ધ રાજાએ દેરાસરોમાટે ફૂલનો નિષેધ કર્યો હતો. ત્યારે ફરી સંઘસેવામાટે રાજાને પ્રતિબોધ પમાડવા અને પરમાત્મ ભક્તિને અખંડ રાખવા પર્યુષણપર્વ વખતે પuસરોવરમાં રહેલી શ્રીદેવીપાસેથી મહાપદ્મ મેળવી અને હુતાશન વનમાંથી વીશલાખ લોલાવી શ્રાવકો પાસે પ્રભુભક્તિ કરાવી. તેથી રાજા પણ પ્રતિબોધ પામી જેન બન્યા. આર્ય વજસ્વામી આર્ય ભદ્રગુપ્તસૂરિ પાસે દસ પૂર્વ ભણ્યા હતા. અને આર્યરક્ષિતસૂરિ આર્ય વજસ્વામી પાસે સાડા નવ પૂર્વ ભણ્યા હતા. આવા | ૩૦૨ an Education tematical baryo Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રીવજસ્વામીએ અનેક શાસનપ્રભાવક કાર્યો કર્યા. એકવાર કફ મટાડવા લવાયેલો અને કાનપર રખાયેલો સુંઠનો ગાંગડો પ્રતિક્રમણ વખતે પડ્યો. ત્યારે આ વાપરવાનો રહી ગયો ને તેથી દોષ લાગ્યો, એમ વિચારી આ પ્રમાદ કેમ થયો? એ વિચારતા પોતાનું આયુષ્ય હવે થોડું જ બાકી છે, તેના પ્રભાવે આ વિસ્મરણ થયું, એ ખ્યાલ આવવાથી પોતે સાવધ થયા. પોતાના પટ્ટધરશિષ્ય આર્ય વજસેનને કહ્યું-હવેથી બાર વર્ષીય દુકાળ શરુ થશે. જે દિવસે તમને લાખમૂલ્યવાળા ભાત ગોચરીમાં મળે, તેના બીજા દિવસથી સુકાળ થશે. એમ કહી અન્યત્ર વિહાર કરાવ્યો. અને પોતે સાથે રહેલા બીજા સાધુઓ સાથે અનશન કરી રથાવર્તગિરિ પર કાળધર્મ પામી દેવલોકમાં ગયા. વજસ્વામીના કાળધર્મ સાથે મધ્યમ ચાર સંઘયણ વિચ્છેદ પામ્યા. વજસ્વામી છેલા સંપૂર્ણ દસ પૂર્વધર હતા. તે પછી બારવર્ષે સોપારક ગામે જિનદત્ત શ્રાવક અને ઇશ્વરી નામની શ્રાવિકાના ઘરે લાખ મૂલ્યવાળા ભાત રંધાયા પછી જીવવું અકારું થવાથી એમાં ઝેર ભેળવવાનું હતું. ત્યારે આર્યવનસેને ગુરુવચન યાદ કરી એમને અટકાવ્યા. અને લાખમૂલ્યવાળા ભાત વહોર્યા. બીજા દિવસથી સુકાળ થયો. પછી જિનદત્ત પત્ની અને (૧) નાગેંદ્ર (૨) ચંદ્ર (3) નિવૃત્તિ અને (૪) વિદ્યાધર, આ ચાર પુત્રો સાથે દીક્ષા લીધી. એ ચારેય પુત્રોના નામની એક એક શાખા નીકળી. વજસ્વામી પાસેથી આપણે વિવેકયુક્ત વૈરાગ્ય અને અપ્રમત્ત કઠોર સાધનાનો ગુણ પ્રાપ્ત કરવો જોઇએ. આર્ય સમિત સૂરિએ પગે લેપ કરી નદીપર ચાલતા તાપસની પોલ ખુલ્લી કરાવી. પછી પોતાના યોગચૂર્ણના બળથી નદીમાં માર્ગ મેળવી બ્રહ્મદ્વિીપમાં રહેલા તાપસીને પ્રતિબોધ આપી દીક્ષા આપી. એ દીક્ષિત તાપસીની બ્રહ્મદીપિકા શાખા નીકળી. છેલ્લા ચૌદપૂર્વ આર્ય શ્રી સ્થૂલભદ્રજી પછી આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તિસૂરિ, શ્રી ગુણસુન્દરસૂરિ, શ્રી શ્યામાર્ય, શ્રી સ્કંદિલાચાર્ય, શ્રી ધર્મસૂરિ, શ્રી ૩૩ For Prve & Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ હયા. કેતકી... (૮), રેવતીમિત્રસૂરિ, શ્રી ભદ્રગુપ્તસૂરિ, શ્રી ગુપ્તસૂરિ અને શ્રી વજસૂરિ-એ દસ દશપૂર્વધર યુગપ્રધાનો થયા. આર્ય વજસ્વામીથી આર્ય વજી (વૈરી) શાખા નીકળી. આવજસ્વામીના આર્યવજસેન, આર્યપઘ અને આર્ય રથ-એમ ત્રણ પટ્ટધર થયા. તેમાં આર્યવજસેનથી આર્યનાગિલા, આર્ય પદ્મથી આર્ય પદ્મા અને આર્થરથથી આર્ય જયંતીના શાખાનીકળી. આર્ય રથની પાટે કૌશિકગોત્રી આર્ય પુષ્યગિરિ, તેમની પાટે ગૌતમગોત્રી આર્ય ફલ્યુમિત્ર, તેમની પાટે વાસિગોત્રી આર્ય ધનગિરિ, તેમની પાટે કુસ્યગોત્રી આર્ય શિવભૂતિ, આર્ય શિવભૂતિની પાટે કાશ્યપગોત્રી આર્ય ભદ્ર, તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય નક્ષત્ર, તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય રક્ષ, આર્ય રક્ષની પાટે ગૌતમગોત્રી આર્ય નાગ, તેમની પાટે વાસિષ્ઠ ગોત્રી આર્ય જેહિલ, તેમની પાટે માઢરગોત્રી આર્ય વિષ્ણુ, તેમની પાટે ગૌતમગોત્રી આર્ય કાલક તથા તેમની પાટે આર્ય સમ્પલિત અને આર્ય ભદ્ર એ બે ગૌતમગોત્રી થયા. તે બંનેની પાટે ગૌતમગોત્રી આર્ય વૃદ્ધ થયા અને તેમની પાટે ગૌતમ ગોત્રી આર્ય સંઘપાલિત થયા. તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય હસ્તિ, તેમની પાટે સુવ્રતગોત્રી આર્ય ધર્મ, તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય સિંહ, તેમની પાટે કાશ્યપગોત્રી આર્ય ધર્મ અને તેમની પાસે આર્યશાડિલ્ય અંતેવાસી થયા. આમ અહી ચોંટીશ પાટ સુધીની પટ્ટાવલી મળે છે. હવે વંદનગાથાઓ શરુ થાય છે. (૧) હું ગૌતમગોત્રીય આર્ય ફલ્યુમિત્રને, વાશિષ્ઠગોત્રીય આર્યધનગિરિને, કુત્સગોત્રીય આર્ય શિવભૂતિને, તથા કૌશિકગોત્રીય આર્યદુર્યન્તકૃષ્ણને વંદન કરું છું. (૨) તેમને મસ્તકથી વંદન કરી હવે કાશ્યપગોત્રીય ભદ્રને, તથા કાશ્યપગોત્રીય નક્ષત્રને તથા કાશ્યપગોત્રીય આર્ય રક્ષને વંદન કરું છું. ૩૦૪ wwwrelibrary dan Education remational Page #326 -------------------------------------------------------------------------- ________________ (૩) હું ગૌતમ ગોત્રીય આર્યનાગને, વાસિષ્ઠગોત્રીય આર્ય જેહિલને, માઢરગોત્રીય આર્ય વિષ્ણુને તથા ગૌતમ ગોત્રીય આર્ય કાલકને વંદન કરું છું. (૪) હું ગૌતમ ગોત્રીય કુમાર તથા ભદ્રક ગોત્રીય આર્ય શ્રી સંપલિતને વંદન કરું છું. તથા ગૌતમગોત્રીય સ્થવિર આર્ય શ્રી વૃદ્ધને નમન કરું છું. (૫) તેમને મસ્તકથી વંદન કરી હું સ્થિર સત્ત્વ, ચારિત્ર, જ્ઞાનથી યુક્ત ગૌતમગોત્રીય સ્થવિર આર્ય શ્રી સંઘપાલિતના પગે પડું છું. (૬) હેતે કાશ્યપગોત્રીય, ક્ષમાસાગર, ધીર આર્યહસ્તીને વંદન કરું છું કે જેઓ ગ્રીષ્મકાળના પ્રથમ માસે શુક્લ પખવાડિયે કાળધર્મ પામ્યા હતા. (૭) હું સારાવતવાળા તથા શીલ લબ્ધિ સંપન્ન તે આર્યધર્મને વંદન કરું છું કે જેમની દીક્ષાવખતે દેવે ઉત્તમ છત્ર ધર્યું હતું. (૮) મોક્ષસાધક ધર્મમય બનેલા કાશ્યપગોત્રીય આર્યસ્તીને, કાશ્યપગોત્રીય આર્યસિંહને તથા કાશ્યપગોત્રીય આર્યધર્મને હું વંદુ છું. (૯) તેમને મસ્તકથી વંદન કરી સ્થિર સત્ત્વ ચારિત્ર જ્ઞાન સંપન્ન ગૌતમગોત્રીય સ્થવિર આર્ય જંબુને નમન કરું છું. (૧૦) મૃદુ માર્દવ યુક્ત, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉપયુક્ત એવા કાશ્યપગોત્રીય સ્થવિર આર્યનંદિતને હું પ્રણામ કરું છું. (૧૧) તે પછી સ્થિર ચારિત્રવાળા ઉત્તમ સમ્યક્ત અને સત્ત્વથી યુક્ત માટરગોત્રીય શ્રી દેશિગણિ ક્ષમાશ્રમણને નમન કરું છું. (૧૨) તે પછી અનુયોગધર, ધીર, અતિસાગર, મહાસત્ત્વશાળી, વત્સગોત્રવાળા શ્રી સ્થિર ગુપ્ત ક્ષમાશ્રમણને પગે પડું છું. (૧૩) તે પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં સુસ્થિત, ગુણોથી મહાન, ગુણોથી યુક્ત એવા સ્થવિર કુમાર ધર્મ ગણિને વંદન કરું છું. (૧૪) સૂત્ર-અર્થરૂપી રત્નોથી સમૃદ્ધ, ક્ષમા, દમ, મૃદુતા ગુણોથી યુક્ત કાશ્યપગોત્રીય દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણને પ્રણામ કરું છું. I ૩૦૫ Gain Education international wwwbery ID Page #327 -------------------------------------------------------------------------- ________________ આ દેવર્ધ્વિગણિ પૂર્વભવમાં સૌધર્મેન્દ્રના સેનાપતિ હરિëગમેષ દેવ હતા. પ્રભુદ્વારા પોતાને દુર્લભબોધિ જાણી ઇન્દ્રના સૂચનથી પોતાના પછી થનારા હરિપ્લેગમેથી દેવને પોતાને પ્રતિબોધ પમાડવાની વિનંતીની વિગત પોતાના સ્થાને લખી રાખી. પછી કાળ પામી રાજકુમાર તરીકે જનમ્યા. તદ્દન નાસ્તિક અને શિકારાદિના શોખીન એમને પ્રતિબોધ પમાડવા નવા હરિશૈગમેલી દેવ તરીકે ઉત્પન્ન થયેલા બીજા દેવે ખૂબ પ્રયત્ન કર્યા. છેવટે પ્રતિબોધ પામી દીક્ષા લીધી. તે કાળના સમસ્ત શ્રુતના ધારક બન્યા. પડતા કાળના કારણે અને દુકાળઆદિના કારણે સાધુ-સાધ્વીઓની મેધાશક્તિ ઘટતી જોઇને જૈન આગમિક સાહિત્ય નાશન પામે અને સાધુ સાધ્વીઓને ફરીથી સ્મરણ માટે ઉપયોગી બને, એ આશયથી વલ્લભીપુરમાં ૫૦૦ આચાર્યો સાથે સભા કરી વિચાર વિમર્શ કરી બધું આગમ સાહિત્ય એકઠું કર્યું. અત્યારસુધી મુખપાઠરૂપે ચાલતું આગમ પ્રથમવાર લખાણરૂપે નોંધવાનું શરુ થયું. જે સાધુ-સાધ્વીને જે યાદ હતું, તે નોંધી લેવાયું. મતમતાંતરો પણ નોંધાયા અને પછી હસ્તલિખિત પ્રત પુસ્તકરૂપે આરૂઢ થયા. વર્તમાનમાં આપણને જે કાંઇ ધૃતસાહિત્ય વારસો મળ્યો છે. તેમાં એ મહાપુરુષનો મહત્વનો ફાળો છે. તેમને વંદન કરી એમનામાં રહેલી શ્રતોપાસનાની લગન આપણને પણ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ... અહીં સ્થવિરાવલી સમાપ્ત થાય છે. | વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિ ગુરુ ભગવંતોના અનહદ અનુગ્રહથી પૂર્ણતા પામેલા આ વ્યાખ્યાનના શ્રવણાદિથી આપણે સહુ પણ મહાપુરુષોના પગલે-પગલે ચાલવા સક્ષમ બનીએ એ જ શુભેચ્છા. For Pr e cional Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ક્યા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સિદ્ધમ્ । વ્યાખ્યાન નવમું-સાધુ-સાધ્વી સામાચારી १. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसवेइ ॥१॥ २. से केणट्टेणं भंते ! एवं वुच्चइ'समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसवेइ ?' जओ णं पाएणं अगारीणं अगाराई कडियाइं उक्कंबियाई छन्नाई लित्ताई गुत्ताइं घट्टाइं मट्ठाइं संपधूमियाइं खाओदगाई खायनिद्धमणाई अप्पणो अट्ठाए कडाइं परिभुत्ताइं परिणामियाइं भवंति से तेणट्टेणं एवं वुबइ- 'समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसवेइ' ॥२॥ ३. जहा णं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसवेइ, तहा णं गणहरावि वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसविंति ॥३॥ ४. जहा णं गणहरा वासाणं जाव पज्जोसविंति तहा णं गणहरसीसा वि वासाणं जाव पज्जोसविंति ॥४॥ ५. जहा णं गणहरसीसा वासाणं जाव पज्जोसविंति तहा णं थेरावि वासाणं जाव पज्जोसविंति ॥५॥ ६. जाणं थेरा वासाणं जाव पज्जोसविंति तहा णं जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति, एएवि अ णं वासाणं. जाव पज्जोसविंति ॥ ६॥ ७. जहा णं जे इमे अज्जत्ताए समणा निग्गंथा वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसविंति तहा णं अम्हंपि आयरिया उवज्झाया वासाणं जाव पज्जोसविंति ॥७॥ ८. जहा णं अम्हं आयरिया उवज्झाया वासाणं. जाव पज्जोसविंति तहा णं अम्हेऽवि वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसवेमो, अंतरावि य से कप्पइ, नो से कप्पइ तं रयणिं उवायणावित्त ॥८॥ ९. वासावासं पज्जोसवियाणं कप्पइ निम्गंथाणं वा निग्गंथीण वा सव्वओ समंता सक्कोसं जोयणं उग्गहं ओगिण्हित्ता णं चिट्टिउं अहालंदमवि ओग्गहे ||९|| १०. वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा सव्वओ समंता सक्कोसं जोयणं भिक्खा-यरियाए गंतुं पडिनियत्तए ॥१०॥ ११. जत्थ नई निद्योयगा निचसंदणा, नो से कप्पइ सव्वओ समंता सक्कोसं जोयणं भिक्खायरियाए गंतुं 309 Page #329 -------------------------------------------------------------------------- ________________ पडिनियत्तए ॥११|| १२. एरावई कुणालाए, जत्थ चक्किया सिया, एगं पायं जले किच्चा एणं पायं थले किच्चा, एवं चक्किया एवं णं कप्पइ सव्वओ समंता सक्कोसं जोयणं भिक्खायरियाए गंतुं पडिनियत्तए ॥१२॥ एवं च नो चक्किया, एवं से नो कप्पइ सव्वओ समंता सक्कोसं जोयणं भिक्खायरियाए गंतुं पडिनियत्तए ॥१३|| १४. वासावासं पज्जोसवियाणं अत्थेगइयाणं एवं वुत्तपुव्वं भवइ - 'दावे भंते !' एवं से कप्पइ दावित्तए, नो से कप्पइ पडिगाहित्तए ॥१४॥ १५. वासावासं पजोसवियाणं अत्थेगइयाणं एवं वुत्तपुव्वं भवइ - पडिगाहेहि भंते !' एवं से कप्पइ पडिगाहित्तए, नो से कप्पइ दावित्तए ।।१५।। १६. वासावासं पजोसवियाणं अत्थेगईयाण एवं वुत्तपुव्वं भवइ 'दावे भंते ! पडिगाहेहि भंते !' एवं से कप्पइ दावित्तएवि पडिगाहित्तए वि ॥१६|| १७. वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाणं वां निग्गंथीण वा हट्ठाणं तुट्ठाणं आरोग्गाणं बलियसरीराणं इमाओ नव रसविगईओ अभिक्खणं अभिक्खणं आहारित्तए, तं जहा - खीरं १ दहिं २. नवणीयं ३ सप्पिं ४ तिलं ५ गुडं ६ महुं ७ मजं ८ मंसं ९ ॥१७॥ १८. वासावासं पञ्जोसवियाणं अत्थेगइयाणं एवं वुत्तपुव्वं भवइ - अट्ठो भंते ! गिलाणस्स?' से य वएजा-अट्ठो, से य पुच्छियव्वो 'केवइएणं अट्ठो?" से य वएना - 'एवइएणं अट्ठो गिलाणस्स',जं से पमाणं वयइ से य पमाणओ चित्तव्वे, से य विन्नविजा, से य विन्नवेमाणे लभिजा, से य पमाणपत्ते 'होउ अलाहि', इय वत्तव्यं सिया, से किमाहुभंते ! ? एवइएण अट्ठो गिलाणस्स, सिया णं एवं वयंतं परो वइज्जा - 'पडिगाहेहि अञ्जो ! पच्छा तुमं भोक्खसि वा पाहिसि वा' एवं से कप्पइ पडिगाहित्तए, नो से कप्पइ गिलाणनीसाए पडिगाहित्तए ॥१८॥ १९. वासावासं पज्जोसवियाणं अत्थि णं थेराणं तहप्पगाराई कुलाई कडाइं पत्तियाई थिञ्जाई वेसासियाई संमयाई बहुमयाइं अणुमयाई भवंति, तत्थ से नो कप्पइ अदक्खु वइत्तए- 'अत्थि ते आउसो ! इमं वा इमं वा ?' से किमाहु भंते !? सड्डी गिही गिण्हइ वा, तेणियं पि कुजा ॥१९॥ २०. वासावासं पज्जोसवियस्स निचभत्तियस्स भिक्खुस्स कप्पइ एणं गोअरकालं गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, नन्नत्थाऽऽयरियवेयावच्चेण वा एवं उवज्झायवेयावचेण वा तवस्सिवेयावचेण वा गिलाणवेयावचेण वा खुड्डएण वा खुड्डियाए वा अव्वंजणजायएण वा ॥२०॥ २१. वासावासं पजोसवियस्स चउत्थभत्तियस्स भिक्खुस्स अयं एवइए विसेसे-जं से पाओ निक्खम्म पुव्वामेव वियडगं भुच्चा || 300 Gain Education Interational For Private Personel __www.sinelibrary.oru Page #330 -------------------------------------------------------------------------- ________________ पिचा पडिग्गहगं संलिहिय संपमज्जिय से य संथरिज्जा, कप्पड़ से तद्दिवसं तेणेव भत्तटेणं पजोसवित्तए, से य नो संथरिज्जा, एवं से कप्पइ दुचं पि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२१॥ २२. वासावासं पजोसवियस्स छट्ठभत्तियस्स भिक्खुस्स कप्पंति दो गोयरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२२॥ २३. वासावासं पज्जोसवियस्स अट्ठमभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ गोअरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२३।। २४. वासावासं पज्जोसवियस्स विगिट्ठभत्तिअस्स भिक्खुस्स कप्पंति सव्वे वि गोअरकाला गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२४॥ २५. वासावासं पजोसविअस्स निचभत्तियस्स भिक्खुस्स कप्पंति,सव्वाई पाणगाई पडिगाहित्तए । वासावासं पज्जोसवियस्स चउत्थभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहित्तए, तंजहा-उस्सेइमं संसेइमं चाउलोदगं । वासावासं पजोसवियस्स छट्ठभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ पाणगाइं पडिगाहितए, तं जहा-तिलोदगं वा, तुसोदगं वा, जवोदगं वा । वासावासं पजोसवियस्स अट्ठमभत्तियस्स भिक्खुस्स कप्पंति तओ पाणगाइं पडिगाहित्तए, तं जहा-आयामं वा, सोवीरं वा, सुद्धवियर्ड वा । वासावासं पज्जोसवियस्स विगिट्ठभत्तियस्स भिक्खुस्स कप्पइ एगे उसिणवियडे पडिगाहित्तए, से वि य णं असित्थे, नोवि य णं ससित्थे । वासावासं पञ्जोसवियस्स भत्तपडियाइक्खियस्स भिक्खुस्स कप्पइ एगे उसिणवियडे पडिगाहित्तए, से वि य णं असित्थे, नो चेव णं ससित्थे, से वि य णं परिपूए, नो चेव णं अपरिपूर, से वि य णं परिमिए, नो चेव णं अपरिमिए, से विय णं बहुसंपन्ने, नो चेव णं अबहुसंपन्ने ॥२५॥ २६. वासावासं पज्जोसवियस्स संखादत्तियस्स भिक्खुस्स कप्पंति पंच दत्तीओ भोयणस्स पडिगाहित्तए पंच पाणगस्स, अहवा चत्तारि भोयणस्स पंच पाणगस्स, अहवा पंच भोयणस्स चत्तारि पाणगस्स, तत्थ णं एगा दत्ती लोणासायणमित्तमवि पडिगाहिआ सिया, कप्पइ से तदिवसं तेणेव भत्तट्टेणं पजोसवित्तए, नो से कप्पइ दुचं पि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२६॥ २७. वासावासं पजोसवियाणं नो कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा जाव उवस्सयाओ सत्तघरंतरं संखडिं । संनियट्टचारिस्स इत्तए, एगे पुण एवमाहंसु-नो कप्पइ जाव उवस्सयाओ परेणं सत्तघरंतरं संखडिं संनियट्टचारिस्स इत्तए, एगे पुण एवमांहसु-नो कप्पइ जाव. || 300 can Education internatana www.icinelibrary.oru Page #331 -------------------------------------------------------------------------- ________________ व्या. (e) उवस्सयाओ परंपरेणं संखडिं संनियट्टचारिस्स इत्तए ||२७|| २८. वासावासं पज्जोसवियस्स नो कप्पइ पाणिपडिग्गहियस्स भिक्खुस्स कणगफुसियमित्तमवि वुट्टिकायंसि निवयमाणंसि जाव गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२८॥ २९. वासावासं पज्जोसवियस्स पाणिपडिग्गहियस्स भिक्खुस्स नो कप्पइ अगिहंसि पिंडवायं पडिगाहिता पज्जोसवित्तए, पज्जोसवेमाणस्स सहसा वुट्टिकाए निवइज्जा देसं भुच्चा देसमादाय से पाणिणा पाणिं परिपिहित्ता उरंसि वा णं निलिज्जिज्जा, कक्खंसि वा णं समाहडिज्जा, अहाछन्नाणि वा लेणाणि वा उवागच्छिज्जा, रुक्खमूलाणि वा उवागच्छिज्जा, जहा से तत्थ पाणिंसि दए वा दगरए वा दगफुसिया वा णो परिआवज्जइ ॥ २९॥ ३०. वासावासं पज्जोसवियस् पाणिपडिग्गहियस्स भिक्खुस्स जं किंचि कणगफुसियमित्तं पि निवडेइ, नो से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥३०॥ ३१. वासावासं पज्जोसवियस्स पडिग्गहधारिस्स भिक्खुस्स नो कप्पइ वग्घारियवुट्टिकायंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, कप्पइ से अप्पवुट्टिकायंसि संतरुत्तरंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥ ३१॥ ( ग्रं०११००) ३२. वासावासं पज्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स निगिज्झिय निगिज्झिय वुट्टिकाए निवइज्जा, कप्पइ से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अहे वियडगिहंसि वा अहे रुक्खमूलंसि वा उवागच्छित्तए ||३२|| ३३. तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते चाउलोदणे पच्छाउत्ते भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिगाहित्तए, नो से कप्पइ भिलिंगसूवे पडिगाहित्तए ||३३|| ३४. तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते भिलिंगसूवे पच्छाउत्ते चाउलोदणे, कप्पइ से भिलिंगसूवे पडिगाहित्तए, नो से कप्पइ चाउलोदणे पडिगाहित्तए ||३४|| ३५. तत्थ से पुव्वागमणेणं दोवि पुव्वाउत्ताइं, कप्पंति से दोवि पडिगाहित्तए, तत्थ से पुव्वागमणेणं दो वि पच्छाउत्ताइं, एवं नो से कप्पइ दोवि पडिगाहित्तए, जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते, से कप्पइ पडिगाहित्तए, जे से तत्थ पुव्वागमणेणं पच्छाउत्ते, नो से कप्पइ पडिगाहित्तए ||३५|| ३६. वासावासं पज्जोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स निगिज्झिय निगिज्झिय वुट्टिकाए निवइज्जा, कप्पड़ से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अहे वियडगिहंसि वा जाव० Jain Education Internationa ૧૦ Page #332 -------------------------------------------------------------------------- ________________ अहे रुक्खमूलंसि वा उवागच्छित्तए, नो से कप्पइ पुव्वगहिएणं भत्तपाणेणं वेलं उवायणावित्तए, कप्पइ से पुय्वामेव वियडगं भुच्चा पिच्चा पडिग्गहगं संलिहिय संलिहिय संपमज्जिय संपमज्जिय एगओ भंडगं कटु सावसेसे सूरे जेणेव उवस्सए तेणेव उवागच्छित्तए, नो से कप्पइ तं रयणिं तत्थेव उवायणावित्तए ॥३६॥ ३७. वासावासं पजोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स निगिज्झिय निगिज्झिय वुट्टिकाए निवइज्जा, कप्पइ से अहे आरामंसि वा जाव. उवागच्छित्तए ॥३७॥ ३८. तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स एगाए निग्गंथीए एगओ चिट्टित्तए १, तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स दुण्हं निग्गंथीणं एगओ चिडित्तए २, तत्थ नो कप्पइ दुण्हं निग्गंथाणं गाए निग्गंथीए एगओ चिट्ठित्तए ३, तत्थ नो कप्पइ दुण्हं निग्गंथाणं दुण्हं निग्गंथीण एगओ चिट्ठित्तए ४, अत्थि य इत्थ केइ पंचमे खुड्डए वा खुड्डिया वा अन्नेसि वा संलोए सपडिदुवारे एवं णं कप्पइ एगओ चिट्ठित्तए ।।३८।। ३९. वासावासं पञ्जोसवियस्स निग्गंथस्स गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठस्स निगिज्झिय जाव. उवागच्छित्तए, तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स एगाए य अगारीए एगओ चिट्ठित्तए, एवं चउभंगो, अस्थि णं इत्थ केइ पंचमए थेरे वा थेरिया वा अन्नेसिं वा संलोए सपडिदुवारे, एवं कप्पइ एगओ चिट्ठित्तए । एवं चेव निग्गंथीए अगारस्स य भाणियव्वं ॥३९।। ४०. वासावासं पजोसवियाणं नो कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा अपरिण्णएणं अपरिग्णयस्स अट्ठाए असणं वा १ पाणं वा २ खाइमं वा ३ साइमं वा ४ जाव पडिगाहित्तए ॥४०॥ ४१. से किमाहुभंते!? इच्छा परो अपरिण्णए भुंजिज्जा, इच्छा परो न भुंजिज्जा ॥४१॥ ४२. वासावासं पजोसवियाणं नो कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा उदउल्लेण वा ससिणिणि वा काएणं असणं वा १ पाणं वा २ खाइमं वा ३ साइमं वा ४ आहारित्तए ॥४२॥ ४३. से किमाहु भंते !? सत्त सिणेहाययणा पण्णत्ता, तं जहा-पाणी १ पाणिलेहा २ नहा ३ नहसिहा ४ भमुहा ५ अहरोट्ठा ६ उत्तरोट्ठा ७ । अह पुण एवं जाणिज्जा-विगओदगे मे काए छिन्नसिणेहे, एवं से कप्पइ असणं वा १ पाणं वा २ खाइमं वा ३ साइमं वा ४ आहारित्तए ॥४३॥ ४४. वासावासं पजोसवियाणं इह खलु निग्गंथाणं वा निग्गंथीण वा इमाइं अट्ठ सुहुमाइं जाई छउमत्थेणं निगंथेण वा निग्गंथीए वा अभिक्खणं २ जाणियव्वाई पासिअव्वाई पडिलेहियव्वाई भवंति, तं जहा-पाणसुहुमं १ पणगसुहुमं २ बीअसुहुमं ३ हरिअसुहुमं ४ पुप्फसुहुमं ५ अंडसुहुमं ६ लेणसुहुमं ७ सिणेहसुहुमं वा १ पाणं वा २ खाइमं वा ३ साइम ANSHTाणं वा निग्गंथीण वा उदउल्लेण वा ससिणिक्षण मला २ नहा ३ नहसिहा ४ भमुहा ५३ । ३११ Jain Education n a Page #333 -------------------------------------------------------------------------- ________________ पाणसुहमे ? पाणसुहमा निगंथीण वा नो यस कि तं पणगसुहमे पवा निगथीए ८ ॥४४॥ ४५. से किं तं पाणसुहुमे ? पाणसुहुमे पंचविहे पन्नत्ते, तं जहा-किण्हे १, नीले २, लोहिए ३, हालिद्दे ४, सुकिल्ले ५ । अस्थि कुंथू अणुद्धरी नाम, जा ट्ठिया अचलमाणा छउमत्थाणं निग्गंथाण वा निग्गंथीण वा नो चक्खुफासं हव्यमागच्छइ, जाव छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा अभिक्खणं २ जाणियव्वा पासियव्वा पडिलेहियव्वा हवइ, से तं पाणसुहुमे १ ॥ से किं तं पणगसुहमे ? पणगसुहमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे, नीले, लोहिए, हालिद्दे, सुकिल्ले । अत्थि पणगसुहुमे तद्दव्वसमाणवण्णे नामं पण्णत्ते, जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा जाव पडिलेहिअव्वे भवइ । से तं पणगसुहमे शा से किं तं बीयसुहमे ? बीयसुहुमे पंचविहे पण्णते, तं जहा-किण्हे, जाव सुकिल्ले । अस्थि बीअसुहमे कणियासमाणवण्णए नाम पन्नत्ते, जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा जाव पडिलेहियव्वे भवइ । से तं बीअसुहुमे ३ ॥ से किं तं हरिअसुहुमे ? हरिअसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे जाव० सुकिल्ले । अस्थि हरिअसुहमे पुढवीसमाणवण्णए नामं पण्णत्ते, जे निग्गंथेणं वा निग्गंथीए वा जाव. पडिलेहियव्वे भवइ । से तं हरियसुहुमे ४ ॥ से किं तं पुप्फसुहुमे ? पुप्फसुहुमे पंचविहे पण्णत्ते, तं जहा-किण्हे जाव० सुकिल्ले । अत्थि पुप्फसुहुमे रुक्खसमाणवण्णे नामं पण्णत्ते, जे छउमत्थेणं जाव० पडिलेहियव्वे भवइ । से तं पुप्फसुहुमे ५ ॥ से किं तं अंडसुहुमे ? अंडसुहुमे पंचविहे पण्णते तं जहा-उइंसंडे, उक्कलियंडे, पिपीलिअंडे, हलिअंडे, हल्लोहलिअंडे, जे निग्गंथेण वा निग्गंथीए वा जाव. पडिलेहियव्वे भवइ । से तं अंडसुहुमे ६ ॥ से किं तं लेणसुहुमे ? लेणसुहुमे पंचविहे पण्णत्ते, तं जहाउत्तिंगलेणे, भिंगुलेणे, उज्जुए, तालमूलए संबुक्कावट्टे नामं पंचमे जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा जाव. पडिलेहियव्वे भवइ । सेतं लेणसुहुमे ७ ॥ से किं तं सिणेहसुहुने ? सिणेहसुहुमे पंचविहे पण्णते, तं जहा-उस्सा, हिमए, महिया, करए हरतणुए । जे छउमत्थेणं निग्गंथेण वा निग्गंथीए वा जाव. पडिलेहियव्वे भवइ । से तं सिणेहसुहुमे ८ ॥४५॥ ४६. वासावासं पज्जोसविए भिक्खू इच्छिन्ना गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा उवज्झायं वा थेरं पवित्तिं गणिं गणहरंगणावच्छेअयं जंवा पुरओ काउं विहरइ, कप्पइ से आपुच्छिउँ आयरियं वा उवज्झायं वा जाव. जं वा पुरओ काउं विहरइ इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए | ३१२ Jan Education international www.isinelibrary.oru Page #334 -------------------------------------------------------------------------- ________________ वा पविसित्तए वा, ते य से वियरिजा एवं से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए निक्खमित्तए वा पविसित्तए वा, ते य से नो वियरिज्जा एवं से नो कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा । से किमाहु भंते ! ? आयरिया पचवायं जाणंति ॥४६॥ ४७. एवं विहारभूमिं वा वियारभूमिं वा अन्नं वा जंकिंचि पओअणं, एवं गामाणुगामं दूइज्जित्तए ॥४७॥ ४८. वासावासं पञ्जोसविए भिक्खू इच्छिज्जा अण्णयरिं विगइं आहारित्तए, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव. जंवा पुरओ काउं विहरइ, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव० आहारित्तए - 'इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे अन्नयरिं विगइं आहारित्तए, तं एवइयं वा एवयखुत्तो वा, ते य से वियरिजा, एवं से कप्पइ अण्णयरिं विगइं आहारित्तए, ते य से नो वियरिजा एवं से नो कप्पइ अण्णयरिं विगई आहारित्तए, से किमाहु भंते ! ? आयरिया पचवायं जाणंति ॥४८॥ ४९. वासावासं पजोसविए भिक्खू इच्छिज्जा अण्णयरिं तेगिच्छियं आउट्टित्तए, तं चेव सव्वं भाणियव्वं ॥४९॥ ५०. वासावासं पजोसविए भिक्खू इच्छिज्जा अण्णयरं ओरालं कल्लाणं सिवं धण्णं मंगलं सस्सिरीयं महाणुभावं तवोकम्मं उवसंपञ्जित्ता णं विहरित्तए, तं चेव सव्वं भाणियव्वं ॥५०॥ ५१. वासावासं पजोसविए भिक्खू इच्छिज्जा अपच्छिममारणंतियसंलेहणाजूसणाजूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगए कालं अणवकंखमाणे विहरित्तए वा, निक्खमित्तए वा, पविसित्तए वा, असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारित्तए वा, उच्चारं वा पासवणं वा परिहावित्तए, सज्झायं वा करित्तए, धम्मजागरियं वा जागरित्तए, नो से कप्पइ अणापुच्छित्ता तं चेव सव्वं भाणिअव्वं ॥५१॥ ५२. वासावासं पञ्जोसविए भिक्खु इच्छिज्जा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुच्छणं वा अण्णयरिं वा उवहिं आयावित्तए वा पयावित्तए वा नो से कप्पइ एगंवा अणेगं वा अपडिण्णवित्ता गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा, असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा आहारित्तए, बहिया विहारभूमि वा वियारभूमि वा सज्जायं वा करित्तए, काउस्सग्गं वा ठाणं ठाइत्तए। अस्थि य इत्थ केइ अहासण्णिहिए एगे वा अणेगे वा कप्पइ से एवं वइत्तए 'इमं ता अजो ! तुम मुहुत्तगं जाणाहि जाव, ताव अहं गाहावाइकुलं जाव० काउस्सगं वा ठाणं ठाइत्तए।' से य से पडिसुणिज्जा, एवं से कप्पइ गाहावाइकुलं तं चेव सव्वं भाणियव्वं । से य से नो पडिसुणिज्जा, एवं से नो कप्पइ गाहावइकुलं जाव. || 313 मि वा सजायं वा काव, ताव अहं गाहापाव से नो कम्प can Education intamata wear sinelibrary.oro Page #335 -------------------------------------------------------------------------- ________________ काउस्सग्गं वा ठाणं ठाइत्तए ॥५२॥ ५३. वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाणं वा निगंथीण वा अणभिग्गहियसिज्जासणिएणं हुत्तए, आयाणमेयं, अणभिग्गहियसिज्जासणियस्स अणुचाकुइयस्स अणट्ठाबंधियस्स अमियासणियस्स अणातावियस्स असमियस्स अभिक्खणं अभिक्खणं अपडिलेहणासीलस्स अपमज्जणासीलस्स तहारूवाणं संजमे दुराराहए भवइ ॥५३॥ ५४. अणायाणमेयं, अभिग्गहियसिज्जासणियस्स उच्चाकुइयस्स अट्ठावंधियस्स मियासणियस्स आयावियस्स समियस्स अभिक्खणं अभिक्खणं पडिलेहणासीलस्स पमज्जणासीलस्स तहा तहा संजमे सुआराहए भवइ ॥५४॥ ५५. वासावासं पजोसवियाणं कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा तओ उच्चारपासवणभूमीओ पडिलेहित्तए, न तहा हेमंतगिम्हासु जहा णं वासासु, से किमाहु भंते ! ? वासासु णं ओसण्णं पाणा य तणा य बीया य पणगा य हरियाणि य भवंति ॥५५॥ ५६. वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा तओ मत्तगाई गिण्हित्तए, तं जहा-उच्चारमत्तए, पासवणमत्तए, खेलमत्तए ॥५६॥ ५७. वासावासं पजोसवियाणं नो कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा परं पञ्जोसबंणाओ गोलोमप्पमाणमित्तेवि केसे तं रयणिं उवायणावित्तए । अजेणं खुरमुंडेण वा लुक्कसिरएण वा होयव्वं सिया । पक्खिया आरोवणा, मासिए खुरमुंडे, अद्धमासिए कत्तरिमुंडे, छम्मासिए लोए, संवच्छरिए वा थेरकप्पे ॥५७॥ ५८. वासावासं पजोसविआणं नो कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा परं पञ्जोसवणाओ अहिगरणं वइत्तए, जे णं निग्गंथो वा निग्गंथी वा परं पञ्जोसवणाओ अहिगरणं वयइ से णं 'अकप्पेणं अजो! वयसीति' वत्तव्ये सिया, जे णं निग्गंथो वा निग्गंथी वा परं पजोसवणाओ अहिगरणं वयइ, से णं निहियव्वे सिया ॥५८।। ५९. वासावासं पजोसवियाणं इह खलु निग्गंथाणं वा निग्गंथीण वा अन्जेव कक्खडे कडुए विग्गहे समुप्पञ्जित्था, सेहे राइणियं खामिज्जा, राइणिए वि सेहं खामिज्जा (ग्र०१२००) खमियव्वं खमावियव्वं उवसमियव्वं उवसमावियव्वं सुमइसंपुच्छणाबहुलेणं होयव्वं । जो उवसमइ तस्स अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा, तम्हा अप्पणा चेव उवसमियव्वं, से किमाह भंते!? 'उवसमसारं खु सामण्णं' ॥५९॥ ६०. वासावासं पजोसवियाणं कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा तओ उवस्सया गिण्हित्तए, तंजहा-वेउव्विया पडिलेहा साइजिया पमन्त्रणा ॥६०|| ६१. वासावासं पञ्जोसवियाणं निग्गंथाणं वा निग्गंथीण वा कप्पइ || 3१४ Gain Education Interational te & Feel Use On Ewww.icinelibrary.oru Page #336 -------------------------------------------------------------------------- ________________ ०५ (e) अण्णयरिं दिसिं वा अणुदिसिं वा अवगिज्झिय अवगिज्झिय भत्तपाणं गवेसित्तए । से किमाहु भंते! ? ओस्सण्णं समणा भगवंतो वासासु तवसंपउत्ता भवति, तवस्सी दुब्बले किलंते मुच्छिज्ज वा पवडिज्ज वा, तमेव दिसं वा अणुदिसं वा समणा भगवंतो पडिजागरंति ॥ ६१ ॥ ६२. वासावासं पज्जोसवियाणं कप्पइ निग्गंथाणं वा निग्गंथीण वा गिलाणहेउं जाव चत्तारि पंच जोयणाई गंतुं पडिनियत्तए, अंतरावि से कप्पइ वत्थए, नो से कप्पइ तं रयणिं तत्थेव उवायणावित्तए ॥६२॥ ६३. इचेयं संवच्छरिअं थेरकप्पं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातचं सम्मं कारण फासित्ता पालित्ता सोभित्ता तीरिता किट्टित्ता आराहित्ता आणाए अणुपालित्ता अत्थेगइआ समणा निग्गंथा तेणेव भवग्गहणेणं सिज्झति बुज्झति मुचंति परिनिव्वाइंति सव्वदुक्खाणमंतं करिंति, अत्थेगइया दुचेणं भवग्गहणेणं सिज्झंति जाव० सव्वदुक्खाणमंतं करिंति, अत्थेगइया तच्चेणं भवग्गहणेणं सिज्झति जाव० सव्वदुक्खाणमंतं करिंति, सत्तट्ठभवग्गहणाइं पुण नाइक्कमंति ॥६३॥ ६४. ते णं काले णं ते णं समए णं समणे भगवं महावीरे रायगिहे नगरे गुणसिलए चेइए बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं बहूणं देवाणं बहूणं देवीणं मज्झगए चेव एवमाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ, एवं परूवेइ, पोसवणाकप्पो नामं अज्झयणं सअट्टं सहेउअं सकारणं ससुत्तं सअद्धं सउभयं सवागरणं भुजो भुजो उवदंसेइत्ति बेमि ॥ ६४॥ (०१२१५) इति सामाचारी समाप्ता, तृतीयं वाच्यं च समाप्तम् ॥ इति श्रीदशाश्रुतस्कन्धे श्रीपर्युषणाकल्पाख्यं स्वामिश्रीभद्रबाहुविरचितं श्रीकल्पसूत्रं समाप्तम् ॥ હાલ પ્રાયઃ આ વ્યાખ્યાનનું ખાસ વિવેચન થતું દેખાતું નથી. વળી આ વ્યાખ્યાન ચોમાસુ વ્હેલા સાધુ-સાધ્વીઓએ શું કરવું ? શું ન કરવું ? તે અંગેનું છે. તેથી એનો વિસ્તાર કર્યો નથી. પણ સંક્ષિપ્તથી કેટલીક મહત્વની વાત જણાવીએ છીએ. vate & Personal Use Only Jain Education Internationa ૩૧૫ Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રમણપતિ પરમાત્મા મહાવીરદેવ તથા ગણધરોએ તથા તેમની પાટ પરંપરામાં આવેલા આજ સુધીના તમામ આચાર્યાદિ મુનિવરો અષાઢી ચોમાસીથી પચાસમાં દિવસે પર્યુષણ કરે છે. પર્યુષણા પરિ+ઉષણા એમ બે શબ્દોથી બન્યો છે. પરિ એટલે સમગ્ર પ્રકારે, ઉષણ એટલે આત્માની સમીપે આવી વસવું. સાધુ-સાધ્વીઓને જ્યાં ચોમાસી પ્રતિક્રમણ કર્યું હોય, ત્યાંથી ચારે દિશામાં સક્રોશ યોજન જવા-આવવાને કલ્પ છે. હૃષ્ટ, યુવાન, નીરોગી અને શક્તિવાળા સાધુ-સાધ્વીઓને નિષ્કારણ વારંવાર વિગઇઓ વાપરવી કલ્પનહી. વિશેષ કારણે કલ્પ. સામાન્ય રીતે સાધુઓએ એક વાર જ ભોજન કરવું. તેનાં વિશેષ કારણે ૨-૩ વાર વાપરી શકે. શય્યાતરના ઘરનું વહોરવું સાધુને કલ્પ નહી. જમણવારમાં જવું કહ્યું નહી. ધોધમાર વરસાદ પડતો હોય, ત્યારે વહોરવા જવું કલ્પ નહીં. તપસ્વી કે ગ્લાનાદિ મુનિને માટે કારણસર અલ્પ વરસાદમાં જવું કહ્યું. વરસાદની વિરાધનાથી બચવા સાધુઓને અને સાધ્વીઓને ઝાડ નીચે કે મકાનાદિ નીચે ઊભા એવું કલ્પ. સૂર્યાસ્ત પહેલા ઉપાશ્રયે આવી જવું. વરસાદની વિરાધનાથી બચવા અચાનક સાધુ-સાધ્વીજીઓ એક જ વૃક્ષાદિ નીચે ભેગા થઇ જાય, તો એક સાધુ-એક સાધ્વી અથવા એક સાધુ-બે સાધ્વી અથવા બે સાધુ-એક સાધ્વી અથવા બે સાધુ-બે સાધ્વી સાથે ઊભા રહેવું નહીં. પરંતુ પાંચમો બાળ સાધુ કે સાધ્વી હોય, તો ઊભા રહેવાય. અથવા અન્ય માણસોની દૃષ્ટિ પડતી હોય તો ચાર સાધુ-સાધ્વી ઊભા રહી શકે. ઉત્સર્ગથી ઓછામાં ઓછા બે સાધુઓએ સાથે વિચરવું. એ જ રીતે ત્રણ અને તેથી વધુ સાધ્વીઓએ સાથે વિચરવું. સાધુ-સાધ્વીઓએ વિગઇઓનો ઉપયોગ કરવો હોય, રોગની ચિકિત્સા કરાવવી હોય, તપશ્ચર્યાદિ કરવું હોય; જિન મંદિરમાં દર્શનાર્થે જવું હોય, અન્ય લખવું હોય, વાંચવું હોય, વિહાર, ઈંડિલ માત્રુ ઇત્યાદિ કરવું હોય, તો આ તમામ કાર્યો આચાર્યાદિ જે વડીલની નિશ્રામાં ચોમાસું રહ્યા હોય, તે વડીલની આજ્ઞા લઇને જ કરવું જોઇએ, કારણ આચાર્ય ગીતાર્થ હોવાથી લાભા-લાભને જાણે છે. વળી સાધુ સાધ્વીઓએ ચાતુર્માસમાં સ્થિર પાટ-પાટલા આદિનો ઉપયોગ કરવો જોઇએ, અન્યથા જીવાદિની વિરાધનાનું પાપ લાગે છે. સાધુ-સાધ્વીઓએ ભાદરવા સુદ ચોથ પૂર્વે લોચ કરાવવો જોઇએ કારણ કે લોચ વગર સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું સંયમીઓને કલ્પે નહીં. સાધુ-સાધ્વીઓએ સૂક્ષ્મ ઇંડા, સૂક્ષ્મ નિગોદ-ફૂગ, સૂક્ષ્મ પાણી જીવો || ૩૧૬ FOPE FEDELEO www.nelibrary.org Page #338 -------------------------------------------------------------------------- ________________ | તથા સૂક્ષ્મ લીલોતરી અને બીજ વગેરેને જાણી એમની વિરાધનાથી બચવું. - સાધુ સાધ્વીઓએ સંવત્સરીના પ્રતિક્રમણ પહેલા પોતાના ક્રોધાદિ ભાવોની ક્ષમાપના કરી લેવી અને ક્લેશકારી વચનો બોલવાં નહીં, કોઇ બોલે, તો તેને અન્ય સાધુઓએ વારવા. વારંવાર વારવા છતાં જો તે બોલે જ રાખે, તો તેવા અનન્તાનુબંધી કષાયવાળા સાધુને સંઘબહાર મૂકવો, કેમ કે એવો સાધુ બીજાઓના કષાયાદિમાં નિમિત્ત બને છે. અરસપરસ સંઘર્ષ થયો હોય, તોખમત-ખામણા કરવા. નાના મોટાને ખમાવે. મોટાનાનાને ખમાવે. પોતે ઉપશાંત થાય અને બીજાને પણ ઉપશાંત કરે. જે ઉપશાંત થતો નથી, બીજાને ખમાવતો નથી, તે વિરાધક છે. જે ઉપશાંત થાય છે, બીજાને ખમાવે છે, તે આરાધક છે, કારણ કે ‘ઉવસમસાર ખુ સામણું!” શ્રમણ જીવનનો સાર ઉપશમભાવ છે. સાધુ-સાધ્વીઓએ ચાતુર્માસ સિવાયના કાળમાં બે વાર ઉપાશ્રયમાં કાજો લેવો અને ચાતુર્માસમાં ત્રણવાર કાજો લેવો. જીવાત આદિનો ઉપદ્રવ હોય, તો વારંવાર પણ ભૂમિપ્રમાર્જન (કાજો) કરવું તથા સતત પ્રમાર્જન-પડિલેહણશીલ રહેવું. સાધુ-સાધ્વીજીઓએ ગોચરી-પાણી વગેરે માટે બહાર જતાં પોતે કઇ દિશામાં કે વિદિશામાં જાય છે, તે અન્ય સાધુને કહીને જવું, જેથી તપશ્ચર્યાદિ કોઇ કારણે સાધુ રસ્તામાં મૂચ્છિત થઇ જાય અથવા અન્ય કંઇ પણ થાય, તો તેનું નિવારણ કરાવી શકાય. વળી ઔષધ-વૈઘાદિ જે કાર્યો સાધુ આદિને બહાર જવું પડે, તો તે કાર્ય પૂર્ણ થતાં તરત પાછા ફરવું. આ રીતે સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના કરવા પૂર્વક, સમ્ય મન-વચન અને કાયાના યોગથી, અતિચારથી આત્માને રક્ષી જિનેશ્વર દેવની I ૩૧૩ wwwstre bary.org For Prve & Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા મુજબ સ્થવિર કલ્પને (સાધ્વાચારને) જે ઉત્તમ રીતે પાળે છે, તે આત્મા તે જ ભવમાં અથવા બીજા ભવમાં, ત્રીજા ભવમાં, છેવટે વધુમાં વધુ સાત-આઠ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ કવલી) થાય છે, કર્મપિંજરથી મુક્ત બને છે, સમગ્ર સંતાપથી રહિત થાય છે. અને શારીરિક તથા માનસિક દુઃખોનો નાશ કરે છે. જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ પ્રરૂપણા થઇ હોય, તો તેનું અંતઃકરણથી મિચ્છામિ દુક્કડં. વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ- ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિ ગુરુભગવંતોના અસીમ અનુગ્રહથી કાંક આલેખન પામેલો આ પર્યુષણ ચોથા દિવસથી સાતમા દિવસના વ્યાખ્યાન સંબંધી ગ્રંથ અનેકાનેક ભવ્ય જીવોના ગ્રંથિભેદમાટે બનો. ચિરકાળ સુધી પુરુષોને આનંદદાયક બનો, અને દરેક પર્યુષણમાં હજારો આત્માર્થી જીવોને વાંચન-શ્રવણદ્વારા કલ્યાણકારી બની રહો, એવી પ્રભુને પ્રાર્થના, શાસનદેવોને વિનંતી. પંન્યાસ અજિતશેખર વિજય ગણિ •.. શુભમ્ .. I ૩૧૮ dan Education international For Private & Fersonal Use Only w ebcary Page #340 -------------------------------------------------------------------------- ________________ Jain Education i પરિશિષ્ટ ... વ્યાખ્યાન પ્રથમ... • વ્યાકરણો :- ૧) ચંદ્ર ૨) જૈનેન્દ્ર ૩) સિદ્ધ હેમચંદ્ર ૪) ચાન્દ્ર ૫) પાણિનીય ૬) સારસ્વત ૭) શાકટાયન ૮) વામન ૯) વિશ્રાંત ૧૦) બુદ્ધિસાગર ૧૧) સરસ્વતી કંઠાભરણ ૧૨) વિદ્યાધર ૧૩) કલાપક ૧૪) ભીમસેન ૧૫) શૈવ ૧૬) ગૌડ ૧૭) નંદિ ૧૮) જયોત્પલ ૧૯) મુષ્ટિ વ્યાકરણ ૨૦) જયદેવ. ♦ અંગ ઃ- ૧) શિક્ષા ૨) કલ્પ ૩) વ્યાકરણ ૪) છંદ ૫) જ્યોતિષુ અને ૬) નિર્યુક્તિ. વ્યાખ્યાન ચોથું... . ચોવીસ ધાન્યના નામ :- ૧) જવ ૨) ઘઉં ૩) શાલિ ૪) ચોખા ૫) સટ્ટી ૬) કોદ્રવ ૭) જુવાર ૮) કંગુ ૯) રાયલ (ચીના) ૧૦) તલ ૧૧) મગ ૧૨) અડદ ૧૩) અતસી ૧૪) ચણા ૧૫) લાંગ ૧૬) વાલ ૧૭) મઠ ૧૮) ચોળા ૧૯) બરંટી ૨૦) મસૂર ૨૧) તુવેર ૨૨) કુલત્થ ૨૩) ધાણા ૨૪) વટાણા. વ્યાખ્યાન છઠું... . પાંચ સંવત્સરના નામ. ‘એક યુગમાં પાંચ સંવત્સર વર્ષ હોય.'' ૧) ચંદ્ર ૨) ચંદ્ર ૩) અભિવર્ધિત ૪) ચંદ્ર ૫) અભિવર્ધિત. • શ્રાવણથી શરુ થતાં બાર માસના નામ :- ૧) અભિનંદન ૨) સુપ્રતિષ્ઠ ૩) વિજય ૪) પ્રીતિવર્ધન ૫) શ્રેયાન ૬) શિવ ૭) શિશિર ૮) હિમવાન ૯) વસંત ૧૦) કુસુમ સંભવ ૧૧) નિદાઘ ૧૨) વનવિરોહી. • પંદર દિવસના નામ :- ૧) પૂર્વાંગ ૨) સિદ્ધ મનોરમ ૩) મનોહર ૪) યશોભદ્ર ૫) યશોધર ૬) સર્વકામ સમૃદ્ધ ૭) ઇંદ્ર મૃદ્ધભિષિક્ત ૮) સૌમનસ ૯) ધનંજય ૧૦) અર્થ સિદ્ધ ૧૧) અભિજિત ૧૨) રત્યાશન ૧૩) શતંજય ૧૪) અગ્નિવેશ્મ ૧૫) ઉપશમ, ૩૧૯ www.janelibrary.org Page #341 -------------------------------------------------------------------------- ________________ • પંદર રાતના નામ:- ૧) ઉત્તમ ૨) સુનક્ષત્રા ૩) એલાપત્યા ૪) યશોધરા ૫) સૌમનસા ૬) શ્રી સંભૂતા ૭) વિજયા ૮) વૈજયન્તી ૯) જયંતી ૧૦) અપરાજિતા ૧૧) ઇચ્છા ૧૨) સમાહારા ૧૩) તેજ ૧૪) અતિતેજા ૧૫) દેવાનંદા. • ૩૦ મુહુર્તના નામ:- ૧) રુદ્ધ ૨) શ્રેયાન ૩) મિત્ર ૪) વાયુ ૫) સુપ્રતીત ૬) અભિચંદ્ર ૭) મહેન્દ્ર ૮) બલવાન ૯) બ્રહ્મા ૧૦) બહુ સત્ય ૧૧) ઈશાન ૧૨) ત્વષ્ટા ૧૩) ભાવિતાત્મા ૧૪) વૈશ્રવણ ૧૫) વારુણ ૧૬) આનંદ ૧૭) વિજય ૧૮) વિશ્વસેન ૧૯) પ્રાજાપત્ય ૨૦) ઉપશમ ૨૧) ગાંધર્વ ૨૨) અગ્નિ વેશ્મ ૨૩) શતવૃષભ ૨૪) આતાવાન ૨૫) અમમ ૨૬) ઋણવાન્ ૨૭) ભૌમ ૨૮) વૃષભ ૨૯) સર્વાર્થસિદ્ધ ૩૦) રાક્ષસ. • અઠ્યાસી ગ્રહોના નામ:- ૧) અંગારક ૨) વિકાલક ૩) લોહિત્યક ૪) શનૈશ્ચર ૫) આધુનિક ૬) પ્રાઘુનિક ૭) કણ ૮) કણક ૯) કણ કણક ૧૦) કણ વિતાનક ૧૧) કણ સંતાનક ૧૨) સોમ ૧૩) સહિત ૧૪) અશ્વસેન ૧૫) કાર્યોપગ ૧૬) કબ્રક ૧૭) અજકરક ૧૮) દુંદુભક ૧૯) શંખ ૨૦) શંખનાભ ૨૧) શંખવષ્ણુભ ૨૨) કંસ ૨૩) કંસનાભ ૨૪) કંસવર્ણાભ ૨૫) નીલ ૨૬) નીલાવભાસ ર૭) રૂપી ૨૮) રૂÀવભાસ ૨૯) ભસ્મ ૩૦) ભસ્મરાશિ ૩૧) તિલ ૩૨) તિલપુષ્પવર્ણ ૩૩) દક ૩૪) દકવર્ણ ૩૫) કાય ૩૬) વંધ્ય ૩૭) ઇંદ્રાગ્નિ ૩૮) ધૂમકેતુ ૩૯) હરિ ૪૦) પિંગલ ૪૧) બુધ ૪૨) શુક્ર ૪૩) બૃહસ્પતિ ૪૪) રાહુ ૪૫) અગસ્તિ ૪૬) માણવક ૪૭) કામસ્પર્શ ૪૮) ધુર ૪૯) પ્રમુખ ૫૦) વિકટ ૫૧) વિસંધિકલ્પ પ૨) પ્રકલ્પ ૫૩) જટાલ ૫૪) અરૂણ ૫૫) અગ્નિ પ૬) કાલ ૫૭) મહાકાલ ૫૮) સ્વસ્તિક ૫૯) સૌવસ્તિક ૬૦) વર્ધમાન ૬૧) પ્રલંબ ૬૨) નિત્યાલોક ૬૩) નિત્યોદ્યોત ૬૪) સ્વયંપ્રભ ૬૫) અવભાસ ૬૬) શ્રેયસ્કર ૬૭) ક્ષેમંકર ૬૮) આશંકર ૬૯) પ્રશંકર ૭૦) અરજા ૭૧) વિરજા ૭૨) અશોક ૭૩) વીત શોક ૭૪) વિમલ ૭૫) વિતત ૭૬) વિવસ્ત્ર ૭૭) વિશાલ ૭૮) શાલ ૭૯) સુવ્રત ૮૦) અનિવૃત્તિ ૮૧) એક જટી ૮૨) ક્રિટી ૮૩) કર૮૪) કરિક ૮૫) રાજા ૮૬) અર્ગલ ૮૭) પુષ્પકેતુ ૮૮) ભાવ કેતુ. | ૩૨૦ Gain Education intematonal For Private & Fersonal Use Only w albary ID Page #342 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાતમું... • પુરુષોની બોતેર કળા:- ૧) લિખિત ૨) ગણિત ૩) ગીત ૪) નૃત્ય ૫) વાઘ ૬) પઠન ૭) શિક્ષા ૮) જ્યોતિષ ૯) છંદ ૧૦) અલંકૃતિ ૧૧) વ્યાકરણ ૧૨) નિરુક્તિ ૧૩) કાવ્ય ૧૪) કાત્યાયન ૧૫) નિઘંટુ (૧૬-૧૭) ગજ તુરગારોહણ કળા ૧૮) એ બંને શિક્ષા ૧૯) શસ્ત્રાભ્યાસ ૨૦) રસ ૨૧) મંત્ર ૨૨) તંત્ર ૨૩) વિષ ૨૪) ખન્ય ૨૫) ગંધવાદ ૨૬) પ્રાકૃત ૨૭) સંસ્કૃત ૨૮) પૈશાચિક ૨૯) અપભ્રંશ ૩૦) સ્મૃતિ ૩૧) પુરાણ ૩૨) વિધિ ૩૩) સિદ્ધાન્ત ૩૪) તર્ક ૩૫) વૈદ્યક ૩૬) વેદ ૩૭) આગમ ૩૮) સંહિતા ૩૯) ઇતિહાસ ૪૦) સામુદ્રિક ૪૧) વિજ્ઞાન ૪૨) આચાર્ય, વિદ્યા ૪૩) રસાયન ૪૪) કપટ ૪૫) વિદ્યાનુવાદ-દર્શન ૪૬) સંસ્કાર ૪૭) ધૂર્ત-શંબલક ૪૮) મણિકર્મ ૪૯) તરુ ચિકિત્સા ૫૦) ખેચરી ૫૧) અમરીકલા ૫૨) ઇંદ્રજાલ ૫૩) પાતાલ સિદ્ધિ ૫૪) યંત્રક ૫૫) રસવતી પ૬) સર્વકરણી ૫૭) પ્રાસાદ લક્ષણં ૫૮) પણ પ૯) ચિત્રોપલ ૬૦) લેપ ૬૧) ચર્મકર્મ ૬૨) પત્રચ્છેદ ૬૩) નખચ્છેદ ૬૪) પત્ર પરીક્ષા ૬૫) વશીકરણ ૬૬) કાષ્ઠઘટન ૬૭) દેશભાષા ૬૮) ગારુડ ૬૯) યોગાંગ ૭૦) ધાતુકર્મ ૭૧) કેવલવિધિ ૭૨) શકુનરુત. - સ્ત્રીઓની ૬૪ કળા:- ૧) નૃત્ય ૨) ઔચિત્ય ૩) ચિત્ર ૪) વાદિત્ર ૫) મંત્ર ૬) તંત્ર ૭) ઘનવૃષ્ટિ ૮) લાકૃષ્ટિ ૯) સંસ્કૃત જલ્પ ૧૦) ક્રિયા કલ્પ ૧૧) જ્ઞાન ૧૨) વિજ્ઞાન ૧૩) દંભ ૧૪) અંબુ ખંભા ૧૫) ગીત ૧૬) તાલ ૧૭) આકાર ગોપના ૧૮) આરામ રોપણા ૧૯) કાવ્ય શક્તિ ૨૦) વક્રોક્તિ ૨૧) સ્ત્રી-નરલક્ષણ ૨૨-૨૩) ગજ હય પરીક્ષણ ૨૪) વાસ્તુ સિદ્ધિ-પટુ બુદ્ધિ ૨૫) શકુન વિચાર ૨૬) ધર્માચાર ૨૭) અંજન ૨૮) ચૂર્ણ યોગ ૨૯) ગૃહિધર્મ ૩૦) સુપ્રસાદન કર્મ ૩૧) કનકસિદ્ધિ ૩૨) વર્ણિકાવૃદ્ધિ ૩૩) વાપાટવ ૩૪) કરલાઘવ ૩૫) લલિત ચરણ ૩૬) તૈલસુરભિતાકરણમ ૩૭) બૃત્યોપચાર ૩૮) ગેહાચાર ૩૯) વ્યાકરણ ૪૦) પરનિરાકરણ ૪૧) વીણાવાદ ૪૨) વિતંડાવાદ ૪૩) અંક સ્થિતિ ૪૪) જનાચાર ૪૫) કુંભભ્રમ ૪૬) સારિશ્રમ ૪૭) રત્નમણિભેદ ૪૮) લિપિ પરિચ્છેદ ૪૯) વૈઘક્રિયા ૫૦) કામાવિષ્કરણ ૫૧) રંધન પ૨) ચિકુરબંધ ૫૩) શાલિખંડન ૫૪) મુખમંડન ૫૫) કથાકથન પ૬) કુસુમ સુગ્રથન પ૭) વરવેશ ૫૮) સર્વભાષા વિશેષ પ૯) વાણિજય ૬૦) ભોજ્ય | ૩૨૧ For Private & Fesson Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૬૧) અભિધાન પરિજ્ઞાન ૬૨) આભરણ યથાસ્થાન વિવિધ પરિધાન ૬૩) અંત્યાક્ષરિકા ૬૪) પ્રશ્નપ્રહેલિકા. • ઋષભદેવના ૧૦૦ પુત્રના નામ:- ૧) ભરત ૨) બાહુબલિ ૩) શંખ ૪) વિશ્વકર્મા ૫) વિમલ ૬) સુલક્ષણ ૭) અમલ ૮) ચિત્રાંગ ૯) ખ્યાત કીર્તિ ૧૦) વરદત્ત ૧૧) સાગર ૧૨) યશોધર ૧૩) અમર ૧૪) રથવર ૧૫) કામદેવ ૧૬) ધ્રુવ ૭) વત્સ ૧૮) નંદ ૧૯) સૂર ૨૦) સુનંદ ૨૧) કુરુ ૨૨) અંગ ૨૩) વંગ ૨૪) કોશલ ૨૫) વીર ૨૬) કલિંગ ૨૭) માગધ ૨૮) વિદેહ ૨૯) સંગમ ૩૦) દર્શાણ ૩૧) ગંભીર ૩૨) વસુવર્મા ૩૩) સુવર્મા ૩૪) રાષ્ટ્ર ૩૫) સુરાષ્ટ્ર ૩૬) બુદ્ધિકર ૩૭) વિવિધ કર ૩૮) સુયશા ૩૯) યશઃ કીર્તિ ૪૦) યશસ્કર ૪૧) કીર્તિકર ૪૨) સૂરણ ૪૩) બ્રહ્મસેન ૪૪) વિક્રાંત ૪૫) નરોત્તમ ૪૬) પુરુષોત્તમ ૪૭) ચંદ્રસેન ૪૮) મહાસેન ૪૯) નભસેન ૫૦) ભાનુ ૫૧) સુકાંત પ૨) પુષ્પયુત ૫૩) શ્રીધર ૫૪) દુર્લૅષ ૫૫) સુસુમાર પ૬) દુર્જય ૫૭) અજયમાન ૫૮) સુધર્મ ૫૯) ધર્મસેન ૬૦) આનંદન ૬૧) આનંદ ૬૨) નંદ ૬૩) અપરાજિત ૬૪) વિશ્વસેન ૬૫) હરિષેણ ૬૬) જય ૬૭) વિજય ૬૮) વિજયંત ૬૯) પ્રભાકર ૭૦) અરિદમન ૭૧) માન ૭૨) મહાબાહુ ૭૩) દીર્ઘબહુ ૭૪) મેઘ ૭૫) સુઘોષ ૭૬) વિશ્વ ૭૭) વરાહ ૭૮) સુસેન ૭૯) સેનાપતિ ૮૦) કપિલ ૮૧) શૈલવિચારી ૮૨) અરિંજય ૮૩) કુંજરબલ ૮૪) જયદેવ ૮૫) નાગદત્ત ૮૬) કાશ્યપ ૮૭) બલ ૮૮) વીર ૮૯) શુભમતિ ૯૦) સુમતિ ૯૧) પદ્મનાભ ૯૨) સિંહ ૯૩) સુજાતિ ૯૪) સંજય ૯૫) સુનાભ ૯૬) નરદેવ ૯૭) ચિત્તહર ૯૮) સુરવર ૯૯) દઢરથ ૧૦૦) પ્રભંજન. • રાજ્ય = દેશ... નામ... :- ૧) અંગ ૨) વંગ ૩) કલિંગ ૪) ગૌડ ૫) ચૌડ ૬) કર્ણાટ ૭) લાટ ૮) સૌરાષ્ટ્ર ૯) કાશ્મીર ૧૦) સૌવીર ૧૧) આભીર ૧૨) ચીણ ૧૩) મહાચીણ ૧૪) ગુર્જર ૧૫) બંગાલ ૧૬) શ્રીમાલ ૧૭) નેપાલ ૧૮) જહાલ ૧૯) કૌશલ ૨૦) માલવ ૨૧) સિંહલ ૨૨) મરુસ્થલ વગેરે... T૩૨૨ Gain Education Intematonal For Private & Fersonal Use Only www relibrary Page #344 -------------------------------------------------------------------------- ________________ શય્યાતર કલા અચેલક કલ્પ રાજપિંડ કલ્પ કૃતિકર્મ કલ્પ ઔદેશિક કલ્પ ddsey જયેષ્ઠ કલ્પ માસ કહ્યું પ્રતિક્રમણ કલ્પ પર્યુષણા કલ્પ Tally Graphies IEEZER an For Privat R ucation Internationa Personal used AM